Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/014003/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 6ળ સાહિત્ય સમારોહ ગુચ્છ ૩ •પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય sain Education international For Private s j e dy For Private & o n ly Page #2 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્ય સમારોહ (અહેવાલો તેમજ અભ્યાસલેખે અને વ્યાખ્યાન) ગુચ્છ ૩ સંપાદક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ ઓગસ્ટ ક્રાંતિ માગ, મુંબઈ-૪૦૭૦ ૩૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Sahitya Samaroh [ Reports & Essays : Part-3] Published : May-1995 O Price : Rs. 50-00 D જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ-૩ (અહેવાલ તેમજ અભ્યાસલેખો અને વ્યાખ્યાને) D પ્રથમ આવૃત્તિ મે, ૧૯૯૫ - D કિંમત રૂપિયા પચાસ [] પ્રકાશક : શ્રી વસનજી લખમશી શાહ ચેરમેન, શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ ઓગસ્ટ ક્રાંતિ માગ, મુંબઈ-૪૦૦૦ ૩૬ B મુદ્રક : શૈલેષ પ્રિન્ટરી ૧૫, નાગોરી એસ્ટેટ, દૂધેશ્વર રોડ-અમદાવાદ. ટે. નં. ૨૦૨૩૫૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પ્રેરક પ. પૂ. આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજની તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્ય સ્થાપક મંત્રી સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયાની ભાવના વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને રહેઠાણની સરસ સગવડ કરવા ઉપરાંત જૈન સાહિત્ય અને સંશોધનના ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરવાની હતી. એમની એ ભાવના અનુસાર વિદ્યાલયે વખતોવખત ભિન્ન ભિન્ન પ્રકારની જૈન સાહિત્યની પ્રવૃત્તિ હાથ ધરી છે. જૈન સાહિત્યના લેખન-પ્રકાશનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઘણું મહત્વનું યોગદાન આપ્યું છે. વિદ્યાલયનું ગ્રંથાલય મુંબઈનું એક સમૃદ્ધ ગ્રંથાલય છે. વળી વિદ્યાલય પાસે જૈન હસ્તપ્રતને સમૃદ્ધ ભંડાર પણ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૬ન્ના અરસામાં આપણું આગમગ્રંથોનું સંશોધન-સંપાદન કરાવી, અધિકૃત વાચના સાથે એના પ્રકાશનની એજના હાથ ધરી હતી. આ યેજનાના પ્રેરક પ્રતસોલાવારિધિ, આગમપ્રભાકર પ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ હતા એમણે પિતે કેટલાક આગમ ગ્રંથનું સંશોધન-સંપાદન કરી આપ્યું હતું. એમના કાળધર્મ પછી એ જવાબદારી ૫ પૂ. મુનિશ્રી જબૂવિજયજી મહારાજે સ્વીકારી છે. આ પેજનામાં ઘણાખરા મહત્વના આગમગ્રંથે પ્રકાશિત થઈ ચૂકયા છે. અને એ પ્રકાશન કાર્ય હજુ ચાલુ જ છે. આ કાર્ય માટે વિદ્યાલયે જિનાગમ ટ્રસ્ટના નામથી જુદા ટ્રસ્ટની રચના કરી છે અને તેના ઉપક્રમે જેન સાહિ. ત્યની વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. ઈ. સ. ૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને હીરક મહોત્સવ યોજવામાં આવ્યું હતું. એ પ્રસંગે જૈન સાહિત્ય સમારોહના નામથી એક વધુ પ્રવૃત્તિનું આયોજન થયું અને પ્રથમ જૈન સાહિત્ય સમારોહ એ પ્રસંગે મુંબઈમાં પદ્મશ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખપદ હેઠળ જવામાં આવ્યું હતું. ત્યારથી આજ દિવસ સુધીમાં (૧) મુંબઈ, Page #5 -------------------------------------------------------------------------- ________________ (૨) મહુવા, (૩) સુરત, (૪) સોનગઢ, (૫) માંડવી, (કચ્છ) (૬) ખંભાત, (૭) પાલનપુર, (૮) સમેતશિખર, (૯) પાલિતાણું, () તેર જિનાલય (કચ્છ), (૧૧) ચારૂપ (પાટણ), (૧૨) બેનેર જિનાલય (કચ્છ) અને (૧૩) રાજગૃહી–એમ તેર જેટલા જેને સાહિત્ય સમારોહ યે જવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિને મળવા ઉત્સાહભર્યા સહકારની એ પ્રતીતિ કરાવે છે. જૈન સાહિત્ય સમારેહની બેઠકમાં રજૂ થયેલા નિબંધમાંથી પસંદ કરેલા નિબંધે ગુછ-૧ અને ગુછ-૨ તરીકે મંથરૂપે અગાઉ પ્રકાશિત થઈ ગયા છે. હવે આ ગુછ-૩ પ્રકાશિત થાય છે. એ અમારા માટે અત્યંત હર્ષની વાત છે. આ ગુછ૩ના સંપાદન જવાબદારી જેન સાહિત્ય સમારોહના સંયેજક ડો. રમણલાલ ચી શાહે સ્વીકારી છે અને માનાર્હ કાર્ય કરી આપ્યું છે એ બદલ અમે એમના ઋણી છીએ અને એમને ધન્યવાદ આપીએ છીએ. આ ગુછ-૩માં જે જે લેખકોના લેખે પ્રગટ કરવામાં આવ્યા છે તે તે લેખકને પણ અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથના મુદ્રણકાર્યની જવાબદારી ડે. શિવલાલ જેસલપુર એ સ્વીકારી છે અને પ્રેસકોપી શ્રી ચીમનલાલ એમ. શાહ- કલાધરે ' તૈયાર કરી આપી છે એ માટે અમે તેઓ બંનેના પણ આભારી છીએ. અમને આશા છે કે જૈન સાહિત્ય સમારોહની આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકસતી રહેશે અને એ દ્વારા જૈન સાહિત્યના અભ્યાસ તથા સંશોધનના ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય થતું રહેશે. મુંબઈ : ચૈત્ર સુદ-૧૩, સં. ૨૦૫૧ વસનજી લખમશી શાહ ચેરમેન, શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય જેને સાહિત્ય સમારોહ (અહેવાલે અને નિબંધ) ગુછનામને આ ગ્રંથ પ્રગટ થાય છે એ મારા માટે બહુ આનંદને અવસર છે. “જૈન સાહિત્ય સમારોહ” ગુછ-૧ ૧૯૮૫માં અને ગુચ્છ-૨ ૧૯૮૭માં પ્રગટ થયું હતું. ત્યારપછી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃતિ અનિયમિત પણે ચાલતી રહી હતી, એટલે ગુચ્છ-૩ ના પ્રકાશનનું કાર્ય વિલંબમાં પડી ગયું હતું સદ્ભાગ્યે છેલ્લાં ત્રણેક વર્ષથી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ ફરી નિયમિત બની છે. તેથી ગુછ-૩ના પ્રકાશનનું કાર્ય સરળ બન્યું છે. મારા મિત્ર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી હે આ પ્રવૃત્તિને ફરી નિયમિત કરવા માટે સક્રિય રસ લઈને વહીવટી જવાબદારી સ્વીકારી લીધી છે. એથી જેન સાહિત્ય સમારોહન પ્રવૃત્તિને અને ગુચ્છના પ્રકાશનને ન વેગ સાંપડ્યો છે. ગુછ-૨ના પ્રકાશન પછી આઠ વર્ષે આ ગુણ-૩ પ્રકાશિત થનાર છે. ગયે વર્ષે માર્ચ, ૧૯૯૪માં કચ્છમાં બેર જિનાલય ખાતે બારનો જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યાર પછી તેરમે જૈન સાહિત્ય સમારોહ માર્ચ ૧૯૯૫માં રાજગૃહી (બિહાર) ખાને જવામાં આવ્યું હતું. આમ અત્યાર સુધીમાં તેર જેટલા સાહિત્ય સમારોહ યોજાઈ ગયા છે. ગુછ-૧ અને ગુછ-રમાં સાતમા જૈન સાહિત્ય સમારોહ સુધીના અહેવાલે અને પસંદ કરાયેલાં નિબંધે આપવામાં આવ્યા છે. આ ગુછ-સમાં આઠમાથી બારમા સુધીના જેન સાહિસ્ય સમારોહના અહેવાલે આપવામાં આવ્યા છે. જૈન સાહિત્ય સમારોહના ગુરછના પ્રકાશન માટે નિબંધે, અભ્યાસલેખો વગેરેની પસંદગીની બાબતમાં એવું ધોરણ રાખવામાં Page #7 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે કે સામાન્ય રીતે દરેક લેખકને એક જ નિબંધ લેવામાં આવે. ગુછ-૧ લા અને ગુચ્છ-૨ જાના પ્રકાશન વખતે આવો જ નિયમ રાખવામાં આવ્યો હતો. એક રીતે આ નિયમ ઈષ્ટ છે, કારણ કે આવા પ્રકાશનેમાં ખર્ચ ઠીક ઠીક થતો હોય છે અને વળતરની ખાસ અપેક્ષા હોતી નથી. એથી સાત સુધીના જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધમાંથી પણ કેટલાક એવા છે કે જે ગ્રંથસ્થરૂપે છાપી શકાય એવા છે અને ગુચ્છની અંદર સ્થાન પામી શકે એવા છે. વળી આઠમાથી બારમા સુધીના પાંચ જેન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી પણ પસંદગી કરવાને ઠીક ઠીક અવકાશ રહે છે. આમ છતાં પ્રત્યેક ગુરમાં દરેક લેખકનો ફક્ત એક જ નિબંધ પ્રકાશિત કરવા માટે લેવાનું ધોરણ ચાલુ રાખ્યું છે. જૈન સાહિત્ય સમારોહ માટે આવતા બધા જ નિબંધેનું ધોરણ એક સરખું ઉચ્ચ નથી હતું. તેમ છતાં પ્રકાશિત કરવા યોગ્ય નિબંધેની સંખ્યાનું પ્રમાણ ઠીક ઠીક સારું રહે છે. એ ઘણું મટી આશા જન્માવે છે. આ ગુછ-૩માં સમારોહના અહેવાલની સંખ્યાનું પ્રમાણ સહેજ વધારે હોવાથી નિબંધોની સંખ્યા થોડી મર્યાદિત રાખવી પડી છે. તેમ છતાં શક્ય તેટલા વધુ લેખોને સ્થાન આપવાને પ્રયાસ કર્યો છે. આ ગ્રંથમાં જૈન સાહિત્ય સમારોહના લેખોમાંથી પસંદગી કરવામાં કેટલીક બાબતો લક્ષમાં લેવી પડી છે. જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા લેખે પૈકી કેટલાક લેખે અતિ વિસ્તૃત છે, તો કેટલાક લેખો અતિ સંક્ષિપ્ત–માત્ર નોંધ રૂપે જ જોવા મળ્યા છે. કેટલાક વિષય ઉપર એક કરતાં વધુ લેખો છે. કેટલાક લેખે લેખકો પાસે જ રહી ગયા હોય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે એની Page #8 -------------------------------------------------------------------------- ________________ - નકલ ઉપલબ્ધ ન હોય એવું બન્યું છે. સમારોહ બાદ કોઈ કોઈ લેખકોએ પિતાના લેખની નકલ સુધારા-વધારા માટે પાછી મંગાવી • લીધી હોય એવું પણ બન્યું છે. બધા પ્રમુખ અને વિભાગીય પ્રમુખનાં વ્યાખ્યાને પણ ઉપલબ્ધ નથી, કારણ કે કેટલાકે મૌખિક વક્તવ્ય રજૂ કર્યું છે. આ બધી મર્યાદાઓને આ સંપાદન તૈયાર કરતી વખતે લક્ષમાં લેવી પડી છે. જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને સંસ્થાકીય બંધારણીય માળખામાં બાંધવાનું હજુ વિચારાયું નથી. કારણ કે આર્થિક પ્રશ્ન મૂળભૂત અને મહત્વને લેવાથી કેટલીક ભૂમિકા તૈયાર થવાની અપેક્ષા રહે છે. વળી અંદાજિત ખર્ચને લક્ષમાં લેતાં ભાષા અને પ્રાદેશિક વિસ્તારની મર્યાદા પણ નક્કી કરવાની રહે છે. એ માટે ચોગ્ય કાળ જ્યારે પરિપકવ થશે ત્યારે આ પ્રવૃત્તિ સ્વયમેય બંધારણીય સ્વરૂપ ધારણ કરશે. પરંતુ ત્યાં સુધી તો વૃક્ષની જેમ તેને વિકાસ સ્વયમેવ અનૌપચારિક રીતે થતો રહે એ જ ઈષ્ટ છે. તેર જેટલા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થઈ શક્યું એ જ આ અનૌપચારિક પ્રવૃત્તિની ફલશ્રુતિ છે. આવી પ્રવૃત્તિને નિમિત્તે કેટલાક નવદિત લેખકોની કલમ વિકસી છે અને કેટલાક સમર્થ લેખકો દ્વારા સરસ અભ્યાસ લેખો મળ્યા છે એ એની મહત્વની ફલશ્રુતિ છે. અમારે માટે એ ખરેખર ખૂબ આનંદની વાત છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સંપાદનની આ જવાબદારી મને સંપી તે માટે હું વિદ્યાલયને અને જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વિસનજી લખમશી શાહને કાણું છું. આશા છે કે આ ગ્રંથ વિદ્વાને અને ભાવકને સંતોષ આપશે. મુંબઈ : ચિત્ર સુદ-૧૩ સં. ૨૦૫૧ રમણલાલ ચી. શાહ સંપાદક Page #9 -------------------------------------------------------------------------- ________________ સ શ્રી મહાવીર જૈન વિદ્યાલય જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ નામ (૧) શ્રી કેશવરામ કા. શાસ્ત્રી (૨) ૫'. દલસુખભાઈ માલવણિયા (૩) ૐ!. ભાગીલાલ સાંડેસરા સ્થળ વ મુંબઈ ૧૯૭૭ મહુવા ૧૯૭૯ ૧૯૮૦ સુરત સેાનગઢ (સૌરાષ્ટ્ર) ૧૯૮૩ (૪) અગરચંદજી નાહેટા (૫) ડૉ. રમણલાલ ચી. શાહ માંડવી (કચ્છ) ૧૯૮૪ (૬) શ્રી ભવરલાલ નાહટા ખ'ભાત ૧૯૮૫ ૧૯૮૭ (૭) ડો. ઉમાકાંત પી. શાહ પાલનપુર ૧૯૮૬ (૮) ડો. સાગરમલ જૈન સમેતશિખર(બિહાર) (૯) પૂ. શ્રી યશે.દેવસૂરિ મહારાજ પાલિતાણા ૧૯૮૭ (૧૦) ડૉ. નગીનદાસ જે. શાહ ખેતેર જિનાલય (કચ્છ) ૧૯૮૮ (૧૧) પૂ. શ્રી જ’ભૂવિજયજી મહારાજ ચારૂપ (પાટણ) ૧૯૮૯ (૧૨) ૐ. રમણલાલ ચી. શાહ ખેતેર જિનાલય (કચ્છ) ૧૯૯૪ (૧૩) ડૉ. સાગરમલ જૈન રાજગૃહી (બિહાર) ૧૯૯૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિક અહેવાલે ૧. આઠમે જેન સાહિત્ય સમારોહ સં– ચીમનલાલ એમ. શાહ-કલાધર ૨. નવમો જૈન સાહિત્ય સમારોહ સં – ચીમનલાલ એમ. શાહ-કલાધર” ૩. દસમે જૈન સાહિત્ય સમારોહ સ – પન્નાલાલ ૨. શાહ ૪. અગિયારમે જૈન સાહિત્ય સમારોહ – પન્નાલાલ ૨. શાહ ૫. બારમો જૈન સાહિત્ય સમારોહ – ચીમનલાલ એમ. શાહ –“કલાધર અયાસલેખે ૧. ત્રણ છત્ર પ. પૂ. શ્રી યશોદેવસૂરિ મહારાજ ૨. પાંચ સમવાયકારણ અને ચાર સાધનાકારણ પં. પનાલાલ જગજીવનદાસ ગાંધી 2. દિવ્યધ્વનિ રમણલાલ ચી. શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧૮) ૪. સ્વ. મેહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાર જયંત કોઠારી ૫. એકવીસમી સદી અને જૈનધર્મ કુમારપાળ દેસાઈ ૬. ત્રિશલા માતાનાં સ્વપ્ન તારાબહેન ર. શાહ ૭. કવિ સહજસુંદરકૃત “ગુણરત્નાકર છંદ કાન્તિલાલ બી. શાહ ૮. “ભરતેશ્વર-બાહુબલિરાસમાંના શકુન-અપશુકન અને વર્ણનો સંદર્ભ બળવંત જાની ૯ તમિળનાં સંત કવયિત્રી અવઈયાર નેમચંદ એમ. ગાલા ૧૦. લજા-શ્રાવકજીવનની લક્ષ્મણરેખા મલ્કચંદ ૨. શાહ ૧૧. સુકડિ ઓરસીયા સંવાદ રાસ દેવબાળાબહેન સંધવી ૧૨. આત્મારામજીનું પૂજ–સાહિત્ય કવીન શાહ ૧૩. ગુજરાતી જૈનપત્રકારત્વ : એક અભ્યાસ ચીમનલાલ એમ. શાહ-કલાધર' ૧૬ ૨૨૮. ૨૪૮ ૨૫૮. ૨૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ આઠમા જૈન સાહિત્ય સમારા અહેવાલ: મનાલ એમ. શાહે કલાપર તે પૂર્વ ભૂમિકા : સમેતશિખર એટલે નાની મહાન, પવિત્ર તી'ભૂમિ. આ પર્યંત ઉપર જૈનાના વત માન ચાવીશીના ચેાવીશ તીથ કરામાંથી વીસ તીથ કા નિર્વાણુ પામ્યા હતા. આ ભૂમિમાં એવું તે શું હશે કે વિચરતાં વિચરતાં નિર્વાણુ માટે આ પર્યંત પર આવવાનું વીશ જેટલા તીર્થંકર પરમાત્માએ નક્કી કર્યુ હશે. આ ભૂમિનું જ કાઈ અદ્ભુત માહાત્મ્ય છે. આવા અત્યંત મહિમાશીલ તરણુતારણુ શ્રી સમેતશિખરજી મહાતીથÖમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે અને રવિ ટુર (મુંબઈ)વાળા શ્રી શાંતિલાલ ગડાનાં માતુશ્રી કુંતાબહેન કાનજી રાયશી ગડાની સ્મૃતિમાં તેમના આર્થિક સહયેાગથી તા ૧, ૨, ૩, મા', ૧૯૮૭ના રાજ આઠમા જૈન સાહિત્ય સમારેાહનુ' આયેાજન થયું હતું.. આજથી લગભગ બે વર્ષ પહેલાં સમેતશિખરજી તીથ મુલ્યે અચલગચ્છના પૂજ્ય ગણિવ શ્રી કલાપ્રભસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં એક વિદ્ પરિષદનુ આયેાજન થયુ` હતુ`. તેમાં ભાગ લેવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી અને જૈન સાહિત્ય સમારોહના સપેજક ડૉ. રમલાલ ચી. શાહ, જાણીતા લેખક અને એવાકેટ શ્રી નેમ'ફ્રેં ગાલા વગેરે વિદ્વાન તથા અતિથિવિશેષ તરીકે શ્રી વસનજી લખમશી શાહ પધાર્યા હતા. આ વિદ્ પષિતુ આયેાજન એઈ તે સમયે ત્યાં ઉપસ્થિત રહેલા કચ્છી જીવનના મંત્રી અને રવિ ટુરના માલિકશ્રી શાંતિલાલ ગડાએ એવા પ્રસ્તાવ મૂક્ય હતા. કે જો આઠમા જૈન સાહિત્ય સમારોહનુ` આયેાજન સમેતશિખરમાં કરવામાં આવે તે ભેાજન તથા ઉતારા અને અન્ય ખર્ચની જવાબદારી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨ જૈન સાહિત્ય સમાાહૂ-ગુ ૩ રવિ ટુર તરફ્થી પાસે સ્વીકારવા તૈયાર છે. મુંબઈ આવ્યા પછી -- શ્રી શાંતિલામ ગઢાએ : પોતાનાં માતુશ્રી 'તાબહેનના સ્મરણાર્થે" આઠમા જૈન સાહિત્ય સમારાહ સમેતશિખરજીમાં યેાજવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને વિધિસર લેખિત નિમ...ત્રણ આપ્યું હતું. અને તેની ાથિક જવાબદારી સ્વીકારી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ દ્વારા આ નિમ ત્રણના સ્વીકાર થતાં આઠમે જૈન સાહિત્ય ' સમારાહ સમેતશિખરમાં યેાજવાનું નક્કી થયુ' હતુ.. ઉદ્ઘાટન બેઠક : રવિવાર, તા. પહેલી માર્ચ ૧૯૮૭ના સમેતશિખરજી મહાતીર્થ ખાતે કચ્છી ભુવનમાં જૈન ધર્મોના પ્રકાંડ વિદ્વાન અને શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શાધ સ`સ્થાન–વારાણસીના નિયામક ડૅા, સાગરમલ જૈનના અધ્યક્ષસ્થાને આઠમા જૈન સાહિત્ય સમારાહના પ્રારંભ થયે। હતા. આ પ્રસ ંગે મુંબઈના જાણીતા જૈન અગ્રણી શ્રી વસનજી લખમશી શાહ, શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલા અને કલકત્તાના કચ્છી સમાજના અગ્રેસર શ્રી કુંવરજી નાથાભાઈ પાસુ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. મધ્યકાલીન જૈન સાહિત્યના પ્રકાંડ પ`તિ અને જૈન જગતનાં આદરણીય વિદ્વાન શ્રી ભવરલાલ નાહટાની ઉપસ્થિતિથી આ સાહિત્ય સમારેાહને વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમના પ્રાર`ભે શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી કંચનબહેન ખીમશિયાએ મ’ગલ સ્તુતિ કરી હતી. 12 '' સ્વાગત : સમારોહના નિમંત્રક શ્રી શાંતિલાલ કાનજી ગડાએ સૈાનુ` ભાવભીનુ''. 'સ્વાગત કરતાં જણાવ્યુ' હતુ` કે સમેતશિખરજી તીથમાં આઠમે જૈન સાંહિત્ય સમારાહ યેાજવાની મને જે તક આપવામાં આવી છે તે મારા માટે મોટું સદ્દભાગ્ય છે, અને તેથી આયેાક સસ્યા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મ ંત્રી શ્રી જે. આર. શાહ, વ્યવસ્થાપક સમિતિના સભ્ય તથા ડાયરેકટર શ્રી કાંતિલાલ br *, Page #16 -------------------------------------------------------------------------- ________________ આઠમે જૈન સાહિત્ય સમારોહ કરાને હું અત્યંત રાખું છું. આ સમારોહમાં ભાગ લેવા પધારેલા સાક્ષને વંદન કરતાં વિમણે વધુમાં જણાવ્યું હતું કે, આપ સોની નહાજરીથી આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. આપ સૌનું સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અને ગૌરવ અનુભવું છું. || જન સાહિત્ય સમારેહની રૂપરેખા: આ સમારોહમાં સંયોજક ડો.રમણલાલ ચી. શાહે જૈન સાહિત્ય સમારોહની ભૂમિકા સમજાવતાં જવું હતું કે આજે આનંદની વાત છે કે મુંબઈ અને ગુજરાતમાં જાતી આ જૈન સાહિત્યિક પ્રવૃત્તિ કેડ સમેતશિખરજી તીર્થમાં પહોંચી છે. જેને સાહિત્ય સમારોહને પ્રારંભ સન-૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહોત્સવ પ્રસંગે થયે હતે. એ પછી મહુવા, સુરત, સેનગઢ, માંડવી (કચ્છ), ખંભાત અને પાલનપુર ખાતે આવા સાહિત્ય સમારોહ યોજાયા હતા. વિદ્યાલયના ઉપક્રમે યોજાતા આ સાહિત્ય સમારોહનું કોઈ ઔપચારિક માળખું ઘડવામાં આવ્યું નથી. સમારોહ માટે કોઈ બંધારણ નથી કે તેના સભ્યપદનું કેઈ લવાજમ નથી. આ એક એવૈરપણે વિકસતી સાહિત્યિક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં કઈ ફિરકા ભેદ નથી કે જેન–જેનેતર એવી સાંપ્રદાયિક સંકુચિતતા પણ નથી. જૈન વિષય પર લખનારા જૈન-જૈનેતર લેખકો આમાં ભાગ લઈ શકે છે. આ સમારોહ નિમિતે, વિદ્વાને પિતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયોને અભ્યાસ કરે છે. અહીં પરસ્પર સંપર્ક વધે છે. વિચાર-વિનિમય થાય છે. તેથી જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની દિશામાં નવા નવા અભિગમ જન્મે છે. આ આખી પ્રવૃત્તિ વિદ્યાલય, વિદ્વાન અને નિમંત્રક સંસ્થાઓના સહયોગથી ચાલે છે. જેને સાહિત્ય સમારોહને આંતર. ભારતીય અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રિય સ્તરે મૂકી શકાય. આપણા સૌના પ્રયત્નો એ દિશામાં પ્રેરક બળ બની રહે એવી આશા વ્યક્ત Page #17 -------------------------------------------------------------------------- ________________ * અતિથિ જેન સાહિત્ય સમારોહ -ગુરુ સાન અને રાત્રિનું જીવનમાં મૂહથ: દીપક પ્રગટાવીને સમારોહનું ઉદ્ધાટન કરતાં છે. સાગરમણ જેને જણાવ્યું હતું કે જેન સમાજ અર્થપ્રાપ્તિ તરફ જેટલું લક્ષ્ય આપે છે તેટલું લક્ષ્ય. જ્ઞાનપ્રાપ્તિ તરફ આપે તેવા પ્રયત્નો આજના સાહિત્યકારોએ કરવા જોઈએ. સમાજમાં બે વસ્તુનું ભારે મૂલ્ય છે. એક છે જ્ઞાન અને બીજુ ચારિત્ર. આજે જૈન વિદ્યા અને સાહિત્ય ક્ષેત્રે જેનેનું પ્રદાન કેટલું ? આજે જન વિષ પર પીએચ. ડી. કરનારા મોટા ભાગના જનેતર વિદ્યાથીએ છે. આપણે આપણું જાતને તીર્થકરોના ઉત્તરા-- ધિકારી તરીકે મનાવીએ છીએ. પરંતુ તીર્થકરોએ ફરમાવેલ આદેશને આપણે આપણું જીવનમાં કેટલે ઉતાર્યો છે તે વિષે વિચારવાની જરૂર છે. અતિથિઓને સંદેશ : અતિથિવિશેષ તરીકે પધારેલા શ્રી વસનજી લખમશી શાહે કહ્યું હતું કે જીવનમાં જ્ઞાન નહિ હોય તે આપણે બહુ પાછળ રહી જઈશું. જ્ઞાન જ મોક્ષ પ્રાપ્તિની બારી છે. જ્ઞાન વિનાનું જીવન નકામું છે. * સમેતશિખરના કચ્છી ભુવનના પ્રમુખ શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલાએ જણાવ્યું હતું કે આપણું વીસ તીર્થકરોની નિર્વાણ ભૂમિમાં કચ્છી ભુવનના અમારા આંગણે પધારીને આપ સૌએ અમને ઉપક્ત કર્યો છે. જૈન સાહિત્યકારનું આ સંમેલન અમને જ્ઞાન પ્રાપ્તિની એક નવી દિશા તરફ લઈ જવા પ્રેરે છે. કલકત્તાના કચ્છી સમાજના અગ્રણે શ્રી કુંવરજી નાથાભાઈ પાસુએ જણાવ્યું હતું કે જન સાહિત્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર આટલા બધા સાક્ષર અત્રે પધાર્યા છે તેને સવિશેષ આનંદ છે. જૈન સાહિત્ય સમારેહ ગુચ્છ: ૨ નું પ્રકાશન : અત્યાર સુધીના સાતેય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા હે કહ્યું કે Page #18 -------------------------------------------------------------------------- ________________ આમે જેને સાહિત્ય સમારોહ લેઓમાંથી પસંદ કરાયેલા લેખનું વિદ્યાલય દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક “જૈન સાહિત્ય સમારોહ ગુચ્છઃ ૨'નું વિમોચન શ્રી કુંવરજી નાથાભાઈ પાસુના વરદ્ હસ્તે થયું હતું. આ પુસ્તકનું સંપન્ન ડો. રમણલાલ ચી. શાહ, શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા, શ્રી પનાલાલા -શાહ, પ્રા. ગુલાબ દેઢિયા અને શ્રી ચીમનલાલ કલાધરે કર્યું છે. મરણિકાનું વિમોચન : આ સમારોહ પ્રસંગે રવિ દુરના સહયોગથી એક સ્મરણિકા (સંપાદકઃ ચીમનલાલ એમ. શાહ, કલાધર) તૈયાર કરવામાં આવી હતી. તેનું પ્રકાશન શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલાના વરદ્ હસ્તે થયું હતું. આ સ્મરણિકામાં જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહિત્યના પ્રકાંડ વિદ્વાનોના પંદર જેટલા લેખો લેવામાં આવ્યા છે. ભગવાનની વાણુનો પ્રચાર અને પ્રસાર: સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ભંવરલાલ નાહટાએ જણાવ્યું હતું કે આજે ભગવાન મહાવીરની વાણીને સારાએ વિશ્વમાં ફેલાવવાની જરૂર છે. જે આ કામ થઈ શકે તે યુદ્ધને આરે આવેલી આ દુનિયા શાંતિને શ્વાસ લઈ શકશે. ભગવાન મહાવીરે પ્રરૂપેલા સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને અનેકકાન્ત જ સંસારના દાવાનળને બુઝવવાની ક્ષમતા ધરાવે છે, આપણે સૌ સાથે મળીને પ્રભુની આ અમૃતવાણીના પ્રસાર અને પ્રચારના કાર્યને વધુ વેગીલું બનાવીએ. અભિવાદન : સમારોહના પ્રમુખ ડે. સાગરમલ જૈનનું, સમારેહના સંયોજક ઠે. રમણલાલ ચી. શાહનું, શ્રી ભંવરલાલ નાહટાનું તેમ જ અતિથિવિશેષે શ્રી વસનજી લખમશી શાહનું, શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલાનું અને શ્રી કુંવરજી નાયાભાઈ પાસુનું નિમંત્રક પરિવાર તરફથી પુષ્પહાર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે સમેતશિખરજી તીર્થમાં પોતાના માતુશ્રી Page #19 -------------------------------------------------------------------------- ________________ જેને સાહિત્ય સમારોહ-ગુ કુંતાબહેનની સ્મૃતિમાં જેમ સાહિત્ય સમારોહ જવા બદલ રવિ કુરના સંચાલક શ્રી શાંતિલાલ કાનજી ગડાનું શ્રી વસનજી લખમશી શાહ તરફથી શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.' આ ઉદ્દઘાટન બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ કલાધરે કર્યું હતું અને આભારવિધિ શ્રી નેમચંદ ગાલાએ કરી હતી. ' સાહિત્ય-તરવજ્ઞાન વિભાગની બેઠકે : આઠમા જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ ડો. સાગરમલ જેના અને વિદ્વદ્દવર્ય શ્રી ભવરલાલ નાહટાની ઉપસ્થિતિમાં રવિવાર, તા. પહેલી માર્ચ, ૧૯૮ના બપોરના સાડા ત્રણ વાગે તેમજ તે જ દિવસે રાત્રીના આઠ વાગે અને મંગળવાર, તા. ત્રીજી માર્ચ, ૧૯૮૭ના સવારના ૯-૦૦ કલાકે જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે વિષયેની કુલ ત્રણ બેઠકે જવામાં આવી હતી. તેમાં નીચેના વિદ્વાનોએ પિતાના વિદ્વત્ત પૂર્ણ શેધ નિબંધો રજૂ કર્યા હતા. કવિ જયાનંદ કૃત સુરાહ્મપુરીય નૃપતિ વર્ણન છંદ : હિન્દીમાં રજૂ થયેલ નગરકોટ કાંગડાના ઈતિહાસની માહિતી આપતા આ શોધ નિબંધમાં શ્રી ભંવરલાલ નાહટાએ જણાવ્યું હતું કે જાલંધર મંડલ-માંગડા નગરકોટ ત્રિગતને રાજવંશ અતિ પ્રાચીન છે. મહાભારતકાલીન રાજા સુશમચંદ્રથી આ વંશની પરંપરા ચાલી આવી છે અને એનાં પ૦૦ નામોમાં ૨૩૪ મા નંબરે છે. બ્રહ્માંડ પુરાણ મુજબ દેવી પાર્વતિએ દૈને નાશ માટે બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું અને તે મુજબ પિતાના પરસેવાની ટીપાથી શક્તિ શાળી માનવનું સર્જન કર્યું. તે ભૂમિચંદ્ર થયા. ભૂમિચકે દૈત્યો, વધ કર્યો તેના બદલામાં દેવી દ્વારા વિંગનું રાજ્ય તેને પ્રાપ્ત થયું: શ્રી હેમચંદ્રાચાર્યના મત અનુસાર ત્રિગત્ત જેલંધરને જે પર્યાય છે. મહાભારત અને કલ્પણ કવિની રાજતરંગિણિમાં પણ તેને ત્રિગ નામનો ઉલ્લેખ જોવા મળે છે. પહેલા કટચ વંશનું મૂળસ્થાન Page #20 -------------------------------------------------------------------------- ________________ આઠમો જેને સાહિત્ય સમારોહ મુલતાન હતું પણ વીર અજુનથી પરાજિત થઈને સુશર્મચંદ્ર કાંગડાનગરકેટ યા સુશર્મપુર વસાવ્યું હતું. દર્શન, જ્ઞાન ઓર ચારિત્રકે સમ્યકત્વ ઔર મિથ્યાત્વક, કસૌટી : ડો. સાગરમલ જેને ઉપરોક્ત વિષય પર બેલતાં જણાવ્યું હતું કે જૈન પરંપરામાં સમન્ દર્શન, જ્ઞાન અને ચારિત્રને મોક્ષ માગરૂપ માનવામાં આવ્યા છે. પણ પ્રશ્ન એ થાય છે કે આપણે કોને સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચરિત્ર કહીએ ? દર્શન શબ્દને આજે આપણે જે અર્થ કરી રહ્યા છીએ તે મૂળ અર્થ નથી પરંતુ પ્રાચીન દર્શન શબ્દનો અર્થ પિતાની જાતને જોવી એ થાય છે. મતલબ દર્શન શબ્દનો મૂળ અર્થ આત્મદષ્ટા થવું એ છે. આપણું દૃષ્ટિ રાગ-દ્વેષ રહિત હોવી જોઈએ. તે જ સમ્યમ્ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય છે. જીવનમાં સ્વનું અધ્યયન–આચરણ અને બીજાને જરા પણ પીડા ન પહોંચે તેની કાળજી આમાને ઉર્વગતિ તરફ લઈ જઈ શકે. સમ્યગૂ ચારિત્રની પ્રાપ્તિ એથી સહજ બની શકે. લાંછન : ડૉ. રમણલાલ ચી. શાહે લાંછન “સ્વાધ્યાય અને “સાગર શેઠ ચોપાઈ' એ ત્રણ વિષય પર સમારોહ માટે તૈયાર કરેલા નિબંધમાંથી “લાંછન' વિષય પર નિબંધ રજૂ કર્યો હતે. તેમણે જણાવ્યું હતું કે લાંછન શબ્દ સંસ્કૃત ભાષાને છે. ચિહ્ન અથવા વિશિષ્ટ લક્ષણ એ તેને અર્થ થાય છે. જેમાં લાંછન શબ્દ વિશેષપણે વપરાય છે. દરેક માણસને શરીરમાં એની પિતાની કહી શકાય એવી કોઈક લાક્ષણિક્તા જોવા મળે છે. આવી લાક્ષણિકતા તેમાં ઉત્તમ સ્વરૂપમાં તીકરાના શરીરમાં જોવા મળે છે. વર્તમાન ચોવીશીના વીશે તીર્થકર અને વીસ વિહરમાન જિનેશ્વરના લાંછને સુપ્રસિદ્ધ છે. આવશ્યક નિયુક્તિમાં જણાવ્યા પ્રમાણે લૉન એ તીર્થકરોના જમણું અંગ ઉપર જોવા મળતું વિશિષ્ટ ચિહ્ન છે. સિંહ, હાથી, બળદ, હરણ ઘડે, શેખ સાથિયે વગેરે લાંછન મંગલમય ગણાય છે અને તીર્થકરોના નામ Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારે-ગુચ્છ ૩ કમના ઉદય પ્રમાણે તે તેમના શરીર ઉપર જોવા મળે છે. લાંછન પ્રતીકરૂપ છે અને તેના વિશિષ્ટ ગુણે તીર્થકરના જીવનમાં જોવા મળે છે. વર્તમાન ચોવીસીમાં કોઈ પણ એક લાંછન બે તીર્થકરોમાં જોવા મળતું નથી. પરંતુ વીસ વિહરમાન જિનેશ્વરમાં બળદ, હાથી, ચંદ્ર, સૂર્ય, કમળ વગેરે લાંછનો એક કરતાં વધારે તીર્થકરમાં જોવા મળે છે. તમિળ જન મહાકાવ્ય શિરપાધિકારમ: - આ વિષય પર બોલતાં શ્રી નેમચંદ ગાલાએ જણાવ્યું હતું કે શિલ્પાધિકારમ એ પ્રાચીન તમિળ સંસ્કૃતિનું મહાકાવ્ય છે. તમિળ દેશની મૂળ સંસ્કૃતિ એટલે દ્રવિડ સંસ્કૃતિ. આ મહાકાવ્યના રચયિતા કવિ ઈલગ જેન હતા. અને ચેરા ગામના રાજકુમાર હતા. સંસારની અસારતા જોઈને તેમણે જૈન દિક્ષા ગ્રહણ કરી હતી. તેમણે રચેલા શિલ્પાધિકારમ મહાકાવ્યમાં કનગી નામની પ્રતિભાશાળી સતિ સ્ત્રીની કથા વણી લેવામાં આવી છે. કન્નગીના લગ્ન કવાલ નામની વ્યક્તિ સાથે થયા હતાં. લગ્ન પછી કન્નગીના પતિને માધવી નામની નર્તકી સાથે પ્રેમ થયો હતો અને કનગી એ પછી તેના પતિ તરફથી સતત ઉપેક્ષા પામવા લાગી. અને આમ એક આયનારી પિતાના સંસારરથને ગતિશીલ રાખવા કેવી રીતે મળે છે તેનું સુભગ દશન આ મહાકાવ્ય કરાવે છે. લેકાયત અને જન મત: ઉપરોક્ત વિષય પર બોલતાં શ્રી ગોવિંદજી જીવરાજ લોડાયાએ કહ્યું હતું કે ભારતીય દર્શનના ઇતિહાસમાં કામત ૫ણ એક પ્રાચીન મત તરીકે સ્વીકારવાનું આચાર્ય હરિભદ્રસૂરિના વિવરણથી સૂચિત થાય છે. અને તે સંબંધી માહિતી બહુધા અન્ય મત દ્વારા જ મળતી રહી છે. જડવાદી વિચારધારાને દર્શનમાં સમાવિષ્ટ કરવાની આ ચેષ્ટા દાર્શનિક પરંપરામાં અવનવી ગાણ સકાય. Page #22 -------------------------------------------------------------------------- ________________ આઠમે જૈન સાહિત્ય સમારોહ તેમણે લેકાયતની વ્યાખ્યા, તેનું દાર્શનિક સ્થાન અને મહત્ત્વ તેમજ જૈન મત દ્વારા તેનું સ્પષ્ટીકરણ અને તેને સ્પર્શતી બાબતો ઉપર રસપ્રદ ચર્ચા કરી હતી. કેવળજ્ઞાન : | શ્રી ઉષાબહેન મહેતાએ આ વિષય પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે કેવળ એટલે માત્ર ફક્ત એક જ, એટલે અજ્ઞાનને સર્વથા અભાવ એનું નામ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનની વ્યાખ્યા જૈન શાસ્ત્રોમાં આ પ્રમાણે કરેલ છે–લેકાલેકની અંદર રહેલા રૂપી–અરૂપી સર્વ દ્રવ્યોને તથા તેના અતીત, અનાગત અને વર્તમાનકાળના સર્વ પર્યાયોને એક સાથે એક સમયે જાણે તેને કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક જ્ઞાનમય છે અને સ્વક્ષેત્રે આનંદવેદન છે. કેવળજ્ઞાનમાં સર્વ જ્ઞાનવરણીય કર્મને ક્ષય થવાથી અનંત જ્ઞાનને પ્રકાશ થાય છે. જેન તત્ત્વજ્ઞાન: આ વિષય પર બોલતાં શ્રી દિનેશભાઈ જેઠાલાલ ખીમસિયાએ જણાવ્યું હતું કે જીવનનું ધ્યેય મોક્ષ છે. મોક્ષ પ્રાપ્તિનું સાધન ધર્મ છે. સમ્યમ્ દશન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયી મોક્ષમાર્ગ છે. પ્રથમ, સંવેદ, નિવેદ, અનુકંપા અને આસ્તિય એ સમ્યકત્વની ઓળખ છે. છવ, અજીવ, બંધ, આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ તવોની ઓળખ અનિવાર્ય છે. જે ચાર નિક્ષેપની પદ્ધતિથી કરી શકાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ છે. મતિ, શ્રુત, અવધિ, મન પર્યવ અને કેવળ એ જ્ઞાનના પાંચ પ્રકાર છે. નયવાદ, અનેકાંતવાદ અને સ્વાદાદના સિદ્ધાંતો જેનું વિશિષ્ટ યોગદાન છે. નયના મુખ્ય બે પ્રકારે અને સાત ભેદે છે. ધર્મ, અધમ, આકાશ અને પુગળ એ ચાર અજીવ અસ્તિકા છે. પાંચમું છવદ્રવ્ય છે. સમયને દ્રવ્ય ગણુએ તે એ છઠું દ્રવ્ય છે. આત્મા, શરીર, એગ તથા કર્મ બાબત પણ જેન તત્ત્વજ્ઞાન વિશિષ્ટ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જેને સાહિત્ય સમારોહ–ગુચ્છ કે ધર્મનું મૂળ-સમ્યગ દર્શન : ઉપરોક્ત વિષય પર બોલતાં પ્રા. ઉપલા કાંતિલાલ મોદીએ જણાવ્યું હતું કે ત્રિકાળ સ્વરૂપની સાચી સમજણ તે સમ્યગૂ દર્શન છે. જીવનમાં સમ્યગૂ દર્શન પ્રગટતાં તેને સતસ્વરૂપને અનુભવ થાય છે. જે જીવ અવિકારી, નિર્વિકલ્પ, આત્મિક સુખનું આસ્વાદન કરે છે તે સમકિત છે. જે જ્ઞાનમાં પિતાનું નિજ સ્વરૂપ પ્રતિભાસે છે તે સમ્યગૂ જ્ઞાન છે. નવતર પરની શ્રદ્ધા એ જ સમ્યગૂ દર્શન છે. સમ્યગ દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી. નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ દર્શનનું લક્ષણ છે. ભગવતી સત્રમાં કહ્યું કે અભેદ દષ્ટિમાં રમાત્મા પોતે જ સંયમ છે, સંવર છે અને સમ્યમ્ દર્શન છે. જૈન દર્શનમાં ધ્યાનયોગ : પ્રા. સાવિત્રીબહેન શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે જૈન દર્શનમાં ધ્યાન યુગને શ્રેષ્ઠ તપને પ્રકાર કહ્યો છે. માનવીના મનમાં શુભાશુભ વિચારો ચાલે છે. તેના માટે તેનું મન જ જવાબદાર છે. આથી ધ્યાન માર્ગનું પ્રથમ સોપાન છે. ચિત્તવૃત્તિનિરોધ ચિત્તવૃત્તિની એકાગ્રતા ધ્યાનમાં અનન્ય સિદ્ધિ અપાવે છે. ધ્યાનના બે પ્રકારે છે : એક શુભ ધ્યાન અને બીજુ, અશુભ માન. શુભ ધ્યાનમાં ધમ ધ્યાન અને શુકલ ધ્યાન અને અશુભ ધ્યાનમાં આત. ધ્યાન અને રૌદ્રધ્યાન એવા પ્રકારે છે. આજની યંત્ર સંસ્કૃતિના પ્રત્યાઘાતરૂપે માનવ જીવન ક્ષત-વિક્ષત બની ગયું છે. અને આથી જ જીવનમાં ધ્યાન યોગનું મહત્વ વધી જાય છે. આચાર્ય તુલસીનું પ્રેક્ષા ધ્યાન કે શ્રી ગોએન્કાજીની વિપશ્યના સાધના આજના જન. સમૂહનું ધ્યાન ગ તરફ લક્ષ્ય કેન્દ્રિત કરે છે. જૈન દષ્ટિએ યોગ : પ્રા. (ડે.) કેકિલાબહેન શાહે આ વિષય પર બેસતાં જણાવ્યું Page #24 -------------------------------------------------------------------------- ________________ આઠમે જેને સાહિત્ય સમારોહ હતું કે જેન ધર્મ અહિંસા પ્રધાન છે. તેમ યોગ પ્રધાન પણ છે. યોગ સાધના એ જેનેનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. જે પ્રખ્યકારોએ યેગને શ્રેષ્ઠ કલ્પતરુ જે, ઉત્તમ ચિંતામણિ રતન જેવો અને સિદ્ધિ કે મુક્તિના દ્વાર જેવો કહ્યો છે. જેનશનની યોગ સાધનાનું ભારતીય યોગ પરંપરામાં વિશિષ્ટ સ્થાન છે. યોગાભ્યાસ નિર્વાણ સાધક છે. યોગ એ સાધનાને રાજપથ છે. જેને પરંપરામાં યોગ એટલે મેક્ષ સાથે પેજન કરાવનાર અથવા પતત્ત્વ સાથે જોડાવનારા જૈન આગમમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ રત્નત્રયને મોક્ષના ઉપાય તરીકે બતાવવામાં આવ્યા છે. યોગ એટલે સમ્ય જ્ઞાન, સમ્યમ્ શ્રદ્ધા અને સમ્યગું ચારિત્ર. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગને સવદુખથી મુક્ત હોવાના સાધન તરીકે વર્ણવે છે. આમ સુખ પ્રાતિને માગ જેન ધર્મે યોગના રૂપમાં બતાવ્યું છે. પર્યાવરણ અને પરિગ્રહ પરિમાણ : ઉપરોક્ત વિષય પર બોલતાં પ્રા. ગુલાબ દેઢિયાએ જણાવ્યું હતું કે જૈન ધર્મે પહેલેથી જ અપરિગ્રહી બનવા, સંગ્રહ છે કરવા કહ્યું છે તે જ વાત આજે પર્યાવરણના નિષ્ણાતો કહી રહ્યા છે. બધું ભેગુ કરવાની લહાયમાં પડેલો માં પ્રકૃતિને લૂટવા લાગે છે. પાણી, જમીન, વૃક્ષો, હવા, શક્તિના સાધનો તે બધું પિતાના માટે જ છે તેમ તે માની રહ્યો છે. કુદત તો પિતાના માટે જ અસ્તિત્વ ધરાવે છે તેમ તે માની રહ્યો છે અને તેથી જ તે ઉપયોગને બદલે તેને ગેરઉપયોગ વધુ કરી રહ્યો છે. આપણે કોઈના વિશાળ બંગલાનું સુંદર ફર્નિચર જોઈએ છીએ ત્યારે તાજુબ થઈ બંગલાના માલિકની પ્રશંસા કરીએ છીએ. ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે એમાં લાકડાના બેફામ વપરાશ પાછળ કેટલાંય અનામી વૃક્ષોને સંહાર થયે હશે. વિના કારણે મેટર દોડાવનાર ધાર્મિક રીતે તો સૂક્ષ્મ જીવોની હિંસા કરી પાપ આચરી રહ્યો છે, પણ પર્યાવરણની દૃષ્ટિએ પણ પ્રદુષણુ વધારી રહ્યો છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩ અન્ય નિબ છે : આ બેઠકમાં ઉપરોક્ત નિબંધેની રજૂઆત ઉપરાંત અન્ય વિદ્વાને અને અભ્યાસીઓએ પણ જુદા જુદા વિષય પર નિબંધ રજૂ કર્યા હતા, તેની વિગત આ પ્રમાણે છે : (૧) શ્રી નગીનદાસ જે. શાહ, “વાવડીકર ” (મુંબઈ)-ગણધર શ્રી ગૌતમસ્વામી. (૨) શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધર –(મુંબઈ) વીસમી સદીના જૈન ગૂર્જર સાક્ષર (૭) ડે. ધવલ નેમચંદ ગાલા–(મુંબઈ) Jainism-It's Relevance today (૪) ડો. શિલ્પા નેમચંદ ગાલા (મુંબઈ) જેન ધર્મમાં અહિંસાનું વ્યાપક સ્વરૂપ શ્રીમતી ઉષાબહેન નગીનદાસ વાવડીકર (મુંબઈ). આપણું પ્રાચીન સ્તવને-કાવ્યને અમર વારસે. શ્રી કાન્તિલાલ ખેતશી શાહ (મુંબઈ) મારી સમજણ મુજબને જૈન ધર્મ. (૭) ડે. ઉદયચંદ જૈન (ઉદયપુર) આચારાંગમેં સમતા (૮) શ્રીમતી માયા જેન (ઉદયપુર) વિવેક વિલાસઃ પરિચય આઠમા ઇન સાહિત્ય સમારોહ માટે આ ઉપરાંત નીચેના નિબંધો પણ મળ્યા હતા. પરંતુ તે તે નિબંધોના લેખકે સંજોગવથાત્ સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. (૧) પૂજ્ય સાધવી શ્રી મોક્ષગુણશ્રોજી (મુંબઈ) જૈન દીક્ષાના પ્રકારો (૨) પં. પનાલાલ જગજીવનદાસ ગાંધી (મુંબઈ) ચાર કારણું પ્રા. તારાબહેન રમણલાલ શાહ (મુંબઈ) સમરાઈમ મહા For Private Page #26 -------------------------------------------------------------------------- ________________ સામે જૈન અહિત્ય સમારોહ () ડો. રમેશચંદ્ર ચુનીલાલ વાહન (મુંબઈ) ભાશાતના (૫) ડે. નિલેશ એન. દલાલ (મુંબઈ) Sigoificance of the discussion on Kartaka. rma in Samaysar શ્રી નાનાલાલ વસા (મુંબઈ) જૈન ગુફા-મંદિરે (૭) પ્રા. કાન્તાબહેન દિનેશ ભટ્ટ (મુંબઈ) આનંદ જન યાત્રી શ્રી બસંતલાલ નરસિંહપુરા (મુંબઈ) જૈન ઇતિહાસ (૯) શ્રી રમેશ લાલજી ગાલા (મુંબઈ) સત્સંગ : પારસમણિ (૧૦) પૂજ્ય સાધ્વી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી (ખંભાત) શ્રી સ્થંભન પાર્શ્વનાથ માહાતમ્યા (૧૧) ૫. છબીલદાસ કેશરીચંદ સંઘવી (ખંભાત) ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ (૧૨) પ્રા. જયંતીલાલ એમ. શાહ (પાલિતાણા) શ્રી ભગવતીસૂત્રની ભાવના : એક તારિવક વિચારશું. (૧૩) પ્રા. માવજી કે. સાવલા (ગાંધીધામ) ઉત્ક્રાંતિવાદ અને જૈનદર્શનની તાવિક ભૂમિકા (૧૪) ડે. શેખરચંદ્ર જૈન (ભાવનગર) જૈન ધર્મમેં સામાયિક ઔર સ્વાધ્યાયકા વિવેચન (૧૫) પ્રા. અરુણ શાંતિલાલ જોશી (ભાવનગર) મહાશતકનું આખ્યાન ઃ એક સમીક્ષા (૧૬) પ્રા. બાફણ એમ. ધ્રુવ (ભાવનગર) ન જન : ટૂંકા પરિચય Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૧૭) ૐા. પ્રિયભાળા શાહ (અમદાવાદ) ભદ્રેશ્વરનુ જૈન મંદિર જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૩ (૧૮) પ્રા. મંદ રતિલાલ શાહ (અમદાવાદ) ભાલ દીક્ષા : યેાગ્ય ? અયોગ્ય ? (૧૯) શ્રી હસમુખ શાંતિલાલ શાહ (અમદાવાદ) જૈનાચારની ઉપયાગિતા (૨૦) શ્રી દેવેન્દ્ર પ્રા. એઝા (અમદાવાદ) માનવીય જીવાસ્વાદ (૨૧) પ્રા. આર. પી. મહેતા (જુનાગઢ) નૈમિતમ ઃ એક અવલોકન : (૨૨) ડૅા. પ્રેમસુમન જૈન (ઉયપુર) નેમિણુાહરિઉ (ભમદેવ) કી પાંડુલિપિય (૨૩) ડૅા. રમેશચદ્ર સી, ગુપ્તા (વારાણસી) જૈનદર્શન મે' ભક્તિકા સ્થાન (૨૪) હૈં।. સુભાષ કોઠારી (વારાણુસી) શ્રાવકાચાર એર રાષ્ટ્રિયકતવ્ય (૨૫) ડૉ. શિષ્ટ નારાયણુ સિન્હા (વારાણુસી) અહિંસા એક સ્પષ્ટિકરણ (૨૬) ડા. કે, ખી, લાખડે (સાલાપુર) Live & Let Live (૨૭) શ્રી એ. એલ. સંચેતી (જોધપુર) તમિલ મહાકાવ્ય શિલ્પાદિકારમ્ ઉસકે લેખક જૈનતિ ઇક્ષ ગા (૨૮) શ્રી સહનલાલ સુરાણા (થાણા) .. ધાર્મિક સહિષ્ણુતાકે પ્રસ'ગમે' જૈત મ શિમે હિન્દુ દેવીદેવતાઓ તથા હિન્દુ મદિરમે' જૈન મૂર્તિ એ. છી વિદ્યમાનતા Page #28 -------------------------------------------------------------------------- ________________ આઠમો જેત સાહિત્ય સમારોહ (૨૯) શ્રી મધુસૂદન એમ. વ્યાસ દ્વારા) . જૈન ધર્મ અને તેનાં મંદિરની શિલ્પ-સ્થાપત્ય અને લવ્યતા. . (૩૦) શ્રી નાગેશ કે. એલ. (દ્વારકા) સનાતન ધર્મના સોદર : બ્રાહ્મણ અને શ્રમણ (૩૧) શ્રી હજારીગલ (કનું લ) આત્માની અનાદિપન (૨) પ્રા. ભક્તિનાથ શુકલ (વલ્લભવિદ્યાનગર) હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર (૩) શ્રીમતી સરોજ ચંદ્રકાન્ત લાલકા (કારંજા-લાડ) ભગવાન મહાવીર અને પૂર્વભવો (૩૪) વૈદ્ય હેમાદ્રિ જૈન (વડોદરા) જૈન જ્ઞાતિ વિભાગ પાઠય પુસ્તકમાં જેન કૃતિઓની થતી ઉપેક્ષા અંગે ઠરાવ : શ્રી ગોવિંદજી જીવરાજ લેડાયા દ્વારા રજૂ થયેલ અને શ્રી દિનેશભાઈ જેઠાલાલ ખીમસિયાના ટેકાથી નીચે મુજબને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આજે તા. ૩-૩-૧૮૮૭ના રોજ સમેતશિખરજી તીર્થમાં મળેલ આઠમા જૈન સાહિત્ય સમારોહનું આ અધિવેશન સર્વાનુમતે ઠરાવે છે કે ઇતિહાસ અને સાહિત્યના પાઠથ પુસ્તકમાં જૈન ઐતિહાસિક પ્રમાણભૂત હકીકતો અને જૈન સાહિત્ય રચનાઓની ઘેર ઉપેક્ષા થતી રહી છે. જેથી ભારતીય સંસ્કૃતિમાં જેનેની ગૌરવગાથા પર જાણે અકુદરતી પડદે પાડી દેવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયા કરે છે. મધ્યકાલીન સાહિત્યમાં જેનું યોગદાન નેવું ટકા કરતાં પણ વધારે હોવા છતાં પાઠય પુસ્તકોમાં જેને કૃતિઓને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જેન સાહિત્ય સંમાર-ગુછ ૪ ખાસ કશું સ્થાન માપવામાં આવતું નથી એ અત્યંત શોચનીય સ્થિતિ છે. આ પરિસ્થિતિ નિવારવા માટે આજનું આ અધિવેશન ભારત સરકાર તથા ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ તથા અન્ય રાજ્ય સરકારોને અનુરોધ કરે છે કે આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવે અને જૈન સાહિત્ય તથા ઈતિહાસને થતા અન્યાયને દૂર કરવામાં આવે.” સન્માન : કાર્યક્રમની અંતિમ બેઠકમાં શ્રી ભંવરલાલ નાહટા, ડે. રમણલાલ ચી. શાહ, શ્રી વસનજી લખમશી શાહ અને શ્રી ચીમનલાલ કલાધરનું તેમણે આપેલ સેવાઓ બદલ નિમંત્રક સંસ્થા તરફથી ચંદનહાર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. સાહિત્યિક વિભાગની ત્રણે બેઠકનું સંચાલન પ્રા. ગુલાબભાઈ દેઢિયાએ કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ડે. રમણલાલ ચી. શાહે અને નિમંત્રક સંસ્થા તરફથી શ્રી શાંતિલાલ ગડાએ આભારવિધિ કરી હતી. નિમંત્રણ: હવે પછીના સમારોહ માટે રાજકેટ, તીથલ, પાલિતાણું, ભૂજ વગેરે સ્થળોની સંસ્થાઓ તરફથી નિમંત્રણે મળ્યાં હતાં. તીર્થયાત્રા : આ સમારોહ તારીખ પહેલીથી તારીખ ત્રીજી માર્ચ સુધી સમેતશિખરજી તીર્થમાં જાયા હતા. સમેતશિખરજી જેવા દૂરના પવિત્ર તીર્થસ્થળે આવતાં તેની આજુબાજુની તીથકર ભગવં તેની ક૯યાણક ભૂમિ અને અન્ય સ્થાનની યાત્રાને લાભ મળે તે હેતુથી સાક્ષરોને નિમંત્રક સંસ્થા દ્વારા બનારસ, સિંહપુરી, ભદૈની, ભેલપુર, સારનાથ, બુદ્ધગયા, રાજગૃહી, કુંડલપુર, નાલંદા, પાવાપુરી, ગુણિયાજી, ક્ષત્રિય ઠ, કલકત્તા, વગેરે સ્થળોની યાત્રા કરાવવામાં આવી હતી. Page #30 -------------------------------------------------------------------------- ________________ આઠમે જૈન સાહિત્ય અમારાહ ૧૭ ામ જ્ઞાન યાત્રા સાથે તી યાત્રાનુ આયેાજન કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અને નિયંત્રક સંસ્થાના સંચાલકોએ આમા જૈન સાહિત્ય સમારોહને વધુ યશસ્વી અને યાદગાર બનાવ્યે હતા. પાર્શ્વનાથ વિદ્યાશ્રમની મુલાકાત : આ કાર્યક્રમમાં બનારસની તીથ યાત્રાની સાથે સાથે પાર્શ્વનાથ વિદ્યાશ્રમની મુલાકાતનું આયેાજન પણ કરવામાં આવ્યુ હતું. મંગળવાર તા. ૨૪મી ફેબ્રુઆરીએ બપોરે ચાર વાગે સમારોહના સૌ પ્રતિનિધિએ પાશ્વનાથ વિદ્યાશ્રમ પહે ંચ્યા હતા. ત્યાં સભાનું આયે!જન કરવામાં આવ્યું હતું, અને વિદ્યાશ્રમના ડાયરેકટર ડા. સાગરમલ જૈન, વિદ્યાશ્રમના પ્રમુખ અને અન્ય હદ્દેદારાએ તથા ડૉ. રમણુલાલ ચી. શાહે પ્રાસંગિક પ્રવચને! કર્યાં. હતાં. વિદ્યાશ્રમ તરફથી સમારેાહના સૌ પ્રતિનિધિઓનુ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યુ હતું. પૂર્ણાહુતિ : જૈન સાહિત્ય સમારોહની સમાપ્તિ પછી સૌ પ્રતિનિધિઓને કલકત્તા પધારવા માટે કલકત્તાના કચ્છી ભવનના પ્રમુખ શ્રી કુંવરજીભાઈ નાથાભાઈ પાસુ તરફથી નિયંત્રણ આપવામાં આવ્યું હતું. તે પ્રમાણે સૌ પ્રતિનિધિએ તા. ચેથી મા'ના કલકત્તા પહેાંચ્યા હતા. ત્યાં પ્રતિનિધિઓને રહેવા માટે કચ્છ ભવનમાં સુઉંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વળી કચ્છી ભવન તરફથી ડૅા. રમણુલાલ ચી. શાહનુ' જૈન ધર્મ અને વર્તમાન જગત' એ વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યુ હતુ. ડૉ. રમણુભાઈના પરિચય પ્રા. ગુલાબ દેઢિયાએ આપ્યા હતા. આ પ્રસંગે શ્રી કુંવરજીભાઈ, શ્રી વસનજી લખમશી શાહ, શ્રી નાનાભાઈ મેકોની, શ્રી શાંતિલાલ ગડા વગેરેએ પ્રાસ`ગિક પ્રવચન કર્યાં હતાં. આ કાર્યક્રમ સાથે જૈન સાહિત્ય સમારેાહતી પૂર્ણાહુતિ થઈ હતી. Page #31 -------------------------------------------------------------------------- ________________ નવમા જૈન સાહિત્ય સમારેાહ અહેવાલ : ચીમનલાલ એમ. શાહ, કલાધર’ પૂર્વ ભૂમિકા : શ્રી શત્રુ’જય તીથ એટલે જૈનનુ પવિત્રતમ તી; તીર્થાધિ રાજ. આ તીથમાં કાંકરે કાંકરે અનત આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, અને તેથી જ આ ભૂમિની અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની નિર્વાણભૂમિ અષ્ટાપદને, ગામા વાસુપૂજ્યરવામીની નિર્વાણભૂમિ ચ'પાપુરીને, બાવીસમા નેમિનાથ પ્રભુની નિર્વાણુંભૂમિ ગિરનારપતને, ચાવીસમા મહાવીરસ્વામીની નિર્વાણભૂમિ પાવાપુરીને અને બાકીના વીસ તીર્થંકરાની નિર્વાણુંભૂમિ સમેતશિખર તીને વંદન કરતાં જે પુણ્યળ પ્રાપ્ત થાય છે તે કરતાં સે। ગણુ ફળ એકલા શ્રી શત્રુ ંજયતીર્થને વન કરવાથી પ્રાપ્ત થાય છે એમ ‘શત્રુંજય લઘુકલ્પ'માં કહેવામાં આવ્યુ છે. આમ જૈન ધર્મમાં શ્રી શત્રુ ંજય તીથ'નુ' આવું અચિંત્ય માહાત્મ્ય અને અદ્ભુત પ્રભાવ છે. અને તેથી જ જૈને શ્રદ્ધાપૂર્વક માનદેલ્લાસથી આ તી`ની યાત્રા કરી જીવનમાં કૃતાથતા અનુભવે છે. જૈનેના આવા મહાન, પવિત્ર અને શાશ્વતા તીથધામ શ્રી ૠત્રુ ંજય તીથમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મ`દિરના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકલારત્ન પ. પૂ. આચાર્યં ભગવંત શ્રી વિષય યાદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રમુખસ્થાને (નિશ્રામાં) તા. ૨૧, ૨૨, નવેમ્બર, ૧૯૮૭ના રાજ પાલિતાણા ખાતે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મદિરના ધમ'વિહાર સભાગૃહમાં નવમા જૈન સાહિત્ય સમારોહનું આયેાજન થયુ હતું. સમારેાહની તૈયારી અને વ્યવસ્થા : પાલિતાણા જૈન સંધના અગ્રણી શ્રી નગીનદાસ ઓધવજી Page #32 -------------------------------------------------------------------------- ________________ નવમા જૈન સાહિત્ય સમારોહ ગાંધી, શ્રી વૃજલાલ પાનાચંદ વારા, શ્રી શાંતિલાલ ચત્રભૂજ ગાંધી, શ્રી ધરમશી જાવજી વારા, શ્રી વેણીલાલ પોપટલાલ દેાશી, પ્રા. જયંતીલાલ એમ. શાહ, શ્રી આર. કે. શાહ આદિએ સતત જહેમત ઉઠાવીને સમારાહની ભેાજન-ઉતારા સહિત તમામ વ્યવસ્થા ગાઠવી હતી. ઉદ્ઘાટન બેઠક : ૧૩ શનિવાર, તા. ૨૧મી નવેમ્બર, ૧૯૮૭ના રાજ સવારના નવ વાગે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય માઁદિરના ધર્યુંવિહાર સભાગૃહમાં ઉદ્ઘાટન બેઠકના પ્રારભ થયા હતા. આ વખતના સમારેહ પ. પૂ. શ્મા. શ્રી યાદેવસૂરિજી મહારાજની નિશ્રામાં અને પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજ, પ. પૂ. શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ, પ. પૂ. પ. શ્રી વાચસ્પતિવિજયજી મહારાજ, પ. પૂ. શ્રી મણિપ્રભસાગરજી મહારાજ વગેરે સાધુ ભગવંતાની ઉપસ્થિતિમાં ચેાજાયા એ એની વિશિષ્ટતા હતી. સ્વાગત : પાલિતાણા જૈન સંધના અગ્રણી અને શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મદિરના ટ્રસ્ટી શ્રી વૃજલાલ પાનાચંદ વારાએ સૌનુ` સ્વાગત કરતાં જાળ્યુ` હતુ` કે આટલા બધા વિદ્વાન અમારા આંગણે પધાર્યાં છે તે અમારુ માટુ' સદ્ભાગ્ય છે. આવકાર : શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી સેવંતીલાલ કેશવલાલ શાહે મહેમાનને આવકાર આપતાં જણાવ્યુ` હતુ` કે છેલ્લા સાડાસાત દાયકાના પ્રતિહાસમાં વિદ્યાલયે સમાજના ચરણે ડાકટરી, વકીલો, સ્થપતિએ, અથ શાસ્ત્રીઓ, ઉદ્યોગપતિ અને સાહિત્યકારો ધર્યો છે. આગમ પ્રકાશન અને સાહિત્ય સમારેહતી પ્રવૃત્તિથી વિશાલય જ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રે અજવાળાં પાથરી રહ્યું છે. આ સંસ્થાના અમૃત સહેાત્સવ થાઠા સમયમાં ઉજવારો. તે સમયે આવતાં પચાસ વર્ષને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે નજર સામે રાખીને વિદ્યાલય દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવાની ભાવના છે. જૈન સાહિત્ય સમારેહની રૂપરેખા : આ સમારોહના સંજક ઠે. રમણલાલ ચી. શાહે જેના સાહિત્ય સમારેહની ભૂમિકા સમજાવતાં જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિને પ્રારંભ સન ૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહેસવ પ્રસંગે મુંબઈમાં થયું હતું. એ પછી મહુવા, સુરત, નગઢ, માંડવી (કચ્છ), ખંભાત, પાલનપુર અને સમેતશિખર તીર્થ ખાતે આવા સાહિત્ય સમારોહ યોજાયા હતા. વિદ્યાલયના ઉપક્રમે જાતા આ સાહિત્ય સમારોહ માટે કઈ પચારિક માળખું ઘડવામાં આવ્યું નથી. સમારોહનું કે બંધારણ નથી કે તેના સભ્યપદનું કોઈ લવાજમ નથી. આ એક વૈરપણે વિકસતી સાહિત્યિક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં કઈ શિરકાભેદ નથી કે જેન–જેનેતર એવી સામ્પ્રદાયિક સંકુચિતતા પણ નથી. જેના વિષય પર લખનારા જૈન-જૈનેતર લેખકે આમાં ભાગ લઈ શકે છે. આ સમારોહ નિમિરો વિદ્વાને પિતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયોને અભ્યાસ કરે છે. અહીં પરસ્પર સંપર્ક વધે છે. વિચાર વિનિમય થાય છે. તેથી જેને સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની દિશામાં નવા નવા અભિગમ જન્મે છે. આ આખી પ્રવૃત્તિ વિદ્યાલય, વિદ્વાને અને નિમંત્રક સંસ્થાઓના સહયેગથી ચાલે છે. જેને સાહિત્ય સમારોહનું એક લેય તે જૈન સાહિત્ય માટે અભિરુચિ જાગે અને વધે એવું વાતાવરણું પ્રસરાવવાનું છે. મંગલદીપનું પ્રાગટય : દીપક પ્રગટાવીને સમારોહનું ઉદ્ધાટન કરતા જાણીતા જેને અગ્રણ્ શ્રી વસનજી લખમશી શાહે જણાવ્યું હતું કે આજના કપરા સમયમાં જેને સંસ્કાર અને કુળને ટકાવી રાખવા હશે તે જીવનમાં સાહિત્યની અભિરુચિ કેળવવી જ પડશે. વિદેશમાં વસતા જેમાં પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ નવમે જૈન સાહિત્ય સમારોહ આપણું ધર્મ-સંસ્કાર ટકી રહે તે માટે પંડિત-વિદ્વાને તૈયાર કરી ત્યાં મેકલવા પડશે. જેની સાહિત્ય સમારોહ દ્વારા આ કાર્ય થઈ શકશે તે આ યુગનું એક શકવતી કાર્ય થયું ગણાશે. ભગવાન મહાવીરનો સંદેશ : જૈન આગમ ના પ્રકાંડ વિદ્વાન પૂ. મુનિવર્ય શ્રી વિજય મહારાજે પોતાના વિદ્વત્તાપૂર્ણ ઉદ્દઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે શ્રમણ ભગવાન મહાવીર જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ત્રણ મુદ્દા પર દેશના આપતા હતા : (૧) જગતના જીવો બંધાય છે કેવી રીતે ? (૨) જગતના જીવોને કેવા કર્મો ભોગવવા પડે છે ? અને (૩) જગતના જીવોને તેમાંથી કેવી રીતે છુટકારો થઈ શકે ? પરમાત્માની આજ્ઞા મુજબ આ ત્રણે વાતનું રહસ્ય પામીને જે જીવો ધર્મરત રહે છે તે અવશ્ય ભવદુઃખને ટાળે છે. આજે આપણે દેશ માંથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું અધ્યયન લુપ્ત થતું જાય છે. આપણા સાહિત્યને મૂળ ખજાને સંસ્કૃત અને પ્રાકૃતમાં છે. એટલે આપણે જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન તરફ દુર્લક્ષ સેવીશું તે ભવિષ્યમાં આપણું એ અમૂલ્ય જ્ઞાનવારસાને સાચવી શકીશું નહિ. શાસ્ત્રવિશારદ વિજયધર્મસૂરિજી મહારાજે એ દિશામાં સારું કાર્ય કર્યું હતું અને તેમના સુપ્રયત્નોથી સમાજને પં. હરગોવિંદદાસ, પં. સુખલાલજી અને પં. બેચરદાસજી જેવા પ્રકાંડ પંડિતની ભેટ મળી હતી. મારી એક ભાવના છે કે શિવપુરીની સુષુપ્ત પડેલી પાઠશાળાને અહીં પાલિતાણું લાવવામાં આવે અને શિવપુરીની જેમ જ અહીં પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ઉત્તમ કેટિન જ્ઞાનાભ્યાસ કરાવાય તો વર્તમાન સમયનું એક આવશ્યક ઉત્તમ કાર્ય થશે. અહીં સિદ્ધક્ષેત્ર-પાલિતાણમાં આજે બધી રીતની સાનુકૂળતા છે અને તેથી જ આ સૂચન પર વિચાર કરવા જેવો છે. આપ નું જ્ઞાનભંડારોમાં આજે ૧૫ લાખથીય વધારે હસ્તપ્રતો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જેન સાહિત્ય સમારોહ-ગુર૭ મે સંગ્રહાયેલી છે. આપણું જ્ઞાનના આ અમૂલ્ય વારસા તરફ આપણે ઓછું લક્ષ આપીએ છીએ. મારા સંસારી પિતાશ્રી અને ગુરુદેવ પૂ. ભુવનવિજયજી મહારાજ કહેતા કે જેનેએ શસ્ત્રો સરકારને અને શાસ્ત્રો સાધુને સોંપ્યા છે. આપણે દરદાગીનાની જેટલી સંભાળ રાખીએ છીએ, વેપારધંધામાં જેટલી કાળજી રાખીએ છીએ તેટલી કાળજી જે જ્ઞાનભંડારાની અને તે દ્વારા જ્ઞાનપ્રાપ્તિની રાખતા થઈ જઈએ તો જૈનધર્મને વિશ્વમાં વધુ યશજજવલ અને વધુ ઉન્નત બનાવી શકીએ. પરમાત્માની વાણીને પ્રસાર અને પ્રચાર : જૈન ધર્મની ત્યાગભાવનાના સાક્ષાત પ્રતીકરૂપ જોધપુરથી પધારેલા પૂ. હરીમલ પારેખે પ્રભાવશાળી પ્રવચન કરતાં જણાવ્યું હતું કે અસાર આ સંસારના દુઃખોથી મુક્ત થવા માટે તીર્થંકર પરમાત્માએ સમય સમય પર પિતાની અમૃતવાણું વહેવડાવી આ સૃષ્ટિ પર પરમ ઉપકાર કર્યો છે, અને એથી જ એ પરમાત્મા પ્રણિત ધર્મ અને જ્ઞાનની પ્રભાવના કરવી એ આપણું સોની ફરજ બની રહે છે અને એમણે બતાવેલા ઉત્કૃષ્ટ માગે બધાને સુલભ અને સુગમ થાય તેવા પ્રયત્ન કરવા એ આપણું સૌનું કર્તવ્ય બની રહે છે. આવી મહાન લકત્તમ વિભૂતિઓના વિચારે કઈ સંપ્રદાય અથવા અન્ય કોઈ સંકુચિત મનોવૃત્તિમાં બાંધી લેવા હિતાવહ નથી. કારણ કે તેમનાં આપ્તવચને તે કોઈ પણ પ્રાદેશિક જાતિ, લિંગ, ભાષા અને અન્ય ભેદભાવથી પર હાઈ સૌને માટે કલ્યાણકારી છે. સાહિત્ય એક એવી કડી છે કે જે ભિન્ન ભિન્ન સંપ્રદાયોને તેમાં જોડી એક મંચ પર લાવે છે. સાહિત્યકારોને આશય કોઈ પણ પૂર્વગ્રહ કે ગ્રથિથી મુક્ત રહીને સાહિત્ય સર્જવાનો હોવો જોઈએ. સાચા જૈનત્વની પ્રાપ્તિ ; આ સમારોહના પ્રમુખસ્થાનેથી મનનીય પ્રવચન આપતાં Page #36 -------------------------------------------------------------------------- ________________ નવમો જેને સાહિત્ય સમારોહ ર સાહિત્યકલારત્ન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય યશોદેવસૂરિશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે આ આર્યાવર્તની ભૂમિમાં કન્યાકુમારીથી કંદહાર (કાબુલ) સુધી નવકારમંત્રનું સતત ગુંજન થતું. જેનધર્મની આભા સર્વત્ર વિસ્તરેલી હતી. જૈનધર્મને પ્રભાવ સર્વત્ર જોવા મળતો હતો. જૈન શ્રમણોની મહાન પરંપરા હતી. અને તેની તરફ લેક પ્રેમ, લાગણી અને આદરથી જેતા હતા. આજે સમય બદલાયે છે. જૈન ધર્મનું ક્ષેત્ર માત્ર ગુજરાત, રાજસ્થાન કે મહારાષ્ટ્રના થોડા વિસ્તાર પૂરતું સીમિત થઈ ગયું છે. જે થઈ ગયું છે તેને રંજ કર્યા વિના હવે જે છે તેને જાળવવામાં આપણે મગ્ન બનીએ તે જરૂરી છે. આજે તે આપણા સમાજ અર્થપ્રધાન બની ગયો છે. માત્ર અર્થપ્રાપ્તિ જ જીવનની સાર્થકતા નથી. એમની સાથે જ્ઞાનની પ્રાપ્તિ, સાચા ધર્મની, સાચી સમજણની પ્રાપ્તિ એ જ જીવનનું પરમ લક્ષ લેવું જોઈએ. પ. પૂ. યોદેવસૂરિજીએ પ્રમુખસ્થાનેથી રજૂ કરવા માટેના શ્રી તીર્થંકરદેવની પ્રતિમાજી ઉપરનાં ત્રણ છત્ર વિષેના પિતાના સંશોધનાત્મક લેખમાંથી કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. અષ્ટપ્રાતિહાર્યમાં એક પ્રાતિહાર્યા તે છત્ર છે. તીર્થંકરના મસ્તક ઉપર ત્રણ છત્રની રચના તેઓ કરે છે. એ ત્રણે છત્રને ક્રમ ઉપરથી નાને, માટે અને વધુ મોટે એ પ્રમાણે છે કે મોટે, નાને અને વધુ નાને એ પ્રમાણે છે? તે વિદ્વાન સાધુ ભગવંતના વિભિન્ન મત છે. પ. પૂ. યશૈદેવ. સૂરિએ ઘણું સંશોધન કરી પુરાવા આપીને આ લેખ દ્વારા સાબિત કરી આપ્યું છે કે તીર્થંકરદેવની મૂતિ ઉપર જે ત્રણ છે છે તેના ક્રમમાં સૌથી ઉપર નાનું છત્ર હોય છે અને નીચે સૌથી મોટું છત્ર હોય છે. આ પ્રસંગે પ્રિ. તારાબહેન રમણલાલ શાહ, શ્રી નટવરલાલ એસ. શાહ, શ્રી મનુભાઈ શેઠ, શ્રી વસંતભાઈ શેઠ વગેરેએ સમારોહ અંગે પ્રાસંગિક વકતવ્ય કર્યા હતાં. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અભિવાદન : પાલિતાણાનાં ધાર્મિક અને સાહિત્યક ક્ષેત્રે દી કાલીન સેવા આપનાર સ ંનિષ્ઠ કાર્યાંકરા (૧) ડે. ભાઈક્ષાલભાઈ એમ. આવીશી (૨) શ્રી સામચ`દભાઈ ડી. શાહ (૩) પ'. કપૂરચાંદભાઈ રહ્યુછેાડદાસ વારૈયા (૪) પ્રા. જયંતીલાલ એમ. શાહ (૫) ૫. મનસુખલાલ હરિચંદ મણિયાર અને (૬) ૫. પોપટલાલ કેશવજી શાહનું મા સમારેાહની ઉદ્ધાટન બેઠકમાં શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિર તરફથી શાલ ઓઢાડીને સન્માન કરવાના કાર્યક્રમ યેાજાયા હતા. આ છએ મહાનુભાવાના પરિચય શ્રી ચીમનલાલ પાલિતાણાકરે આપ્યા હતા. સમાનનેા પ્રત્યુત્તર પ... કપૂરચદભાઈ વારૈયાએ આપ્યા હતા. જૈન સાહિત્ય સમારેાહ–ગુચ્છ ૩ ઉદ્ઘાટન સમારાહનું સંચાલન શ્રી મનુભાઈ શેઠે તથા પ્રા. જય'તીલાલ એમ. શાહે કર્યુ` હતુ` અને આભારવિધિ શ્રી ચીમનલાલ કલાધરે કરી હતી. તત્વજ્ઞાન વિભાગની બેઠક: શનિવાર તા. ૨૧મી નવેમ્બર, ૧૯૮૭ના અપેારના ત્રણ વાગે ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મિત્રાનં દસૂરિશ્વરજી મહારાજ સાહેબના પ્રમુખસ્થાને (નિશ્રામાં) પ. પૂ આ. ભગવંત શ્રી વિજય યશેાદેવસૂરિશ્વરજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં તત્ત્વજ્ઞાન વિભાગની બેઠકના પ્રારંભ થયે! હતા. જેમાં ૫. શાંતિલાલ કેશવલાલ, ડા. રમણલાલ ચી. શાહ, પ્રા. મલૂકચંદ રતિલાલ શાહ, પ્રા. અરુણુ જોશી, પ્રા. ઉપલાબહેન મેદી, શ્રી નટવરલાલ એસ. શાહ, શ્રી ગાવિષ્ટ લેાડાયા, શ્રી ઉષાબહેન મહેતા વગેરેએ પાતાના નિધા કે વક્તવ્યે રજૂ કર્યો હતાં. જૈન તત્ત્વજ્ઞાન : પ. શાંતિલાલ કેશવલાલે આ વિષય પર ખેલતાં જણાવ્યું Page #38 -------------------------------------------------------------------------- ________________ નવમે જૈન સાહિત્ય સમારોહ હતું કે વિશ્વના બધા ધર્મોમાં ઈશ્વરને કર્તા માનવામાં આવ્યા છે. ઈશ્વરને સર્વ જીવોને કલ્યાણને માર્ગ બતાવનારા માનવામાં આવ્યા છે. જેન ગ્રન્થમાં “તારે તે તીર્થ” એમ કહેવામાં આવ્યું છે. તેમ જ તીર્થ પ્રવનારને તીર્થકર કહેવામાં આવ્યા છે. જિનપ્રતિમા અને જિનઆગમો વર્તમાન સમયે સૌના માટે આલંબનરૂપ છે અને તેના વડે જ ભવસમુદ્રને પાર કરી શકાય છે. સ્વાધ્યાય : ર્ડો. રમણલાલ ચી. શાહે સ્વાધ્યાયની જુદી જુદી શાસ્ત્રીય વ્યાખ્યાઓ સમજાવીને કહ્યું હતું કે જેનધર્મમાં સ્વાધ્યાયને અત્યંતર તપના એક પ્રકાર તરીકે સ્વીકારવામાં આવ્યું છે. “સ્વ”નું અધ્યયન તે સ્વાધ્યાય. એટલે સ્વાધ્યાયથી આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થવી જોઈએ. ગમે તે પ્રકારના સાહિત્યનું વાંચન તે જૈન દષ્ટિએ સ્વાધ્યાય નથી. તે માત્ર વાંચન છે. તે સમગૂ શ્રતનું હોય કે મિયા મૃતનું પણ હેય. સ્વાધ્યાયમાં ફક્ત સમ્યગૂ શ્રુતનું વાંચન જ હોવું જોઈએ. એના અભ્યાસમાં પુનરુક્તિને દોષ શાસ્ત્રકારોએ ગણુ નથી, બલકે પુનરુક્તિને ગુણરૂપે દર્શાવી છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ સ્વાધ્યાયના પાંચ પેટાપ્રકાર દર્શાવ્યા છે. સાધુઓએ દિવસ અને રાત્રે મળીને વધુમાં વધુ સમય સ્વાધ્યાયમાં ગાળ જોઈએ એવું વિધાન છે. સ્વાધ્યાયથી કર્મની ઘણી નિરા થાય છે અને તેથી મોક્ષમાર્ગમાં તે ભવ્ય જીને અનન્ય ઉપકારક થાય છે. સૂમધર્મ અહિંસા : પ્રા. મલુકચંદ ૨. શાહે આ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે અહિંસાનું પ્રતિપાદન સર્વધર્મમાં જોવા મળે છે, પરંતુ “અહિંસા પરમોધમ” કહીને જૈનધર્મમાં તેને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને તેનું સૂક્ષ્મ પ્રતિપાદન કરવામાં Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૩ આવ્યું છે. જેમાં તો અહિંસા ધર્મની યથાર્થતા સાથે જ બધાં મહાવ્રત અને સાધના છે. ઉત્કૃષ્ટ ધર્મના અંગરૂપ સંયમ અને તપ અહિંસાની સિદ્ધિને અથે છે. આદર શ્રાવક પ્રા. અરુણ જોશીએ આ વિષય પર બોલતાં જણાવ્યું કે જૈનધર્મના અનુયાયીને શ્રાવક કહેવામાં આવે છે. જિનેશ્વરને આરાધ્યદેવ ગણુનારા, રાગદ્વેષથી અલિપ્ત રહેનાર, સર્વ પ્રત્યે પ્રીતિ રાખનારા, સમતા અને ક્ષમાને ધારણ કરનારે, દયાને મહત્વ આપનાર, પાપકર્મને નાશ કરી મોક્ષમાર્ગ સંચરનાર શ્રાવક આદ શ્રાવક કહેવાય છે. હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં શ્રાવકના માર્ગનુસારી૫ણુના પાંત્રીસ ગુણ વર્ણવવામાં આવ્યા છે. જૈનધર્મ અને તપશ્ચર્યા : પ્રા. ઉત્પલાબહેન કાંતિલાલ મોદીએ આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે તપ એ આત્માની શુદ્ધિને શ્રેષ્ઠ ઉપાય છે. જેને ધર્મમાં તપનું ભારે મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. બાહ્યતપ અને અત્યંતર તપની જૈન ધર્મની ભાવના મોક્ષલક્ષી છે. તપ એ જૈન સંસ્કૃતિનું પ્રાણતત્ત્વ છે. તપથી કર્મની નિજ થાય છે, આત્માની મલિનતા જોવાય છે અને સંપૂર્ણ કર્મક્ષય કરી જીવાત્મા મોક્ષગતિ પામી શકે છે. જીવન જીવવાની કળા : જન ધર્મની દષ્ટિએ : શ્રી નટવરવાલ એસ. શાહે આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે જેન ધર્મની દૃષ્ટિએ સર્વ દુઃખનું મૂળ પરિગ્રહ છે. સંતોષ એ જીવનનું પરમ ધન છે, પરંતુ આજે સંતોષ છે ક્યાં? માત્ર અર્થ પ્રાપ્તિ જ જીવનનું લક્ષ નથી. જેનધમ ત્યાગપ્રધાન ધર્મ છે. તપ અને સંયમનું જેનોમાં ભારે મહત્ત્વ છે. જીવન જીવવાની ખરી ચાવી જૈનધર્મો દર્શાવેલા શ્રાવકનાં બાર વ્રતોમાં છે. સમતાની પ્રાપ્તિ Page #40 -------------------------------------------------------------------------- ________________ નવમે જૈન સાહિત્ય સમારોહ ૨૭ માટે સામાયિક જેવી ક્રિયાઓનું અને દિવસ તથા રાત્રે લાગેલા દેના પ્રાયશ્ચિતરૂપે દેવસી અને રાઈ પ્રતિક્રમણનું જૈનધર્મમાં ભારે મહત્વ છે. રાજમાર્ગ : શ્રીમદ્ રાજચંદ્ર પ્રકાશિત વિતરાગ માગ : શ્રી ગોવિંદજી જીવરાજ ડાયાએ આ વિષય પર બેલતાં જણાવ્યું હતું કે આજના કપરા કાળમાં શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત તત્વચિ તન અધ્યાત્મ માર્ગના પ્રવાસીઓ માટે પરમ શાંતિરૂપ ગણાવી શકાય. આ યુગપુરુષનું કથન, કવન અને કલાપૂર્ણ તત્વ વિષ ભવદુઃખને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે. કષાયો : શ્રી ઉષાબહેન મહેતાએ આ વિષય પર બોલતા જણાવ્યું હતું કે જેનધર્મમાં આત્માને વિકાસ અટકાવનારા અને ભવબંધનને વધારનારા ચાર કષાયે દર્શાવવામાં આવ્યા છે. તે છે કોધ, માન, માયા અને લેભ, ક્રોધ દ્વારા પ્રીતિ, માન દ્વારા વિનય અને માયા દ્વારા મૈત્રીને નાશ થાય છે. જ્યારે લોભ જીવનમાં સર્વનાશ સર્જે છે. આમ કોધથી મગજનો તીવ્ર ઉકળાટ, અહંકારથી સત્તા વૈભવને નિરંકુશ દેખાવ, માયાથી સેવાતો ખોટો દંભ અને લેભથી કરવી પડતી જીવનની વેઠ પર આ ભવના સંતાપને અને પરભવના દુઃખને વિચાર કરવાની જરૂર છે. મનુષ્ય જીવનની સાર્થકતા : તત્વજ્ઞાન વિભાગની બેઠકના અધ્યક્ષસ્થાનેથી વિદ્વતાપૂર્ણ પ્રવચન આપતા પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મિત્રાનંદસૂરિશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે સમ્યમ્ દર્શનથી શુદ્ધ એવું જ્ઞાન અને ચારિત્ર એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. શ્રમણ ભગવાન મહાવીરે જગતને અદ્દભુત તત્વજ્ઞાનને પ્રકાશ આપ્યો છે. જેમ જગતના પદાર્થો ઉત્પન્નશીલ છે તેમ નાશવંત, અસ્થિર અને વિનાશી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ છે પણ છે એ વાતનું સમાધાન થતાં ગૌતમસ્વામીએ પરમાત્માનું શરણું સ્વીકાર્યું હતું. ભગવાને જ્ઞાનના મહાસાગરમાંથી તેમના શિષ્યોને ખોબો ભરીને તત્વ આપ્યું. તેમના સમર્થ શિષ્યોએ તેમાંથી એક બિન્દુ જેટલું ગુયું અને ભાવનાને પ્રરૂપેલ તે તત્વ આ સમયે આપણી પાસે તુષાર જેટલું રહ્યું છે તે પણ એ તીર્થંકર પરમાત્માની વાણી હેય સૌ માટે કલ્યાણકારી છે. શ્રી મહાવીર સ્વામીને નિર્વાણ પછીના ૫૦૦ વર્ષના ગાળામાં વાચક ઉમારવાતિ મહારાજ થયા. તેમણે ઘણાં ગ્રન્થો રચ્યાં. આટલા પ્રકાંડ વિદ્વાન હોવા છતાં તેઓ બિલકુલ નિરાભિમાની હતા. એ તે હંમેશા કહેતા કે હું તો ભાઈ જ્ઞાનના અગાધ મહાસાગરના કિનારે બેઠો છું. અને એકિનારેથી રતનો વિણને તમને આપું છું. તેમની કેવી વિનમ્રતા. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રન્થ રચી જૈન ધર્મને ઉદ્યોત કર્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશવિજયજી મહારાજ જેવી કેટકેટલીય મહાન વિભૂતિઓએ પિતાના અપૂર્વ જ્ઞાન તેજના અજવાળા પાથરીને આ જગત ઉપર કેટલે મોટે ઉપકાર કર્યો છે. અન્ય નિબંધ : તત્ત્વજ્ઞાન વિભાગની આ બેઠકમાં ઉપરોક્ત નિબંધોની રજૂઆત ઉપરાંત શ્રી હસમુખ શાંતિલાલ શાહે સમક્તિ એટલે શું ? કેવી રીતે ? શા માટે ? એ વિષય પર અને શ્રી હરેશકુમાર અરુણભાઈ જોશીએ જેનધર્મમાં લેશ્યા' એ વિષય પર પિતાના અભ્યાસપૂર્ણ નિબંધ વાંચ્યા હતા. આ ઉપરાંત તત્ત્વજ્ઞાન વિભાગ માટે ડો. રમેશચંદ્ર ચુનીલાલ લાલન (મુંબઈ), ડે. કોકિલાબહેન શાહ (મુંબઈ), શ્રી રોહિત શાહ (અમદાવાદ), મુનિશ્રી હંસ (અમદાવાદ), ડે. મણિભાઈ પ્રજાપતિ (દ્વારકા), શ્રીમતી સુધા પ્રદીપ ઝવેરી (ભૂજ), કુ. હર્ષિકા રમણિકલાલ દોશી (જામનગર), કુ. જ્યોતિ પ્રતાપરાય શાહ (ભાવનગર), Page #42 -------------------------------------------------------------------------- ________________ નવમે જૈન સાહિત્ય સમાર શ્રી જિતેન્દ્રકુમાર જૈન (ઉડ્ડયપુર) વગેરે તરથી લેખે। મળ્યા હતા પરંતુ સ જોગવશાત 'તે ઉપસ્થિત રહ્યા ન હતા. સારસ્વતાનું સન્માન : ૨૯ પાલિતાણાની ૩૦ જેટલી વિવિધ સાંસ્થાના ઉપક્રમે નવમાં જૈન સાહિત્ય સમારાહમાં ભાગ લેવા પાલિતાણા પધારેલા વિદ્વાનનુ અભિવાદન કરવાના એક કાર્યક્રમ ડા. ખાબુલાલ હરખચંદ શાહના પ્રમુખસ્થાને શનિવાર, તા. ૨૧-૧૧-૧૯૮૭ના રાત્રે ૮-૩૦ કલાકે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિરના ધ વિહાર સભાગૃહમાં ચેાજવામાં આવ્યા હતા જેમાં અતિથિવિશેષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ શેઠશ્રી પ્રતાપભાઈ ભાગીલાલ પધાર્યા હતા. કાક્રમના પ્રારંભ પાલિતાણા હાઈસ્કૂલના અધ્યાપક શ્રી ચેમેશચંદ્ર આચાય'ની મંગલ પ્રાર્થનાથી થયા હતા. પ્રાસ'ગિક વક્તવ્યેા બાદ સમારેાહ માટે પધારેલ સારસ્વતાનુ’ સન્માન કરવામાં આવ્યું હતું. સાહિત્ય વિભાગની બેઠક : રવિવાર, તા. ૨૨મી નવેમ્બર, ૧૯૮૭ના રોજ સવારના ૯-૩૦ વાગે પ. પૂ. આચાય ભગવંતશ્રી વિજય યદેવસૂરિજી મહારાજ સાહેબના પ્રમુખસ્થાને (નિશ્રામાં) સાહિત્ય વિભાગની બેઠક મળી હતી તેમાં નીચેના સાક્ષરોએ પેાતાના અભ્યાસલેખા રજૂ કર્યાં હતા : મેાહનલાલ દલીચંદ્ર દેશાઈનું સાહિત્યકાર્ય : પ્રા. જયંતભાઈ કાઠારીએ આ વિષય પર ખેલતાં જણાવ્યુ હતું કે વિદ્વાન ધણીવાર પરદેશમાં પૂજાતા હોય છે, પશુ ધરઆંગણે એની કિંમત ચતી નથી. શ્રી મોહનભાઈના જૈન ગુજરર કવિએ’ અને જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઇતિહાસ' જેવા આફર ગ્રન્થાનું મૂલ્ય અભ્યાસીએ ધણુ. મેહું સમજે છે ને એકલે હાથે આવાં મેટાં કામ કરનાર પ્રત્યે અપાર આદર થાય છે. ' પશુ આ ઉપરાંત મેહનભાઈના ૪૦૦૦-૫૦૦૦ પાનાનાં અમચસ્થ લખાણેા છે Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય મારાહ-૩૭ ૩ એના અંદાજ ભાગ્યે જ કોઈને હશે. એમનાં લખાણાની કેટલીક લાક્ષણિકતાઓ તરત ધ્યાન ખેંચે છે અભ્યાસશીલતા, વિગતપ્રચુરતા, જૈનત્વ છતાં સાંપ્રદાયિકતાથી ઉપર ઊતી વિશાળ દૃષ્ટિ, જૈનેતર સાહિત્યના પણ ઊંડે। અભ્યાસ, સમકાલીન જીવનની ગતિવિધિમાં રસ, રાષ્ટ્રવાદી વિચારવલજી વગેરે. મેહનભાઈનાં અગ્રંથસ્થ લખાશેા ગ્રંથસ્થ થશે ત્યારે એમની પૂરી સાચી છબ્બી આપશુને મળશે અને સાહિત્ય, ઇતિહાસ, ધર્માંની ધણી નવી બાબતા પણ જાણવા મળશે. સમરાઇઢ્ય કા : ૩૦ પ્રા. તારાબહેન રમણુલાલ શાહે આ વિષય પર ખેલતાં જાન્યુ` હતુ` કે સમદશી' આચાય' હરિભદ્રસૂરિએ સમય' ઉપદેશપ્રધાન કયાકૃતિ ‘સમરાઇä કહા' (સમરાદિત્યની કથા) પ્રાકૃત ભાષામાં લખી છે. તેમાં જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતા, વિવિધ પાત્રો, પ્રસંગે, ઉપકથાઓ અને સાધુસાધ્વીઓનાં ઉપદેશવચના રજૂ કરવામાં આવ્યાં છે. એ મુખ્ય પાત્રો રાજકુમાર ગુસેન અને પુરોહિત પુત્ર અગ્નિશમ્મૂના નવ ભવની આ ખાધકથા છે. વિચાર, વાણી અને વનની નાનામાં નાની ક્ષતિના પણ કેવાં કેવાં પરિણામે ભાગવવાનાં આવે છે તે સમ` રીતે આ મહાકથામાં દર્શાવાયુ` છે. અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવી આ મહાકથાનું સર્જન કરી કવિ, મહર્ષિ, તત્ત્વવેત્તા શ્રી હરિભદ્રસૂરિએ થાકારસ'ક તરીકેની પોતાની અનન્ય શક્તિની અદ્ભુત પ્રતીતિ કરાવી છે. સવૅગર ગશાલા : એક પરિચય : ૫. કપૂરચંદ્ર રણુÈાડદાસ વારૈયાએ આ વિષય પર ખેલતાં જણાવ્યુ` હતુ` કે વિ. સ. ૧૧૨૫માં પ્રાકૃત ભાષામાં રચાયેલા આ સદીધ ગ્રન્થમાં શ્રી જિનચંદ્રસૂરિએ ગૃહસ્થાને અને ત્યાગીવગ માટે આરાધનાનું સુ ંદર સ્વરૂપ સમજાયુ` છે. આ ગ્રન્થમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના ચાર સ્કન્ધરૂપે સાધુ ભગવતે અને Page #44 -------------------------------------------------------------------------- ________________ નવમા જૈન સાહિત્ય સમારાહ શ્રાવકનાં દૃષ્ટાંતાપૂર્વક વર્ણવવામાં આવી છે. મેાક્ષની પ્રાપ્તિ માટેના પરિક્રમવિધિ, પરગણુસંક્રમણુ, મમત્વવિચ્છેદ અને સમાધિલાભ એ ચાર કારણ આ ગ્રન્થમાં વિસ્તૃત સ્વરૂપે બતાવવામાં આવ્યાં છે. મેક્ષમા'ના ઇચ્છુક આત્માએ આરાધના માટેના આ ગ્ર ંથ અવશ્ય અવગાહન કરવા જેવા છે. ૩૧ તામિલ જૈતકૃતિ : નાલડિયાર : શ્રી નેમચંદ ગાલાએ આ વિષય પર ખેલતાં જણાવ્યું હતું કે નાટડિયાર તામિલ ભાષાના પ્રાચીન મહાન જૈન ગ્રંથ છે. તેની રચનાના પ્રતિહાસ એવા છે કે પૂર્વે તામિલ દેશમાં પડેલા દુષ્કાળને કારણે મદુરાઈના પાંડય રાજા ઉગ્ર પેરુવલુડિ પાસે પાસે આઠ હજાર મુનિએ આશરો લેવા આવ્યા. રાજાએ તેમને સારી રીતે રાખ્યા. ખીજા વર્ષે દેશમાં સુકાળ થવાથી તે મુનિએએ ત્યાંથી વિહાર કરવાનું વિચાયુ.... પરંતુ રાજા રજા નહી. આપે તેવું જણાતાં ગુપ્ત રીતે ત્યાંથી ચાલ્યા જવાના નિ`ય લીધા અને રાજાના ઉપકારના બદલે વાળવા દરેક મુનિએ ચારેક લીટીનુ એક એક પદ લખીને જવું તેમ નક્કી કર્યુ. આમ આઠ હજાર પદ લખાયાં. રાજાને એ પછી જાણ થઈ કે સાધુ જતા રહ્યા છે ત્યારે ક્રોધાવેશમાં તે માટે હજાર પદ્મપત્રોને તેમણે નદીમાં પધરાવી દીધાં. પાછળથી પસ્તાવા થતાં એણે ઘણી તપાસ કરતાં તેમાંથી ૪૦૦ પદ્મપત્રો મળી આવ્યા. તે પરથી તે રાજાએ આ બાલડિયાર' નામને અદ્ભુત ગ્રંથ રચ્યા છે. જ્ઞાનસારના સાર : શ્રી જયેન્દ્ર એમ. શાહે આ વિષય પર ખેલતાં જણાવ્યુ હતુ. કે ઉપાધ્યાય યાવિજયજીની સંસ્કૃત ભાષામાં રચાયેલી આ ઉત્તમ કૃતિ છે. યાગવિષયક બધા જ પ્રથાના વાંચન, મનન અને અનુભાવનના સાર એટલે જ્ઞાનસાર. જ્ઞાનસારમાં અધ્યાત્મ વિષયક ઢર અષ્ટકા છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ જન સાહિત્ય સમારોહ-મુછ ૩ એમાં પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા, જ્ઞાન, ક્રિયા, ત્યાગ, મૌન, વિવેક, તપ, ધ્યાન, યોગ ઇત્યાદિ વિષયો પરનાં અષ્ટકમાં મૌલિક, ગહન તત્વચિંતન રહેલું છે. આ દરેક અષ્ટક ઉપર એક એક ગ્રંથનું સજન થઈ શકે તેવી અર્થ સઘન આ કૃતિ છે. જૈન ધર્મ અને પ્રચારમાધ્યમના પ્રશ્નો : આ વિષય પર પિતાનું વક્તવ્ય રજૂ કરતાં પ્રા. ગુલાબ દેઢિયાએ જણાવ્યું હતું કે આજને સમય પ્રચારનાં માધ્યમોનો છે. જૈન ધર્મના પ્રસાર માટે મોટે ભાગે હજુ વ્યાખ્યાને અને ગ્રથને જ આધાર લેવાય છે. વર્તમાન સમયમાં દૂરદર્શન, વિડીયો જેવાં પ્રચાર માધ્યમે વધુ સબળ બન્યાં છે. જૈન ધર્મને મને વિજ્ઞાન, આરોગ્યવિજ્ઞાન, સાહિત્ય, સંગીત, કલાઓ વગેરે સાથે સરખાવીને આવા માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવે તે બાળક અને યુવાનોને જરૂર રસ પડે. જેનશાસ્ત્રો : શ્રી દિનેશભાઈ જેઠાલાલ ખીમસીયાએ આ વિષય પર બોલતાં જણવ્યું હતું કે જૈન ધર્મના સિદ્ધાંતો ભગવાન મહાવીરે પ્રરૂપેલા અને ગણધર ભગવતેએ ગૂંથેલા આગમોમાં સંગ્રહાયેલા છે. સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાત, રાજસ્થાની, કન્નડ, તામિલ અને હિન્દી ભાષાઓમાં વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્ય રચાયું છે. ' ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનકવન : પ્રા. જયંતીલાલ એમ. શાહે આ વિષય પર બેલતાં જણાવ્યું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલાં થયેલાં આ સમર્થ જૈન સર્જક તેમની અદ્દભુત રચનાઓ દ્વારા આજે પણું સૌના હૃદયમાં બિરાજમાન રહ્યા છે. સાહિત્યનું કઈ ક્ષેત્ર એવું નહિ હોય કે જેનું ખેડાણ ઉપાધ્યાયજી મહારાજે નહિ કર્યું હોય. એક પ્રકાંડ વિદ્વાન તરીકે તેમની યશોગાથા આજે પણ દિગંતમાં પ્રસરેલી જોવા મળે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ નવમે જેન સાહિત્ય સમારોહ તેમણે રચેલા સ્તવને, સજઝાયો, રાસાઓ વગેરેમાં ભાવ લાલિત્ય, અથ ગાંભીર્ય, ભાષાની સચોટતા અને રસ પરિપૂર્ણતા જોવા મળે છે. યુવાને અને ધર્મસંસ્કાર આ બેઠકમાં પિતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતા શ્રી ખરતરગચ્છના પૂ. વિદ્વાન મુનિશ્રી મણિપ્રભસાગરજી મહારાજે જણાવ્યું હતું કે જેન સાહિત્ય સમારોહની આ પ્રવૃત્તિ જોઈ ખૂબ જ આનંદ થયો છે. આજના યુવાનોમાં જે આપણે ધર્મસંસ્કાર ટકાવી રાખવા હશે તે સાહિત્ય સમારોહ જેવા કાર્યક્રમોને વધુ વેગ અને સહયોગ આપવો જ પડશે અને તેથી જ આવા સમારોહ વારંવાર જાતા રહે તે જરૂરી છે. ગુજરાતમાં જ જતા આ કાર્યક્રમને હવે રાજસ્થાનમાં પણ લાવવાની જરૂર છે. ત્યાંની પ્રજાને પણ આવી વિશિષ્ટ સાહિત્ય પ્રવૃત્તિનાં દર્શન કરાવવાની આવશ્યકતા છે. સાહિત્ય : માનવ મનની સંજીવની : સાહિત્ય વિભાગની બેઠકના અધ્યક્ષસ્થાનેથી મનનીય પ્રવચન આપતાં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોદેવસૂરિજી મહારાજે જણુવ્યું હતું કે સાહિત્ય વિભિન્ન પ્રજા વચ્ચે સેતુ બની શકે છે અને અત્રી બંધાવી શકે છે. સાહિત્ય માનવ મનનું વિવિધ રીતે ઘડતર કરનારી સંજીવની છે. દેશની મહત્તા કે મહાનતા તેની ધનસંપત્તિ કે અન્ય સમૃદ્ધિથી અપાતી નથી; પણ તેની પાસે સાહિત્ય—નામની સમૃદ્ધિ કેવી છે, કેટલી છે તે ઉપરથી મપાય છે. વિશ્વના ચેકમાં ઉન્નત મસ્તકે ઊભા રહી શકીએ તેવો વિશાળ સાહિત્યને ખજાને, વારસે આપણને મળે છે. એ વારસાનું આપણે જતન કરીએ અને તેને સદુપયોગ કરતા રહીએ તે ભાવિ પ્રજાને મેગ્ય માર્ગે વાળી શકીએ. જેની દષ્ટિએ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. એક સમ્યકૃત અને બીજુ મિથ્યા મુત. સમ્યગૂ શ્રુત એટલે સાચી દિશા બતાવતું જ્ઞાન ના અહિ મહારાજે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૩ સવળું જ્ઞાન. મિથામૃત એટલે જીવન માટે ખોટી દિશા બતાવતું જ્ઞાન-અવળું જ્ઞાન. જે જ્ઞાન હેય–ઉપાદેયની સમજ અને વિવેકદ્રષ્ટિ આપનાર હેય અને આત્મકલ્યાણ કરાવનાર હોય તે જ્ઞાનને જ સાચું -સવળું જ્ઞાન કહેવાય છે. શાસ્ત્રકારોએ એ જ જ્ઞાન ભણવાનીવાંચવાની વાત જણાવી છે. જૈન સાહિત્ય ઘણું વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. ભારતની ઘણીખરી ભાષાઓમાં અનેક ઉપયોગી વિષય ઉપર તે રચાયું છે. જેનાચાર્યોએ જેને સાર્વજનિક સાહિત્ય કહી શકાય એવાં વ્યાકરણ, કોષ, કાવ્ય, છંદ, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, સ્થાપત્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર ઉપર ગ્રંથ લખ્યાં છે. મોક્ષમાર્ગે લઈ જનારાં આચારશાસ્ત્ર, ગશાસ્ત્ર, ધાર્મિક અને આધ્યાત્મિક શાસ્ત્રો સેંકડોની સંખ્યામાં રચ્યાં છે. સાંસારિક અને ભૌતિક અનુકૂળતા માટે મંત્ર, તંત્ર, અને યંત્ર ઉપર વિશાળ સર્જન કર્યું છે. એ ઉપરાંત મુદ્રાતંત્ર, નિમિત્તશાસ્ત્ર, વૈદક, વિજ્ઞાન, નીતિ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર તેમજ વિવિધ પ્રકારે રચાયેલાં તેત્રાદિ સાહિત્ય ઉપર સેંકડે ગ્રન્થનું સર્જન કર્યું છે. એમાંનું કેટલુંક મુદ્રિત થયું છે અને કેટલુંક જૈન જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહ્યું છે. જૈન જ્ઞાનભંડારોમાં કાગળ અને તાડપત્ર આ બંને પ્રકારની હસ્તલિખિત પ્રતિઓ વિદ્યમાન છે. આજે મુદ્રણકળાના કારણે હસ્તલિખિત પ્રતિ લખાવવાને વ્યવસાય નષ્ટ થયું છે. એવા લહિયા પણ હવે મળતા નથી. સાહિત્યપ્રેમીઓએ એટલું યાદ રાખવું ઘટે કે છાપેલા ગ્રન્થનું આયુષ્ય પચાસથી સે-સવા વર્ષનું હોય છે, જ્યારે હાથબનાવટના એસિડ વિનાના મજબૂત કાગળ ઉપર લખાયેલી હસ્તપથીઓનું આયુષ્ય ૫૦ થી ૬૦૦ વર્ષનું હોય છે. અન્ય લેખ: સાહિત્ય વિભાગની બેઠક્યાં ઉપરોક્ત નિબંધોની રજૂઆત Page #48 -------------------------------------------------------------------------- ________________ નવમે જૈન સાહિત્ય સમારોહ છે ?' ઉપરાંત અન્ય વિદ્યા અને અભ્યાસીઓએ પણ વિવિધ વિષય પરના લેખે રજૂ કર્યા હતા. જેની વિગત આ પ્રમાણે છે: (૧) . બળવંત જાની-રાજકોટ * સમયસુંદરત “સત્યાસીની દુષ્કાળ વર્ણન છત્રીસી' (૨) ડે. આર. પી. મહેતા-જૂનાગઢ * પ્રબંધકાર મેરૂતુંગ (૩) પ્રા. કાન્તિલાલ બી. શાહ-અમદાવાદ * શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈકૃત “સામાયિકસૂત્ર (૪) શ્રી નગીનદાસ જે. શાહ, “વાવડીકર –મુંબઈ * શાસ્ત્રવિશારદ વિજય ધર્મસૂરિજી મહારાજ (૫) શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધર–મુંબઈ * જોધપુરમાં મળેલું પ્રથમ જૈન સાહિત્ય સંમેલન (૬) શ્રી પ્રકાશ પી. વોરા-મુંબઈ * ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વિવિધ ગાનું અસ્તિત્વ (૭) શ્રી રાજેન્દ્ર સારાભાઈ નવાબ-અમદાવાદ * દરિયાઈ વેપારના વિકાસની દૃષ્ટિએ શ્રીપાળરાસનું , , મૂલ્યાંકન . (૮) ડે. શિલ્પા નેમચંદ ગાલા-મુંબઈ . માનવી : એક શાકાહારી પ્રાણી, (૯) શ્રીમતી ઉષાબહેન નગીનદાસ વાવડીકર-મુંબઈ * ઉપાધ્યાય યશે વિજયજીની સ્તવન વીશી એક અભ્યાસ ' (૧૦) ડે. મૃદુલા લેયા-મુંબઈ. * Health and Hygiene in context of Jain Religious Practices. Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારેહ-મુછ ૩. | સાહિત્ય વિભાગની આ બેઠક માટે નીચેના નિબંધે પણ મળ્યા હતા, પરંતુ તે કૃતિઓના લેખકે સંજોગવશાત્ આ સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. (૧) શ્રી ભંવરલાલ નાહટા-કલકત્તા * શ્રી યૂલિભદ્ર ફાગુ (૨) ડે. પ્રિયબાળા શાહ-અમદાવાદ * જૈન સંપ્રદાયમાં ગચ્છે (૩) વૈદ્ય હેમાબ્દી જેન–વડેદરા * નિયમ પૂજા (૪) મુનિશ્રી હરિભદ્રસાગરજી–નલિયા (કચ્છ) * શ્રી સુમતીનાથ ભગવાન (૫) સો. સરોજ ચં. લાલકા-કારંજ (લા) * નાયધમ્મકહાં (૬) શ્રીમતી સેનલ રાજેન્દ્ર નવાબ–અમદાવાદ * * વિજ્ઞપ્તિ પત્રનું શૈક્ષણિક મૂલ્યાંકન અભિવાદન : સાહિત્ય વિભાગની બેઠકની પૂર્ણાહુતિ પછી પ. પૂ. આચાર્ય શ્રી યદેવસૂરિજી મહારાજની પ્રેરણાથી આ સાહિત્ય સમારોહના આયેાજન માટે અથાગ પરિશ્રમ ઉઠાવનાર પ્રા, જયંતીલાલ એમ. શાહ, શ્રી રોહિતભાઈ ઝવેરી વગેરે સ્થાનિક કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સંચાલન અને આભારદન : તત્વજ્ઞાન અને સાહિત્ય વિભાગની બેઠકેનું, સંચાલન શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધરએ કર્યું હતું, જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી શ્રી પન્નાલાલ ૨. શાહે અને શ્રી સિદ્ધક્ષેત્ર Page #50 -------------------------------------------------------------------------- ________________ નવમે જૈન સાહિત્ય સમારોહ 80 જેન સાહિત્ય મંદિર તરફથી શ્રી વૃજલાલ પાનાચંદ વોરાએ આભારવિધિ કરી હતી. પૂર્ણાહુતિ: આ રીતે નવમા જૈન સાહિત્ય સમારેહની પાલિતાણા ખાતે તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની છત્રછાયામાં પ. પૂ. આ. શ્રી યશદેવસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં સરસ રીતે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે સમારોહના પ્રતિનિધિઓને શ્રી સિદ્ધગિરિની તીર્થયાત્રાને પણ લાભ મળે હતે. સિદ્ધાચલજીની જામાં સરસ રીતે દિગિરિન Page #51 -------------------------------------------------------------------------- ________________ દસમે જૈન સાહિત્ય સમારેલ અહેવાલ : પન્નાલાલ ૨. શાહ ચાર ચાર વર્ષના સતત દુષ્કાળ બાદ મેઘરાજાની અમીવર્ષોથી પરિપ્લાવિત થયેલી કચ્છની હરિયાળી–લીલીછમ ધરતી પર દસમા. જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે મુંબઈ, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર, રાજકોટ અને ભાવનગર એમ વિવિધ સ્થળોએથી પધારેલા જેને સાહિત્યના જિજ્ઞાસુ, રસિકે, અભ્યાસીઓ અને વિદ્વાને ગત માસ નવેમ્બરની તા. ૨૬, ૨૭ અને ૨૮મીના રોજ કરછના તલવાણા પાસે નવોદિત તીર્થ બેનેર જિનાલય ખાતે વિદ્યાવ્યાસંગ માર્યો. કચ્છની ધીંગી ધરતીની સમગ્ર પ્રજા અને તેમાંયે જેન કચ્છી પ્રજા વ્યાપારકુશળ, સાહસિક, શ્રદ્ધાળુ, ધર્મપ્રેમી અને દાનવીર છે. શ્રાવક ભીમશી માણેકે તે જૈન સાહિત્યની કૃતિઓને ભંડારોમાંથી શોધી, તેમનું મુદ્રણ-પ્રકાશન કરી, જૈન સાહિત્યની અનન્ય સેવા કરી છે અને આ પ્રદેશને મહિમા બ છે. મેસર્સ નવનીત પ્રકાશન કેન્દ્રના નિમંત્રણથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે દસમે જૈન સાહિત્ય સમારોહ યોજાયો. તેના પ્રમુખસ્થાને હતા જાણીતા તત્વજ્ઞ અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટર ડો. નગીનદાસ જે. શાહ. નાહિત તીર્થમાં આવકાર : શનિવારે બપોરના ૩-૩૦ વાગ્યે આચાર્ય ગુણદય સાગરસૂરિની Page #52 -------------------------------------------------------------------------- ________________ દસમા જૈન સાહિત્ય સમારાહ ચંદ નિશ્રામાં મળેલી સમારીહની આ ઉદ્ઘાટન બેઠકમાં સૌનુ સ્વાગત કરતાં ખેતેર જિનાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વસનજી સખમશી શાહે જણાવ્યુ હતુ કે પ્રાચીન ભદ્રેશ્વર તીર્થીની નજીકમાં માંડવીથી દસેક કિલામીટરના અંતરે તલવાણુા ગામની સીમ અને કોડાય ગામની સીમાંતે ૮૦ એકર જમીનમાં આ તીથ પથરાયેલુ` રહેશે. કચ્છમાં રાજમાગ પર આવેલું આ નવાતિ યાત્રાસ્થળ આધુનિક સગવડતાથી સુસજ્જ છે. આવા આ તી'માં સોનું અભિવાદન કરતાં મને આનદ થાય છે. વિદ્યાલયના અમૃત મહાત્સવ : મે. નવનીત પ્રકાશન કેન્દ્ર વતી શ્રી ડુંગરશીભાઈ ગાલાએ સૌને આવકાર આપ્યા બાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મ`ત્રી શ્રી સેવંતીલાલ કે. શાહે જણુાવ્યું કે યેાજક સ ંસ્થાને ટૂંક સમયમાં ૫'ચેતેર વર્ષ' પૂરાં થશે, એ નિમિત્તે આગામી પચાસ વર્ષમાં જૈન સમાજની શૈક્ષણિક જરૂરિયાતને લક્ષમાં રાખી નવાં વિકાસકાર્યો હાથ ધરવાની અમે વિચારણા કરી રહ્યા છીએ, એ માટે સૌનાં સૂચને અને સાયને એમણે આવકાર્યાં હતાં. માસનાં ત્રણ સામનેા : આચાર્યં શ્રી ગુણેાધ્યસાગરની નિશ્રામાં મળેલા દસમા જૈન સાહિત્ય સમારોહમાં પૂ. આચાય શ્રીએ માંગલિક ફરમાવ્યા બાદ પૂ. મુનિશ્રી પૂર્ણ ભદ્રસાગરજીએ જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિથી પોતાને અત્યંત માનદ થયે। હોવાનું જણાવી મેાક્ષનાં ત્રણ સાધના-જ્ઞાનના પ્રકાશ, શુદ્ધિની જરૂરિયાત તથા તપ અને સયમને! મહિમા સમજાગ્યે હતા અને આચાય શ્રી વતી આ પ્રવૃત્તિને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા. મે. નવનીત પ્રકાશન કેન્દ્રના શ્રી અમરચંદભાઈ ગાલાએ દીપ પ્રગટાવી આ સમારોહનું ઉદ્ધાટન કર્યું હતું . Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪. જૈન સાહિત્ય સમાગુચ્છ ૩ સમારેહની સ્વૈચ્છિક અને અનૌપચારિક પ્રવૃત્તિ: દસમા જૈન સાહિત્ય સમારાહના સયેાજક અને ‘પ્રભુ જીવન’ના તંત્રી ડૉ. રમલાલ ચી. શાહે સમારાહની આ પ્રવૃત્તિને એક સ્વૈચ્છિક અને અનૌપચારિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી, વર્તમાન સમયમાં સાહિત્યની આખેહવા ઊભી કરવી અત્યંત જરૂરી છે એમ જણાવ્યુ` હતુ`. એમણે વિશેષમાં કહ્યું કે આ પ્રવૃત્તિ નિમિત્તો પૂ. સૂરિઓએ રચેલા પ્રથાના સ્વાધ્યાય થાય અને વિજ્ઞાનની પ્રગતિ સાથે ભૌતિકવાદમાં પડેલા શહેરીજનોને એકાંતમાં સ્વાધ્યાય કરવાની તક મળે એવી આ સાવજનિક પ્રવૃત્તિની ભૂમિકા છે. સાહિત્યરસિકા, અધ્યાપકો જૈન ગ્રંથા વાંચવા તરફ વળે અને અધ્યયનલેખા લખે એ આ પ્રવૃત્તિની એક ઇષ્ટ ફલશ્રુતિ છે. એમાં સવ` નવેદિતાને પણ પોતાના અભ્યાસલેખ રજૂ કરવાની તક આપવામાં આવે છે. એટલે સમારાદ્ધ માટે આવતા નિબંધનું સ્તર વિવિધ પ્રકારનું રહે એ સ્વાભાવિક છે. પ્રાસ'ગિક પ્રવચના : દસમા જૈન સાહિત્ય સમારાહ પ્રસંગે શ્રી અચલગચ્છ જૈન સંધના પ્રમુખશ્રી ગુલાબચંદ કરમચંદ ગ્રાહ, ક્રેાંગ્રેસના શ્રી જયકુમાર સંધવી, પ્રા. તારાબેન ૨. શાહ, શ્રી ચાંપશીભાઈ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી હિમતલાલ એસ. ગાંધી, પ્રિન્સ પ્લાસ્ટિ *સના શ્રી કિશારભાઈ અને કચ્છી કવિ શ્રી માધવજી જોષી ‘અસ્ક’ અને સમારાહના પ્રમુખ ડૉ. નગીનભાઈ જે. શાહે પ્રાસ`ગિક પ્રવચન કર્યાં હતાં અને સમારોહની સફળતા ઇચ્છી હતી. પ્રથમ બેઠક: રવિવાર, તા. ૨૭-૧૧-’૮૮ના રોજ સવારના ૯-૩૦ વાગ્યે શ્રી પાર્શ્વ ચન્દ્રગચ્છના પૂ. મુનિશ્રી જીવનચંદ્રવિજયજી અને શ્રી માઠ કોટિ મોટી પક્ષના પૂ. મુનિશ્રી નવીનચંદ્રજી મહારાજની નિશ્રામાં Page #54 -------------------------------------------------------------------------- ________________ દસ જૈન સાહિત્ય સમારોહ પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રી ઉષાબહેન મહેતાએ ઘાતી -અધાતી કમ વિષે, શ્રી નટવરલાલ એસ. શાહે કાયાની માયાના બંધન વિષે, ડે. ખરચંદ્ર જેને “યશોવિજયજી કૃત જ્ઞાનસાર-એક અધ્યયન' વિષે, પ્રા. મચંદ આર. શાહે શ્રાવકેને શ્રેષ્ઠ ધર્મ–દાન વિષે, પ્રા. નલિનાક્ષ પંડ્યાએ પેટલાદના જૈન સમાજ વિશે અને પ્રા. દેવબાળા સંધવીએ ભાવરન મુનિ કૃત હરિબલ રાસ વિષે નિબંધ વાંચ્યા હતા. પ્રારંભમાં પૂ. મુનિશ્રી ભુવનચંદ્રવિજયજીએ આચરણ પર ભાર મૂકતાં જેને જનતા, જૈન સાહિત્યથી પરિચિત થાય એવાં પગલાં લેવાની પ્રેરણા આપી હતી. આચાર્ય ભગવંત છોટાલાલજી મહારાજના ૫. નવીનચંદ્ર મહારાજે લક્ષ્મી અને સરસ્વતીપુત્રોના સંગને આવકાર આપે છે. કચ્છના જ્ઞાનભંડારોમાં સચવાયેલ ગ્રાની શ્રાવકોને જાણ પણ નહિ હોય એમ જણાવી એનું મહત્ત્વ આપણને સમજાયું નથી એમ કહ્યું હતું. ત્યાર બાદ પ્રમુખશ્રી નગીનભાઈ જે. શાહે વક્તવ્ય રજૂ કર્યું હતું, જેના મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે: જૈન સાહિત્ય એટલે જૈનધમશન-વિષયક અને જેના દ્વારા રચાયેલું સાહિત્ય: . સમારેહના પ્રમુખ ડે. નગીનદાસ જે. શાહે જણાવ્યું કે જેન સાહિત્ય એટલે જૈનધર્મદર્શન વિષયક સાહિત્ય તેમજ જેને દ્વારા રચાયેલું કાવ્ય તથા કાવ્યતર શાસ્ત્રીય સાહિત્ય. જૈન સાહિત્યને મહિમા કરતાં એમણે જૈન સાહિત્યને ઇયત્તા, ગુણવત્તા અને વિવિધતાની દષ્ટિએ અજોડ ગણાવ્યું હતું. આ માટે એમણે સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ કૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ પ્રકાશિત જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ” ભાગ ૧ થી ૬, શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા કૃત “જૈન સંસ્કૃત સાહિત્યને Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જેન સાહિત્ય સમારોહ-મુછ કે ઇતિહાસ ભાગ ૧-૩, જગદીશચંદ્ર જૈનકૃત “પ્રાકૃત સાહિત્યકા ઇતિહાસ,” મે. દ. દેશાઈકૃત “જેને ગુજર કવિઓ' ભાગ ૧ થી ૫, એ. ચક્રવતી કૃત “જૈન લીટરેચર ઇન તામિલ' વગેરેને આધારભૂત સાધન તરીકે ઓળખાવ્યાં હતાં, ઉપરાંત વિવિધ જૈન ભંડારોનાં સૂચિપત્ર જેવાની ભલામણ કરી હતી. સૌ પ્રથમ એમણે જેને દ્વારા રચાયેલ કાવ્યસાહિત્ય અને કાવ્યતર શાસ્ત્રીય સાહિત્યને અતિ સંક્ષિપ્ત પરિચય કરાવ્યું હતું. વિવિધ ભાષામાં રચાયેલ જૈન સાહિત્યની ઝાંખી : સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ, વ્રજ, ગુજરાત, રાજસ્થાની, કન્નડ, તમિળ વગેરે ભાષામાં રચાયેલ અને કાવ્યસાહિત્યનાં અનેક રૂપના ખેડાણુની એમણે ચર્ચા કરી હતી. સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં રવિણનું વિચરિત, જિનસેન અને સકલકીતિનું હરિવંશપુરાણુ ગુણભદ્રનું મહાપુરાણ અને હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિતને શકવતી ગ્રંથ ગણુવ્યા હતા. આ રચનાઓને મોટો ભાગ કથાત્મક અને પુરાણની સ્વાભાવિક, સરળ શૈલી છતાં અનેક સ્થાને રસ, ભાવ અને અલંકારોથી મંડિત છે. મેરૂતુંગ કૃત મહાપુરાણ, પામુંદર કૃત યદુસુંદર મહાકાવ્ય, પાર્શ્વનાથ ચરિત મહાકાવ્ય અને રાયમલાન્યુય, અમરચંદ્ર કૃત પદ્માનંદ મહાકાવ્ય, હરિશ્ચંદ્ર કૃત ધર્મશર્માસ્યુદયમ મહાકાવ્ય, વાગભટ્ટ કૃત ને નિર્વાણ કાવ્ય, જિનસેન કૃત પાર્ધાન્યુદય, દેવવિમલગણિ કૃત હીર સૌભાગ્ય-આ બધાં સંસ્કૃત મહાકાવ્યનાં સરસ ઉદાહરણે પૂરાં પાડે છે. એ જ રીતે પ્રાકૃત, અપભ્ર ૨, ગુજરાતી, કનડ, તમિળ વગેરે ભાષાઓમાં રચાયેલી મહત્ત્વની કૃતિઓને પણ એમણે પરિચય આપ્યો હતે. જૈનધર્મદન-વિષયક સાહિત્ય : જૈન ધર્મદર્શન વિષયક સાહિત્યની ઝાંખી કરાવતાં એમણે Page #56 -------------------------------------------------------------------------- ________________ દસમે જેને સાહિત્ય સમારોહ ૪૩ આવા સાહિત્યની લાક્ષણિકતા પ્રગટ કરતા બેએક ગ્રંથને પરિચય કરાવ્યું હતું. જૈન આગમ સાહિત્યનાં બાર અંગ ગ્રંથની ગણધરોએ કરેલી રચના બાર અંગેના વિષયને લોકે સમજી શકે એ આશયથી તપશ્વાત્ આચાર્યોએ કરેલી ઉપાંગોની રચનાઓને આગમ સાહિત્યમાં સમાવેશ થાય છે. અર્ધમાગધીમાં રચાયેલ આ બધા ગ્રંથને સમજાવતા અનેક ગ્રંથ રચાયા છે. તેવી રચનાઓ ચાર પ્રકારની– નિયુક્તિ, ભાગ, ચૂર્ણિ અને ટી હેવાનું એમણે જણાવ્યું હતું. ઇતર મતોની આલોચના : જેન દાર્શનિકે ઇતર મતોની આલોચના કરતાં પહેલાં એમને પૂર્વપક્ષ એટલે પરિપૂર્ણ અને ન્યાયયુક્ત રજુ કરે છે કે એને વાંચી વિપક્ષીને આશય સ્પષ્ટરૂપે સમજમાં આવે છે. તેમાં લેખક તરફથી કશું લાદવામાં આવતું નથી. જેને દાર્શનિકો અનેકાંતવાદી હાઈ બે એકાન્તવાદી વિરુદ્ધ મતિએ પરસ્પરનું ખંડન કરવા પ્રાયોજેલી બધી લીલે જેને દાર્શનિકો તે બનેનું ખંડન કરવામાં પ્રજી છેવટે સમન્વયના સિદ્ધાંત પ્રમાણે બંને મતિમાં રહેલા સત્યાંશને સ્વીકારી અનેકાંતનું પ્રસ્થાપન કરે છે એમ તેમણે જણાવ્યું હતું. ઘાતી અઘાતી કર્મ: શ્રી ઉષાબહેન મહેતાએ આત્માનું સ્વરૂપ ગુણજ્ઞાન છે, એમ જણાવી એના અવિનાશી, અવિકારી, સ્વાધીન અને પૂર્ણ સ્વરૂપને વાત કરે તે ઘાતી કર્મ અને મૂળ સ્વરૂપ રૂપી એવા કેવળજ્ઞાનને જે વાત કરે તે આઘાતી કર્મ એવી વ્યાખ્યા કરી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય અને અંતરાય એમ ચાર કર્મોને ઘાતી કમ તરીકે અને વેદનીય, નામ, ગાત્ર અને આયુષ્ય એમ ચાર કર્મોને આઘાતી કર્મો તરીકે ઓળખાવ્યાં હતાં અને તેના પેટાભેદે સમજાવ્યા હતા. કાયાની માયાનાં બંધન : આ વિષે શ્રી નટવરલાલ એસ. Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૩ શાહે ઉપસગ આદિ માટે કાળધમને પિછાની જૈનેતર દેવદેવીઓની આરાધના કરતા થયા એ વખતે યાગનિષ્ઠ આચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે મહુડી તીથ ની સ્થાપના કરી એની વિગતા આપી જણાવ્યુ` હતુ` કે ગૌતમસ્વામીને રાસ, નવકાર મત્રને છંદ, પૂજન આદિ માનવી માત્રને સાંત્વન આપનારાં છે, પરંતુ શ્રદ્ધાના મળે જ આ બધા જાપથી માનવી શાંતિને અનુભવ કરી શકશે એમ સ્પષ્ટ કર્યુ હતુ. ૪ શ્રાવકના શ્રેષ્ઠ ધ-દ્વાન : આ વિષય પર પ્રા. મલુકચંદ શાહે જણાવ્યુ હતુ કે દાનના વિવિધ પ્રકાર, જેમ કે અનુક`પાદાન, અભયદાન, કારુણ્યદાન, લજ્જાદાન, ગૌરવદાન, અવ`દાન, ધર્માંદાન, આશાદાન અને પ્રત્યુપકાર દાન વગેરે છે. એમણે જણાવ્યુ` હતુ` કે દાન વિના જે માહાસક્તિપૂર્વક ધનસ`ચયમાં જ રાચે છે એ તે લક્ષ્મીના દાસ છે, જ્યારે દાન-ધર્માંને નિત્ય જીવનમાં અપનાવીને સાચા શ્રાવક કે ગૃહસ્થનુ કતવ્ય અદા કરીને, આપણે લમીદાસ નહી પરંતુ લક્ષ્મીનારાયણુ બની રહીએ એવી અભીપ્સા વ્યકત કરી હતી. બીજી એક : બપારના અઢી વાગે બીજી બેઠક મળી હતી તેમાં નીચે મુજબના નિબંધા રજૂ થયા હતા. કુમારપાળ અંગે સાહિત્ય : પ્રા. તારાબહેન ૨. શાહે કુમારપાળ વિશેતી મધ્યકાલીન સાહિત્યની માહિતી રજૂ કરી મહારાજા કુમારપાળના જીવનના પ્રસ ંગેા આધાર સહિત વગૢવ્યા હતા, જેમાંના કેટલાક પ્રસંગો રસિક હતા. હેમચ`દ્રાચાયના કાળધમ અને કુમારપાળના વિલાપમાં મહારાજા કુમારપાળ રાજવી હોવાના કારણે ગુરુ હેમચંદ્ર એમને ત્યાં ગેચરી લઈ ને શકયા એ પ્રસંગમાં અપવાદ ન કરવાની હેમચદ્રાચાયની દૃષ્ટિ અને આ! કરતાં પોતે સામાન્ય શ્રાવક Page #58 -------------------------------------------------------------------------- ________________ દસ જેન સાહિત્ય સમારોહ હેત તે કેવું સારું એવી કુમારપાળની પ્રતિક્રિયાને પ્રસંગ એમણે હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યો હતે. યોગશાસ્ત્રમાં બ્રહ્મચર્યની વિભાવના : હેમચંદ્રાચાર્યકત ગશાસ્ત્રમાં બ્રહ્મચર્ય વિશે પરંપરાગત વિભાવનાની પનાલાલ ૨. શાહે રજૂઆત કર્યા બાદ આધુનિક વિચારધારા અને જેને દૃષ્ટિએ બ્રહ્મચર્યની રજુઆત કરતાં કહ્યું કે બ્રહ્મચર્યની સાધના અતિ દુષ્કર છે એટલે એને લક્ષ્ય ન બનાવવામાં વ્યક્તિની પિતાની મર્યાદાને બાહ્ય કવચ આપવાની વૃત્તિના એમણે દર્શન કર્યા હતાં. સ્થૂળ કામવાસના અને વયજન્ય આવેગ માટે આપણો ઉછેર અને કેળવણું જવાબદાર હેવાની વાતમાં છેદ ઉડાડી કામસંસ્કાર નિમેળ કરવા વિશે આપણું પૂર્વસૂરિઓએ કરેલ ચિંતન અને અનુભવના આધારે આપેલ નવ વાડથી બ્રહ્મચર્યની સાધના સહજ થાય એ સ્તરે પહોંચાય એમ સમજાવ્યું હતું. સ્ત્રી-પુરુષની સમાનતાના આ યુગમાં સ્ત્રીઓને હલકી ચીતરવામાં આવે છે એ બાબતમાં એમણે કહ્યું કે સૂક્ષ્મ રીતે સ્ત્રીજાતિ તરફ નહિ, પરંતુ સ્ત્રી કલેવર તરફ દષ્ટિપરિવર્તનની એમાં મહત્તા છે. સ્ત્રી દ્વારા પુરુષને બ્રહ્મચર્યમાં સ્થિર કરાય એવાં ઓજસ્વી ઉદાહરણે મળે છે. તેવાં એજસ્વી ઉદાહરણો ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાના નથી અથવા તદ્દન વિરલ છે. આ બેઠકમાં શ્રી ગોવિંદજી લેડાયાએ પડદર્શન સમન્વય, ડે. રમેશ લાલને બળદીક્ષા વિરુદ્ધ એક રીટ પીટીશન, શ્રી નેમચંદ ગાલાએ “સંલેખના', પ્રા. સાવિત્રી શાહે “લેશ્યા–પ્રેક્ષા', પ્રા. ઉત્પલા મોદીએ “ધર્મની આવશ્યક્તા”, શ્રી ચીમનલાલ એમ. શાહ-કલાધરએ પ્રાર્થના, શ્રી દિનેશ ખીમશિયાએ જેને ભારતીય જીવનમાં એનું સ્થાન અને યોગદાન', પ્રા. ગુલાબ દેઢિયાએ શ્રાવક ભીમશી માણેક', શ્રી સુધાબહેન પી. ઝવેરીએ “વિજ્ઞાન પ્રયોગશાળાની બહાર', ડે. Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-મું ૩ કિલા શાહે “જૈન દર્શનમાં જ્ઞાનવિજ્ઞાન એ વિષય પર પિતાના અભ્યાસ પૂર્ણ નિબંધે રજુ કર્યા હતા. છેટલી બેઠક : સેમવાર, તા. ૨૮મીના રોજ સવારના નવ વાગ્યે મળેલી. અંતિમ બેઠકમાં નીચે મુજબના નિબંધે રજુ થયા હતાઃ | દિવ્યવનિ : આ વિષય પર પ્રવચન આપતાં સાહિત્ય સમારોહના સંયોજક ઠે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે આઠ પ્રાતિહાર્યમાં દિવ્યધ્વનિને સમાવેશ થાય છે. દિવ્યધ્વનિ એટલે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય ત્યારે તેમના શરીરમાંથી નીકળતા વનિ અને દેશના (ઉપદેશ) આપે ત્યારે એમના મુખમાંથી નીકળતી વાણીને દે મધુર બનાવે છે. ભગવાનની વાણું આંતરિક વિભૂતિ રૂપ છે અને દેવે દ્વારા વાજિંત્રો વડે એનું પ્રસારણ એ પ્રાતિહાર્યાં છે. દિવ્યધ્વનિથી મૃગલાઓ દોડી આવે, સ્તબ્ધ થઈ સાંભળે. આ નિબંધ માટે એમણે પ્રવચન સાધાર’, વીતરાગસ્ત્રોત્રની અવચૂરિ', લોકપ્રકાશ,” “લલિતવિસ્તરા' આદિના સંદર્ભો આપ્યા હતા. શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી એ આશ્રવના ચાર પ્રકારના ભેદ સમજાવ્યા હતા. આ બેઠકમાં ડો. બળવંત જાનીએ “વસ્તુપાળ તેજપાળને રાસ શ્રી શિવકુમાર જૈને “ધર્મતવ પ્રસાર,’ શ્રી હસમુખ શાંતિલાલ શાહ જૈનત્વના વીસા', ડે. ધવલ ગાલાએ જૈનીઝમ એન્ડ લેબલ પીસ, એ વિષય પર પિતાના નિબંધ વાંચ્યા હતા. અન્ય નિબંધ: નીચે જણાવેલ વિદ્વાન તરફથી આ સમારોહ માટે નિબંધે પ્રાપ્ત થયા હતા. પરંતુ સંજોગવશાત જે તે વિદાને ઉપસ્થિત રહી શક્યા ન હતા એટલે એમના નિબંધે રજૂ થઈ શકયા ન હતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ સમો જૈન સાહિત્ય સમારોહ (૧) જિનદેવ દર્શન': પ્રા. કે. બી. શાહ (૨) “જૈન ધર્મ અને અનુષ્ઠાન' શ્રી જયંતીલાલ એમ. શાહ (૩) જૈન ધર્મ અને ઈતિહાસ: શ્રી મનોજ એમ. બ્રહ્મભટ્ટ () કલ્યાણ અને એનું મહત્ત્વ શ્રી સરોજબહેન ચં. લાલકા (૫) જૈન તરવજ્ઞાન: શ્રી નીતાબહેન ઓસવાલ (૬) જૈન ધર્મ અને સ્વચ્છતા : ડો. તિલતમાં મહેન્દ્ર જાની (9) જેનેની વાઘપૂજા: ડો. હેમંતકુમાર વૈદ્ય (૮) ક્ષત્રિયકુંડ: પૂ. કલાપ્રભસાગર (૯) વ્યશવિજયની અજ્ઞાતકૃતિ: પૂ. નિત્યાનંદવિજયજી મહારાજ. સમાપન : સમાપનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે સમારોહની પ્રવૃત્તિ સૌ પ્રથમ નજરોનજર નિહાળવાને આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. બોતેર જિનાલય ટ્રસ્ટ વતી શ્રી વસનજી લખમશી, નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી શ્રી ડુંગરશીભાઈ ગાલા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી હિંમતલાલ એસ. ગાંધીએ આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે મહાવીર જૈન વિદ્યાલય તરફથી એના મંત્રી શ્રી હિંમતલાલ એસ. ગાંધીએ ગાલાબંધુઓનું રૂપિયે, શ્રીફળ, ચંદનહાર અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. મેસર્સ નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી શ્રી અમરચંદભાઈ ગાલાએ તેર જિનાલયના ટ્રસ્ટી શ્રી વસનજી લખમશી સમારેહના સંયોજક શ્રી ડે. રમણલાલ ચી. શાહ, વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ ગાંધીને રૂપિયા, શ્રીફળ, ચંદનહાર અને શાલ આપી અભિવાદન કર્યું હતું. નિબંધ વાંચનાર દરેક વિદ્વાનને મેસર્સ નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી સુંદર કલાત્મક સ્મૃતિચિન ભેટ આપવામાં આવ્યું હતું. પ્રારંભમાં મુંબઈથી અને અન્ય સ્થળોએથી આવેલા વિદ્વાન, જૈન સાહિત્યના અભ્યાસીઓ અને રસિકને ભદ્રધર તીર્થની યાત્રા Page #61 -------------------------------------------------------------------------- ________________ S જેન સાહિત્ય સમારોહ-મુ. કરાવવામાં આવી હતી. ત્યાંથી ભોજન બાદ સર્વોદય કેન્દ્ર બીદડાની હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. સમારોહ બાદ મે. નવનીત પ્રકાશન કેન્દ્રના વતન રાયણ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને સેમવાર, તા. ૨૮-૧૧-૮૮ના રોજ બપોરનું ભજન ત્યાં લેવાનું રાખ્યું હતું. ત્યાંથી માંડવીના દરિયાકિનારે પવનચક્કી દ્વારા વિઘતશક્તિના ઉપાદનની આધુનિક સગવડતાને ખ્યાલ મેળવવામાં આવ્યો હતો. માંડવીમાં શ્રી પ્રેમજીભાઈ અને હીરજીભાઈ કારાણીની વાડીમાં આરામ અને વનભોજન સહ પર્યટનને આનંદ માણ્યો હતે. દસમા જૈન સાહિત્ય સમારોહની અહીં પૂર્ણાહુતિ થઈ હતી. Page #62 -------------------------------------------------------------------------- ________________ અગિયારમે જૈન સાહિત્ય સમારોહ અહેવાલ : પન્નાલાલ ૨. શાહ - પાટણના પરિસરમાં આવેલ ચારૂપ તીર્થમાં સંવત ૨૦૪૫ના આ સુદ પહેલી અને બીજી એકમને શનિવાર અને રવિવાર અનુક્રમે તા. ૩૦મી સપ્ટેમ્બર અને ૧લી ઓકટોબર, ૧૯૮૯ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે પૂ. મુનિશ્રી જંબૂવિજ્યજી મહારાજની નિશ્રામાં અગિયારમે જૈન સાહિત્ય સમારોહ જવામાં આવ્યા હતા. આ સમારોહનું ઉદ્ધાટન ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાનિકે કર્યું હતું. આ સમારોહ માટે શ્રી લાલજીભાઈ વેલજીભાઈ એન્કરવાલાના દ્રસ્ટીઓ શ્રી દામજીભાઈ અને જાદવજીભાઈ એન્કરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આર્થિક સાગ સાંપડ્યો હતે. આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અપાવે તેવાં કાર્યોની ઝાંખી : પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે નમસ્કાર મહામંત્ર અને અન્ય કોના પઠનથી આ સમારોહનું મંગળાચરણ કર્યા બાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી શાંતિલાલ ટોકરશી શાહે, ભૂજ, અમદાવાદ, વલભવિદ્યાનગર, સુરત અને મુંબઈ આદિ વિવિધ સ્થળોએથી આ સમારોહમાં ભાગ લેવા પધારેલા વિદ્વાને, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓ–ભાવકોનું સ્વાગત કરતાં આ સંસ્થા દ્વારા જિનાગમ અને સાહિત્ય પ્રકાશનની આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અપાવે તેવાં કાર્યો For Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારાહ-ગુચ્છ ૩ હાથ ધરવામાં આવ્યાં છે. તેની ઝાંખી કરાવી હતી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકને આ સમા રાહતુ` ઉદ્ધાટન કરવા વિન'તી કરી હતી. . જ્ઞાનના પ્રતીકરૂપ દીપપ્રાગટયથી આ સમારેાહનું ઉદ્ઘાટન કરતાં શ્રી યાજ્ઞિકે ક્યુ કે પાટણના પરિસરમાં આવેલા ચારૂપ તીથ'માં અગિયારમા જૈન સાહિત્ય સમારહનું આયેાજન થયું છે તેમાં ભાગ લેતાં હું આનંદ અને ગૌરવ અનુભવુ છુ.. ગુજરાતની રાજધાની તરીકે પાછુ પાંચ સૈકા સુધી રહ્યું તે એક વિક્રમ છે અને તેવા વિક્રમ માટે ખીન્ન તેટલાં વર્ષોની રાહ જોવી પડે. હેમચંદ્રાચાય નુ પુનિત સ્મરણ : કલિકાલસÖજ્ઞ હેમચ`દ્રાચા'નું પુનિત સ્મરણુ કરી એમણે હ્યુ` કે જીવનનાં તમામ ક્ષેત્રમાં એમનુ` પ્રદાન અનન્ય રહ્યું છે. વસ્તુપાલ-તેજપાલની વ્યાપાર, વ્યવહાર અને સંસ્કારની બાબતમાં આંતરસૂઝથી ગુજરાતના સર્વો'ગી વિકાસ થયેા છે. અહીં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં અનુસ્નાતક કક્ષાએ ૭૦૦ વિદ્યાથીઓ-વિદ્યાર્થિની સંસ્કૃત ભાષાનુ` અધ્યયન કરી રહ્યાં છે. એકલા પાટમાં એવાં સાથી અધિક વિદ્યાથીઓ-વિદ્યાર્થિનીઓ છે. આ બધુ' થાય છે—દેખાય છે તે હિમશીલા જેવુ` છે એટલે કે તે ગ ંજાવર કાર્ય ને માત્ર આઠમા ભાગ કે તેથી ઓછે છે. જૈન સાહિત્ય સમારાહ જેવી પ્રવૃત્તિથી તેને પ્રેત્સાહન અને વેગ મળે. એમણે સમાપન કરતાં કહ્યું કે, આપણા ઉચ્ચ આદર્શો અને સિદ્ધાંતાનુ વ્યવહારમાં કેવી રીતે આચરણ કરવું તે મહત્ત્વનુ છે. તથી વ્યવહાર સુધીના એના અવતરણનું કામ એ વિશિષ્ટ કેાટિનું કા છે. સંન્યાસ મા` દરેકને માટે શકજ ન પશુ હોય, પરંતુ જીવનમાં સંયમ, સદાચાર એ દરેકને માટે પ્રાથમિક આવશ્યકતા છે એ દૃષ્ટિએ આ બાબતને વિચાર થવા લટે. જૈન સાહિત્ય Page #64 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા જૈન સાહિત્ય સમારોહ સમારાહનું આયેાજન એ દૃષ્ટિએ ભવિષ્યની આશા છે અને તે માટે યેાજકોને ધન્યવાદ ઘટે છે, ૫૧ સમારાહુની સ્વૈચ્છિક પ્રવૃત્તિ : જૈન સાહિત્ય સમારેાહની પ્રવૃત્તિ એ સ્વૈચ્છિક પ્રવૃત્તિ છે એમ જણાવી ‘પ્રમુદ્ધ જીવન'ના તંત્રી, આ પ્રવૃત્તિના દ્રષ્ટા અને સંચેાજક ૐ. રમણલાલ ચી. શાહે જણાવ્યુ` હતુ` કે છેલ્લાં પંદરેક વર્ષોંથી આ પ્રવૃત્તિ હાથ ધરાય છે. અત્યાર સુધીમાં મુંબઈ, મહુવા, સુરત, સેાનગઢ, માંડવી (કચ્છ), ખ'ભાત, પાલનપુર, સમેશિખર (બિહાર), પાલિતાણા, ખેતેર જિનાલય (કચ્છ)માં અનુક્રમે એકથી દસ જૈન સાહિત્ય સમારોહ ચેાજાયાં, અને આજે અગિયારમા જૈન સાહિત્ય સમારાહ અત્રે યેાજાયા છે. જૈન સાહિત્ય સમારાહની પાછળ જૈન સાહિત્યના પ્રસારની દૃષ્ટિ છે. લેકે ને આકવાને અને તેમના સુધી સાહિત્ય પહેોંચાડવાના અમારો આશય છે. એમણે વિશેષમાં કહ્યું કે કેટલુ ક સાહિત્ય તત્કાલીન મૂલ્ય ધરાવતુ હોય છે, તેા કેટલુંક સ`ન શકવતી અથવા ચિરકાલીન હાય છે. ચિરકાલીન સાહિત્ય પ્રતિ ગતિ અને રુચિ ઓછી હોય છે. તત્કાલીન સાહિત્યમાંથી લેાકેાને કઈંક અ ંશે મુક્ત કરીને શકવતી કે ચિરકાલીન સાહિત્ય તરફ વાળવાની અમારી દૃષ્ટિ છે. નિબંધનુ' વાંચન થાય અને તેના પર ચર્ચા થાય તેવા પરિસ'વાદ, જ્ઞાની ગુરુભગવંતની પાસે આગમ કે પૂર્વસૂરિના એકાદ ગ્રથની સીમિત સમુદાયમાં વાચતા કે જૈન શ્રુતિ સ ંગેાષ્ઠિ જેવા કાયક્રમે અમારાં મનમાં રમે છે, તે વિદ્યાલય, અન્ય સંસ્થા તરફથી કે વ્યક્તિગત કક્ષાએ દાતાઓના સહકારથી હવે પછી હાથ ધરવામાં આવશે એમ તેમણે ઉમેયુ હતુ. અને આ કા'માં ગુરુ ભગવંતા, વિદ્વાને અને જુદી જુદી સસ્થાઓ તેમ જ વિદ્યાલયના કાર્યવાહકો તરફથી મળતા રહેલા સહકારની સાભાર નોંધ લીધી હતી. Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુરછ કે ધૂળધોયાં જેવું અને અતિ પરિશ્રમભર્યું સંશાધનકાર્ય : શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પૂજ્ય મુનિશ્રી ધર્મધુર, ધરવિજયજી મહારાજ સાહેબે જૈન સાહિત્ય સમારોહની આજની ભૂમિકાને અંકુર સાથે સરખાવી હતી અને તેમાંથી વટવૃક્ષ પાંગરે એવી મનેકામના વ્યક્ત કરી હતી. એમણે કહ્યું કે આપણે ત્યાં શ્રુતજ્ઞાનની પરંપરા હતી. બુદ્ધિની મંદતા, દુષ્કાળ આદિ કારણથી તેમાંથી ઘણું કાળગ્રસ્ત થતું ગયું. એટલે વીર નિર્વાણના આશરે નવસે વર્ષો બાદ દેવધિ ગણુ ક્ષમાશ્રમણે સૌ પ્રથમ આગમ સાહિત્યને વલ્લભીપુરમાં પુસ્તકારઢ કર્યું. વર્તમાનમાં મુદ્રિત આગમ ગ્રંથની પરંપરા, ઘણું વિરોધની વચ્ચે, પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરિએ શરૂ કરી. શ્રતશીલવારિધિ આગમ-પ્રભારક પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે જેસલમેર, પાટણ, લીબડી આદિના જ્ઞાન ભંડારોની હસ્ત. પ્રતની તપાસ કરી, ઘણું મુશ્કેલીઓ વચ્ચે સંશોધનની નવી પરિપાટી. વિક્સાવી અને તે અંગેની નિયમાવલિની પરંપરા દઢ કરી. એક આગમ ગ્રંથની પસંદગી કરી, અલગ અલગ જ્ઞાન ભંડારમાંથી હસ્તપ્રતે મેળવી, એની પરંપરા શું છે, બે હસ્તપ્રતિ વચ્ચેના અંતરની કાચી નોંધ, પાઠાંતરા અને ટીકાના પાઠ–અભ્યાસ પરથી મૂળ પાઠ નક્કી થાય એવી ન્યાયયુક્ત પદ્ધતિનું એમણે અનુસરણ કર્યું. કાળક્રમે પરંપરા બદલાતી જાય તો તે પસંદ કરવાની અને પસંદગીનાં કારણે નિશ્ચિત કરવાની ચાર–પાંચ દૃષ્ટિ છે તે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે કઈ રીતે પ્રસ્થાપિત કરી તેને તેમણે ખ્યાલ આપ્યો હતો. શુદ્ધિ-અશુદ્ધિ અને વ્યાકરણની દૃષ્ટિએ પાઠાંતરે આપવામાં આવે. આ બધું ધૂળધેયાં જેવું અને અતિ પરિશ્રમ માગી લે તેવું કાર્ય છે એમ તેમણે સમજાવ્યું હતું. શસ્રો સરકારને અને શાસ્ત્રો સાધુને : જેમની પાવન નિશ્રામાં આ સમારોહ યોજાયે છે તેવા ૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ અગિયારમે જેન સાહિત્ય સમારોહ ૫૩ મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે કહ્યું હતું કે શાસ્ત્રકારોએ ચાર ચીજો દુર્લભ ગણાવી છે. તેમાં મનુષ્યભવની પ્રાપ્તિ અને શાસ્ત્રશ્રવણ અગ્રતાક્રમે છે. શાસ્ત્ર શ્રવણ દ્વારા સંસ્કારપ્રાપ્તિ થાય છે એમ જણાવી એમણે કહ્યું હતું કે એ કામ સાહિત્ય કરે છે. અમુક અપેક્ષાએ કેવળજ્ઞાન સ્વપ્રકાશિત છે, જયારે શ્રુતજ્ઞાન સ્વ–પર પ્રકાશિત છે. એટલે શ્રુતજ્ઞાન મહત્વનું છે. એની ઉપેક્ષા કરીને શાસન કે રાષ્ટ્ર વિકાસ પામી શકે નહીં. આજની પ્રજા તેજસ્વી નથી. તેના કારણની મીમાંસા કરતાં એમણે સમજાવ્યું કે આપણે શસ્ત્રો સરકારને અને શાસ્ત્રો સાધુઓને સયા તેનું આ પરિણામ છે. ભૂતકાળમાં શ્રાવકો અભ્યાસી અને વિદ્વાન હતા. એટલે સાધુઓમાં સજજતા રહેતી. વસ્તુપાલ કમજ્ઞાનના નિષ્ણાત હતા અને એમનું તેજસ્વી વિદ્યામંડળ હતું અને વર્તમાનમાં સ્વ. કુંવરજી આણંદજી કાપડિયા એવા શાસ્ત્રાભ્યાસી હતા. એટલે સાધુઓએ શાસ્ત્ર–અભ્યાસથી સજજ રહેવું પડતું. સંપ્રદાયથી ઉપર ઊતી હેમચંદ્રાચાર્યની દષ્ટિ : ભગવાન મહાવીરની પરંપરામાં હેમચંદ્રાચાર્ય થયા. એમણે દૂષણોના દેશનિકાલ અને અહિંસાના સંસ્કારની વિચારધારા આપી. એમના જીવનમાં ક્યાંય સાંપ્રદાયિક્તા કે સંકુચિતતા જેવા નહીં મળે. એ વીતરાગ તેત્ર રચે તે વળી મહાદેવ ઑત્રનું પણ સર્જન કરે. દેશીનામવાળા, નિઘંટુ, ન્યાય અને વૈદક જેવા ગ્રની પણ તેઓએ રચના કરી છે. તે સંપ્રદાયને અનુલક્ષીને નહીં પરંતુ સમગ્ર જીવરાશિના કલ્યાણની દષ્ટિ લક્ષમાં રાખીને એવું સર્જન કર્યું છે. ગાંધીજીની અહિંસાનાં મૂળ હેમચંદ્રાચાર્યની પ્રરૂપિત અમારિ ઘોષણમાં રહેલાં છે એમ તેમણે ઉમેર્યું હતું. યુનિવર્સિટીથી ચડિયાતું વિદ્યાધામ-પાટણ : " a હેમચંદ્રાચાર્યના સમયમાં પાટણનું સ્થાન યુનિવર્સિટીથીય Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩ ચડિયાતા એવા વિદ્યાધામનું હતું એમ જણાવી એમણે કહ્યું હતું કે, ભિન્ન ભિન્ન વિષયો માટે આધારરૂપ આકાર ગ્રંથને સંગ્રહ પાટણના જ્ઞાન ભંડારોમાં એ વખતે કરવામાં આવ્યું હતું. સામગ્રી અને આધાર માટે વિદ્વાને પાટણમાં હાજર જ હેય. સંસ્કૃતને સાચવવાનું કાર્ય વર્ષોથી જૈન સાધુઓ કરી રહ્યાં છે. આ સંદર્ભે વર્તમાનમાં મહારાષ્ટ્રના પ્રા. ભાંડારકનું એમણે સ્મરણ કર્યું હતું. હેમચંદ્રાચાર્યના વખતમાં હસ્તપ્રતોના લેખન માટે ત્રણસો લહિયાઓ એકીસાથે બેસતા. કાગળ અને કલમ (બરુઆ)નિયમિત સર્જન કરવામાં આવતું. આ જ્ઞાનયજ્ઞમાં કેટકેટલાને સહયોગ મળી રહેતો ! એમણે સમજાવ્યું કે પરબ્રહ્મની પ્રાપ્તિનું લક્ષ એ ભારતીય સંસ્કૃતિનું અને દર્શનેનું પરમ લક્ષ છે. ઈડા, પિંગલા, પ્રાણાયામ અને વેગ આદિની સાધનાથી આ પરમ લક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રાણાયમની જેટલી વિગતે ચર્ચા હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર'માં થઈ છે તેટલી વિગતે ચર્ચા અન્ય ગ્રંથમાં જોવા મળતી નથી; હઠયોગ પ્રદીપિકામાં પણ નહીં. વિશાળ ફલક પર તુલનાત્મક દષ્ટિએ એમાં વિચારણું થઈ છે. એમણે વિશેષમાં કહ્યું હતું કે ગુજરાતની ભૂમિ ખમીરવંતી છે અને એણે યુગે યુગે એનું ગૌરવ વધારે એવા મહાપુરુષોની જગતને ભેટ ધરી છે. એક અર્થમાં એ ભૂમિ અસામાન્ય છે. હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ, વસ્તુપાલતેજપાલ, મેગલ સમ્રાટ અકબર ને પ્રતિબોધ પમાડનાર આચાર્ય શ્રી હીરવિજયસૂરિ, ત્રણ સૈકા પહેલાં ઉત્તર ગુજરાતના કનેરૂમાં જન્મેલા ઉપાધ્યાય યશોવિજયજીથી માંડીને વર્તમાનમાં જગતને અહિંસાની દીક્ષા આપનાર ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું નેતૃત્વ એ ગુજરાતની જગતને દેન છે, એમ જણાવી એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જિનાગમ પ્રકાશનની પ્રવૃત્તિને બિરદાવી હતી. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અગિયારમે જેન સાહિત્ય સમારોહ સરસ્વતી-પુત્ર અને પુત્રીઓનું મિલન : પ્રાસંગિક પ્રવચન કરતાં શ્રી શશિકાન્ત મહેતાએ જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે અહીં સરસ્વતી–પુત્રો અને પુત્રીઓનું મિલન જાય છે એના આનંદની અભિવ્યક્તિ કરીને કહ્યું હતું કે જૈન સાહિત્યમાં રસ છે, એને સ્વીકાર એ આશાનું કિરણ છે. એમણે વિશેષમાં કહ્યું હતું કે જિનશાસન એ તત્વજ્ઞાન છે, સંપ્રદાય નથી. જ્ઞાનની, તત્વની રક્ષા માટે સંધ વ્યવસ્થા છે. એનું અનુસંધાન આજે સમાજમાંથી છૂટી ગયું છે. અધ્યાત્મનું અનુષ્ઠાન, અનુસંધાન અને અધિષ્ઠાન આજે કષારેય ન હતું એટલું જરૂરી છે. શ્રોતાવર્ગ આજે લુપ્ત થયે છે અને વ્યાખ્યાનને વ્યામોહ વો છે એ ચિંતાજનક છે. કાળક્રમે આપણુ વારસાના જતનની જરૂરિયાતને એમણે અનુરોધ કર્યો હતો. આત્માને અજવાળે એ પર્વ : પ્રા. તારાબહેન ૨. શાહે જણાવ્યું હતું કે ગુરુભગવંતની નિશ્રામાં આપણે જ્ઞાનની પ્રતિષ્ઠા કરવા એકત્ર થયાં છીએ, અને આપણે માટે એ એક પર્વ છે. પર્વની વ્યાખ્યા કરતાં એમણે કહ્યું કે આત્માને અજવાળે એ પર્વ. આજના આપણું જીવનને આલેખગ્રાફ દેરીએ તે બહુ ચોંકાવનારું પરિણામ જોવા મળે એમ જણાવી એમણે કહ્યું કે આજે પ્રકીર્ણ બાબતમાં પુષ્કળ સમયને દુર્થય થાય છે. એ બધાંની સરખામણીમાં આજે અહીં જ્ઞાનના અભંગ દ્વારેથી કશુંક નવું પામીને, નવું જાણીને આપણે જવું છે એમ જણાવી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને એમણે અનુમોદન આપ્યું હતું. શુભેચ્છા સંદેશાઓની રજૂઆત ઃ જૈન સાહિત્ય સમારોહમાં ઉપસ્થિત ન રહી શકનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખ શ્રી જે. આર. શાહ અને ઉપપ્રમુખ હૈ. Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ જીવનલાલ એમ. લાખાણીના આજના પ્રસંગની સફળતા પાઠવતા સંદેશાની રજૂઆત અને આ ઉદ્ધાટન બેઠકનું સંચાલન શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ એસ. ગાંધીએ કર્યું હતું. દ્વિતીય બેઠક : શનિવાર, તા. ૩૦-૯–૧૯૮૯ના રોજ બપોરના ૩-૦૦ વાગ્યે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની નવમી જન્મ શતાબ્દિના ઉપલક્ષ્યમાં - હેમચંદ્રાચાર્યના જીવન અને કવન’ની બેઠકમાં પૂ. મુનિશ્રી જંબૂ વિજયજી મહારાજના માંગલિક બાદ શ્રીમતી શૈલજાબહેન ચેતનકુમાર શાહે હેમચંદ્રાચાર્ય વિષે પિતાના નિબંધનું વાંચન કર્યું હતું. સંસ્કૃતમાં નિબંધ વાંચન : શ્રીમતિ શૈલજાબહેન શાહે સરળ સંસ્કૃત ભાષામાં એમના નિબંધનું વાંચન કર્યું હતું. પાંચમા જૈન સાહિત્ય સમારોહ વખતે માંડવીમાં પણ એમણે સંસ્કૃતમાં પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું એનું આથી સ્મરણ તાજુ થયું. એમણે હેમચંદ્રાચાર્યના જીવનની કેટલીક હકીકતો અને એમણે રચેલા ગ્રંથની સંક્ષેપમાં રજૂઆત કરી હતી. લાખ પ્રમાણુ સાહિત્યનું હેમચંદ્રાચાર્ય સર્જન કર્યું એ શું શકય છે? એવી આપણને શંકા થાય એ સ્વાભાવિક છે. અખંડ બ્રહ્મચર્યની સાધનાના પ્રભાવના કારણે એ શકય બન્યું છે એવું સમાધાન વ્યાખ્યાતાએ આપ્યું હતું. પૂર્વ સૂરિઓના ગ્રંથનું દોહન છતાં પડકારવાનું સાહસ : ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. તપસ્વી નદીએ હેમચંદ્રાચાર્યના કાવ્યાનુશાસનમાં રસદષ, વાદેષ અને અથદોષ સહિત તેર વાકય દોષોની થયેલી ચર્ચા અંગે જણાવ્યું કે હેમચંદ્રને પૂર્વસૂરિઓના મંથના આધારને લાભ મળે છે. પરંતુ Page #70 -------------------------------------------------------------------------- ________________ અગિયારમે જૈન સાહિત્ય સમારોહ એ બધાથી જરૂર પડયે તેઓ સ્વતંત્ર સિદ્ધાંત પક્ષ રચે છે અને પૂર્વસૂરિઓએ સ્થાપેલા સિદ્ધાંતને પડકારવાનું સાહસ પણ કરે છે. બાણ, મમ્મટ, રુદ્રટ જેવાં પૂર્વસૂરિઓના આકર ગ્રંથનું દોહન કરીને એમણે આ કાર્ય સ્વતંત્ર વિચારશક્તિથી પાર પાડ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. સંપ્રદાનકારક વિભક્તિની ચર્ચા : ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના રીડર ડૅ. વસંત ભદ્દે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં સંપ્રદાનકારક એથી વિભક્તિના જુદા જુદા ઉપયોગ અને પ્રયોગ વિશે ચર્ચા કરી હતી. સ્વપજ્ઞ ટીકા તત્વ પ્રકાશિકાનો આધાર લઈને એમણે સંપ્રદાનકારક ચેથી વિભક્તિના કેટલાંક રસપ્રદ ઉદાહરણ રજૂ કર્યા હતાં. એમાં હેમચંદ્રાચાર્યના કેટલાક પ્રયોગે ચિંત્ય છે. ભાષાના ક્રમિક વિકાસની દૃષ્ટિએ હસ્તપ્રતાની શુદ્ધિ-વૃદ્ધિ: ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડૅ. કે. ઋષભચંદ્રએ ભાષાના ક્રમિક વિકાસને લક્ષમાં રાખી આગમ સાહિત્યની સઘળી ઉપલબ્ધ હસ્તપ્રતોનાં પાઠાંતરે અને તેની શુદ્ધિ-વૃદ્ધિ કરવી જોઈએ એમ જણાવ્યું હતું. ભગવાન મહાવીરના સમયે બોલાતી બોલી પ્રમાણે આ કાર્ય થવું જોઈએ એવું એમનું તારણ હતું. વીતરાગસ્તોત્રામાં ભક્તિનું સમાન પામું : પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ડો. રમણલાલ ચી. શાહે હેમચંદ્રાચાર્ય કૃત વીતરાગસ્તોત્ર વિષે નિબંધ રજૂ કર્યો હતો. મહારાજા સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રાચાર્યે જેમ સિદ્ધહેમ શબ્દાનુશાસન રચ્યું તેમ કુમારપાળની વિનંતીથી યોગશાસ્ત્ર” અને “વીતરાગસ્તોત્રની રચના કરી હતી તેનાં આંતરબાહ્ય પ્રમાણે મળે છે. આ તેત્રમાં તીર્થ કરના સહજ અને દેવકૃત અતિશયે અને પ્રાતિહાર્યા વગેરેનું ભાવસભર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન સાહિત્ય સમારોહ–ગુછ ૩. વર્ણન આવે છે. તેમાં કલિકાલસર્વજ્ઞની જિનભક્તિનું સબળ પાસું દેખાય છે. અન્ય નિબંધનું વાંચન : આ બેઠકમાં અન્ય નિબંધોનું સંક્ષેપમાં વાંચન થયું હતું, જેમાં હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર વિષે ડો. કોકિલાબહેન શાહે, સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય' વિષે “જન્મભૂમિ પ્રવાસી'ના ઉપતંત્રી શ્રી જયેન્દ્ર શાહ, ત્રિષષ્ટિશલાપુરુષચરિત્ર' વિષે શ્રી ચીમનલાલ એમ. શાહ, “કલાધર વગેરેએ રજૂ કરેલાં નિબંધોને સમાવેશ થતે હતો. પંડિત શિવલાલભાઈએ પણ હેમચંદ્રાચાર્ય કૃત સાહિત્યની સરસ મીમાંસા કરી હતી. ઉપસંહાર : પૂ. મુનિશ્રી અંબૂવિજયજી મહારાજે કલિકાલસર્વજ્ઞાને ઉચિત અંજલિ આપી, એમની વિશિષ્ટ સર્જન-શક્તિને ન્યાય આપતાં કહ્યું હતું કે હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ'ની રચના કરી એ વખતે એમની સમક્ષ પૂર્વસૂરિઓના શતકથી અધિક વ્યાકરણગ્રંથ હતા. એ બધાનું દેહન કરીને એમણે બેનમૂન વ્યાકરણગ્રંથ રચે છે એટલે એમના પ્રયોગો ચિંત્ય જણાય એ પહેલાં આ બધાં સંદર્ભગ્રંથને સમગ્ર પણે અભ્યાસ કરીને અંતિમ તારણ પર આવી શકાય. ડે. તપસ્વી નાંદી અને ડે. વસંત ભટ્ટ તેમજ શ્રીમતી શૈલેજાબહેનને પ્રયાસ સ્તુત્ય છે એમ એમણે બેઠકનું સમાપન કરતાં કહ્યું હતું. આ બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ એમ. શાહ કલાધરે' કર્યું હતું. રીજી બેઠક : રવિવાર તા. ૧-૧૦-૧૯૮૯ના રોજ સવારના ૧૦-૦૦ કલાકે સમારોહની છેલ્લી બેઠક મળી હતી. આરંભમાં પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે માંગલિક સંભળાવ્યું હતું કે જીવ માત્રને શુભ અભ્યાસ :જાય એ પહેજય ર તે Page #72 -------------------------------------------------------------------------- ________________ અગિયારમે જૈન સાહિત્ય સમારોહ થાય એવી વાત ગમે છે. સ્વપ્નમાં પણ આનંદ-મંગળના પદાર્થનું સેવન કરે છે. કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીતિ દ્વારા પરલોક સુધરતો નથી. આ પાંચ “કને અનુલક્ષી થતી પ્રવૃત્તિ દુઃખમય, કલેશમય, ત્રાસરૂપ અને સંતાપમાં પરિણમે છે. પરંતુ પંચ પરમેષ્ઠિની. ઉપાસના જ આપણું માટે આનંદ-મંગળરૂપ બને છે. એમણે વિશેષમાં કહ્યું કે આપણું ચેતના સાથે ભગવાન જોડાય તે જ તેની ઉપાસના મંગળકારી બને છે. પરમાત્માને ચિત્તમાં સ્થાપવા હોય તો અહંકારને વિદાય આપવી જરૂરી છે. જેનદર્શને આવી વિનમ્રતાની સાધના કરવાની સાધકોને દીક્ષા આપી છે. પૂરા સમર્પણભાવથી ભગવાનના શરણે ભક્ત જાય તે તે વખતે ભગવાન તેને ભૂતકાળને જોતાં નથી. દઢપ્રહારી અને ચિલાતીપુત્રના જીવનમાં એકાએક આવેલા પરિવર્તન અને તેમના આધ્યાત્મિક વિકાસ આ વાતની શાખ પૂરે છે. પરમાત્મા પ્રતિ સમર્પણ-ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાની અને ભવભવ તેની સાથે ચિત્તનું જોડાણ થાય એમાં રત, રમણું રહેવાની એમણે શીખ આપી હતી. વિવિધ ઉપાધિથી અનુરક્તને ભક્તિની મીઠાશ-અપૃશ્ય : પૂ. મુનિશ્રી ધર્મધુરંધરવિજયજીએ કલ્યાણ મંદિરતેત્રના આડત્રીશમા શ્લેકનું ચોથું ચરણ રમત ક્રિયા પ્રતિનિત ન માસૂા.” ને ટાંકીને કહ્યું હતું કે ભાવ વગરની ક્રિયા મળતી નથી તેનું કારણ આપણું જીભ પર નમક લાગેલું હોય અને સાકરનું સેવન કરીએ તે મીઠાશ માણી શકાતી નથી. એ રીતે સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી આપણે અનુરક્ત હોઈએ ત્યાં પરમાત્માની ભક્તિની મીઠાશ આપણને સ્પર્શી શકતી નથી. આ સમારોહ માટે આવેલા અન્ય નિબંધેની યાદી નીચે પ્રમાણે છે: ૧. ઠે. રમણલાલ ચી. શાહ–મિથ્યાત્વનું રિવરૂપ, ૨, પ્રા. Page #73 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ તારાબહેન ૨. શાહ–ત્રિશલામાતાનાં સ્વ. ૩. પ્રા. નલિનાક્ષ પંડયા–સેજિત્રાની જેન પરંપરા. ૪. શ્રી નટવરલાલ એસ. શાહશબ્દનો શણગાર. પ. પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ–અનુપ્રેક્ષાની શૈલીને સ્વાધ્યાય ૬. પૂ. સાધવજી યુગંધરાશીછ–દેહ દુઃખ મહા ફલ ૭. શ્રી દેવેન્દ્ર ઓઝા–મહાવીર પ્રભુ અને ચંડકૌશિક ૮. શ્રીમતી સુધાબહેન ઝવેરી –લેક્ષા : એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. ૯. શ્રી જયંતીલાલ એમ. શાહ જૈન ધર્મનું કમદર્શન. ૧૦. પ્રા. અરુણ જોષી–ભગવાન મહાવીરની ઉપદેશશૈલી. ૧૧. શ્રી સૌભાગ્યચંદ એન. ચેકસી–સાહિત્ય, કલા અને ધર્મ. ૧૨. શ્રી હસમુખલાલ શાંતિલાલ શાહ–ગુરુવંદન. ૧૩. શ્રીમતી ગીતા જૈન–આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય. ૧૪. શ્રી રાજેન્દ્ર નવાબ–પાટણના કલારત્ન મંત્રી શ્રી વાછાક–એક પરિચય. ૧૫. શ્રી નેમચંદ ગાલા–જેના દર્શન અને મહાત્મા મેલીનસ. ૧૬. શ્રી ગોવિંદજી જીવરાજ ડાયા–સહજ આત્મસ્વરૂપ. ૧૭. પ્રા. ઉપલાબહેન મોદી–-ધાર્મિક શિક્ષણની ઉપયોગિતા. ૧૮. પ્રા. સાવિત્રીબહેન ર. શાહ –ગુણસ્થાનક સમારોહ ૧૯. ડૅ. કલાબહેન શાહ–આચાર્ય શ્રી ગુણસાગર-જીવન અને કાય. આ બેઠકના અંતમાં શ્રી પનાલાલ જે. ગાંધીએ ઘાતી અને અધાતી કર્મોનું સ્વરૂપ સમજાવ્યું હતું અને પૂ. મુનિશ્રી જંબૂવિજયજીએ ઉપસંહારમાં જૈન સાહિત્ય સમારોહના આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતે. દ્વિતીય અને તૃતીય બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ એમ. શાહ કલાધરે કર્યું હતું. જયારે આભારવિધિ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી નટવરલાલ એસ. શાહે કરી હતી. Page #74 -------------------------------------------------------------------------- ________________ બારમો જૈન સાહિત્ય સમારોહ અહેવાલ : ચીમનલાલ એમ. શાહ, “કલાધર પૂર્વભૂમિકા : કછ માત્ર ગુજરાતને જ નહિ ભારતને અને વિશ્વને એક વિશિષ્ટ પ્રદેશ છે. એના જે ભવ્ય ભૂતકાળ, સાંસ્કૃતિક સમૃદ્ધિ, દિલેરી અને પરાક્રમોને ઈતિહાસ ભાગ્યે જ વિશ્વને કોઈ અન્ય પ્રદેશ ધરાવતો હશે. કચ્છના લોકસાહિત્યકાર દુલેરાય કારાણુએ એથી જ કહ્યું છે: સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢયા જહાં ઠામ ઠામે; ડુંગરે ડુંગરે દેવની ડેરીઓ, ખાંભીમા ખાંધિની ગામગામે, કેક કવિઓ તણું ભવ્ય ઉરભાવની, જ્યાં વહી સતત સાહિત્ય સરણી: ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હે ! કછ ધરણી ! અનેકાનેક નરવીરની જન્મદાત્રી કચ્છની ધરતી નગભાં ભૂમિ છે. સમસ્ત જગતમાં પ્રખ્યાત થયેલા એવા નરપુંગવોને એણે જન્મ આપે છે. અનેક આસમાની-સુલતાની આફતોને સામને કરીને ખડતલ બનેલી કચ્છની ધરણું વીર પ્રસુતા છે. અહીં થઈ ગયેલા સંત, મહત, સતીએ, શુરાઓ, દાનવીર દાતાઓ, કવિઓ, Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ a સાહિત્યકાર અને કલાકારોએ પિતાના આત્મતેજથી આ ધરતીને વધુ ને વધુ ગૌરવવાન્ત કરી છે. આવી કચ્છની શૌર્યવંતી પવિત્ર ભૂમિમાં જગવિખ્યાત પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની નજીક માંડવીથી નવા કિલે મિટરના અંતરે કોડાય ગામ પાસે એશી એકર જેટલી વિશાળ જમીનમાં નિર્માણ પામેલા નૂતન જૈન તીર્થસ્થળ બોતેર જિનાલય મયે મુંબઈની સુપ્રસિદ્ધ જૈન શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના ઉપક્રમે તા. ૧૯, ૨૦, ૨૧ માર્ચ, ૧૯૯૪ના રોજ બારમા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેના હીરક મહોત્સવ પ્રસંગે ઈ. સ. ૧૯૭૭માં પ્રથમ જૈન સાહિત્ય સમારોહનું મુંબઈ ખાતે સાક્ષરવર્ય શ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખસ્થાને આયોજન કર્યું હતું. એ પછી આ સંસ્થાએ મહુવા, સુરત, સોનગઢ, માંડવી (કચ્છ), ખંભાત, પાલનપુર, સમેતશિખર, પાલિતાણું, બેતેર જિનાલય અને ચારૂપ (પાટણ) એમ અગિયાર સ્થળોએ સાહિત્ય સમારોહ યા હતા. કચ્છની પવિત્ર ભૂમિમાં બેર જિનાલય જેવા નૂતન જૈન તીર્થસ્થળમાં જૈનાચાર્ય શ્રીમદ્ ગુણદયસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજાયેલ આ બારમા જૈન સાહિત્ય સમારોહમાં ઉદ્ધાટન બેઠક અને સાહિત્યની બેઠક સહ કુલ ચાર બેઠકે આયોજિત થઈ હતી. મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, કચ્છ, જોધપુર વગેરે સ્થળોએથી સાઠ જેટલા વિદ્વાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉદ્દઘાટન બેઠક: રવિવાર તા. ૨૦મી માર્ચ, ૧૯૯૪ના રોજ સવારના દસ વાગે Page #76 -------------------------------------------------------------------------- ________________ બારમે જેને સાહિત્ય સમારોહ ૬૩ કચછના બેતેર જિનાલયના ઉપાશ્રય ખંડમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણદયસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના મંગલાચરણથી આ સાહિત્ય સમારોહને પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જેને જગતના આદરણીય વિદ્વાન ત્યાગમૂતિ શ્રી જોહરીમલ પારેખની ઉપસ્થિતિથી આ સાહિત્ય સમારોહને વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયું હતું. સ્વાગત: શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહે સૌનું ભાવભીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે કચ્છની આ પવિત્ર ભૂમિ પર જૈન સાહિત્ય સમારોહનું આ જન થાય તેને કાને આનંદ ન થાય ? આટલા બધા વિદ્વાનો અમારે આંગણે પધાર્યા તેનું અમારે મન ભારે ગૌરવ છે. આ વિદ્વાને જૈનધમ, તત્વજ્ઞાન, ઈતિહાસ ઈત્યાદિ વિષય પર અભ્યાસ નિબંધ વાંચશે. તેમાંથી ઘણું નવું નવું જાણવા મળશે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા જાતા જૈન સાહિત્યના આ કાર્યક્રમને વ્યાપ વધુ ને વધુ વિસ્તરે એવી શુભ કામના. જન સાહિત્ય સમારોહની ભૂમિકા : આ જૈન સાહિત્ય સમારોહના અધ્યક્ષ અને સંયોજક ડો. રમણલાલ ચી. શાહે સાહિત્ય સમારેહની ભૂમિકા સમજાવતાં જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જ્ઞાનને ભારે મહિમા બતાવ્યો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા નિગોદના જીવોમાં પણ અક્ષરના અનંત ભાગ જેટલું જ્ઞાન અવશ્ય હોય છે. જૈન સાહિત્ય સમારોહ એ સાંપ્રદાયિક કે સંકુચિત દૃષ્ટિથી નથી શરૂ કરાય. પરંતુ જેને પાસે અઢળક સાહિત્ય અને કલાને વારસે છે. તેને વ્યસ્થિત કરવાને તથા તેના અભ્યાસીઓને પ્રત્સાહિત કરવાને આ પ્રયાસ છે. જેમાં જાતિ, લિંગ અને વર્ણભેદ નથી. જેના બધાય તીર્થકર ક્ષત્રિય હતા. Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે બધાય ગણધર બ્રાહ્મણ હતા. મેતારજ મુનિ શુદ્ધ વર્ણના હતા. જૈન ધર્મ સર્વ માટે ખુલ્લે છે. આ સાહિત્ય સમારોહ યોજવા પાછળનો ઉદ્દેશ જ્ઞાનની ઉપાસના અને ધર્મ તથા તવદર્શનની પ્રવૃત્તિને વેગ આપવાને છે. અગાઉ વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં જૈન સાહિત્યને એક જુદે વિભાગ રહે. કેટલાંક વર્ષોથી એ વિભાગ બંધ થયું છે. આથી જેન સાહિત્યના અધ્યયન અને સંશોધનને વધુ સક્રિય બનાવવાની દૃષ્ટિથી અલગ સમારોહ યોજવાની ભૂમિકા રચાઈ હતી અને તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી જ્ઞાનસમૃદ્ધ સંસ્થાએ જવાબદારી ઉપાડી લીધી છે. વિક્રમના પંદરમાં શતકથી અઢારમાં શતક સુધીમાં સેંકડો નહિ બલકે હજારો સાહિત્ય કૃતિઓની રચના જૈન કવિઓના હાથે ગુજરાતી રાજસ્થાની ભાષામાં થઈ છે. વળી તે પૂર્વેના હજારેક વર્ષના સમયમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં પણ અનેક કૃતિઓની રચના થઈ છે. જે સાહિત્ય પ્રકાશિત થયું છે તે તે દસ-પંદર ટકા જેટલું પણ હશે કે કેમ તે પ્રશ્ન છે. જેસલમેર, પાટણ, સુરત, ખંભાત, ડભોઈ, છાણી, વડોદરા, પાલિતાણું, ભાવનગર, લિંબડી, જોધપુર, જયપુર, બિકાનેર વગેરેના જ્ઞાન ભંડારોમાં વીસ લાખથી વધુ હસ્તપ્રતે આજે પણ સચવાયેલી મળે છે. એ જોતાં આ પ્રાચીન અને મધ્યકાલીન સમયગાળા દરમિયાન કેટલું માતબર જૈન સાહિત્ય રચાયું હશે તેને ખ્યાલ આવે છે. આ સાહિત્યના સંશોધન, સંપાદન, અધ્યયન ઈત્યાદિ પ્રકારની પ્રવૃત્તિને વિકસાવવા તથા નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહિત કરવાના આશયથી છેલ્લાં બે દાયકાથી સાહિત્યસમારોહની આ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ પ્રવૃત્તિ માટે આર્થિક તથા અન્ય પ્રકારનો સહયોગ વિવિધ સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા અમને જે મળો રહ્યો છે તે માટે અમે સૌના ઋણી છીએ. દીપપ્રાગટય : મંગલદીપ પ્રગટાવીને સાહિત્ય સમારોહનું ઉદ્ધાટન કરતાં Page #78 -------------------------------------------------------------------------- ________________ બારમો જૈન હિત્ય સમારોહ ગુજરાત રાજયના કાયદે, ન્યાય અને ગ્રામ વિકાસ ખાતાના મંત્રી શ્રી નવીનચંદ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે કચ્છ તપભૂમિ છે. કરછની આ પુનિત ધરા પર બોતેર જિનાલય જેવા પવિત્ર તીર્થ. સ્થળમાં જેન સાહિત્ય સમારોહનું આયોજન થાય એ અત્યંત આનંદ સાથે ગૌરવની વાત છે. જૈનધર્મે વિશ્વને અહિંસાને સંદેશ આપે છે. જૈનધર્મ ગ્રંથોમાં આપવામાં આવેલા ઉપદેશનું અનુસરણ થાય તે જગત તનાવ મુક્ત બની શકે, હિંસા મુક્ત બની શકે, અને સારું જીવન જીવવા માટે સક્ષમ બની શકે. સમાજમાં અહિંસા, શાંતિ, એકતા, ભાઈચારો અને પરસ્પર સુમેળ સાધવા જેને સાહિત્ય ઘણું ઉપયોગી થઈ શકે. આજના કપરા કાળમાં માણસ માણસ તરીકે જીવવાનું શીખે, સૃષ્ટિના રંગમંચ પર થોડું ભેજુ વાપરે તે તેને સંસાર સુખી અને સંતેવી બને. અંતમાં શ્રી શાસ્ત્રીએ જૈન સાહિત્ય સમારોહ દ્વારા ધર્મ, સાહિત્ય, નીતિ, સદાચારની વાતે લે કોના હૃદય સુધી પહોંચે અને સાહિત્ય સમારોહની આ વિરલ પ્રવૃત્તિથી અનેકેનું જીવન નંદનવન બને એવી શુભકામના દર્શાવી હતી. જન સાહિત્યનું યોગદાન : સુપ્રસિદ્ધ વ્યાખ્યાનકાર મુનિશ્રી દેવરનસાગરજી મહારાજે આ પ્રસંગે વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે કચ્છનું આ કેડાય ગામ કચછની કાશી છે. અહીં કોડાયમાં સાહિત્ય સમારોહ ન થાય તે આશ્ચર્ય થાય ! આ ભૂમિના પરમાણું અતિ પવિત્ર છે. આજથી સવાસે વર્ષ પહેલાં આ ભૂમિ પર સાહિત્યના વિદ્વાનનું અવારનવાર મિલન થતું. અહીં જ્ઞાન ગંગોત્રી સતત વહેતી રહેતી. જેને સાહિત્યનું વિશ્વના સાહિત્યમાં અદભૂત યોગદાન છે. એમ જણાવીને જેન સાહિત્યકારાના હાથે સજાયેલું સાહિત્ય, શ્રીપાળચરિત્ર, શ્રી દેવચંછની વીશી-પદરચનાઓ, શ્રી સકલચંદ્રજીની સત્તરભેદી Page #79 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્ય સમારોહ-ગુ૭ ૨ પૂજા અને અન્ય પૂજા સાહિત્ય, ઉપાધ્યાય યશોવિજયજી અને શ્રી જ્ઞાનવિમલસૂરિની રચનાઓ તેમજ અચલગચ્છના પ્રભાવક આચાર્ય શ્રી જયશેખરસૂરિના સાહિત્યનું રસપાન કરાવ્યું હતું. ખરા નેતૃત્વની ખાટ : ખ્યાતનામ વિદ્વાન, ત્યાગમૂતિ શ્રી જેરીમલ પારેખે સંબોધન કરતાં કહ્યું હતું કે, કેટલીકવાર વિચાર એ થાય છે કે સમાજ અને સાહિત્યને શું લેવા દેવા ? આવા સાહિત્ય સંમેલને ખરેખર જનતાને ઉપયોગી થાય છે ખરા? આ દેશમાં ક્યારેક ધર્મ સામાજિક રહ્યો છે તો કયારેક સમાજ ધાર્મિક રહ્યો છે. આ દેશની કેટલીક નબળાઈઓ સ્પષ્ટ જણાઈ રહી છે. આજે સૌથી વધારે ખેંચે તેવી વાત એ છે કે મહાત્મા ગાંધી પછી આ દેશમાં ખરા નેતૃત્વની ખોટ ઊભી થઈ છે. આજનાં આપણું ઘણુંખરાં રાજકીય નેતાઓ તદન વામણું અને દિશાદર વિનાના છે. આજે આપણે કયાં જઈ રહ્યા છીએ, આપણું મંતવ્ય શું છે તેને ખ્યાલ જ આપણને નથી. તીર્થકર ભગવાન દીપક સમાન : આ ઉદ્ધાટન બેઠકમાં વિદ્વાન વ્યાખ્યાતા પ્રા તારાબહેન ૨. શાહે ઉ ધન કરતાં જણાવ્યું હતું કે, જ્ઞાન એ દીપક છે. દીપકની હાજરીમાં જેમ અંધકાર ટકી શકે નહિ તેમ જ્ઞાનરૂપી દીપક જેમના અંત:કરણમાં વિદ્યમાન છે. તેમના અંતઃકરણમાં અજ્ઞાન, રાગ, દ્વેષ, મોહ, ફોધ, ઈર્ષ્યા અને અસૂયારૂપી અંધકાર તથા તે અંધકારમાંથી ઉત્પન્ન થનારા અશાંતિ, દુઃખ, ખેદ કે શેકરૂપી દુર્ગુણે ટકી શકતા નથી. તીર્થકર ભગવાન દીપક સમાન છે. તીર્થકર એટલે તીર્થ પ્રવર્તક અને ધર્મ પ્રવર્તક તીર્થકર ભગવાન પોતે તર્યા અને આપણને તરવાને ઉપદેશ આપી ગયા છે. જેમ એક દીપમાંથી Page #80 -------------------------------------------------------------------------- ________________ આર જૈન સાહિત્ય સમારોહ બીજે દીપક પ્રગટે તે રીતે આપણે જ્ઞાનરૂપી દીપકને સતત પ્રજવલિત રાખી આપણું કલ્યાણ સાધવાનું છે. શ્રી ઉપેન્દ્રભાઈ વોરાનું સન્માન : શ્રી આરક્ષિતસરિજી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં વર્ષો સુધી આપનારા સંસ્કૃતના વિદ્વાન અધ્યાપક શ્રી ઉપેન્દ્રરાય નાનાલાલ વિરાનું આ પ્રસંગે રૂ. ૧૧૦૧/-ની થેલી, ચાંદીનું શ્રીફળ, પ્રશસ્તી પત્ર, શાલ અને સુખડની માળા દ્વારા શ્રી નવીનચંદ્ર શાસ્ત્રીના વરદ હસ્તે બહુમાન કરાયું હતું. પ્રથમ બેઠક : રવિવાર તા. ૨૦મી માર્ચ ૧૯૯૪ના રોજ બપોરના ત્રણ વાગે ઉપાશ્રય ખંડમાં ડા, રમણલાલ ચી. શાહના અધ્યક્ષસ્થાને બારમા જૈન સાહિત્ય સમારોહની પહેલી બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકમાં નીચેના વિદ્વાનોએ પિતાના અભ્યાસલેખે રજૂ કર્યા હતા. જ્ઞાનયોગને મહિમા : પૂ. સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજીએ આ વિષય પર વક્તવ્ય આપતાં જણુવ્યું હતું કે પરમપદને પામવા માટે આપણું શાસ્ત્રમાં ત્રણ પેગ બતાવ્યા છે તે છે જ્ઞાનયોગ, તપયોગ અને ભક્તિગ. આ ત્રણે પગમાંથી જ્ઞાનયોગને જૈનધર્મમાં ભારે મહિમા છે. જ્ઞાનગિથી અનંત કમની નિર્જરા થઈ શકે. જ્ઞાનમાં કઠિન જરૂર છે પણ અશક્ય નથી. મરજીવા જેમ મેતી લેવા સમુદ્રમાં ઊંડે ઉતરતા જાય તેમ છવાત્મા આત્મચિંતનમાં ઊંડે ઉતરતો જાય તેમ તેને જ્ઞાનયોગની પ્રાપ્તિ સહજ થાય. લિજજા-શ્રાવક જીવનની લક્ષ્મણરેખા : પ્રા. મલુકચંદ ૨, શાહે આ વિષય પર બેસતાં કહ્યું હતું કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં માર્ગનુસારી શ્રાવક Page #81 -------------------------------------------------------------------------- ________________ જેમ સાહિત્ય સભાગુર જીવનમાં ધર્મ આરાધના માટે જે ૫ બોલ કહ્યા છે તેમાં લજજા. ગુણને પણ સમાવેશ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં આત્મકલ્યાણ માટે.. લજજા, દયા, સંયમ અને બ્રહ્મચર્યને સાધનરૂપ ગણાવ્યા છે. પશુ. અને માનવમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન સમાન રૂપે છે. પરંતુ મનુષ્યજીવનમાં ધર્મ અને તેમાંથી નિષ્પન્ન થતાં વિવેક, મર્યાદા લજાના કારણે મનુષ્ય પશુથી જુદો પડી જાય છે. મનુષ્ય જીવનમાં લજજાના આચારમાં સંસ્કાર અને લેકનિંદાને ભય એ બંને કામ કરતાં હોય છે. શ્રી વિજયાનંદસૂરિ મહારાજ : શ્રી જયેન્દ્રભાઈ એમ. શાહે આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે જેન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ પછી દેઢસોથી બસે વર્ષના ગાળામાં કઈ આચાર્ય થયા ન હતા. એવા સમયે પાલિતાણામાં સમસ્ત જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘે શ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ)ને આચાર્ય પદવી અર્પણ કરી એથી તેમને વિક્રમની વીસમી અને ઈસુની ઓગણીસમી સદીના આદ્ય સંવેગી આચાર્ય અને યુગપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. પં. શ્રી સુખલાલજીના મતે આત્મારામજી મહારાજ પ્રખર વિદ્વાન, તત્ત્વ પરીક્ષક અને કાંતિકારી વિભુતી હતા. ડે. રમણલાલ ચી. શાહ જણાવે છે કે આત્મારામજી મહારાજ જેવી મહાન પ્રતિભા છેલ્લાં બે સૈકામાં કોઈ થઈ નથી. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ ઉપર એમનો પ્રભાવ ઘણો મોટો રહ્યો હતો. ધ્યાનયોગ અને સ્વાનુભૂતિ : છે. કોકિલાબહેન શાહે આ વિષય પર બેસતાં કહ્યું હતું કે જેનાગ સાધનામાં ધ્યાનને ભારે મહિમા છે. મત, નિયમ, ત૫,. અપ, સ્વાધ્યાય વગેરે ધાર્મિક ક્રિયાઓનું પ્રોજન વ્યક્તિના વિચાર, Page #82 -------------------------------------------------------------------------- ________________ બારમે જન સાહિત્ય સમારોહ વર્તનની અશુદ્ધિઓ દૂર કરી મનને શાંત અને સ્વસ્થ થવામાં સહાયક થવાનું છે. અંતે ધ્યેય છે સમત્વના વિકાસ દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થાત સ્વાનુભૂતિ. વિશ્વના બધા જ મહાપુરુષોએ “સર્વને ઓળખવા ઉપર ભાર મૂકે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે-“જબ જાજે નિજ રૂપકે, તબ જાન્યો સબ લેક, નહિ જાન્યો નિજ રૂપકે, તબ જાન્ય સબ ફેક', કબીર કહે છે: આત્મજ્ઞાન વિના જગ જુઠા ! સોક્રેટીસ Know Thyself કહી આત્મજ્ઞાનનું મહત્તવ સ્વીકારે છે. યોગ એટલે પિતાની જાતની મુલાકાત. આત્મશક્તિ જાગૃત કરવા માટે ધ્યાનયોગ સર્વોત્કૃષ્ટ સાધન છે. ધ્યાનયોગ દ્વારા અંતર્મુખ થઈ વિતરાગપદ પ્રાપ્ત કરી -શકાય. જૈન ધર્મમાં સ્ત્રીઓનું સ્થાન : છે. હંસાબહેન શાહે આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે શાસ્ત્ર અને વ્યવહાર એ બંને સ્ત્રી જાતિને આધ્યાત્મિક અને શારીરિક વિકાસમાં પુરુષજાતિની સમાન સિદ્ધ કરે છે. ભગવાન મહાવીરે સ્ત્રીને પુરુષ સમાન ગણીને ચતુર્વિધ સંઘમાં સાવી અને શ્રાવિકાને સ્થાન આપીને મહિલાઓનું ગૌરવ વધાર્યું છે. ભગવાન મહાવીરના સમયમાં ચંદનબાળા, મૃગાવતી, સુલાસા વગેરે મહિલાઓનાં જવલંત ઉદાહરણ છે. અઢી હજાર વર્ષનાં ઈતિહાસમાં અનેક મહિલાઓના ઉત્તમ દષ્ટાંત જોવા મળે છે. કવિ સહજસુંદરની એક અપ્રકટ રચના : પ્રા. કાન્તિલાલ બી. શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે, જૈન સાધુ કવિ સહજસુદર ઉપદેશગ૭ના સિદ્ધસૂરિ-ધનસારની પરંપરામાં રેનસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય. તેમની ગુણરત્નાકર છંદકૃતિને મુખ્ય વિષય જૈન સંપ્રદાયમાં ખૂબ જાણીતા એવા સ્થૂલભદ્ર-શાના કથાનકને છે. આખી રચના કુલ ચાર અધિકારોમાં વહેચાયેલી છે. આ કૃતિ કુલ ૪૧૮ કડી ધરાવે છે. આખી કૃતિ વાંચતા એક કથાત્મક Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ–ગુછ કાવ્યકૃતિ તરીકે જે પાંચેક મુદ્દાઓ પરત્વે આપણું લક્ષ દેરાય છે તે છે: (૧) આ કૃતિમાં વાતાકથન કવિનું ગૌણુ પ્રજન રહ્યું છે. (૨) અહીં કથન કરતાં ભાવનિરૂપણું અને વર્ણન વિશેષ ધ્યાન ખેંચે છે (૩) કૃતિના બહિરંગની પણ કવિએ સવિશેષ માવજત કરી છે. (૪) ચારણું છટાવાળા વિવિધ છંદોને કવિએ ખૂબ લાડ લડાવીને એમાંથી ભરપૂર સંગીત ઊભું કર્યું છે. (૫) કવિને પાંડિત્ય અને બહુશ્રુતતા અહીં પ્રગટ થાય છે. અન્ય વકતા : પ્રથમ બેઠકમાં ઉપરોક્ત નિબંધેની રજૂઆત ઉપરાંત (૧) પૂ. " મુનિશ્રી નવરત્નસાગરજીએ ધ્યાનયોગ” અને (૨) પૂ. સાધ્વીશ્રી કલ્પગુણશ્રીજીએ શ્રુતજ્ઞાનને મહિમા એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યા હતા. દ્વિતીય બેઠક : રવિવાર, તા. ૨૦મી માર્ચ, ૧૯૯૪ના રાત્રીના આઠ વાગે યાત્રિક ગૃહમાં જૈન સાહિત્ય સમારોહની બીજી બેઠક મળી હતી. જેમાં નીચેના વિદ્વાનોએ પિતાના નિબંધે રજૂ કર્યા હતા. સતધર્મ સંશાધન : - શ્રી ગોવિંદજીએ જીવરાજ લેવાયાએ આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે ધર્મની ઈમારત સત્યના પાયા પર નિર્ભર હોય છે. આ પાયાના (૧) દર્શન (૨) અધ્યાત્મવિદ્યા (૩) આચારસંહિતા અને (૪) પરંપરા એ ચાર મુખ્ય અંગ છે. આ ચતુર્વિધ પરિપ્રેક્ષ્યમાં કોઈ પણ ધર્મનું મૂળ સ્વરૂપ જાણમાં આવી શકે. આ સ્વરૂપ સમજવાની મનસ્થિતિ પણ સત્ય વડે જ સાઈ શકે. સત્ય અને સતધર્મ એટલા ગાઢપણે સંલગ્ન છે કે ધમ કયાંથી શરૂ થાય છે અને સત્ય કયાંથી પ્રવિષ્ટ થાય છે તે કળવું કઠિન છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ બારમે જૈન સાહિત્ય સમારોહ સચારો-એક અભિગમ : પ્રા. અરૂણ જોશીએ આ વિષય પર બોલતાં કહ્યું હતું કે, આત્મા જ્યારે દેહનો ત્યાગ કરે છે ત્યારે મરણુ થાય છે. પ્રત્યેક દેહધારી માટે મરણુ આવશ્યક છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં મરણુના ખે પ્રકાશ નિર્દિષ્ટ છે. જેમકે અજ્ઞાની જીવાનુ` અકાળ મરણુ વાર વાર થાય છે. પરંતુ પંડિત પુરુષોનું સકાળ મરણુ એક જ વાર થાય છે. અને તે ઉત્કૃષ્ટ છે. સચારાના સંબંધ અજ્ઞાનીઓના અકાળ મરણુ સાથે નથી. વ્યુત્પતિની દૃષ્ટિએ તપાસીએ તે। સચારા શબ્દ ‘સંસ્તારક’ શબ્દમાંથી નીકળે છે. તૃણુ શય્યાને સંસ્તારક અથવા સચારા કહે છે અને સચારાના સબંધ પડિતા સાથે છે. આગામી સમયને ઓળખીને પંક્તિ સ્વયં પેાતાના મૃત્યુકાળ નિશ્ચિત કરે છે અને આ પ્રક્રિયાને કાર્યાન્વિત કરવા માટે તૃષ્ણ—શય્યા બિછાવીને આહારાદિને ત્યાગ કરી આત્મધ્યાનમાં રત થઈ દેહત્યાગ કરે છે, આ પ્રક્રિયાને સંચાર કર્યાં કહેવાય છે. જૈનધર્મીના વિશિષ્ટ સિદ્ધાંતા : ૧ પ્રા. ઉપલા માદીએ આ વિષય પર વક્તવ્યૂ આપતાં જણાવ્યુ` હતુ` કે, જૈનદર્શન એ અનેકાન્તદન છે. આત્મા સાધક છે, સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સાધન છે. મેક્ષ એ તેનું સા છે, મેક્ષ એટલે આત્માના સપૂર્ણ ગુણાની પરિપૂર્ણતા. અધનાથી સચા છૂટવું' તેનુ' નામ મેાક્ષ. જેટલા બંધના વધારે તેટલા સ ંસાર વધારે. આત્મા પેતે જ કમ'ના કર્તા છે અને પેાતે જ સુખદુ:ખને ભોક્તા છે. બીજો કરે ને તમે ભાગવા અને તમે કરા ને બીજો ભાગવે એ સુટિત નથી અને તેથી જ આ વિશ્વ ઈશ્વર કે કેાઈએ બનાવ્યું નથી કે ઈશ્વર તેના પ્રેરક નથી. દેષથી રહિત થયેલા સિદ્ધ આત્માને સંસારના પામતા નથી. કારણ કે રાગ સંબંધ રહેવા Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમાગુ છે જૈનતીર્થ તારંગા - એક પ્રાચીન નગર : . કનુભાઈ શેઠે આ વિષય પર બોલતા કહ્યું હતું કે, તારંગા પર બારમી સદીનું અજિતનાથ ભગવાનનું પ્રાચીન દહેરાસર દર્શનીય છે. તારંગા તીર્થની માહિતી “રાસમાળા'માંથી પ્રાપ્ત થાય છે. રાસમાળામાં જણાવ્યું છે કે અહીં કેટલાક નવા નાના દહેરાસરે છે. સ્વચ્છ જળાશયો છે. પર્વત પર દેવી તારંગાનું મંદિર છે. તેથી તેનું નામ તારંગા પડયું છે. તે વેણુ વત્સરાજના સમયનું છે. સંભવ છે કે આ સ્થળે કુમારપાળે બંધાવેલ અજિતનાથના દહેરાસર પૂર્વે પણ કોઈ દહેરાસર હેય. આ સ્થળની ચારે તરફ જંગલે છે અને ભેમિયા વિના ત્યાં જવું મુશ્કેલ છે. અહીં પહોંચવાના બે માર્ગો છે. ઈડરની માફક અહીં નાને દુર્ગ છે. આ પર્વતની ખીણમાં અજિતનાથ ભગવાનનું દહેરાસર છે. તેની આજુબાજુના ત્રણ શિખરે પર નાની છત્રીઓ છે. જે ભોમિયાનું સ્થાન છે. તારંગા નગરના રક્ષણ માટે દુર્ગ બાંધે છે. જ્યાં ભેખડો સીધી અને ચઢાણું અશક્ય છે. તેવા સ્થળોને બાદ કરતા બીજા ભાગ પર સ્થાનિક ગ્રેનાઈટ પથ્થરની ભીતે બાંધી છે. આ દુર્ગને પૂર્વ અને પશ્ચિમ દિશાના દરવાજા છે. તેમાં પૂર્વના દરવાજાની રચના સુલતાન યુગની કમાનવાળી છે. તથા દરવાજા પરની ભીંત પર શિખરના ભાગે, ચકેશ્વરી, તીર્થકર આદિ શિ૯પ દેખાય તે રીતે જડી દીધેલા છે. સમકીતના સડસઠ બેલ : શ્રી ઉષાબહેન મહેતાએ આ વિષય પર વક્તવ્ય આપતાં જણુવ્યું હતું કે વ્યવહાર સમિતિનું પાલન કરવા માટે સડસઠ ભેદનું જ્ઞાન આવશ્યક છે. ચાર સહણ, ત્રણ લિંગ, દશ પ્રકારને વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ દુષણને ત્યાગ, આઠ પ્રભાવકો, પાંચ લક્ષણ, પાંચ ભૂષણો, ઈ આગારા, છ જયણ, છ ભાવના અને છ સ્થાનક એમ સડસઠ ભેદોથી યુક્ત હોય તે સમ્યકત્વ શુદ્ધ કહેવાય. સમકત Page #86 -------------------------------------------------------------------------- ________________ આ હિત્ય સમારોહ પામેલો જીવ સમકિત સાચવવા સડસઠ બોલની આરાધના કરતા હોય છે. નિશ્ચિયથી સમકિતની સાધના, મેહનીય કર્મની સાત પ્રકૃતિએ અનંતાનુબંધી કેધ, માન, માયા લેભ તથા મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય આ સાત પ્રકૃતિને ઉપશમ, કાપશમ કે ક્ષય હે જોઈએ, તે જ સાચી આરાધના છે. લોચન-કાજલ સંવાદ: ડે. કીર્તિદા જોશીએ આ વિષય પર બોલતા કહ્યું હતું કે, લોચનકાજલ સંવાદ કવિ જયવંતરિની રચના છે. જયવંતસૂરિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ગણનાપાત્ર કવિઓમાંના એક છે. તેમની કવિત્વશક્તિ અસાધારણ છે. તેઓ વડતપગચછની રત્નાકર શાખાના સાધુ હતા. કવિની જીવન ઘટનાઓના સમય નિદેશે મળતા નથી. તેમની કૃતિઓમાં મળતા સમયને આધારે તેમને કવનકાળ સોળમી સદીના મધ્યભાગ અને ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે. લેચનકાજલ સંવાદ જયવંતરિની બે ઢાળ અને ૨૯ કડીની રચના છે. આ કૃતિ ટૂંકી છે પરંતુ કથનના ચાતુર્ય અને સ્નેહભાવના વિલક્ષણ નિરૂપણની દૃષ્ટિએ આકર્ષક છે. આમ તે “સમાન રૂપ ગુણ વ્યાસનેષ મૈત્રી” એમ કહેવાય છે. પણ નિર્ગુણ સાથે પણ સંબંધ હોય શકે એ વિશિષ્ટ વિચાર આ નાનકડી કૃતિનું આકર્ષણ છે. આ લઘુકૃતિ તેના કથનના ચાતુર્ય વિષયની રજૂઆતની વિલક્ષણતા, ઉત્તમ દષ્ટાંત કલા અને પરંપરા કરતાં નવા વિષયની પસંદગીને કારણે ધ્યાનપાત્ર બની રહે છે. અન્ય નિબંધ : દ્વિતીય બેઠકમાં ઉપરોક્ત નિબંધોની રજૂઆત ‘ઉપરાંત (૧) ડે. ધવલ ગાલાએ Cosmic Universel Without Beginning and without End એ વિષય પર, (૨) શ્રી પ્રકાશ પી. વોરા એ "જિનેશ્વર પરમાત્માનું વિજ્ઞાન” એ વિષય પર અને (૩) શ્રી હસમુખલાલ શાંતિલાલ શાહે “અહિંસા પાલનમાં જેન સાહિત્યનું ગદાન” એ વિષય પર નિબંધ વાંચન કર્યું હતું. Page #87 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્ય સમારેહ-ગુછ ૪. તૃતીય બેઠક : સેમવાર, તા. ૨૧મી માર્ચ, ૧૯૯૪ના રોજ સવારના, સાડા નવ વાગે ઉપાશ્રય ખંડમાં તૃતીય અને અંતીમ બેઠક મળી હતી જેમાં નીચેના વિદ્વાનોએ પિતાના નિબંધે રજૂ કર્યા હતા. અવધિજ્ઞાન : ડો. રમણલાલ ચીમનલાલ શાહે આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે જેનધર્મમાં જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર બતાવ્યા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. જીવ ચાર પ્રકારના ઘાસિકમને સર્વથા ક્ષય કરે ત્યારે તેને કેવળજ્ઞાન પ્રગટ થાય છે, જે મુક્તિ અપાવે છે. જ્ઞાનવરય કર્મના ક્ષયપક્ષમ અનુસાર જીવને મતિ, ભુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન થાય છે. અવધિ એટલે મર્યાદા. સ્થળ અને કાળની અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને આમ પ્રત્યક્ષ કરવાની શક્તિ તે અવધિજ્ઞાન છે. આંખ અને મનની સહાય વગર કેવળ આત્મભાવે રૂપીપદાર્થને જોવા જાણવા તે અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાન બે પ્રકારના છે: ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક. દેવે અને નરકગતિના જીવને અવધિજ્ઞાન જન્મની સાથે થાય છે. મનુષ્ય અને તીય અને અવધિજ્ઞાન ગુણવિકાસ દ્વારા થાય છે. તીર્થંકર ભગવાનને અવધિજ્ઞાન જન્મથી થાય છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હિમાન, પ્રતિપતિ અને અપ્રતિપતિ એવા પ્રકારે પણ અવધિજ્ઞાનમાં બતાવવામાં આવે છે. અવધિજ્ઞાની જીવ વર્તમાન સમય ઉપરાંત ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ પિતાની સ્થળ કાળની મર્યાદા અનુસાર રૂપી પદાર્થોને જોઈ શકે છે. અવધિજ્ઞાન સમક્તિ જીવને તથા મિથ્યાવીને પણ હોઈ શકે છે. મિથ્યાત્વીના અવધિજ્ઞાનને વિલંગ જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે તે મલિન પ્રકારનું હોય છે. મન:પર્યાવજ્ઞાન, અવધિજ્ઞાન કરતાં ચઢિયાતું છે. કારણ કે તે ફક્ત સમકિતી જીવોને જ થઈ શકે Page #88 -------------------------------------------------------------------------- ________________ બારમે જેને સાહિત્ય સમારોહ છે. વર્તમાન સમયમાં ટી.વી. અને વિડિઓની શોધ થઈ છે જે અવધિજ્ઞાનનો કંઈક અણસાર આપે છે. પરંતુ તે પૂર્ણ નથી. કારણું કે ટી.વી. અને વિડિયે ભવિષ્યકાળની ઘટનાને કયારેય બતાવી નહિ. શકે. વળી તેના દ બે પરિમાણમાં છે. અવધિજ્ઞાનમાં જીવંત દશ્યની જેમ ત્રણ પરિમાણ હોય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન. એક પ્રકારની લબ્ધિ છે. મોક્ષમાર્ગની આરાધનામાં તે અનિવાર્ય નથી. ગુણે પાસના : મા, તારાબહેન રમણલાલ શાહે આ વિષય પર બેલતાં કહ્યું હતું કે જેનધર્મમાં ગુણોપાસનાનું ઘણું મહત્વ છે. માનવભવ. એ ગુણપ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર છે. ગુણ અનંત છે, દેશે પણુ અનંત છે. દોષ દૂર કરી ગુણ પ્રાપ્ત કરવા એ પરમ પુરુષાર્થ છે. કયાં ગુણો પામવાં ? પરંપરાથી જે ઉત્તમ મનાયા છે, જે સ્વપર કલ્યાણકારી છે, સંતે અને પ્રજ્ઞાવાન પુરુષ જેની પ્રશંસા કરતા થાક્તાં નથી તે ગુણો. જેનધર્મ પ્રમાણે શુભલક્ષણ તે ગુણ છે. અશુભ લક્ષણ તે દોષ છે. પંચમહાવત તે ગુણ છે. બાકીના બને તે ઉત્તરગુણ અથવા મૂળગુણને પોષક ગુણ છે. ગુણ પ્રાપ્તિના ઉપાયો અનેક છે. તેમાં મુખ્યત્વે પ્રભુદર્શન, પ્રભુ સ્તવન, પ્રભુ ભક્તિ છે. એ ઉપરાંત શાસ્ત્રવાંચન, ચિંતન, મનન, સંતસમાગમ, સદ્ગુરુ શરણ, મહાન વ્યક્તિના ચરિત્રનું વાચન, કડક આભપરીક્ષણ અને પ્રકૃતિ નિરીક્ષણને ગણાવી શકાય. સમ્યગ જ્ઞાન ઔર તક : શ્રી જોહરમલ પારેખે આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે તેથી ધર્મને સિદ્ધ કરે, પરિપુષ્ટ કરે વ્યર્થ છે. પરભાવમાંથી સ્વભાવમાં પહોંચવું એનું નામ જ ધર્મ છે. સ્વભાવના અભાવમાં તર્કના માધ્યમથી જ્ઞાન પ્રાપ્તિની આશા નિષ્ફળ Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારેલ ગુચ્છ ૨ સ્વભાવ કાઈ દિવસ તક પ્રતિષ્ઠિત નહિ થાય. તા થી અપરિપકવ લોઢાની શ્રદ્ધા ડામાડાળ થવાની શકયતા છે. ot ભક્તામર્ Ôાત્ર – પાડે અને પઠન : પ્રા. જયંતભાઈ કાઠારીએ આ વિષય પર ખેલતાં કહ્યું હતુ` કે ભક્તામર સ્તેાત્ર એ સુ ંદર ભક્તિ રચના જ નહિ, સરસ કાવ્યકૃતિ પણ છે. આ રચના સંસ્કૃત ભાષામાં છે. તેમાં કેટલાક કહિન શબ્દો આવે છે. ભક્તામર ાત્ર જૈનામાં ધણુ પ્રચલિત છે. એથી એની ધણી પુસ્તિકાઓ છપાય છે. અને કેટલીક ફૅસેટા પણુ ઉતરી છે. આવી પુસ્તિકાએ શુદ્ધ છપાય અને કૅસેટામાં તદ્ન શુદ્ધ ઉચ્ચારણ થાય એ જરૂરી છે. કેટલીક નામાંક્તિ વ્યક્તિની કૅસેટમાં પણ અશુદ્ધ ઉચ્ચારણ સાંભળવા મળે છે એથી ઉદ્વેગ થાય છે. તમિળના સંત કવિયિત્રી – અન્નઇયાર : શ્રી તેમચંદ્ર એમ. ગાલાએ આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યુ` હતુ` કે દ્રાવિડ પરિવારની તમિળભાષા ભારતની પ્રાચીનતમ ભાષાઓમાં એક છે. જૈન પરપરા અને જૈન સાહિત્યની સાથે!સાથ તમિલ સાહિત્યના વિકાસ થયેા છે. જૈન કવિઓ, સતે અને વિદ્વાનેાએ તમિમ્ર સાહિત્યના ઉત્થાન અને ઉત્કષમાં નોંધાવેલે ફ્રાળા અનન્ય, અમૂલ્ય છે. સદીઓ સુધી જૈન અનુગમના પ્રભાવથી સત અને ભક્ત નારીએાની દી' પરંપરા વિકસી, જેમાં સૌથી લેકપ્રિય હતા પ્રથમ સદીનાં સંત અને ભક્ત કવયિત્રી અન્વયાર. તેઓ જૈન હતા અને એક માન્યતા અનુસાર સંત તિરુવલ્લુવરનાં બહેન હતા. એમનામાં વૈરાગ્યદશા અને કવિત્વશક્તિ જન્મસિદ્ધ હતી. કોઈ પણ દૃશ્ય કે ઘટના જોતાં તેમની કાવ્યસરણી વહેવા લાગતી. અન્વયાર અત્યંત રૂપાળા હતા. પંદર વર્ષે લગ્ન નક્કી થયાં. એમની કોઈ ઈચ્છા ન હતી. જાન માંડવે આવી ઊભી. અવ્યાર ત્યાંથી સરકી ગણેશજીના મંદિરમાં પહેાંચીપ્રા ના કરી કે મારા Page #90 -------------------------------------------------------------------------- ________________ બારમે જેન હિત્ય સમારોહ રૂપને, મારા પવનને પાછું લઈ લે અને જાણ માત્રમાં અવઈવાર ધરડાં ડોશી થઈ ગયા ! પાછા આવી પરિવ્રાજક બની શિક્ષા માગી. નિવાહ કરતાં. રાજવીઓ એમને ખૂબ સન્માન આપતા. એમની રચનાઓ આજે પણ પાઠ્યક્રમમાં છે. ઘેર ઘેર એમની રચનાઓ આજે ગવાય છે. પ્રમાણભાન, સંયમ, શિસ્ત, દાનધમ, ગૃહસ્થધર્મ, વિદ્યા, કષાય, નમ્રતા, રાજાની ફરજો, અનાસક્તિ, ત્યાગ વગેરે અનેક વિષય પર એમની રચનાઓ મળે છે. ઉપાધ્યાય યશવિજયજીનાં કેટલાંક પદો : ડો. કલાબહેન શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે સત્તરમાં સૈકામાં થયેલા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન હતા. એકથી વધારે ગ્રંથનું તેમણે સર્જન કર્યું હતું. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તેમની કૃતિઓ વિદ્વદભોગ્ય છે. તેમના સ્તવન–પનું સાહિત્ય પણ એટલું જ ઉત્કૃષ્ટ છે. એમના પદો સામાન્ય જિનસ્તવન સ્વરૂપે, વિશિષ્ટ નિસ્તવન સ્વરૂપે, ગીતરૂપે, આધ્યાત્મિક રૂપે, નવનિધાન નવ સ્તવને રૂપે અને ગૌતમ પ્રભાતી સ્તવન રૂપે રચાયા છે. યેય અને ક્યાતાની એકતા થતાં ભેદ મટી જાય છે. કવિએ તેથી જ ગાયું છે. માતા એમ ભયે દેઉ એક કું, મિ ભેદકી ભાગ, કુલવિદારી છરે જનસરિતા, તબ નહિ તડાગ.” પગે ચાલનાર પગરખાં પહેરે તે તેને કાંટા ન વાગે તે વાત કેવી સરસ રજૂ કરાઈ છે. પાઉ ચલત પનહી જે પહિરે, નહી તસ કંટક લાગ.” ઉપા. યશોવિજયજીની પદરચનાઓ ભક્તહૃદયના સાધનાકાળમાં ઉદ્દભવતા વિવિધભાવોને ઉત્કૃષ્ટ રીતે રજુ કરે છે અને તેથી જ તેમની પદરચનાઓ જીવંત લાગે છે. સુકડી-આરસીયા સંવાદ રાસ : ડા, દેવબાળા સંઘવીએ આ વિષય પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સંવાલાત્મક Page #91 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્ય સમારોહ-ગુણ ૩ કૃતિઓની પરંપરાનુસાર સુકડી અને બારસિયાના સંવાદની આ રાસકૃતિ સં. ૧૭૮૩માં ભાવપ્રભસૂરિએ રચેલી છે. આ કૃતિ ૧૬ ઢાળમાં, ૩૫૪ કડીમાં અને ૭૬૪ પંક્તિઓમાં રચાયેલી સુદીધ સંવાદકૃતિ છે. સુખડના લાકડાને ટુકડા અને ઓરસીયા વચ્ચે આ કૃતિમાં રજૂ થયેલે સંવાદ કવિની ફળદ્રુપ કલ્પનાશક્તિ, ઉડી વિચાર શક્તિ અને તીક્ષણ તર્ક શક્તિને પરિચય કરાવે છે. શત્રુંજય તીર્થ પર જિનપ્રભુની અંગપૂજા માટે ઓરસીયા પર સુખડ ધસવા જતાં એ બે વચ્ચેના સંભાષણને આલેખતી આ કૃતિમાં કવિએ નીતિબોધ ઉપદેશની સુંદર ગુથણી કરી છે. અન્ય અભ્યાસ લે છે : સાહિત્ય સમારોહની આ તૃતીય અને અંતીમ બેઠકમાં ઉપરોક્ત નિબંધેની રજૂઆત ઉપરાંત અન્ય વિદ્વાને અને અભ્યાસીઓએ પણ વિવિધ વિષયો પર અભ્યાસલેખે રજૂ કર્યા હતા, જેની વિગત આ પ્રમાણે છેઃ (૧) શ્રી ચીમનલાલ એમ. શાહ-કલાધર–ગુજરાતી જેના પત્રકારત્વ દિશા અને વિકાસ (૨) ડૉ. બળવંત જાની–ખેમા હડાળિયાને રાસ (૩) ડે. શિલ્પા ગાલા-પાંચ સમવાય અને (૪) શ્રી સુદર્શના કોઠારી-છ આવશ્યક બારમા જૈન સાહિત્ય સમારોહ માટે બીજા કેટલાક નિબંધ આવ્યા હતા, જેમાંના આ મુજબના મુખ્ય છે. (૧) પૂ. મુનિ શ્રી નવીનચંદ્રવિજયજી (પાલિતાણુ) શ્રીમદ્ વિજયાનંદસૂરિ મહારાજ ઔર ઉનકા સાહિત્ય-એક અધ્યયન (૨) શ્રી ભંવરલાલ નાહટા (કલકત્તા)-ભાખંડ પક્ષી (૩) ડે. પ્રિયબાળા શાહ (અમદાવાદ)-જૈન મૂર્તિપૂજાની પ્રાચીનતા (૪) ડો. કવિન શાહ (બિલિમોરા)-આત્મારામજી મહારાજનું પૂજા સાહિત્ય (૫) પં. છબીલદાસ કેશરીચંદ સંઘવી (સુરત) દોઢ વર્ષ પહેલાનું એક ઐતિહાસિક કથાનક અને શાસ્ત્રીય પાઠની મહત્તા સમજાવતા એક મનનીય વ્યવહાર પ્રસંગ Page #92 -------------------------------------------------------------------------- ________________ બારમે જૈન સાહિત્ય સમારોહ (૬) ડે. આર. પી. મહેતા (ગાંધીનગર)-મુદિત કુમુદચંદ્ર પ્રકરણ (૭) પ્રા. ચેતના બી. શાહ (રાજકોટ)-મેરુવિજય કુત વસ્તુપાલ તેજપાલને રાસ-એક અધ્યયન (૮) શ્રી નગીનદાસ વાવડીકર (મુંબઈ)સુધર્માસ્વામી (૯) ડે. મનહરભાઈ સી. શાહ (અમદાવાદ)-બારવ્રતધારી શ્રાવકના લક્ષણો (૧૦) ડે. સુરેશ ઝવેરી (અમદાવાદ)-સમયની માંગરામબાણ ઈલાજ. અભિવાદન : જૈન સાહિત્ય સમારોહના સંયેજક . રમણલાલ ચી, શાહનું જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહનું સાહિત્યની ત્રણે બેઠકોનું સંચાલન કરનાર શ્રી ચીમનલાલ કલાધરનું, કવિ સંમેલન અને ઉદ્ધાટન બેઠકનું સંચાલન કરનાર શ્રી કલ્યાણજી સાવલા-ઉમિલનું અને યાત્રા પ્રવાસનું આયોજન અને વ્યવસ્થા સંભાળનાર શ્રી શાંતિલાલ ગડાનું આ પ્રસંગે અભિવાદન કરવામાં આવ્યું હતું. સંચાલન અને આભારદર્શન : કવિ સંમેલન અને ઉદ્ધાટન બેઠકનું સંચાલન શ્રી કલ્યાણજી સાવલા-ઉમિલે કર્યું હતું. જૈન સાહિત્ય સમારોહની ત્રણે બેઠકોનું સંચાલન શ્રી ચીમનલાલ કલાધરે કર્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ તરફથી શ્રી વસનજી લખમશી શાહે આભારવિધિ કરી હતી. કવિ-સંમેલન : તા. ૧૮મી માર્ચ, ૧૯૯૪ના જૈન સાહિત્ય સમારોહની પૂર્વ સંધ્યાએ શ્રી કલ્યાણજી સાવલા-ઉમિલના કુશળ સંચાલન હેઠળ કવિ સંમેલન જાયું હતું. જેમાં કચ્છના અને મુંબઈના કવિઓ અવશ્રી આનંદ શર્મા, ચીમનલાલ કલાધર, દાઉદ ટાના, જયેન્દ્ર શાહ, Page #93 -------------------------------------------------------------------------- ________________ જન સાહિત્ય મારાગુચ્છ રજનીકાંત ચા-આનંદ, ગોવિંદજી લેવાયા–શિરિશ', વ્રજ ખત્રી ગજકંધ', રસિક મામતોરા, જયંત સચદે, પ્રકાશ વેરા શાને કલ્યાણજી સાવલા-ઉમિલે સ્વરચિત કાવ્ય, ગીત, ગઝલ રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાજનોને પ્રભાવિત કર્યા હતા. તીર્થયાત્રા : આ માહિત્ય સમારોહમાં ઉપસ્થિત વિદ્વાન ભાઈ–બહેનને કચ્છના પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર, વાડી, બિદડા, નવાવાસ (દુર્ગાપુર) કોઠારા, સુથરી, જખૌ, નલિયા, તેરા, ભુજ વગેરે સ્થળોની તીર્થયાત્રા કરાવવામાં આવી હતી. * * Page #94 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્ર પ. પૂ. શ્રી યશોદેવસૂરિ મહારાજ - - તીર્થકર કેવલી–સર્વજ્ઞ થાય ત્યારે દેવે અષ્ટમહાપ્રાતિહાર્યની રચના કરે છે. એમાં ચોથું પ્રાતિહાર્ય તે ત્રણ છત્ર છે. કેવલી અવસ્થાથી લઈને નિર્વાણુ પર્યત પ્રભુના મસ્તક ઉપર દેવનિર્મિત ત્રણ છત્રોનું અસ્તિત્વ રહે છે. આ ત્રણ છત્રો એકસરખા માપનાં નહિ પણ નાનાં મોટાં હોય છે. પરંતુ એ કયા ક્રમે હોય છે ? સૌથી ઉપર નાનું અને પ્રભુના મસ્તક ઉપર સૌથી મોટું એવા સવળા ક્રમે હેય છે કે સૌથી ઉપર મેટું અને પ્રભુના મસ્તક ઉપર છેટલું તે નાનું એવા અવળા ક્રમે હેાય છે ? તેને ઉત્તર એ છે કે પ્રભુના મસ્તક ઉપર આ ત્રણ છત્રો સવળા ક્રમે જ હોય છે. આજથી ૨૫-૩૦ વર્ષ ઉપર ચિત્રકાર શ્રી ગોકુલભાઈ કાપડીયા પાસે ભગવાન શ્રી મહાવીરનાં દીક્ષાનાં ચિત્રો શરૂ કરાવ્યાં હતાં. કેવલજ્ઞાન પછીનાં ચિત્રો ચિતરાવવામાં આવશે ત્યારે મારે છત્ર બતાવવાનો પ્રસંગ ઊભો થશે જ, ત્યારે તે છત્ર કેવી રીતે બતાવવાં તે પ્રશ્ન મારી સામે ખડો થયો હતો. ભારતની પરિકરવાળી મૂર્તિઓમાં સવળાં ત્રણ છત્રો જેવાં મળતાં હતાં. પ્રાચીન મૂતિ. શિ જે મળી આવ્યાં તેમાં પણ ત્રણ છો સવળાં જ જોવા મળતાં હતાં. બીજી બાજુ વીતરાગસ્તોત્રની ટીકાના આધારે સમાજમાં તેથી ઊલટાં એટલે અવળાં છત્રની સમજ પણ સારી પ્રવર્તતી હતી, ત્યારે મને થયું કે આ બાબતમાં સાચું શું ? તેને નિર્ણય થઈ જાય તે ચિત્રો કરાવવાના પ્રસંગે ખાટું આલેખન ન થવા પામે. હું મારા અનુભવ લખું કે–આરકયોલોજિકલ ડિપાર્ટમેન્ટનાં પ્રકાશને દ્વારા, અન્ય મોટી મેટી સંસ્થાઓ દ્વારા, બહાર પડેલાં નાનાં Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન સાહિત્ય સમાહિ-સુરઇ ૩ મેટાં પ્રકાશન દ્વારા, મ્યુઝિયમ દ્વારા, માસિકો વગેરે સામયિકો દ્વારા, કાગળ, વસ્ત્ર અને કાષ્ઠ ઉપરનાં ચિત્રો દ્વારા ગામડાંની, શહેરની, જંગલની, પહાડોની, ગુફાઓની વેતામ્બર અને દિગમ્બર સેંકડો મૂતિઓના ફોટાઓ મેં જે જોયા એમાં સ્પષ્ટ સવળાં છત્રોને એક જ પ્રકાર જોવા મળ્યા છે. આ ત્રણ છત્ર માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વીતરાગન્તોત્ર'માં નીચે પ્રમાણે શ્લેક આપ્યો છે? तवोध्य'मूर्ख' पुण्यद्धि-क्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन प्रभुत्व प्रौढश सिनी ॥ આ શ્લોકમાં આવેલા પુષ્ય, ઋદ્ધિ અને જન અને ટીકામાં આવેલો ઉત્તરોત્તર શબ્દ. આ ચાર શબ્દની અસંગતિ સવળાં છત્રને અનુકૂળ રહે છે. ભારતભરમાં યત્ર, તત્ર, સર્વત્ર પરિકરવાની કે પરિકરવિનાની મૂતિઓ, તે ધાતુની હોય કે આરસની, શ્વેતામ્બર હોય કે દિગમ્બર, તે મૂતિઓ ઉપરનાં છત્રો ત્રિકોણાકારે મૂર્તિની ઉપર જ કે અંદર પથ્થર કે ધાતુથી કંડારેલા વિદ્યમાન છે. હજારો વરસથી કંડારાયેલાં છે, જેને હું સવળાં (ભગવાનનાં માથા ઉપર પ્રથમ મેટું, તે પછી બીજુ તેથી નાનું અને તે પછી ત્રીજુ તેથીય નાનું) પ્રકાર તરીકે ઓળખાવું છું તે જ પ્રકારનાં છ છે. શાસ્ત્રમાં “છાતિછત્ત શબ્દ જે અર્થમાં વપરાય છે તે જ અર્થમાં ઝઘ ઝવ" શબ્દ છે, એટલે બંને વચ્ચે અર્થસામ્ય જળવાઈ રહ્યું. આ એટલા માટે કહેવું પડ્યું છે કે છત્રો આડાં લટકાવવાનાં નથી પણ ઊભાં લટકાવવાનાં છે. એ છો ઊભાં લટકાવવાનાં પારાં પણ કોની માફક ? તો શ્રી હેમચંદ્રાચાર્યજીએ એની સ્પષ્ટતા કરવા પુલિસિહકરિની વાકય લખ્યુંતે “પુણ્યક્તિ થી શું લેવું? એ માટે Page #96 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગુ બ્લેકમાં કશું જ સૂચવ્યુ નથી. પુણ્યઋદ્ધિ શબ્દથી ટીકાકારે પેાતાની સૂઝ પ્રમાણે સમ્યક્ત્વાદિ ઋદ્ધિ અથ॰ કર્યાં. એ રીતે હું પુણ્યઋદ્ધિથી સમવસરણની ઋદ્ધિ પણ સૂચવી શકું. ઋદ્ધિ શબ્દને પ્રયાગ સમ્યક્ત્વાદિ શબ્દ સાથે જેટલે બધબેસતા નથી, તેથી વધુ સમવસરણની ઋદ્ધિ સાથે બંધબેસતા છે. ગમે તે ઋદ્ધિનું ગ્રહણ કરવામાં વાંધો નથી. કેમકે ક્રમ સાથે સંબંધ જોડવાના નથી, ફક્ત છત્ર ‘ ઉપરાઉપરી ’ છે એટલુ' જ સાબિત કરવું છે. જે વાત શ્રીમદ્ હેમય દ્રાચાય જીએ કરી બરાબર તે જ વાત મહેપાધ્યાય શ્રી વિનવિજયજી મહારાજ કરે છે— प्रतिसिंहासन प्रौढ-च्छत्राणां स्यात् त्र्यं त्रय ं । उपर्युपरिस स्थायि मौक्तिकश्रेण्यल ं कृतम् ॥ ૬૨૦ || શ્રી હેમચ`દ્રાચાય જીએ લેકમાં જેમ ઝલક શબ્દ વાપર્યાં તેમ શ્રી વિનયવિજયજી મહારાજે લેાકમાં ‘જ્યુરિ’-ઉપર ઉપર શબ્દ વાપર્યો છે, એટલે ત્રણ ત્રા ઉપર ઉપર છે એટલી જ વાત કરી, પણ એમને ત્રણ ત્રનાં ક્રમ કે તેનાં માપ બાબતમાં ઈશારા કર્યો નથી. 4. * આગમશાસ્ત્રો, આગમના ટીકાકારા, શ્રી હેમચ`દ્રાચાર્યજી, શ્રી વિનયવિજયજી તથા અન્ય ગ્રન્થા એક જ સરખી એક જ વાત કરે છે. પણુ છત્રનાં ક્રમ કે માપ અંગે કોઈ સૂચન કે સ ંત કરતાં નથી. પૂ. શ્રી હેમચંદ્રાચાય જી પુણ્યદ્ધિ ક્રમથી છત્રની આકૃતિ(સાઈઝ)ને જણાવતા નથી, એ જ રીતે ટીકાકાર પણ પેાતાની ટીકા દ્વારા છત્રની સાઈઝને જણાવતા નથી. પ્રથમ આપણે ટીકાની ૫ક્તિ જોઈએ. तब मौलौ छत्रत्रयी शोभते । कथं । ऊर्ध्व मूर्ध्व उपर्युपरि व्यवस्थिता अत एव पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी... અર્થ - આ ટીકા શ્રી હેમચંદ્રાચાય જીના શ્લોકના અથને Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈન સાહિત્ય સમારોહ-મુછ * અનુસરતી જ છે. છત્રત્રયી “ઉપર ઉપર” વ્યવસ્થિત રીતે રહેલી છે. અને તેથી જ તે પુણ્યદ્ધિક્રમ મુજબ (ઉપર ઉપર) સમજવી. પછી પુણ્યદ્ધિઝમ મુજબ કહી, તે પુણ્યદ્ધિથી શું લેવું ? એટલે ટીકાકારે એક પછી એક ગઠવાએલાં સમ્યકત્વ, દેશવિરતિ વગેરે વ્રતોની વાત. કરી. તે પછી ટીકાકારે “ઉત્તરોત્તરન્ને પુષ્યદ્વૈિH: તત્ર માતાત્રયી' આટલી જ ટીકા કરી છે. ટીકાકારના “ ઉત્તરોત્તર ' શબ્દનો અર્થ શું કરો ? અત્યાર સુધી આપણે બધા રિવાજ મુજબ એક, એકથી મોટું' એ જ અર્થ કરતા આવ્યા છીએ. ક્રમ અને * ઉત્તરોત્તર આ બે શબ્દ એવા દ્રયથક જેવા છે કે સહેજે શ્રમભૂલાવો થઈ જ જાય, પરંતુ ટીકાકારને આશય “ઉપરાઉપરી રહેલી વસ્તુ’ આટલી જ બાબતને જણાવવાનું છે, પણ “ઉત્તરોત્તર શબ્દ છત્રની (એકબીજાથી નાની કે મેટી) આકૃતિઓની વાત વ્યક્ત કરતો નથી. - આ ઉપરથી તાત્પર્ય એ નીકળ્યું કે શ્રી હેમચંદ્રાચાર્યજીના ૪ કને અનુસરતી વાત ટીકાકારે પણ કરી. ટીકાકારને “પુણ્યદ્ધિ ' ના અર્થસૂચક સમ્યકત્વ એટલે નાનું, દેશવિરતિ એટલે મોટું અને સર્વવિરતિ એટલે એથીય મોટું એ જે અર્થ ઈટ હેત છે. ટીકાકાર પોતે ટીકામાં તવર્ માતવત્રત્રથી એ લખ્યા પછી તેઓશ્રી લખત કે–પપ્પશરવાઘેન મારું જીવ્ર રઘુ, દેશવિરતિરાન્ટેન દ્વિતીય ૪ત્ર પ્રથમછત્રાત્ વસ્તી અને સર્વવિરતિરાન ફિતીયાણિ અધિવ વિસ્તીર્ણ તૃતીયં છત્ર અને પ્રકારે ત્રત્રથી જ્ઞાતવ્યા અથવા અનયાજાળ છત્રા પરંતુ આવો કશો ઉલ્લેખ કર્યો નથી. વીતરાગસ્તોત્ર'ની અવચૂરિમાં નીચે પ્રમાણે કહ્યું છે : ' ' * ૩ત્તરોત્તર ને અર્થ કોશકારોએ આગળ આગળ, વધારે ને વધારે અથવા ક્રમશઃ કરે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્ર ૮૫ - पुण्यस्पद्धिस्तस्याः क्रमः, प्रथम सम्यक्त्वम्, ततो देशविरतिस्ततः सर्वविरतिरित्यादिस्तस्य सब्रह्मचारिणी सदृशी मल्यादिना । અવચૂરિકારે “પુયઋદ્ધિને અર્થ જુદી જ રીતે કર્યો. પુણ્યઋદ્ધિથી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ જણાવીને એમ લખ્યું કે “છત્રયી આ પુદ્ધિના જેવી છે. પુણ્યદ્ધિના જેવી છે એટલે શું ? તે જણાવ્યું કે રહ્યા હતા એટલે જેમ સમ્યફવ, દેશવિરતિ, સર્વવિરતિ એ વ્રતની જેવી નિર્મળતા છે તેના જેવી જ છત્રત્રયી નિમેળ છે, એટલે નિર્મળતા જોડે સરખામણી કરી. જે ક્રમ જ સૂચવવો હોય તે સદરી ટીકા પછી પ્રથમ છત્ર રઘુ તો મહંત એ રીતની ટીકા કરી સ્પષ્ટતા કરત, પણ કરી નહિ. આ અર્થ જે બરાબર હોય તે અવચૂરિકારે પુણ્યદ્ધિકમ શબ્દથી છત્રનાં ક્રમનો તે કોઈ જ ઈશારે કર્યો નથી. જૈનધર્મમાં તીર્થકરોની મૂતિ કેવી રીતે બનાવવી ? તે માટે શિ૯પશાસ્ત્ર વિશારદોએ લખ્યું છે. આ શાસ્ત્ર સેંકડો વરસથી લખાયું છે, કેમકે મૂતિ ઘડવાનું બંધારણ લગભગ હજારે વરસોથી ઘડાયું છે, એમાં મૂતિનાં અંગોપાંગે કેવાં માપે રાખવાં ? એની કેટલી લંબાઈ-પહોળાઈ રાખવી? અને મુખની આકૃતિનું માપ એ બધું જણાયું છે. એ શાસ્ત્રમાં મૂર્તિ માથા સુધી તૈયાર થવા આવે ત્યારે એ છત્ર માથા ઉપર પહેલું મોટું બનાવવું કે માથા ઉપર પહેલું નાનું બનાવવું ? તે ત્યાં નાનાં છત્રની તે કઈ વાત જ નથી. શિલ્પકારોએ સ્પષ્ટ લખ્યું કે તીર્થકર જિનેન્દ્રદેવનાં માથા ઉપર પહેલું છત્ર સૌથી મોટામાં મોટું, તે પછી ઉત્તરોત્તર બે નાનાં બનાવવાં એટલે સવળાં છત્રની જ વાત અંકે થઈ. પુણ્યદ્ધિ શબદથી સમ્યક્ત્વ, દેશવિરતિ આદિ ઋદ્ધિનું ગ્રહણ કર્યું, પણ પ્રશ્ન એ ઊભો થાય કે પ્રથમ દષ્ટિએ સમ્યફવાદિ Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ , ત્યાગનાં વ્રતે છે તો તેને ઋદ્ધિ તરીકે કેમ એળખાવાય? ખરેખર સાચી રીતે જે “ઋદ્ધિ' શબ્દને યોગ્ય હોય તેવું જે દષ્ટાન્ત મળી જાય તે એનું ગ્રહણ શા માટે ન કરવું ? તે આપણું પાસે બીજી ઋદ્ધિ છે, તેને પુરા પણ છે. તીર્થકરેદેવનાં પ્રવચનની સભા જેને સમવસરણ કહે છે, જે સેના, ચાંદી, રત્ન વગેરેની ઋદ્ધિથી બનેલું છે. ભારત ચક્રવતીએ માતા મરુદેવાને જ્યારે કહ્યું કે, “તારા પુત્રની સમવસરણની ઋદ્ધિ તે તું જે,” એટલે પુષ્યદ્ધિથી સમવસરણનું પ્રહણ કરવું વધુ ઉચિત છે અને વધારામાં કોઈને આડકતરી રીતે ક્રમ ગોઠવે હોય તે પણ સમવસરણુ બંધબેસતું થાય તેમ છે. કેમકે સસરણને જે ત્રણ ગઢ છે તે ગઢને આકાર સવળાં ત્રણ છત્રને બરાબર મળતો આવે