SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ સંતબાલજીની સ્મરણુંજલિ સદ્દગત ૫ ન્યાયવિજયજી મહારાજ શ્રી મૂળ માંડલ (તા. વિરમગામ) ના વતની હતા. મને જ્યાં લગી માંડલને અનુભવ છે ત્યાં લગી માંડલના જેનોમાં સમયને ઓળખાવાની સહજ કળા છે. આ સહજ કળાને લાભ બચપણથી ૫. ન્યાયવિજયજી મહારાજમીને મળ્યો અને જેન દીક્ષાનો ભવ્ય મનોરથ અમલી બનવામાં તેવા જ સમયના સદ્દગુરુને એ મહામુનિને સુગ સાંપડી રહ્યો, આથી તેમને એ જમાનામાં વિદ્યાધામ કાશીમાં અધ્યાપન કરવાનું શક્ય બન્યું. એથી જ પં. સુખલાલજી, પં. બેચરદાસજી વગેરે ટોચના વિદ્વાન અને વકતાઓ જૈન સમાજને સપડી શકયા. સદ્ગત મુનિ વિદ્યાવિજયજી મહારાજશ્રી પણ એમના જ ગુરુબંધુ હતા. આમ તેઓ સંસ્કૃતવિદ્યા અને ન્યાયના વિપગમાં ઠીક ઠીક આગળ વધી શક્યા ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં બે વખત સ્થિર બની રહેવાનું બનવાથી તેઓના જીવન વ્યવહારમાં જૂનાં નવાં બને પરિબળોને સુમેળ જામી ગયો. એ જમાનામાં મૂર્તિપૂજા સાથેના વધી ગયેલા આડંબરો સામે એમણે અગમચેતી સાવધાનીના પૂરની મને ઘf ધર્મ વિના? એ માટે સાધારણ ફંડની જરૂરીયાત વિષે સારી પેઠે ધ્યાન ખેંચી એ સમયથી જ જૈનધર્મઓની સાચી આવશ્યક્તા ધાર્મિક રકમની ક્યાં છે? તે નિઃસ્પૃહ અને નીડર ભાવે દર્શાવી દીધું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy