________________
જીવનનું ઉર્ધ્વીકરણ
સાવરકુંડલા નિવાસી શ્રી હરિલાલ ગીરધરલાલ શેઠે તેમના ૧૦૪ વર્ષના માતુશ કસ્તુરબહેનના સ્વર્ગવાસ નિમિત્તે ૫ થી ન્યાયવિજયજીની પુસ્તિકા વૃદ્ધાવસ્થામાં રાતિ' તેમના સંસારી બહેન સેવામૂર્તિ સાધ્વી થી સદ્દગુણીની પ્રેરણાથી છપાવી પ્રસિદ્ધ કરી તે ઉપયોગી જણવાથી તેમના ચરિત્રમાં માપવામાં આવેલ છે. મહુવાકર,
વૃદ્ધાવસ્થામાં શાન્તિ
સંસારની હવા જ એવી છે કે એની સાથે અનેકવિધ દૂર સંકળાયેલી હેય છે. ગર્ભાવસ્થા અને જન્મના ખટલાં વ્યક્ત નથી, અને મરણનું દુઃખ ક્ષણિક છે, એટલે જન્મ અને મરણ એ બેની વચ્ચે જે ગાળે તેના પર–એ જીવનપ્રવાહ પર આપણે ચિત્ત
- ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org