SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ +- - - - - - - - વર્ષને પગાર ચડી ગયો હતો. પગાર માસિક રૂા. ૬ હતા. ગામેગામના સંધ પાસે બબ્બે રૂપિયા માગ્યા હતા તે પણ આ કામ મળી જત, પણ અયાચકવૃત્તિના કારણે માગવાની પ્રકૃતિ જ નહતી. ઈ ભક્ત પૂછે તો પણ સાચભાવે કહેતા. વૈષ્ણની ભક્તિ : સંવત ૧૯૯૪માં જામનગરનું ચાતુર્માસ પૂરું કરી ૧૯૯૫માં મગરાળ ચાતુર્માસ કરી ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ એકલા જામખંભાળીયામાં જ ગાળ્યા. અહીં જેનેના ખાસ ઘર નહેતા. વિષ્યવસમાજ જ મેટો હતો, પણ જેમને સમ્યગદૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય છે તેને સર્વ ધર્મો અને શાસ્ત્રો સમ્યગરૂપે જ પરિણમે છે. મુનિની આવી નિર્મળ દષ્ટિ અને સર્વધર્મ સમભાવારી બુદ્ધિને કારણે વેણુવસમાજ તેમના તરફ આકર્ષા હતા અને એ લે છે જ એમની ખૂબ સેવાભક્તિ કરી ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ કરાવ્યા. મહાન ગ્રંથકાર અને મહાકવિ: વિ. સં. ૧૯૭૩માં એમનામાં જે જ્ઞાનસૂર્યને ઝબકાર વહે શરૂ થયે તે ઉત્તરોત્તર વિકસતો ગયે. જેના પરિણામે તેમણે સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, સાહિત્ય ઉપરાંત હિન્દી, ગુજરાતી તથા અંગ્રેજીમાં આજ સુધીમાં પ૭ જેટલા પ્ર થ માપ્યા છે. અંગ્રેજી ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. શ્રી વિનેબાજી ઉપરાંત સંસ્કૃતના અનેક પડાએ એમની કાવ્યપ્રતિભાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. તેમની કવિત્વશક્તિ એટલી શીધ્ર હતી કે વાત કરતાં કરતાં પણુ કાવ્યો બનાવી શકતા. શ્રી હિચંદ બેલાણી ઘણીવાર કહેતા કે યશોવિજયજી ઉપાધ્યાય પછી આ સંસ્કૃતિને મહાકવિ બીજો થયે નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy