________________
સંપૂર્ણ યોગીજીવન પ્રાપ્ત કરેલા ભગવાનની મૂર્તિ ઉપર સોનાના અલંકારો સજાવી ગૃહસ્થાશ્રમને દેખાવ ઈષ્ટ ગણાય છે?
તે પછી રામ પાસે સીતા, કૃષ્ણ પાસે રાધા, શંકર પાસે પાર્વતી, તેમ મહાવીર પાસે યશોદા અને ઋષભદેવ પાસે સુનંદાસુમંગળા મૂકીએ તે શું વાંધો!
પણ આપણા તીર્થ કરે તે વીતરાગ, સર્વજ્ઞ અને મોક્ષમાર્ગનાં દાતા હેઈને મહાપ્રભુની ધ્યાનસ્થ મૂર્તિ પર અગી ધરી જ ન શકે.
શાતિના ધામ દેવાલયો પ્રભને અભયના પાઠ શીખવવા માટે થયેલાં તે આજે લક્ષ્મીના થનગનાટ કરતા ભંડારોથી સભય દશામાં મૂકાઈ ગયાં છે.
દેવના અલંકારે અને ધનભંડારોથી દેવાલયમાં ચેરેને પેસવાનો ખૂબ અવકાશ મળે છે. અને સારા ગણાતા પણ ચોરી કરવા લલચાય છે.
જૈન મંદિરે કલાના ભંડારસમાં જગતના લેને શાંતિ ને માત્મશુદ્ધિને પેગામ આપી રહ્યા છે. તેમાં જેશાસનને જયજયકાર છે,
હ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org