________________
તેઓ જેમ અરછા વિદ્વાન અને વકતા હતા, તેમ ધર્મક્રાન્તિના વિચારોને ઝીલનાર સમાજ સુધારક ઉપરાંત સારા લેખક પણ હતા જ. છેલ્લે છેલ્લે મને તેમનો મડિલમાં તેઓ સ્થિરવાસ હતા ત્યારે દર્શન ચુંગ સાંપડ્યો હતો. માંડલે તેમના વિચારે ઠીક ઠીક ઝીલીને પચાવ્યા છે. તે લેખક તરીકેના ભાઈશ્રી રતિલાલ મફાભાઈ શાહના લખાણ ખાત્રી આપી જાય છે.
ભાઈશ્રી રતિલાલભાઈએ જ એમને સ્મૃતિગ્રંથ છપાય છે, તેમાં કાંઈક પણ લખવાની યાદી આાવી તેથી જ આ ટચૂકડો
સ્મરણલેખ રજૂ કરીને એમને વંદન સાથે અંજલિ ધરી સંતોષ પામુ છું.
સંતબાલ
વિશ્વવાત્સલ્ય-પ્રાયેગિક સંઘ મહાવીર નગરચીચણ (થાણા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org