________________
૮૮
૫
વ ંદૈવીરમ્ શ્રી ચારિત્રમ્
અમદાવાદ
૨૦૧૬ ભાદરવા સુદ ૫ મૈં શનિવાર શાન્ત કાન્ત પરમ પૂજ્ય મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજ મોંડલ
લિ. સેવા દર્શન જ્ઞાનની ૧૦૦૮ વાર વદના સ્વીકારશેાજી. વિ. અત્રે ભાદરવા સુંદ ૪ સ ́વત્સરી પ્રતિક્રમણ કરી, ચેારાસીલાખ જીવયાનીને ખમાવતાં, આપ સૌને ખમાવ્યા છે. તેા ખમશેાજી. અહિ તપસ્યા, પૂજન, પ્રભાવનાદિ સારા પ્રમાણમાં થયેલ છે. આપશ્રીને કૃપાતુલ્ય સ્નેહપત્ર મળ્યા હતા. આાપશ્રીની ૭૨મી જન્મસાઁવરીની મગળ કામના ઇચ્છીએ છીએ. સાહિત્યક્ષેત્રમાં વિ. સાક્ષર બને, તેવી પૂરી જીજ્ઞાસા સાથે અંતરના અભિનંદન.
આપના દેહમ ંદિરની શાતા ઇચ્છીએ છીએ. કાટાનાટી વ`દે
મુનિથી દર્શનવિજયજી ત્રીપુટી
અમદાવાદ.
Jain Education International
Baroda Hotel, Baroda Feb. 14, 1961
Dear Munjji:
I have waited to write until I could give information on some points that I thought
For Personal & Private Use Only
www.jainelibrary.org