SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અને તે દોરવાયેલો આખા દેશને સમસ્ત જુનવાણું શ્રાવક વર્ગ ધું આપુ મા થઈને કુંફાડા મારી રહ્યો હતે. એ બધાની સામે આ * સિંહપુરુષ આ બધે તમાશો જોઈ રહ્યા હતા-સ્વસ્થ અને નિર્ભય બનીને, આટલે બધે વિરોધ હોવા છ મુ. ન્યાયવિજયજીની વિશેષતા એ રહી છે કે તેમણે વિરોધીઓ તરફ આક્રોશ કર્યો નથી, કે ગાળો દીધી નથી. બલકે એમને ઉપકાર માન્યો છે, એમને આશીર્વાદ આપ્યા છે, એમની કલ્યાણ કામના કરી છે. જીવન સંદેશ” કાવ્યમાં એમણે લખ્યું છે કે जीवन्तु मे शत्रुगणाः सदैव, येषां प्रसादेन विचक्षणोऽहम, यदा यदा मां भजते प्रमादस्तदा तदा ते प्रतिबोधयन्ति । ( મારા કેઈ વિરોધઓ કે શત્રુ હોય તે તે દીર્ધાયુ બને કારણ કે એમની દયાથી હું મારા જીવનમાં, આચાર-વિચારમાં સાવધાન અને જાગ્રત રહી શકું છું અને જ્યારે જ્યારે મારામાં પ્રમાદ આવે ત્યારે મને એ લોકે પ્રતિબોધ આપે છે, સાવધાન કરે છે, જગાડે છે.) આ શબ્દોમાં એમની મહાનુભાવતા, ધીરતા અને આત્મબળ પ્રગટ થાય છે. અને વિરોધીઓ તરફ એક ગ્લાનિ, ઉદાસીનતા, ઉપેક્ષા, અને વિરાગ દેખાય છે. સાત્વિક વૃત્તિના આત્મબળી માણસને નિંદા અને વિરોધ આત્મ નિરીક્ષણને અવસર આવે છે. ને પિતાના ગુણદોષ જોવાની દૃષ્ટિ આપે છે. મુનિ ન્યાયવિજયજી સામે તે દ્વેષ હતો જ પણ એમના પુસ્તકે સામે પણ એટલો જ ઠેષ હતા. સાધુઓ તે એમના પુસ્તકેને અસ્પૃશ્ય જ ગણતા પણ એમનું પુસ્તક કેઈને વાંચતા જુએ વાંચનારા તરફ પણ તિરસ્કાર બતાવે અને પિતાનું ચાલતું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy