________________
૬૩
સ્વમાલિકીના સંગ્રહ કરવાના હોય? આવા પરિગ્રહના પાટલા રાખવાના ઢાય ? નિગ્રંથ જીવનની ચર્યાના ખ્યાલ કરતાં શ્રમ જીવનમાં તા જ્ઞાન–ક્રિયામાં જીવવાનુ છે. રાગ-દ્વેષના ખખેડાઓમાં પડવાનુ ઢાય જ કેમ ?
આાજે તે। પદવીના મેાહ જાગ્યા છે. વિદ્વત્તા ન હાય અને જોગ પણ કર્યા ન હેાય તેવા પન્યાસ થઈ બેસે અને આથાની મહાન જવાબદારીને। વિચાર કર્યા વિના ભાચા થઈ બેસે તા પછીના માન કર્યાથી રહે ? પીએના રાકડા ફાડ્યો છે. અને પદવીની ક"મત રહી નથી. વળી ચેલા-ચાપટ વધારવા ખાતર પણુ ભારે કાવતરા રચાય છે. નાનામેટાના વન્દન વ્યવહારને અંગે પણ મનેામાલિન્ય વધ્યુ છે. શ્રમણ-જીવન એ વિશ્વબન્ધુત્વનું વ્રત છે. તેમના હૃદયકમળમાંથી સુવાસમય-સુધા વચને! જ નીકળે જે હેરાને શીતળતા આપી જાય.
મારા નમ્ર મત પ્રમાણે ગૃહસ્થાશ્રમ સાધીને સન્યસ્ત થવુ" એ રાજમા છે. તીર્થંકરા, ગણધરા, જ્ઞાની, મુનિવરા, મહાત્માણા બધાય એ રાજમાર્ગ ચાલેલા છે.
ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર સન્યાસી થયેલામની સંખ્યા ઘણી જૂજ છે. એ સમુદ્રની અાગળ જળ-બિન્દુ સમાન ગાય. આાજકાલની લેવાતી દીક્ષામાં કાયરતા રહેલી છે. તેથી જ સાધુ તેજસ્વી હાવાને બદલે ઘણાખરા ખાપણા જેવા દીન અને જ્ઞાન હીન હેાય છે'
.
(મ. ગાંધી )
દીક્ષા એકદમ ન આપી દેતાં ઉચિત સમય સુી દીક્ષાથી તે દીક્ષાના ગુણાના અભ્યાસ કરાવવામાં આવે તે શું ખાટુ ? પહેલેથી ઘડાવામાં મુમુક્ષુની કસેાટી થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org