________________
૪૨
શ્રમ, વ્યાયામ અને વિધવિધ વિકાસ પ્રવૃત્તિઓ દ્વારા જીવનનુ ઘડતર તથા ચણુતર થવુ જોઈએ તેમ માનતા હતા.
આા વિષે તેમીએ હીરાખાગના હાલમાં જાહેર વ્યાખ્યાન આપ્યુ. હતું. તેમાં વિદ્યા, ખળ, સયમ અને રાષ્ટ્રવાદનાં પાઠ પ્યા હતા. ૧૯૩૧માં આપેલ આા પ્રવચન ૪૦ વર્ષ પછી પણ કેટલું" બધુ પ્રેરણાત્મક છે તે જોઈએ.
ઉન્નતિની ચાવી એકમાત્ર કવ્યાની સાધના છે. સ્વઉન્નતિ વગર ન સામાજીક ઉન્નતિ સાધ્ય છે, ન રાષ્ટ્રીય ઉન્નતિ શકય છે. ઉન્નતિના પાયામાં વિદ્યાની જરૂર છે. સાચુ જ્ઞાન ઉન્નતિના મૂલા
ધાર છે,
આજની સરકારી શાળાઓમાં અપાતી કેળવણી બહુ ત્રુટીપૂણું છે. આ કેળવણી બાળકાના મગજને બવાડે છે. તેમના મગજમાં ખરાબ સ ́સ્કાર રેડે છે. આગળ વધીને કહુ. તા તેમના જીવનમાં એક જાતનુ વિષ રેડે છે.
'
“ સા વિદ્યા યા વિમુક્તયે” વિદ્યા તે છે જેનાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ ખીલે. વિદ્યા તે છે જે આ લેકમાં તે પરલેાકમાં આત્મકલ્યાણના માર્ગ સરળ કરી ખાપે. આ પ્રકારની વિદ્યાના આત્રમા-ગુરુકુળા-વિદ્યાલયે અને ખાલવિહારા ઉઘાડવા જોઈએ. ભારતની ઉન્નતિ ભારતના ભાળકાને તૈયાર કરવામાં છે અને એ દિશામાં મેાટા પાયા પર મહાન પ્રયત્ને પ્રારભવાની જરૂર છે.
આપણા દેશ આજે પરાધીન છે. ગુલામી દશા ભાગવે છે. દેશની ગુલામીના બંધના તાડવા માટે વિવેકબુદ્ધિના પ્રયાગ કરવામાં ધ્રાગી જવું એ આજની મહાન વિદ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org