________________
તેને ન વાંચવાનું દબાણ કરતા. મુનિ ન્યાવિજયજીના જૈન ર્શન” જેવું પુસ્તક જૈનધર્મ અને જૈનતત્ત્વજ્ઞાનને સમજાવે એવું આજ સુધી બીજું લખાયું નથી છતાં એ પુસ્તકને વાંચવા-ભણવા સામે સાધુ ઓ તરફથી એમનું જ્યાં ચાલ્યું ત્યાં વિરોધ થયે છે.
આ વિરોધી વાતાવરણમાં એમને જીવન જીવવું પડયું છે.
આવા જડ સમાજની વચ્ચે રહેનારા બીજા વિદ્વાનોને પણ કેટલું વિચારવું પડતું હતું એને પણ એક દાખલો આપું. જેથી સમાજના માનસનું ચિત્ર આપણને સ્પષ્ટ થાય.
એક વખત મુનિ પુન્યવિજયજી, અને હું આગમનાં વિષય ઉપર ચર્ચા કરતા હતા. અમારી ચર્ચા ઉપલકીયા તે હેય નહીં. કારણ કે એમની સાથે આગના કાર્યમાં જોડાયા પહેલાં હું બે વખત આગમ વાંચી ગઈ હતી. એક વખત જ્ઞાન માટે અને બીજી વખત ઈતિહાસની દષ્ટિએ. ઉપરાંત તુલનાત્મક અધ્યયનની દષ્ટિએ માખું પાલી સાહિત્ય પણ જોઈ ગયો હતો. તેમાં જ્યાં જ્યાં જૈનધર્મ, મહાવીર, નિન્ય, કે ચાતુર્માસ કે જેન આચારા વિષે ઉલ્લેખો હતા તે બધાના ઉતારા કરી નાંધે કરી લીધી હતી. મારી કેટલીક નધેિ. ઉપર ૫. સુખલાલજી જેવાએ “નિગ્રંથ પરંપરા' નામની બે પુતિકાઓ લખી છે. એટલે અમારી ચર્ચા શ્રાધાનાં એ દિવા બેઇણ્યિા જેવી તે ન જ હોય, અને મુનિ પુન્યવિજયજી મહારાજ પણ નાજુકમાં નાજુક બાબતો ઉપર પણ પિર્તાની કાત્મતાઓ સ્પષ્ટ અને નિર્ભયતાપૂર્વક ચિકિસપણે ડૉકટર ઓપરેશન કરે એ રીતે બારીક છણાવટ કરી શકતા હતા. આઠેક વર્ષ અમે સાથે કામ કર્યું. તેમાં પાર વગરની ચર્ચાઓ થતી. એમાં એક વખત મેં એમને કહ્યું “સાહેબ” આ બધું આથમે ઉપરનું બાપનું ચિંતન, મનન અને ચિકિત્સાત્મક 'સમાલોચનાકનું દેહન પુસ્તકરૂપે આપે પ્રકાશમાં લાવવું જોઈએ. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org