________________
ગરદેવે કાશી અને બંગાળ જેવા દેશના શાસ્ત્રીઓ તથા પંડિતોને જેનધર્મના પ્રશંસક બનાવ્યા છે. બંગાળ અને મગધની સફરમાં તેમણે દયારસની ઝડી વરસાવીને હજારો બંગાળીઓ અને બીજાઓને માંસ ભક્ષણ છેડાવ્યા છે. કાશી જેવા હિન્દુધર્મના જબરદસ્ત કિલામાં જે વખતે વૈમનસ્યનું વાતાવરણ પથરાયેલું હતું, વિરાધીવર્ગના અનેક વિધ વચ્ચે પદપ્રવેશ કરી જૈન વિદ્યાલયનો ઝંડો ફરકાવ્યો હતો. નવા વિદ્વાને તૈયાર કરવાની તેમની મહેચ્છા આજે પણ જાણીતી છે.
જૈન સાહિત્યને જગતના ચેકમાં મૂકીને પાશ્ચાત્ય વિદ્વાનોને બાકર્ષી તેઓને જૈન સાહિત્યમાં રસ લેતા કર્યા છે. તેમણે ગુરુકુળ, ડિવ,બાળાશ્રમ, જ્ઞાનમંદિર, પાઠશાળાઓ જેવી વિદ્યાના સરોવર ઠેકાણે ઠેકાણે નિર્માણ કર્યા છે. મહારાજા બનારસ તેમના ભક્ત હતા. કાશી જેવા વિદ્યા ના મહાન કેન્દ્રમાં ભારતીય વિદ્વાનની ગંજાવર સભામાં તેમને “શાસ્ત્રવિશારદ જેનાચાર્ય' પદ અપવાનું માન મહારાજા બનારસને છે. તેમણે અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું છે. તેમણે પિતાના ઊચી પંકિતના બે વિદ્વાન શિષ્યોને “સીલોન” લંકા મોકલી ત્યાંની બૌપ્રજામાં તેમણે જનધર્મને સંદેશ પહેચાડ્યો છે. જર્મન વિદ્વાન ડોકટર હર્મન જેકેબીની હાજરીમાં જોધપુરમાં મહામહેપાધ્યાય ડે. સતીશચંદ્ર વિદ્વતભૂષણના પ્રમુખ સ્થાને “જૈનસાહિત્ય પરિષદ” બોલાવી દેશવિદેશમાં જૈનસાહિત્યની મહત્તાને ઢંઢેરો પીટાવ્યો હતો. દોઢસો જેટલા પશ્ચિમાત્ય એલરો તેમની પુણ્યમયી જીવનપ્રભાના રાય જેનસાત્વિના પ્રેમી બન્યા છે.
ચા પછી પ્રમુખસ્થાનેથી સરદાર વવભભાઈએ મનનીય પ્રવચન કર્યું હતું. તેને ટુંકસાર જાણી લઈએ.
બાજના પ્રસંગે મને પ્રમુખસ્થાન લેવા જાણ કરી તે મેં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org