________________
પાંચમને બદલે ચોથ, ચાતુર્માસિક પ્રતિક્રમણ પૂનમ પરથી ચૌદશ પર આવી બેસે એ પરિવર્તન જ છે. કલ્પસૂત્ર તે સાધુના આકાર દર્શાવે છે. તે દશમા સિકામાં ગૃહસ્થો સમક્ષ વંચાવું શરૂ થયું એ પણ પરિવર્તન. કલ્પસૂત્ર નહેતું વંચાતું ત્યારે સ્વપ્ના ઉતારવાની અને ઘડીયા-પારણની પ્રથા હતી નહિ.
કલ્પસૂત્રની ટીકા ને ચરિત્ર વગેરે જુદે જુદે સ્થળે જુદી જુદી ટીકાઓ વંચાય છે.
શીફળ વધેરવાની પ્રથા પણ નવીન જ છે. આ બધામાં ઉપજ વધારવાની વૈશ્યવૃત્તિ નજરે પડે છે. આરતી-પૂજા વગેરેની બોલીઓ પણ લેકેએ ઊભી કરેલી છે. પૂજ કેમ ચડસાચડસી ન થાય અને ઉપજ થાય તે દૃષ્ટિ છે. તે સમયબળે ઊભી થયેલ નવીન રીતેમાં જે ગ્ય અને હિતાવહ હેય તેને અનુસરવામાં કોઈને જ વધે ન હોય પણ જે સમાજ અને ધર્મનું અહિત કરનારી હોય અને જે અજ્ઞાનમૂળ, નિરર્થક તથા હાનિકારક હોય તેને નભાવી રાખવાને કશો અર્થ નથી.
પ્રતિક્રમણની ક્રિયામાં સમયે સમયે નવા ઉમેરા થતા રહ્યા છે એ પણ પરિવર્તન જ ગણાય.
થી હેમચંદ્રાચાર્યનું “સકલાત” પછી દાખલ થયું. “સંસાર દાવાનલ' થી હરિભદ્રસૂરિ પહેલાં નહેતું. “સતિક' મુનિશ્રી સુરસુરિ પહેલાં નહેતું. નહાની “શાન્તિ” “શ્રી માનદેવ પહેલાં નહેતી. મેટી શાંતિ થી શાન્તિરિ પહેલાં નહતી. મામ “સનાતયા” વગેરે પણ તેમના કર્તા શ્રી બાળચંદ પહેલાં નહેતાં. પણ એ માત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મકલ્યાણ માટે સમાજે અપનાવ્યા અને તે વર્ષોથી ચાલ્યા આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org