________________
૧૨
રજૂ કર્યા છે. તે આપણને વિચાર કરતા કરી મૂકે તેવા છે.
આ પુસ્તક પ્રકાશનમાં માંડલ જૈન સંઘના આગેવાન શ્રીયુત વૃજલાલભાઈ જેસીંગભાઈ વેરા અને ખાસ કરીને મારા વિદ્વાન મિત્ર શ્રી રતિલાલ મફાભાઈએ મને પ્રેરણા અને સહાય મેળવી આપી ન હેત તો આ પુસ્તક સમાજની સેવામાં હું માપી શકત નહિ.
આ બધા મહાનુભાવોને હું આભારી છું. શ્રી ઉદય પ્રીન્ટરી સોનગઢના શ્રી પ્રવીણભાઈ શેઠે આ પુસ્તકના છાપકામ માટે જે કાળજીથી સમયસર કાર્ય કરી આપ્યું છે. તેમને આભાર માનવામાં આવે છે. ૫ શ્રી ન્યાયવિજયજીની જીવન પ્રભાના તેજકિરણે જૈન સમાજને ચેતના અને નવી દષ્ટિ આપે એજ અભ્યર્થના.
મહુવાકર
૨૦૩૨ અશોઢ,
પૂર્ણિમા
||IIIii,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org