SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જેવા સંતપુરુષ-અમારા ગામમાં ક્યાંથી ? તમે પણ એમને કહે કે એ અહીંથી જાય નહીં. પણ કર્મના દળીયા કઈક ભેગવવાના બાકી હશે તે જામખંભાળીયા છેડી ગુજરાતમાં આવ્યા. પૂર્વ જન્મના નિકાચિત કર્મના બંધન ભેગા વગર છૂટતા નથી. સમગ્ર રીતે જોઈએ તે એમનું જીવન શુદ્ધ જ્ઞાનગ અને આત્મવ્યથાનું જીવન હતું. પણ અંદરની આમવ્યથા લેકે સામે પ્રકટ કરી નથી. એ કહેતા કે મનતાાં રત મનની વ્યથાસંતાપ જ્યાં ત્યાં જાહેર ન કરે તથા પૂર્વે મણિ નિતિ દૃરમરું શેષત –આત્માની અંદર રહેલે યથાને દીપક આત્મામાં પ્રકાશ આપે છે, બળ આપે છે, વૈર્ય આપે છે અને આત્માને નિર્મળ બનાવે છે. આ માત્મવ્યથાએ એમને બળ આપ્યું છે, પૈવ રમાયું છે અને અધ્યાત્મની શક્તિ આપી છે. એ આધ્યાત્મિક શક્તિના બળ ઉપર આવા સમાજમાં એ જીવ્યા છે. જેવી શક્યા છે. નહીં તો ભલા બીજા કયા બળ ઉપર સત્વશીલ પુરુષ દ્વેષ અને વિરેાધના જવાલામુખી ઉપર બેસીને જીવી શકે? આ રીતે એમની આત્મવ્યથા અધ્યાત્મ માર્ગે વળી. એટલે કાંઈક તે પૂર્વજન્મના અધ્યાત્મના સંસકાર-પૂર્વજન્મના સંસકાર ન હોત તો “ અધ્યાત્મ તત્તરાલોક” જેવો અધ્યાત્મનો અમરગ્રંથ માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં શી રીતે લખી શક્યા હેત ? અધ્યાત્મનું પ્રઢપણું આટલી ઉંમરમાં ક્યાંથી આવ્યું ? એટલે કાંઈક તે પૂર્વજન્મના સંસ્કાર, કંઇક વર્તમાન જીવનની આત્મવ્યથા અને કઈક મહાવીરની વાણું-આગમો ઉપરનું ચિંતન–મનન; એ બધાએ મળીને એમને અધ્યાત્મના શિખર ઉપર બેસારી દીધા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy