SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ તેમની વિચારધારાને જેમ યુવાના વધાવી લેતા હતા તેમ કેટલાયે વિદ્યાને અને વિચારક્રા તેમના નવા વિચારાને અપનાવવાના મતના હતા. કાટના ઉપાશ્રયમાં વીતરાગ પરમાત્માની મૂર્તિ પર ગ પ્રશાલન ધટે કે? તે વિષય પર જે વ્યાખ્યાન માપ્યું હતું. તેના સાર અત્રે માપવામાં આવે છે. આજે પણ આ વિચારેા ત્રીશ વ પછી તેવા તે તેવા પ્રેરક અને આપણને વિચાર કરતા કરી મૂ` તેવા છે. પરમાત્મા વીતરાગ છે. રાગ-દ્વેષાદિ સકલ દેષાથી રહિતપણુ એ જ ઈશ્વરતત્વનું લક્ષણુ છે. એ દેત્રની સ્થાપનાનું ધામ એ દેવાલય. ત્યાં આપણે શા માટે જઈએ છીએ? દન કરવાનું કંઈ કારણ ? કારણુ એક માત્ર આત્મશાન્તિ મેળવવી એ જ છે. રાગ-દ્વેષરૂપ સસાર દાવાનલના પ્રચંડ તાપથી બન્યાઝળ્યા વેાને વીતરાગ પરમાત્માનાં શરણુ સિવાય બીજું કાઈ શાન્તિનું સાધન નથી. હૃદયની શુદ્ધિ માટે, આત્માની લબ્ધિ માટે, ઇન્દ્રિયાના વશીકરણ માટે અને કષાયેાના પરાજય માટે આપણે દેવદ'ને જઈએ છીએ. આ દરને મેલ ધાવા માટે, અંદરના રાગેાને નાબૂદ કરવા માટે, રાગદ્વેષને ખંખેરવા માટે, સત્યના પાઠ શીખવા માટે, અહિંસાના ભેાધ લેવા માટે, આત્મશક્તિના નાદ સુણવા માટે, દેવાલયે જઈએ છીએ. ત્યાં જઈને પરમેાજલ વિશ્વપ્રભુના ગુણાનું ચિંતન કરી તેમાંના કઈક અંશે। ભાષણે પેાતાના જીવનમાં ઉતારવા પ્રયાસ કરવાને છે. પરમાત્માના દનથી જીવનની શુદ્ધિ કરવાની છે. દેવાલય એ શાન્તિના ધામ છે. દેવાલયમાં દાખલ થતાં ભક્તજનનુ હૃદય ઉલ્લાસિત થાય અને પ્રસન્ન વૃત્તિએ ઈશ્વરભજન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy