SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નાનપણથી જ તેને એકાંત જીવન પસંદ હતું તેથી શંખેશ્વર તીર્થધામ પાસેના બોલેરા ગામમાં જ્યાં તેમનું બેસાળ હતું ત્યાં ઘણે વખત રહ્યા અને ગ્રામજીવનનો આનંદ માણ્યો હતો. તેથી જ તેમને ગ્રામ્યજનતા પ્રત્યે ખૂબ પ્રેમભાવ હતો. ગ્રામજીવનના મધુર સ્મરણ તે કદી ભૂલ્યા નહતા. તેઓ વારંવાર કહેતા કે ભારતીય સંસ્કૃતિને ધબકાર ગામડઓ જ છે અને ભારતીય સંસ્કૃતિને પ્રેમ એમને આ ગ્રામજીવનના મધુરા સંસ્મરણોમાંથી સાંપડ્યો હતો. તેમની બુદ્ધિ તેજસ્વી હતી. નાનપણથી જ તેમને સ્વભાવ ખૂબ મળતાવડો હતો અને તેથી તે મિત્રામાં ખૂબ માનીતા હતા. માતાપિતાના એકના એક પુત્ર હોવાથી થોડા આગ્રહી પણ હતા પણ તેવા જ લાડીલા અને નવનવા વિચારાના સ્વપ્નસેવી હતા. માતાપિતાના ધર્મના સંસ્કાર જેમ મળ્યા હતા તેમ માંડલની ક્રાતિકારી પરિવર્તનશીલ ભૂમિના સંસકાર બીજે આપણા ચરિત્રનાયકમાં વૃદ્ધિ પામી રહ્યા હતા. એમના જીવનઘડતરમાં આ જાગૃતિ અને નનનવી ચેતનાના દર્શન થાય છે. વિદ્યાભ્યાસ acnenenoncone annoncen ૭૫ વર્ષ પહેલાં મંડલમાં સરકારી ગુજરાતી શાળા તે શરૂ થઈ હતી પણ જૂના વિચારના માતાપિતા પોતાના બાળકને પડવાની ખાનગી શાળામાં એકલતા. ભાઈ નરસિંહને પણ પડવાની શાળામાં મોકલ્યા. ભાઈ નરસિંહની બુદ્ધિ તેજસ્વી હતી. પોતે ચાર અને મિષ્ટભાષી હેવાથી પંડચા અને સહાધ્યાયીના માનીતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy