________________
૭૨
જૈન તત્ત્વજ્ઞાનને સમાવતા ગીતા જેવા એકાદ ગ્રંથ હાય તે જેનેાતરાને જૈનતત્ત્વજ્ઞાન સમજવામાં સુગમતા થાય એ કારણે કાઈ મહાગ્રંથ માટેની માગણી થયા કરતી હતી અને તેને બદલે એમણે ભારતીય સંસ્કૃતિના નીચેાડરૂપ સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાનથી પર કલ્યાણુભારતી માપી જનતા પર ભારે ઉપકાર કર્યો છે. એ પ્રથથી જ એમણે એક સર્વવ્યાપક વિદ્વાનની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.
આત્મવિભૂ’તપણુ ૧૦૮ શ્લેાકમાં માપીને મહાત્માના ગુણાનુ દિગ્દર્શન કરાવ્યું છે. મહામાનવ મહાવીર ૧૧૩ શ્લેાકમાં, વીરવિભૂતિ ૧૦૨ લેકામાં, ન્યાય કુસુમ!લિ ૧૮૫ શ્લકામાં અને એક પ્રાકૃત ગ્રંથ અન્નત્તતત્તાહે ૧૦૦ શ્લાકમાં આપીને તે તેમણે ચમત્કાર સર્જ્યો છે.
હિન્દી અને અગ્રેજી ભાષા પર પણ સારું ૭ હિન્દી ભાષાના અને ૧૧ અગ્રેજી ભાષાના સાહિત્યના સ્વામી અરે સાહિત્યસમ્રાટ કહેવાયા.
પવિત્ર સદેશ
પવિત્ર સદેશ પુસ્તિકામાં દાન અને મૈત્રીભાવના વિષે નવનવા વિચારા આપ્યા છે. દાન વિષે તેએથી લખે છે કેઃ
२७
Jain Education International
પ્રભુત્વ હતું અને પુસ્તા આપીને
ધર્મના પાયામામાં દાનને મહત્વનું સ્થાન છે. દાનનાં પાત્ર એઃ ગુણી અને દુ:ખી. દાન ધનની સગવડ ાય તા ધનથી થાય
For Personal & Private Use Only
www.jainelibrary.org