SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ૨૧ સ્રીજીવનની ઉન્નતિ માધવબાગમાં ૪-૧૦-૩૧ ના રાજ શ્રી મહિલા સમાજ, તરફથી મુનિશ્રીએ સ્ત્રીજીવન ઉન્નતિ ઉપર પ્રવચન આપ્યું હતું. Jain Education International શ્રીમતી લીલાવતી દેવીદાસે વ્યાખ્યાન માટે વિનતિ કરતાં જણાવ્યું હતું કે ન્યાયવિશારદ, ન્યાયતી, મુનિશ્રી ન્યાયવિજયજી સમા જૈનશાસનના જ્યેાતિ રાયી, જૈનશાસનના ઝગમગતા સિતારાથી જૈન જગત અપરિચિત ન જ હેાય. એમનાં એજસભર્યા વક્તવ્યેા, જૈનજગતમાં નવીન ચેતન રાવતાં અમૂલ્ય પ્રચંતા. જૈનસમાજમાં પેસી ગયેલાં અનેક કુરૂઢીઓનાં જાળાં કાપતી તેમજ આધ્યાત્મિક વિષય ચતી એમની પ્રભાવશાલિની લેખની, જૈનશાસનના અભ્યુદય માટે તેઓશ્રીનું વતુ. હૃદય, ઉપાશ્રયની ચાર દિવાલેમાં નહિ, પણ પૃથ્વીને ચારે છેડે દૃષ્ટિ સ્થાપી દ્રવ્ય, ક્ષેમ, કાળ, ભાવ પ્રમાણે ઉપદેશાતા મૌલિ સયમ ધર્મ અને સેળભેળ થઈ ગયેલ ધર્મ તથા રૂઢીને જુદા તારવતી એમની વીરત્વભરેલી વાણી માટે જૈનસમાજના શરીરમાં અનેરી ભવ્યતા આપી રહ્યાં છે. આવા મહાન આધ્યાત્મિક તત્ત્વવેત્તા, આત્માથી, નીડર, પ્રસિદ્ધ વક્તાની અમૃતમય વાણી આપ સર્વે શાન્તિ રાખી સાંભળશા એ માશા સાથે શ્રી જૈન મહિલા સમાજ તરથી મહારાજશ્રીને એમનુ' પ્રવચન સાંભળાવવા વિનતિ કરી બેસી જવાની રજા લઉ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy