SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૧ શકતા ન હતા. એવામાં વૈશાખે વાદળી વરસે એમ મુનિ ન્યાયવિજયજી મહારાજ મારું કરવા આવ્યા. એમની ખ્યાતિ તે સાંભળી હતી. પણ દર્શન પરિચય થયા નહોતા. એમની પાસે ભણવાનું શરૂ થયું. સામાન્ય રીતે ભણાવવાનું એમને ઓછું ગમે. એ રહ્યા સ્વતંત્ર વિચારક, લેખક, કવિ, વક્તા. એમને રોજનું એકધારું વિષ્ટવેષણ તેમાં પણ વ્યાકરણનીરસ અને માથાકુટિયું. એમને આવું શી રીતે ગમે? તે પણ સામે જોઈને એમણે ભણાવવાનું માથે લીધું. આખ્યાત પ્રકરણ ચાલતું ‘તું. અખાત પ્રકરણ મોટું વગડા જેવું ગણાય ધાતુ (ક્રિયાપદ) ના રૂપ તૈયાર કરવા માટે આખા વ્યાકરણમાંથી સૂત્રો શોધવા પડે. પરૂં વ્યાકરણ કંઠસ્થ યાદ હોય તે જ એ બને. પણ જયાં હું સૂત્રો શોધી કે યાદ કરી ન શકું ત્યાં મહારાજજી સૂત્રે બતાવી આપે. વર્ષો પહેલાં એ પોતે વ્યાકરણ ભણ્યા હશે. પણ જાણે તાજ જ ભણીને આવ્યા હોય એવું હીરાની ચમક જેવું સદા કુરાયમાન એમનું જ્ઞાન જોઈને મને આશ્ચર્ય થતું હતું. ભણાવવાની શૈલી પણ ઘણું જ રસદાયક હતી. પણ ઠેઠ નિશાળીયે તે નડે જ, એટલે એમને ભણુંવવામાં કંટાળો ન ભાળે. કઈ વખતે મોડો પડું તો કોઈ છોકરાની મારફત મને બેલાવી મંગાવે. આ રીતે મારું વ્યાકરણ એમની પાસે પૂરું થયું. એ વખતને અમારો સબંધ આત્મીય બનીને એમના અંતકાળ-મંડળ સુધી ચાલતો રહ્યો. કુમાર સંભવ'માં કવિ કાલીદાસે કહ્યું છે. “સંકઃ સતાં સTHપવન ૩ સંવર્ધતેડડ્યું નત્તિ પ્રવાઘ” સંતપુરુષની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy