________________
૬૫
સાધી આત્માનંદની સુંદર અનુભૂતિ મેળવી શકે એવું મંદિરનું ર૭, શુદ્ધ વાતાવરણ હોવું જોઈએ.
પણ આપણે જોઈએ છીએ કે દહેરાસરામાં મુમુક્ષુને આત્મચિંતન કરવાનો માર્ગ મુશ્કેલીભર્યો થઈ જાય છે. દહેરાસરમાં તે દેવી શાન્તિ જોઈએ. ત્યાં આપણે ઘોંઘાટ અને ધમાધમ, જુદા જુદા રાગડા. મા દેવદર્શની મા પદ્ધતિ કેવી ? બીજના પ્રાર્થના મંદિર જુઓ. ત્યાં હજારે ભેગા થવા છતાં કેટલી શાન્તિ પથરાયેલી હોય છે
વિવેક જોઈએ ત્યાં ધમાલ દેખાય છે. કુલના ઢગના ઢગ ચઢાવવામાં આવે અને તે પછી પગ નીચે કચરાય તેમજ નમણમાં નાખી દેવાય તે કેટલી સુક્ષ્મ પ્રકારની હિંસા થાય.
અંગરચના કરવામાં કેવો અવિવેક. કટ અંગરખા-જાકીટમાં ભગવાનને કેાઈ શેઠ–ઠાકેર કે રાજા બનાવી દેવામાં વિવેક કયાં છે
એ તો વીતરાગ-ધ્યાનસ્થ પરમ ભેગીને. આભૂષણ-અંગરચના ઝગમગતી માંગી-શોભે ખરી? એ પ્રતિમાઓ તે શાન્તિ અને મંગળકારી છે. બાંગી વિનાની મૂર્તિ કેવી પ્રશાંત અને તેજસ્વી ચમત્કારીક લાગે છે. થોડો વખત એ પ્રતિમા સામે બેસી ધ્યાન ધરી તેમના ત્યાગ અને વીરતા, સંયમ અને તપની ભાવના ભાવતાં આપણા મનમાં ઉચ્ચ ભાવની ઉમિઓ ઉછળે અને હદયમાં આનંદના કુવારા ઉછળે એ આનંદ અવર્ણનીય બને છે. અંગરચના, માગી, ભોગ-વૈભવના દેખાવ જેવી લાગે છે. બાળ જીવોને કદાચ માનંદ થાય પણ આત્મશાંતિ-માત્મશુદ્વિ–આત્મલબ્ધિ-આત્મકાંતિ તો વીતરાગ પરમાત્માની ભવ્ય મૂર્તિના દર્શન-પૂજન-ધ્યાનથી મળે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org