________________
જૈનેતર જનતા અને જેનેતર વિદ્વાનાવાળી સભામાં વ્યાખ્યાન આપવાથી થઈ શકે.
સાધુઓ પાસે યુવાને આવતા ભડકે છે. એનું કારણ દૂર થવું જોઈએ. નાસ્તિક કહીને તેમને તરછોડવાથી તે તેઓ દૂરના દૂર જ રહેશે. તેમના પ્રશ્નોનો સમતાથી જવાબ આપી શકાય તે તેઓને સંતોષ થાય અને જૈનધર્મના સિદ્ધાંતને જાણુને પ્રભાવિત થાય.
ભાવિ સમાજ તેઓથી જ બનવાનો છે, તે ભગવાન મહાવીરના વારસદારો છે, સાધુ-સાધ્વી-તીર્થ સ્થાન અને મંદિરોના રક્ષણપિષણની જવાબદારી તેના પર આવવાની છે. આ યુવાન પેઢીને જૈનધર્મની વિશિષ્ટતા, મુનિઓની ત્યાગ ભાવના અને ધર્મને સિદ્ધાંતોની ખૂબીઓ જાણવા મળશે તે તેઓ સાચા સમાજના ઘડવૈયા બનશે. જૈન સાધુના ત્યાગ અને સંયમ, પાદવિહારોમાચારોને જગતમાં જોટો નથી.
૨૪ વીતરાગ પરમાત્માની
મૂર્તિ પર અંગ પ્રશોભન ઘટે ?
Tur
આપણા ચરિત્ર નાયક ચિંતક હતા. નર્વ વિચારક હતા. નિર્ભીક હતા અને પિતાના વિચારોને ખુલ્લંખુલ્લા મૂક્વામાં નીડર હતા. જેવું તેઓ માનતા હતા તે રજૂ કરવામાં પિતાની ફરજ માનતા હતા. તેમના નવનવા વિચારોથી જ વાણું માનસ અને કેટલાક મુનિવરો પણ સમસમી રહ્યા હતા તેમ છતાં યુક્તિપૂર્વકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org