________________
૧૩૮
સુકોમળ શય્યા પર આળોટવા જેવું સુખદ બનવાનું, અને ત્યારે વૃદ્ધાવસ્થાસુલભ શક્તિમતા અને ક્રિયામન્દતા હોવા છતાં યે આખી જીવનચર્ચા આપણી સુખરૂપ પસાર થવાની. અને ત્યારે કદાચ કોઈ આકસ્મિક રોગાક્રમણ થઈ આવે અથવા બીજું કઈ કષ્ટ આવી પડે તે આપણી ઉપર્યુક્ત સંપત્તિ ખરેખર આપણા સુખશાન્તિના સંવેદનમાં ખૂબ સહાયરૂપ થવાની, અને આપણી જીવનસાધના નિબંધ રહેવાની. આમ, ભૌતિક સુખના અનુકૂળ ટેકા સાથે માયાત્મિક સુખમાં મહાલતા-મહાલતા આપણે આપણો દેહ છોડવાના અને મહામૃદ્ધ પુણ્ય–પવિત્ર પરલોકમાં પહોંચવાના.
'
C
:
-:
:
'
'
-
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org