________________
૧૩
શ્રી વિજયધર્મ લક્ષ્મી જ્ઞાનમ′દિર, શ્રી યશેાવિજયજી ગ્રંથમાળા, શ્રી શીવપુરીનું વિદ્યાધામ એ આચાર્યશ્રીના જીવંત સ્મારા છે. ગુરુદેવની વાણીમાં જાદુ હતા. કાશીના મહારાજા, શ્રી મદનમેાહન માલવીયા, પાશ્ચાત્ય વિદ્વાના અને હિંદના વિદ્વાને તેમની અગાધ વિધતા અને પ્રેરક પ્રવચનેાથી પ્રભાવિત થયા હતા.
ગુરુદેવની ગૌરવત્રાથા એ જૈન ધર્મી અને જૈન સમાજને માટે અનુપમ વારસા છે.
ગુરુદેવને ચરણે
સમ અને પુણ્યરાશિ ગુરુદેવની છત્રછાયામાં બધા વિદ્યાઆના અભ્યાસ સુંદર રીતે ચાલી રહ્યો હતા. આપણા ચરિત્ર નાયક ભાઈ નરસિંહની બુદ્ધિપ્રભાથી તેમે પેાતાને વિકાસ સાધી રહ્યા હતા. પણ માના-પિતાની પુત્રને જોવાની ઝખનાથી ગુરુદેવની માતા લઈ ભાઈ નરિસહ માંડલ માન્યા.
માતા-પિતા વૃદ્ધ હતા. તેએની એક માત્ર અભિલાષા પેાતાના એકના એક લાડલા પુત્રને વિવાહિત જોવાની હતી. ભાઈ નરસિંહનું વેવિશાળ તા થઈ ગયું હતું અને લગ્નની વાટાઘાટ ચાલી રહી હતી.
ભાઈ નરસિંહનુ. માનસિક વલણુ જુદું હતું. તે સંસારની માયાજાળમાં ફસાવા ઈચ્છતા નહેાતા. ગુરુદેવના સહસારની મસારતા, વીતરાગને મહામૂલેા ધર્મો, સંયમ અને ત્યાગની મહત્તા, જીવન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org