________________
૪૭
એમને જ્યારે જ્યારે કષ્ટ પડયું છે ત્યારે એમણે વિચાર્યું છે કે મગાવીરને કેટલુક કષ્ટ પડયુ હતુ ? કેવી કેવી યાતનાઓ એમણે વેડી હતી, કેવા કેવા ઉપસર્ગો એમણે સદ્યા હતા? મનાય લાÈાએ એમને કેવી કેવી રીતે રંજાડયા હતા ? એ વિચારેાર્થીથી એમણે બળ મેળવ્યુ છે, ધૈર્યાં મેળવ્યુ છે, અને સાત્ત્વન મેળળ્યું છે, મહાવીરતુ જીવન સામે રાખીને, મહાવીરને જ જીવન સમર્પણ કરીને કાઈ પણ તરફ દ્વેષભાવ રાખ્યા વગર આત્મનિષ્ઠ બની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મહાવીરને માર્ગે આગળ વધતા રહ્યા છે.
એમનુ આધ્યાત્મિક જીવન અને સાધુવૃત્તિ સુનિ પુન્યવિજયજીએ આળખ્યા. અધ્યાત્મી અધ્યાત્માને ઓળખી શકે. હીરાની પરીક્ષા તા ઝવેરી જ કરી શકે. ખાટા કાચની બંગડી વેચનારા હીરાની કિંમત શી રીતે કરે?
મુનિ પુન્યવિજયજીએ સાધુએની એક સભામાં મુનિ ન્યાયવિજયજી વિષે કહ્યુ હતુ કે——
મુનિ જોવા હોય તેા માંડળ જઈને જોઈ આવે. સાધુતાના આદર્શ કેવા હૈાય એવુ' તમને ત્યાં ભાન થશે. મારે મન તા એમનુ· દ્રુનવદન મહાયાત્રા છે.’
આવા આધ્યાત્મિક પુરૂષ! શતાબ્દીમાં મળે છે. આન ધનજી અને ઉપાધ્યાય યશાવિજયજી પછી મુનિ ન્યાયવિજયજી મળ્યા અસ્થાત્મ-જ્ઞાનયાત્રપૂર્વકની સાત્તિ હવે મળે ત્યારે ખરી.
ભવિષ્યની પ્રજા એમનું મૂલ્યકિત કરશે. મજ્ઞાનીઓનું લક્ષણ છે કે ' જીવતાં જાણે નહીં અને મુવા પછી મલાયો કરે.' સિદ્ધસેન દીવાકર, ઉપાધ્યાય યશેાવિજી જેવાને પેાતાના સમયના લેાકાએ સતાવ્યા, ધુતકાર્યા, રંજાડવા, આજે એમની સ્તુતિ-પૂજા કરે છે. મૂર્તિ બનાવે છે. એમ ભવિષ્યમાં જે લેકે મુનિ ન્યાયવિજયજીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org