SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ દહેગામના રહીશ દશાશ્રીમાળી ભાઈ બેચરદાસને મુનિશ્રી વિદ્યાવિજયજી નામ આપવામાં આવ્યું. અમદાવાદના રહીશ વસાણીમાળી ભાઈ મફતલાલને મુનિશ્રી મહેન્દ્રવિજયજીનું નામ આપ્યું. - માંડલના રહીશ વસાશ્રીમાળી ભાઈ નરસિંહને મુનિશ્રી ન્યાયવિજયજીનું નામ આપ્યું. ખેડાના રહીશ નેમા જ્ઞાતિના ભાઈ મગનલાલને ૧૯૬૪ ના કારતક સુદી ૩ના રાજ દીક્ષા આપી મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી નામ આપ્યું. આ પાંચે ગુરુદેવના શિષ્ય બન્યા. આપણા ચરિત્ર નાયક મુનિ ન્યાયવિજયજીની બુદ્ધિપ્રભા એવી તેજસ્વી હતી કે તે ન્યાય-વ્યાકરણતીર્થ બન્યા. ૯ પાવાપુરીમાં વડી દીક્ષા Sess of www , , , કલકત્તામાં ધર્મ પ્રભાવના અને દીક્ષા મહેસવ આદિ કાર્યો કરીને ગુરુદેવે ૧૯૬૪ના કારતક વદ ૫ના વિહાર કર્યો. નદિયા, (નવદીપ) મુર્શિદાબાદ, બાહુચર, બમગજ થઈ ચરમ તીર્થકર અહિંસામૂર્તિ જગતવત્સલ ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણભૂમિમાં પધાર્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy