________________
૧૪૮
માણસ શાન્તિ ધારણ કરી સ્થિરબુદ્ધિ થાય તા એને પેાતાના અનન્તવીર્યં આકલન જરૂર થાય. અને એક વખત આ પ્રકારની અનુભૂતિ જો એને થાય તેા તે કડાકામાં સિ'હની જેમ ગ་તા ખડા થવાના, અને એના પ્રચંડ છાત્મનાદના ધેાષની અાગળ મેાહની જબરદસ્ત સેના ધ્રુજી ઊઠવાની. આમ, વૃદ્ધાવસ્થા આવે એની અગાઉથી જ માણુસ જો સમ્યગ્દ"નને પામી જાય અને એના સુદર અજવાળામાં સદાચરણી અને સૌંયમશીલ, સત્યેાપાસક અને વિશ્વબન્ધુ અને તેા એના એ સદ્ગુણ્ણાના સસ્કાર અભ્યાસસાતત્યના ચેાગે ઉત્તરાત્તર બળવાન અને તેજસ્વી મનતા જવાના, અને તેમ તેમ એનુ માત્મબળ પ્રખર બનતુ જવાનું—એવુ પ્રખર કે દુઃખના પહાડના પહાડ એના પર ટૂટી પડે તેા ચે એની સાધનાને માંચ નહિ આવવાની. તે। પછી બાપડુ મૃત્યુ તો કાઈ વિસાતમાં નથી. એ બિચારુ તા એ ર્વ૨ આત્મા માત્રળ એવું પાસુ` બની જવાનું, પેાસુ” જ નહિં, એવું આજ્ઞાંકિત બનવાનું કે એ મહાન પુણ્યશાલી આત્માને માટે એ પેાતે મહાસમૃદ્ધ પરલેાકનુ દાર બનવાનું, અને એ દ્વારા એ મહાનુભા અનન્ત સુખના અનન્ત ધામે પહેાંચવાના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org