________________
૫૩
કોઈ જવાબદાર હોય તે તે બાપણ દીક્ષા વિષેની વારંવાર ભજવાતી ધમાલ અને ધાંધલ જ મને લાગે છે.
આપણે પતે એટલે જૈન સંઘે જ અગા સચેત થઈને દીક્ષાના કાર્યને બરાબર વ્યવસ્થિત અને પદ્ધતિસર બંધારણ પર ગોઠવ્યું હેત તે એક તરફ જૈન દીક્ષાને સુંદર બાદશ જગતમાં ઝગમગત અને બીજી તરફ કેઈથી પણ દીક્ષાની બાબતમાં દખલગીરી કરવાનું ન થઈ શકત
આપણે પોતે જ ઘણું ઘણું દીક્ષા વિષે ધાંધલે મચવા છતાં પ્રમાદમાં રહ્યા અને દીક્ષાની બાબતમાં યોગ્ય વ્યવસ્થા બાંધવાનું ન સૂઝયું એટલે પછી આવો મેકે બાવે એ બનવાજોગ નથી શું?
અન્યાય અને ઉત્પાત, ધમાલ અને બખેડા પર સમાજ જયારે અંકુશ મૂકવા તૈયાર ન થાય તે પછી તેના પર થોગ્ય અંકુશ મૂકવો એ સુરાજ્યની ફરજ થઈ પડે છે. તે પછી શ્રીમન્ત ગાયકવાડ સરકાર એ વિષયમાં અંકુશ મૂકે એ તે સ્વાભાવિક જ ગણાય એમાં શું કહેવું ?
હજુ પણું આપ જેવા અનેક સજજનેની મહાન કમીટી, જેના સંઘની મહાન કમીટી દીક્ષા બાબતમાં થગ્ય નિયમન ઘડી તૈયાર કરે તે જૈન સંઘ ઉન્નત મસ્તકે “ખરડો રદ કરાવવાનું પ્રભુત્વ જરૂર દાખવી શકશે એમ મારે દઢ વિશ્વાસ છે, આથી વધુ આપને શું જણાવવાનું હોય?
તા ક, નસાડી, ભગાડી, છાની રીતે દીક્ષા આપવાનું જૈન શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે. એ આપ ખચીત માનશોજી. અને લઘુવયના બાળકો માટે પણ દીક્ષા બાબત ઉતાવળ કરવી ગેરવ્યાજબી છે એમ મારા શાસ્ત્રાનુસાર દઢ મત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org