________________
૨૫
૧૧ જૈનદર્શનની અમર ભેટ
7
જૈન જગત, વિદ્યાથી માલમ, જૈન દર્શનના પિપાસુ અને વિદ્વાને પણ માગ દ ન મળે એવા મહાન ગ્ર`થના સર્જનની ભાવના ૨૮ વષઁની યુવાનવયે જાગી. જગતના ચેકમાં જૈનધદર્શન અને તેનુ” તત્ત્વજ્ઞાન મૂકવાની ઝ`ખના ભારે હતી, સરસ્વતી દેવીના પ્રસાદ પામી ચૂકા હતા અને શાસ્ત્રના અવગાહનથી જૈનધર્મના વિધવિધ વિષયાના પારગામી બન્યા હતા. એમનું સ્વપ્ન હતું કે ગુજરાતી ભાષાના એક એવા ગ્રંથમણિની રચના કરુ. જે એક અદ્વિતીય પાઠયપુસ્તક બની રહે અને જૈનધર્મના અભ્યાસીને ખા એક જ ગ્રંથમાંથી જૈનધર્મના ખેાધ મળી રહે, આ માટે ‘જૈનદર્શન ગ્રંથનું આલેખન કર્યું. પહેલાં તે। આ લઘુગ્રંથમાં જરૂરી પ્રરણા જ માત્ર લેવાયા પણ તેની માંગ વધતી ગઈ અને પાઠપુસ્તક તરીકે શાળા–પાઠશાળા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી પ્રસિદ્ધ સંસ્થા તથા ગુરુકુળ બાળાશ્રમ અને જૈન વિદ્યાગૃહેામાં તે અભ્યાસક્રમમાં દાખલ થયું. ત્યારે વિદ્વાન મુનિશ્રીએ તેને સર્વાંગ સુંદર બનાવવામાં ભારે પરિશ્રમ લીધેા. જૈનધમ ના વિધવિધ વિષયાને વરી લેતા ખડા વિચાર્યા અને જૈન જગતને ૫૦૦ પૃષ્ઠ મહાગ્રંથ આપીને પેાતાની પ્રતિભા અને વિદ્વત્તાનું અપૂર્વ દર્શન કરાવ્યું.
આ ગ્રંથમણિને જૈન જગતે તે ભાવપૂર્વક આવકાયાં અને તેની એક પછી એક નવનવી આવૃત્તિ થઈ. તે ૧૧ સુધી પહેાંચી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org