________________
૩૫
વગે આગમમાં બતાવેલ ધર્મ કદી સાંભળે નહે. કારણ કે મહાવીરની સીધી વાણું- ગમે વાંચવામાં જુનવાણું વર્થ પાપ માને છે. રામમો એમનાથી વંપાય જ નહીં. પછી મહાવીરને ધર્મ શું છે કે આગામાં શું બતાવ્યું છે એની એમને શી રીતે ખબર પડે? એને લીધે વિચાર વગરનું બાંધળું ક્રિયાકાંડી વર્તન જ મહાવીરના ધર્મને નામે, અગાધર્મને નામે, પંચગીના ધર્મને નામે અંધાધુંધ ક ાલતું હતું.
- સાધુ સમેલન વખતે પંચાંગી ધર્મના ટને વા વાયો હતો. પણ પંચગી શું છે એ પાછી કોઈને ખબર નહોતી. પંચાંગી ક્યારે બની કે પંચાંગીમાં શું લખ્યું, એની ય ખબર નહતી. અને છતાં પંચાગી પ્રમાણે જીવવાનું રટણ ચાલતું હતું. ત્યારે મુનિ પુન્યવિજયજીએ માખા સાધુ સમેલનને પડકારીને લેખ લખીને ચેલેંજ કરી કે “પંચાંગી પ્રમાણે જીવનના પ્રશ્નોની વાત કરે છે પણ પંચાંગીના એક પણ અક્ષરને આપણા જીવન સાથે મેળ છે ખરો? પંચાંગી પ્રમાણે જીવનને સરખાવીએ તે આપણામાં સાધુતાને અંશ પણ નથી. છતાં પંચાંગીની વાત કરવી એ કેવળ દભ જ લેખાશે.”
આવા દંભી જીવન અને અજ્ઞાન ક્વિાકાંડ વિષે સિદ્ધસેન દીવાકરે પોતાના “સન્મતિતર્ક' ગ્રંથમાં અતિગંભીર વાણીમાં હૃદય પર્શ ઉદાસીનતાભરી આત્મવ્યથા ઠાલવતાં લખ્યું છે કેचरणकरणप्पहाणा स-समय-परसमयमुक्कवावारा । चरणकरणस्स सारं णिच्छयसुद्धं न याणंति ॥ जह जह बहस्सुयों संमओ य सिस्सगणपरिवुडो य । अविणिच्छिओ य समये तह तह सिद्धंत पडिणीओ ॥ (અજ્ઞાત ક્રિયાકાંડને જ પ્રધાન ધર્મ માને છે, પિતાના કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org