________________
ધન્ય મૃત્યુ!
વિચારવાની ખાખત છે કે સંસારમાં બધા પ્રાણીઓના આત્મા એરૂપ હાવા છતાં એ બધાની વચ્ચે આટલી ધી સ્ત્રાવી અનન્ત વિચિત્રતા કેમ ? એક સ્માત્મા સુખી ઘરમાં જન્મી સુખ ભેગવે છે, જ્યારે ખીજો દુઃખી ધમાં જન્મી દુઃખ ભાગવે છે, ણા ભેદનું કારણ શું? એક સાથે ન્મેલાઓમાં અને એક સરખા પાલનપાષજી વચ્ચે પણ એક બુદ્ધિશાળી હેાય છે, જ્યારે ખીને બુદ્ધિહીન, માનુ. કારણ શું? કલાવિહીન માબાપરા પુત્ર સાતેક વર્ષની નાની ઉમરમાં પણ પેાતાની સંગીત યા શ્રવિધ કળાથી અથવા પેાતાની બૌદ્ધિક પ્રભાથી બુદ્ધિશાળી દશાને પણ પ્રભાવિત કરી દે છે, ાનું કારણ શું? નિરપરાધ સજ્જનને પણ ફ્રાંસી પર ચડવુ પડે છે, આનું કારણું શું? જીવલેણુ એકિસડેન્ટમાં ઑટલાક ખતમ થઈ જાય છે, જ્યારે એમની સાથેને અને એમની પાસે જ રહેલા એક ખેંચી જાય છે, આનું કારણ શું? સાવધાનીથી ચાલનાર આણુકના માથા ૨ ઉપરથી કે આજુબાજુથી ઈંટ, પથરા કે નળિયુ* પડયુ અને એથી એને ગંભીર ઈજા થઈ, એ તકલીફ્ આવી પડવામાં એ માસને કઈ વાંક? નહિ જ. પછી વ!ક વગર તકલીફ્ શું કામ ? એક માણુસે ખેાટી રીતે વહેમાઈ, ઉશ્કેરાઈ ખીજા માણસના પેટમાં શસ્ત્ર હુલાવી દીધુ અને એથી એનું મરણુ નીપજ્યું, એમાં એ મરનાર માણુસને કંઈ વાંક? વસ્તુતઃ એ મરનારને ભલે તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org