________________
-
૪
ઢંકાય છે. રેશમમાં તે પાપ છે. લા કીડાઓની હિંસાથી તે બને છે. એટલે રેશમી કપડાં પહેરવા જોઈએ નહિ, મંદિરોમાં અને ધર્મસ્થાનમાં તે વપરાય છે તેની પાછળ ભારોભાર અજ્ઞાન ભર્યું છે. સાધુ–સંતને પણ પરદેશી કાપડ ન જ માપીએ. તેમને અન્ન, પાણી અને વસ્ત્ર શુદ્ધ જ કજો. ડુંગળી ન ખપે તો નાપાક વસ્ત્ર કેમ ખપે? તેમને ખાદી વહેરાવીએ. સાધુ તે ત્યાગી રહ્યા. તેમને ત્યાગ તે ગૃહસ્થ કરતાં ઊંચે તે જોઈએ. ગૃહસ્થો ખાદી પહેરી સાદાઈ અને ત્યાગની ભાવના પશે તો સાધુ શું કામ ન પિધે? સાધુને મલમલ, રેશમ આદિ કેમ શોભે? ખાવામાં સયમ અને રસકસને ત્યાગ જોઈએ તે પહેરવામાં સંયમ અને ત્યાગ ન જોઈએ? સાધુ અન્ન-પા શુદ્ધ માગી શકે તે વસ્ત્ર પણ શુદ્ધ માગી શકે. સાધુઓ-ધર્મગુરુઓ અહિંસાધર્મને સમજી પ્રજામાં રાષ્ટ્રધર્મની પ્રેરણા ઉત્સાહથી રડે તે દેશનું બહુ કલ્યાણ સધાય. ધર્મનો ઉદ્યોત પણ એમાં છે.
હિ . ૧૭ આપણું ઉન્નતિના
ઉપાયો annunc venenocnenererencacas
આપણું ચરિત્રનાયક મુનિશ્રી વિચારતા હતા એટલું જ નહિ પણ તેઓની જમાનાને ઓળખતા હતા. આજના યુગમાં નવી પેઢીને કેવું શિક્ષણ, કેવા સંસ્કાર અને કેવો ધર્મને બે માપવો જોઈએ તે વિષે તેમણે ખૂબ ચિંતન કર્યું હતું. સાચી મુક્તિ અપાવે તે વિદ્યા અને તે માત્ર પુસ્તકોના કીડા બનીને નહિ પણ શારીરિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org