________________
૧૩૨
ખુમારી અને બેફિકર એમને જીવન રસ હતો. એટલે વ્યવહારુ પણાને અભાવ એમને કયારેય ખટકતો નહિ. ઊલટે એથી તો લેકે પર વધારે પ્રભાવ પડતો. ઉપરાંત ક્રાંતિપ્રિય અને પ્રગતિવાળુ એમની પ્રકૃતિ હતી એટલે વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસને રૂંધે એવું બંધિયારપણું એમને મુદ્દલ રુચતું નહિ.
કીતિ અને શિલ્પોના મોહથી મુક્ત બનીને એક અલગારી આલિયાની જેમ જ એ સાચા ધર્મ અને માનવતાને ઉપદેશ માપવાનું જ વસ્ત જીવન જીવ્યા હતા.
– જૈન પત્રમાંથી
એમનું જીવન ધૂપદા ની પરની સળગતી ધૂપસળીઓની જેમ સુગંધ પ્રસરાવતા અમર વારસા જેવું હતું.
–“ક્ષત્રિયબધુ
ઘણું વિદ્યાર્થીએ એમનું માર્ગદર્શન પામીને એમ. એ. અને પી. એચ. ડી. થયા છે. ખરેખર આ મહાપુરુષ તે જ્ઞાનને દરિયેા હતા.
–મહાગુજરાત
મારા સહૃદય મિત્ર અને પાઠશાળાના ખાસ સાથી તરીકે એમના થાયા જવાથી મને ઊંડો ખેદ થયા છે અને મારાથી વિશેષ તે અજવાળી (પિતાની ધર્મપત્ની)ને થયે છે. અમે બધા તેમના દર્શને આવવામાં આજ જવું–કાલે જવું ના વિચારમાં રહી ગયા છે ભૂલ અમને ખૂબ ડંખે છે.
–પડિત બેચરદાસ જીવરાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org