છે. નીચેને ગઢ પહેલો સૌથી મોટો અને બીજો, ત્રીજે ઉત્તરોત્તર નાના એટલે સસરણની ઋદ્ધિને અર્થ વધુ સ્વીકાર્ય છે. પ્રત્યક્ષપ્રમાણ એ સામાન્ય રીતે આઘ, સૌથી શ્રેષ્ઠ, નિઃશંક અને નિર્વિવાદ પ્રમાણુ ગણાય છે. એનાથી વસ્તુ હસ્તામલકત સ્પષ્ટ સમજાય છે. પ્રત્યક્ષપ્રમાણ માટે બીજા કશા પુરાવા-સાબિતીની જરૂર રહેતી નથી. (૧) પાંચ-પાંચ ફૂટ કે તેથી વધુ મોટી કાળમીંઢ પથ્થરની ૨૫૦૦ વર્ષ જૂની મૂર્તિઓમાં માથા ઉપર અંદર જ ખોદીને પથ્થરનાં જ બનાવેલાં સવળાં જ છત્રો છે. બહારથી લાવેલાં હોય તેવાં નહીં પણ મૂતિ ઘડી ત્યારે જ ભેગાં ઘડેલાં છે. તેથી તે આગમને અને તદનુસાર વર્તતી સવળાં છત્રની માન્યતાને જ અનુસરતાં છે. શિલ્પશાસ્ત્રનાં ગ્રન્થમાં જેનમૂર્તિનાં અંગોપાંગો કેવાં મારે કરવાં, પરિકર કેવા માપે બનાવવું, એ બધી વાત વ્યવસ્થિત રીતે ગણતરી મુજબ લખેલી છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્ર શિપનાં “દીપાવ” અને “શિલ્પરત્નાકર' નામના પ્રખ્યાત પ્રત્યે સ્પષ્ટ જણાવે છે કે ભગવાનનાં માથા ઉપર પહેલું છત્ર સૌથી મેટું, અને તે પછી ઉત્તરોત્તર બે નાનાં સમજવાં. શિલ્પશાસ્ત્રના આ બે ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે, તીર્થંકરની મૂતિ ઉપર પછી મૃણાસ્ત્ર એટલે કમલદંડ કરવો અને તે પછી છત્ર બનાવવું. તે છત્રના ઉપરના ભાગમાં બીજાં બે છ કરવાં. બધે છત્રવટો (ભેગે ગણુને) ૨૦ અંગુલ પહેળે થાય. તે કેવી રીતે થાય ? તે નીચેનું પહેલું છત્ર તે ગર્ભસ્થાનથી એટલે કેન્દ્રના મધ્યભાગથી બંને બાજુએ દશ-દશ આંગુલ કરવું, એટલે બંને બાજુને સરવાળે કરીએ એટલે નીચેનું છત્ર ૨૦ અંગુલ થાય. આનું તાત્પર્ય એ કે પહેલું છત્ર સહુથી મોટું વીશ અંગુલનું સમજવું, પછીનું બીજુ છત્ર તે વસુ અંગુલ એટલે કે ગર્ભસ્થાનથી આઠ-આઠ અંગુલનું બનાવવું એટલે ગળાકારે ૧૬ અંગુલનું થાય અને ત્રીજુ છત્ર છ અંગુલનું કરવું. આનું તાત્પર્ય એ થયું કે પહેલું છત્ર સૌથી મોટું વિશ અંગુલનું થયું એટલે સ્વાભાવિક રીતે જ તે પહેલું સમજવાનું છે. ત્યારપછી બીજુ આઠ અંગુલનું તે નાનું અને બીજાથી છ ગુલનું તે તેનાથીએ નાનું સમજવું. આથી પહેલાં છત્રની ગળાકારમાં લંબાઈ-પહોળાઈ ૨૦ અંગુલની, પછીની ૮ અંગુલની અને તે પછીની ૬ અંગુલની. આમ, પ્રત્યક્ષ પ્રમાણ અને શિલ્પશાસ્ત્રના આધારે સ્પષ્ટ થાય છે કે સવળાં છત્રની પરંપરા જ સાચી અને શાસ્ત્રીય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણુ અને ચાર સાધના કારણ પં. પનાલાલ જગજીવનદાસ ગાંધી પ્રત્યેક કારણની પાશ્વભૂમિકામાં કારણ રહેલ છે. જેના દર્શને કરેલ પૃથ્થકરણ અનુસાર કાર્યના મૂળમાં મુખ્યતાએ પાંચ કારણ રહેલ છે. એમાં ગૌણ પ્રધાનતા હોઈ શકે છે. આ પાંચ કારણ કે કાર્ય બનવામાં ભાગ ભજવે છે તે (૧) સ્વભાવ (૨) કાળ (૩) કર્મ (૪) પુરુષાર્થ (ઉદ્યમ) અને (૫) ભવિતવ્યતા (નિયતિ–પ્રારબ્ધ) છે. - જ્યાં સુધી અંતિમ કાર્ય થાય નહિ, કૃતકૃત્ય થવાય નહિ, એટલે કે જીવ (આત્મા) એના સ્વભાવ (મૂળ શુદ્ધ સ્વરૂપ)માં આવે નહિ ત્યાં સુધી આ પાંચે કારણે સંસારી છદ્મસ્થ જીવ વિષે વત્તેઓછે અંશે ભાગ ભજવે છે અને કાર્ય-કારણની પરંપરા ચાલતી રહે છે. જેમ પાંચ કારણ છે, તેમ જૈન દર્શનના તત્ત્વજ્ઞાન અનુસાર તેમ અસ્તિકાય (પ્રદેશ સમૂહ) છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્મસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય છે. આમાં ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય વિષે માત્ર એક જ કારણ સ્વભાવ ધટે છે. એ ત્રણ અસિતકાય જડ, અક્રિય, અને અરૂપી છે અર્થાત તેમનામાં પરિવર્તન કે પરિભ્રમણ નથી; તેથી તે ત્રણેમાં માત્ર એક જ કારણ સ્વભાવનું અસ્તિત્વ છે. ધર્માસ્તિકાયને ગતિસહાયક ધર્મ, અધર્માસ્તિકાયને સ્થિતિ સહાયક ધમ અને આકાશાસ્તિકાયને અવગાહના દેવાને ધમ, તેમના તથા પ્રકારના આ ભાવ છે. તે સાથે પુદગલાસ્તિકાય વિષે માત્ર સ્વભાવ, કાળ અને ભવિતવ્યતા એ ત્રણ કારણો જ ભાગ ભજવે છે.-પુદ્ગલાસ્તિકાય, એ જડ (અછવ– નિવેતન) હોવાથી તેમ જ વેદના અને જ્ઞાન ન હોવાના કારણે કમ Page #102 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણુ અને ચાર સાધના કારણ મને પુરુષાય એ ખે કારણુ ધટતા નથી. પરંતુ પુદ્ગલાસ્તિકાય, પરિવર્તનશીલ, ( રૂપરૂપાંતરતા પર્યાયાંતરતા ) હોવાથી તેમ જ રિભ્રમશીલ ( ક્ષેત્રાંતરતા )હેવાથી એમાં સ્વભાવ ઉપરાંત કાળ અને ભવિતવ્યતા ઘટે છે. v જ્યારે જીવાસ્તિકાયમાં જે સંસારી-છદ્મસ્થ જીવે છે એમના વિષે પાંચે કારણેા ઘટે છે. ત્યારે સિદ્ધ પરમાત્માના જીવે વિષે, તેઓ તેમના મૂળ શુદ્ધ સ્વરૂપમાં આવી કૃતકૃત્ય થયેલ હોવાથી, કરહિત ( નિષ્કર્મા ) હેાવાથી, અક્રિય, અરૂપી (પરિવત`ન અને પરિભ્રમણુ રહિત પરમ સ્થિરાવસ્થા), સ્થિર, અકાલ હેાવાથી એમના વિષે કાળ, ક પુરુષાર્થી અને ભવિતવ્યતા નથી ઘટતાં, પરંતુ માત્ર સ્વભાવ ધટે છે. છતાં એટલી સ્પષ્ટતા કરવાની કે જીવ જયારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. નિગેાદમાંથી નીકળે છે ત્યારે ભવિતવ્યતા જ હોય છે. આ પાંચે કારણેાની હવે વ્યાખ્યા કરીશું અને સમજીશું. (૧) સ્વભાવ : જે દ્રશ્યમાં જે લક્ષણુરૂપ ભાવ હોય તે તેને સ્વભાવ કહેવાય છે. ગતિ સહાયકતા, ધર્માસ્તિકાયના; સ્થિતિસહાયતા, અધર્માસ્તિ કાયના; અવગાહના દાયિત્વ, આકાશાસ્તિકાયના; પૂરગલન અને ગ્રહણગુણુ પુદ્ગલાસ્તિકાયને તથા દર્શીન-જ્ઞાન-ચારિત્ર-તપ-વીય.— ઉપયેગ (સચ્ચિદાન દ સ્વ૧) એ જીવાસ્તિક્રાયને સ્વભાવ છે. જેનું અસ્તિત્વ ત્રિકાળ હોય, જેને બનાવી શકાય નહિ, જેને મિટાવી શકાય નહિ, જે અનાદિ, અનંત, અનુત્પન્ન અવિનાશી, સ્વયંભૂ હાય તેને સ્વભાવ કહેવાય છે. વિશ્વમાં કઈ પણ પદાથ અસ્તિત્વરૂપે છે અને તેને નિશ્ચિત સ્વભાવ છે. તેમ તે નિશ્ચિત સ્વભાવ અનુસારે તેનુ નિશ્ચિત કા` પશુ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ આપણે જે છીએ તે આપણું અસ્તિત્વ છે અને આપણે જેવાં છીએ તે આપણે સ્વભાવ છે. (૨) કાળ વર્તન એટલે પાંચે અસ્તિકામાં થતી અર્થ ક્રિયા, જેને કાળ કહેવાય છે. ટૂંકમાં છવઅજીવ, (પુદ્ગલ પ્રધાન)ના પર્યાયનું નામ જ કાળ. જીવઆજીવના અર્થ ક્રિયાકારીના અર્થમાં જે ભાવો (પર્યાયાંતરતાં, રૂપરૂપાંતરતાં ક્ષેત્રમાંતરતા) છે તે જ કાળ છે. પર્યાયાંતરતા જ્યાં છે, રૂપરૂપાંતરતા ને શ્રેયાંતરતા એટલે કે પરિવર્તન ને પરિભ્રમણ જ્યાં છે ત્યાં કાળ છે. પુદ્ગલદ્રવ્યમાં જે પર્યાય છે તે કાળ છે અને તે અનિત્ય છે. સંસારી છઘસ્થ જીવોમાં જે કર્તા-ભોક્તાના ભાવે છે તે કાળ છે, જે અનિત્ય છે. જીવને જે કાળાશ્વાસ છે તેનું જ નામ કાળ. દ્રવ્યની અવસ્યાંતરને ગાળો તે કાળઃ કમિક અવસ્થા જેમાં છે તેવાં પુદ્ગલ દ્રવ્ય અને સંસારી (અશુદ્ધ) છવદ્રવ્યને કાળ હોય છે. (૩) કર્મ : ભૂતકાળમાં જીવે પિતાના આત્મપ્રદેશે જમા કરાવેલ પિતાની શુભાશુભ માનસિક, વાચિક, અને કાયિક ક્રિયાને કમ કહે છે. એ જીવ અને પુદ્ગલનું મિશ્રણ છે. કારણવગણ (પુદ્ગલ) જયારે આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધમાં આવે છે ત્યારે તે કર્મ રૂપે પરિણમે છે. (૪) પુરુષાર્થ (ઉદ્યમ) : જેમાં ફેરફાર કરી શકાતું હોય એમાં ફેરફાર કરવાની ક્રિયાને ઉદ્યમ કહે છે. મન, વચન, કાયાના યોગે કરીને મળેલ “સંજ્ઞા તથા બુદ્ધિ વાપરીને ઈષ્ટની પ્રાપ્તિ માટે કરાયેલે પરિશ્રમ તે પુરુષાર્થ અથવા તે ઉદ્યમ કહેવાય છે. ઉદ્યમ એટલે વીર્યતરાયને ક્ષયોપશમ, કે જે વર્તમાન કાળમાં છે અને વર્તમાન કાળમાં કામમાં આવે છે. ભૂતકાળની સ્મૃતિ છે, Page #104 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કારણ અને ભવિષ્યકાળનું સપનું (કલ્પના) છે. વેદના તો માત્ર વર્તમાન સ્વરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે. એટલે સંબંધ છે. પરંતુ ઉપયોગ અર્થાત વેદનામાં તે માત્ર વર્તમાનકાળ જ છે. ભૂતકાળને ખતમ કરી, ભવિષ્યકાળને સુધારવાની તાકાત વર્તમાનકાળમાં રહેલ ઉદ્યમ–પુરુષાર્થ-વીય શક્તિમાં છે. કર્મ અને ભવિતવ્યતા હોવા છતાં ઉદ્યમ વિના કાર્ય સિદ્ધિ નથી. જાગૃતિ એ ઉત્તમ છે. ઉદ્યમથી ભવિષ્યને અંત આણવાને હોય છે. પિતાના ભવિષ્યનો અંત આણવા માટે ઉદ્યમ કરવાનું છે. જ્યારે અન્યના ભવિષ્ય અંગે ભવિતવ્યાથી વિચાર કરવાનો છે. તે તે છના ભૂતકાળના ઇતિહાસને પણ તથા–પ્રકારની ભવિતવ્યતાથી મૂલવવાને છે. (૫) ભવિતવ્યતા (નિયતિ–પ્રારબ્ધ) : કેવલિ ભગવંત (સર્વજ્ઞ પ્રભુ) જે બનાવ અર્થાત ઘટના પ્રસંગ કે Event ને જે પ્રમાણે એમના જ્ઞાનમાં જે હોય અથવા તે જોતાં હોય તે જ પ્રમાણે તે બનાવનું નિશ્ચિત બનવું તેને ભવિતવ્યતા કહે છે. “ભગવંત જે પ્રમાણે જુએ છે તે જ પ્રમાણે થાય છે, તે ભગવંતની સર્વજ્ઞતા છે. જ્યારે જે પ્રમાણે થાય છે તે જ પ્રમાણે ભગવંત જુએ છે.” તે ભગવંતની વીતરાગતા છે, નિષ્મજનતા, નિહિતા, નિષ્પક્ષતા, નિરપેક્ષતા માધ્યસ્થતા છે. જે ફરનાર નથી, જે ટળનાર નથી, જે નિશ્ચિત છે અને જે અવશ્યભાવિ છે તે ભવિતવ્યતા છે. સ્વભાવ અનાદિ-અનંત સિદ્ધિ છે. સ્વભાવ અક્રમથી છે. ભવિતવ્યતા એ બનાવ–ધટના Event છે. એની શરૂઆત (આદિ) છે અને તેને અંત પણ છે. ભવિતવ્યતા કમથી હોય છે. બનાવ બને ત્યારે ઉત્પાદ અને બનાવ પૂરી થાય ત્યારે વ્યય. Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩ - ભવિતવ્યતા એ અબાધાકાળવાળું હોવાથી “પર” વસ્તુ છે. ભવિતવ્યતા એ વાયદાને વેપાર છે. જ્યારે ઉદ્યમ એ રોકડાને હજરનો વેપાર છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં આ પાંચ કારણે જે ભાગ ભજવે છે અને તેનાથી માતૃત્વ પ્રાપ્તિનું જે કાર્ય બને છે તે વિષે વિચારતાં આ પાંચ કારણે સરળતાથી સમજી શકીશું. સવભાવ : માતા બની શકવાને ધર્મ સ્ત્રીમાં છે. પુરુષ માતા બની શકતો નથી. સ્ત્રીને માતા બની શકવાને ધર્મ તે સ્વભાવ. કાળ : સ્ત્રી અમુક નિશ્ચિત સમયે માતા બની શકે છે. સ્ત્રી તુવંતી થયા બાદ જ અને ગર્ભ રહ્યા પછી, ગર્ભકાળ પૂર્ણ થયે જ માતા બની શકે છે. આમ અહીં માતૃત્વ પ્રાતિના બનાવમાં કાળ પણ એને ભાગ ભજવે છે. કર્મ ; પૂર્વકૃત માતૃત્વ પ્રાપ્તિનું તથા પ્રકારનું કામ બાંધ્યું હોય અને તે કેમ ઉદયમાં આવે ત્યારે જ તે સ્ત્રી માતા બની શકે છે, એ બતાડે છે કે કર્મ માતા બનવામાં કારણભૂત છે. પુરુષાર્થ ઉદ્યમ : પુરુષ સાથેના ક્રિયાત્મક સંયોગે કરીને સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. જે ઉદ્યમનો ફાળો માતૃત્વ પ્રાતિ વિષે સૂચવે છે. ભવિતવ્યતા-નિયતિ-પ્રારબ્ધ : ઉપરોક્ત ચારે કરશે પ્રાપ્ત હોવા છતાં જો તથા પ્રકારની ભવિતવ્યતા ન હોય તે સ્ત્રી માતા થઈ શકતી નથી. એનાથી એ સાબિત થાય છે કે ભવિતવ્યતા પણ ભાગ ભજવે છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિ બાબતે આ પાંચે કારણે ભાગ ભજવે છે તે આપણે સહુના અનુભવની વાત છે. તે જ પ્રમાણે અન્ય કાર્ય વિષે પણ આ પાંચે કારણે વત્તા ઓછા અંશે ભાગ ભજવે છે.' Page #106 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કારણ .. (Events) અને માં નથી. પર બનતા હવે આપણે આ પાંચ કારણથી નિષ્પન્ન થતી સાધના વિષે વિચારીશું. ભવિતવ્યતામાં આપણે પરાધીન છીએ. ભાવમાં આપણે સ્વાધીન છીએ. બહાર બનતા બનાવે (Events) આપણું વશમાં કે આપણું કાબુમાં નથી. પરંતુ ઘટતી તે ઘટનાઓ ઉપર યા તો બનતા તે બનાવો ઉપર ભાવ (feelings) કેવાં કરવાં, કે ભાવ. કેવાં રાખવા અને તે ભાવ કેમ જાળવવા તે આપણું હાથની વાત. છે. એ જ આપણું વશમાં છે અને તે જ આપણે પુરુષાર્થ છે. એ જ પ્રમાણે બહારની સંપત્તિ તથા પ્રકારનાં કર્મના વિષાકેદયે મળવી તે પ્રારબ્ધ છે. જ્યારે આપણે આપણું આત્માને નિરાવરણ (કમરહિત) કરવો તે આપણે પુરુષાર્થ છે. પ્રાપ્ત સમય-સંપત્તિશક્તિ-સાધનાદિને આમનિસ્તાર કાજે સદુપયોગ કરે તે જીવને –આત્માને પુરુષાર્થ છે. પરિણામ જે આવે તે પ્રારબ્ધ અર્થાત્ ભવિતવ્યતા પ્રમાણે છે. આપણી ઈચ્છા, બુદ્ધિ, ક્રિયા, ભાવ એ પુરુષાર્થ છે. આવી મળવું તે પ્રારબ્ધ છે. જે અક્રિયતા છે. જ્યારે પ્રયત્નપૂર્વક ઈચ્છા પ્રમાણેનું મેળવવું તે પુરુષાર્થ છે જે સક્રિયતા છે. પ્રારબ્ધ ઉપર’ વસ્તુના સંબંધે છે અને તેથી પરાધીન છે. “પર” વસ્તુ મળે પણ ખરી અને ન પણ મળે. કમને ઉદય છે તે પ્રારબ્ધ છે. ભાવમાં પરિવર્તન કરવું તે પુરુષાર્થ છે. ધ નીપજવાને સંયોગો નિર્માણ થવા તે પ્રારબ્ધ છે. જ્યારે ક્રોધના સંયોગોમાં શાંત રહી ક્ષમાભાવ ધારણ કરે તે પુરુષાર્થ છે, કારણ કે કર્મને ઉદય છે પણ ભાવને ઉદય નથી. ભાવ તો કરવાના છે. ભાવવાના છે. ભગવાને (સર્વજ્ઞ પ્રભુએ) જોયું છે તેવું થવાનું છે તે પ્રારબ્ધ છે. પરંતુ તે છતાં ય એ સર્વજ્ઞ પ્રભુ-વીતરાગ જિનેશ્વર ભગવંત એમની જિનવાણીનું શ્રવણ કરાવે છે એટલે કે ઉપદેશ-અર્થાત્ દેશના આપે છે, કારણ કે આપણે સહુમાં પુરુષાર્થની શક્તિ છે–ઉદ્યમ છે, વિર્ય ફોરવવાની આંતરિક શક્તિ છે, તાકાત છે.. Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય મારાહ-ગુચ્છ ૩ એ વીય શક્તિ (પુરુષા') વડે જ ભગવાનના ઉપદેશ ઝીલી (ગ્રહી)ને આપણામાંના સંસારભાવ, મિથ્યાત્વભાવ, દેહભાવ, કષાયભાવ, આદિ કાઢી નાંખીને યાને કે એને વૈરાગ્યભાવ, સમ્યગૂલાવ, આત્મભાવ, અધ્યાત્મભાવ, પ્રશાંતભાવમાં પરિણમાવવાના-પલટાવવાને પુરુષાથ ખેડી શકીએ છીએ. આજે ભાવપલટા, ભાવપરિવતન, હૃદયપરિવત ન છે તે જ છદ્મસ્થળવાને પહેલાં મિથ્યાવ ગુણુસ્થાનકેથી ચેાથા સમ્યકત્વ ગુણસ્થાનકે આરાહણુ કરવાની મનાયેાગતી દૃષ્ટિ પરિવતનની પ્રક્રિયા છે. It is a turning point. ૪ પાંચ કારણને સાધન બનાવી, સાધના કરી સા અર્થાત્ સિદ્ધિની પ્રાપ્તિ કરવાની છે. કાળ જે વર્તમાન છે, તે ભૂત બને છે અને ભવિષ્ય, વતમાન બનીને અવતરે છે. વર્તમાનકાળના ઉપયાગ કરી, ભૂત અને ભવિષ્યને ખતમ કરી કાળાતીત એટલે કે અકાલ થવાનું છે. ભવિષ્ય-વર્તમાન-ભૂતકાળની જે હારમાળા (LineChain) ચાલે છે, કાળનુ' જે વહેણ વહે છે, તે વિનાશી છે. એમાં વિનાશીપણુ' છે. જીવે એટલે કે આપણે સહુએ વિચારવાનુ છે કે... વિનાશી રહેવુ` છે ? કાળના પ્રવાહમાં તણાતા રહેવુ' છે? કે પછી અવિનાશી થવું છે ? અવિનાશી થવું હાય, કાળના વમળમાંથી કિનારૢ આવવુ. ડ્રાય, તેા ભવિષ્ય વત માન—ભૂત એમ કાળની જે શૃંખલા ચાલે છે તેને તેાડવી રહી. કાળ પછી સ્વભાવની વાત કરીએ તે સ્વભાવ, જગતને શું છે? અને જીવના પેાતાના શું છે? એ જીવે એટલે કે આપણે સહુએ વિચારવું જોઈએ અને તે ઉપર ચિંતન, મનન, મંથન, સશોધન કરી જીવે એના પેાતાના (સ્વ) ભાવમાં એટલે કે સ્વભાવમાં આવવુ જોઈએ. ક્રમ વિષે વિચારતાં એમાંથી સાધના એ નીકળી શકે છે કે ક્રમ સારા અને નરસા (ખરાબ) ઉભય પ્રકારના હોય છે. સત્ક્રમ નું Page #108 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કરણ ળ સારું અને કુકમ (દુષ્કર્મનું ફળ ખરાબ હોય છે. તે કમ કરતી વખતે અર્થાત કર્મબંધના સમયે જીવે નિકી બની સત્કર્મ– સુકર્મ–સુકૃત તરફ વળવું જોઈએ. ઉદ્યમની વાત લઈએ તો તે પાંચે કારણમાં જીવને સ્વાધીન એવું કારણ છે. માટે જીવે શુભમાં પ્રવૃત્તિશીલ થવું જોઈએ અને પ્રમાદ છેડી અપ્રમત (જાગૃત-સાવધ) બની શુભમાં જોડાઈ શુદ્ધ (ર્મમલરહિત) થવું જોઈએ. અંતે ભવિતવ્યતામાંથી સાધના એ નીકળે છે કે જીવ ઇચ્છે છે કાંઈ અને થાય છે કાંઈ. તે જે પરિણામ આવે તેને નિયતિ, નિશ્ચિત ભાવિ સમજી લઈ રતિ–અરતિ, હર્ષ શોકથી દૂર રહી સમભાવ ટકાવી શકાય અને સમતામાં રહી શકાય. પાંચે કારણ મળી કાર્ય બને છે તે એ પાંચે કારણથી જીવે સાધના કરવી જોઈએ. કાળ–કમ ઉદ્યમ-નિયતિ આદિ આત્માનું સ્વરૂપ નથી. પરંતુ પરમાત્મપદ પ્રાપ્તિનાં સાધન છે. ઉદ્યમ આદિ કરવા છતાં ય પરિણામ ન આવે તે હતાશ નહિ થતા સ્વરૂપમાં સાધનામાં-સ્થિર રહેવું. સાધનથી પરિણામ ન આવે તે કાળધમ–ઉદામ આદિથી પર થવું અર્થાત્ ઉપર ઊઠવું, સાધનથી રહિત નથી થવાનું પણ સાધનથી સમથ થવાનું છે. કાર્યના મૂળમાં રહેલ આ પાંચે મૂળ કારણથી આભાના મૂળ શુદ્ધ સ્વરૂપને સમજી જીવે પાંચ કારણુથી સાધના કરી સ્વયંના શુદ્ધ આત્મ સ્વરૂપ–પરમાત્મ સ્વરૂપનું પ્રાગી કરવાનું છે. મોક્ષની પ્રાપ્તિ થવાની છે, એ આપણું ભવિતવ્યતા છે. આપણા સ્વભાવને ઓળખી, કામના ભ્રમમાંથી બહાર નીકળી, કમરતિ થવામાં આપણે સહુ કોઈ ઉલસી બનીએ. Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ ગુરુ , સ્વભાવકાળ-કર્મ-ઉદ્યમ અને નિયતિ એ પાંચ સમવાયી. કારણ વિષે વિગતે વિચાર્યું. એ પાંચ સમવાયી કારણની જેમ મુક્તિ પ્રાપ્તિ માટે ચાર સાધના કારણની આવશ્યકતા છે, જે પ્રાપ્ત કરી તે વડે મુક્તિ પ્રાપ્તિનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. એ ચાર સાધના– કારણો નીચે પ્રમાણે છે : (૧) અપેક્ષા કારણ (૨) નિમિત્ત કારણ (૩) અસાધારણ કારણ અને (૪) ઉપાદાન કારણ. (૧) અપેક્ષા કરણ : અપેક્ષા કારણ પૂર્વકૃત કમથી પ્રાપ્ત થાય છે, જે જન્મથી લઈ મરણયા તે નિર્વાણ સુધી આત્મા (જીવ)ની સાથે હોય છે. અપેક્ષાકારણને વ્યાપાર માફક ય-વિક્રય હેતો નથી. એ પાયો (Foundation) છે. કર્મભૂમિ (જ્યાં અસિમસિ અને કૃષિને વ્યવહાર હોય છે તે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે) મુક્તિ પ્રાપ્તિને . અનુકૂળ કાળ કે જેને કાળચક્રની ગણતરીમાં ચેથા દુઃખમ-સુખમને આને કહે છે તે કાળ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર સંપત્તિ પંચેન્દ્રિય મનુષ્યનિ તથા વજઋષહ્મ નારાચ સંધયણું (હાડકાંની રચનાને અનુસારે શરીરના બાંધા-દઢતાના અર્થાત – સંઘયણના જૈન દર્શનમાં પ્રકાર વર્ણવેલ છે કે વજઋષભ નારાચસંઘયણ, ઋષભનારાચ સંઘયણુ, નારાય સંધથણ, અર્ધનારાચ સંઘયણ, કિલિકા અને સેવા અથવા છેવટનું સંધયણ, વછઋષભનારા સંધયણ, એ શારીરિક બળની પરાકાષ્ઠા છે. શરીરનાં હાડકાની દઢતા અને બળ, મનનાં વિકાસ તથા મનોબળ માટે સહાયક છે. જેમ આપણે વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે આપણા નિબળ સંઘયણને અંગે ભલભલાં કહેવાતાં ખેરખાં શરીરની નિબળતાએ મનથી દીન હીન બની જાય છે)ની પ્રાપ્તિ, મોક્ષ–પ્રાપ્તિની અપેક્ષા જેને છે તેને આવશ્યક છે, કેમકે કર્મભૂમિ, દુઃખ-સુખમ નામને. FO | Page #110 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણ અને ચાર માધના કારણે ૯૭ ચોથો આરો અથવા મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદા મોક્ષપ્રાપ્તિને અનુકૂળ કાળ છે. આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગૌત્ર, સંક્ષિપંચેન્દ્રિય મનુષ્યભવ તથા વજીષભનારા સંઘયણ એ મોક્ષપ્રાપ્તિ માટે અપેક્ષિત છે અને તેથી જ તે સર્વેને અપેક્ષા કારણમાં ગણવેલ છે. આવા પ્રકારને મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ મનુષ્યભવ મળ એ જૈન દર્શનમાં જણાવેલ દશ દષ્ટાંતે દુર્લભ અર્થાત અત્યંત દુર્લભ છે. મહાપુદયે કરીને એની જીવને પ્રાપ્તિ થાય છે. (૨) નિમિત્તકારણ : નિમિત્તકારને વ્યાપાર હોય છે અને તેને બહારથી મેળવવાં પડે છે. ત્યાં તો તથા પ્રકારને વેગ હોય તો યોગાનુયોગ એવાં નિમિત્ત આવી મળે છે. નિમિત્તકારણમાં આત્માનું કર્તાપણું છે. વળી નિમિત્ત બે પ્રકારનાં છે. એક તે જડ નિમિત્ત એટલે કે ચરવળ -એદ્યો-મુહપત્તી, કટાસણું, આસન, મંદિર, ગ્રંથ આદિ ઉપકરણે જે કરણનિમિત્ત કહેવાય છે. બીજા ચેતન નિમિત્ત છે, જે દેવ-ગુરુ-સાધમિક આદિ છે. જેને કર્તા નિમિત્ત કહેવાય છે અને તે આપણાથી ભિન્નક્ષેત્રે હોય છે. (૩) અસાધારણ કારણ કે અપેક્ષા અને નિમિત્ત કારણને પ્રાપ્ત કરી, અંત:કરણની, મોક્ષ પ્રાપ્તિને યોગ્ય તથા પ્રકારની શુદ્ધિ થવી, તે મોક્ષપ્રાપ્તિ અંગેનું અસાધારણ કારણ કહેવાય. ટૂંકમાં બહારનાં મંદિર-મૂતિ, આગમગ્રંથ ધર્મ તથા દેવ અને ગુરુના નિમિત્ત કારણને પ્રાપ્ત કરીને અત્યંતરમાં ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયેનું ઉપશમન થવું અને રાગ-દ્વેષ રહિત થતાં જઈ નિસ્પૃહી બનવું તેને અસાધારણ કારણ કહે છે. ' કાર્ય એક તત્ત્વ છે. જેનું અનંતરકારણ એક હેય છે, પરંતુ પરંપરકાર અનેક હોય છે. કાર્યની સિદ્ધિ પૂરેનું અંતિમ કારણ તે અનંતરકારણ અને તેની પાશ્વભૂમિમાં રહેલાં અન્ય કારણો તે Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુરછ ૩ પરંપર કારણ. સર્વજ્ઞતા અર્થાત કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અનંતરકારનું તે વીતરાગતા-ક્ષપકશ્રેણિ છે. જ્યારે એની પૂના પરંપર-કારણમાં ગુણસ્થાનક આરોહણ, સમ્યકત્વ પ્રાપ્તિ આદિ છે. (૪) ઉપાદાન કારણ : ઉપાદાન કારણ એટલે આત્મા, સ્વયં આત્માને મોક્ષ થઈ શકે છે અને થાય છે. જેમ કે માટીને ઘડે બને છે પણ કપડાંને ઘડો બનતો નથી. ઘટાકારે પરિણમનને સ્વભાવ માટીનો છે. તેમ પરમાત્મ સ્વરૂપે પરિણમનને સ્વભાવ આત્માને છે. માટે આભાને ઉપાદાન કારણ કહેલ છે. ટૂંકમાં ઉપાદાન કારણ એ ગુણ-દ્રવ્ય સ્વયં છે, જ્યારે અસાધારણ કારણ એ ગુણને ગુણ છે. અથવા તો કહે કે મોક્ષને ઈચ્છક એ ઉપાદાનકારણ છે. જ્યારે મોક્ષની ઈચ્છા એ અસાધારણ કારણું છે. ઉપાદાન કારણ દ્રવ્ય પ્રધાન છે. જ્યારે અસાધારણ કારણ ગુણુપર્યાય પ્રધાન છે. આમાં એક વિભાગમાં અપેક્ષા અને નિમિત્ત કારણ છે, જેની કમથી પ્રાપ્તિ છે. જ્યારે બીજા વિભાગમાં અસાધારણ અને ઉપાદાન કારણ છે જે યુગપદ પ્રાપ્ત થાય છે. કર્મભૂમિ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર (સાત્વિકભાવ યુક્ત સંસ્કારી જીવન)ની અપેક્ષાએ જ્યાં અપેક્ષાકારણ છે ત્યાં જ નિમિત્તકારણે મળી શકે છે. અપેક્ષા કારણ મળ્યાં પછી નિમિત્તકારણના સંબંધમાં આવવું પડતું હોય છે માટે જ તેની અપેક્ષાકારણ અને નિમિતકારણ એવા બે કમમાં વહેચણી કરી છે. અપેક્ષા અને નિમિત્ત. કારણને પામીને, અસાધારણ કારણ અને ઉપાદાનકરણને પામવાની શક્યતા ઊભી થાય છે. જે પ્રાપ્ત થયેથી અસાધારણ અને ઉપાદાન કારણ યુગપદ પ્રાપ્ત થાય છે. કારણ કે દ્રવ્યથી તેના ગુણપર્યાય અભિન્ન છે. અર્થાત દ્રવ્ય એ ઉપાદાન કારણ છે અને ગુણપર્યાયને વિકાસ એ અસાધારણુ કારણ છે. ઉદાહરણ તરીકે મોક્ષને ઈચ્છક ઉત્પાદન દ્રવ્ય FOT | Page #112 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણુ અને ચાર સાધના કારણુ છે અને મેાક્ષની ઈચ્છા તથા તેને અનુકૂળ વૃત્તિ ને પ્રવૃત્તિ એ અસાધારણ કારણુ છે. ગુણસ્થાનક ક્રમારોહની પરિપાટીથી ચેથા ગુણસ્થાનથી શરૂ કરી જે સમ્યક્ત્વ, દેશવિરતિ,સવિરતિ આદિ સાધક અવસ્થાએ છે તે અને તેમાં રહેલાં સાધનાના ગુણા યાવદ્ કેવલજ્ઞાન સુધી સ` અસાધારણ કારણરૂપે છે. અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત થયેથી અસાધારણુ અને ઉપાદાનકારણુ એક થઈ જાય છે. કેવલ જ્ઞાતી દ્રવ્ય છે. જેમાં જ્ઞાન ગુણુ છે અને કેવલજ્ઞાન એ જ્ઞાનનેા પર્યાય છે. એટલે અસાધારણ કારણુ રૂપ ગુણુપર્યાય અને કેવલજ્ઞાની દ્રવ્ય અભેદ થઈ જાય છે. સાધક અવસ્થામાં, વિકાસક્રમમાં ઉપાદાનને વિકાસ જે ભેદરૂપ દેખાય છે તે સાધ્ય અવસ્થામાં અભેદ થઈ જાય છે. અંતિમ કાની કૃતિ અને કારણુની સમાપ્તિથી જે કૃતકૃત્યાવસ્થાની અર્થાત્ પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે ત્યારે ગુણુ અને ગુણી અભેદ થાય છે. પછી અપેક્ષાકારણુ અને નિમિત્તકારણ મેક્ષ પ્રાપ્ત થયે રહેતી નથી. ક્રમ કે તે ઉભય ‘પર' દ્રવ્ય હોવાથી ભેદરૂપ છે જેથી છૂટાં પડી જાય છે. સમષ્ટિ-વિશ્વમાં તેમ જ મેાક્ષમાર્ગની સાધનામાં આ ચાર સાધના કારણેાનું સ`ચાલન છે, જે માટીને અપાતા ઘટાકાર અને ઘઉંમાંથી બનાવાતી ાટલીના દૃષ્ટાંતથી સ્પષ્ટ સમજી શકાય છે. માટીને અપાતા ઘટાકારમાં ખુલ્લા આકાશ, અને ભૂમિ અપેક્ષા કારણ છે. ૬૪, ચક્રાદિ કરણ–નિમિત્ત કારણુ છે. જ્યારે કુંભાર કર્ત્યનિમિત્ત કારણ છે અને માટી ઉપાદાન કારણ છે. તેજ પ્રમાણે માટીને પિડ બટાકારને પ્રાપ્ત કરે ત્યાં સુધીના વચલા આકારે (જેને શાસ્ત્રીય ભાષામાં સ્થાસ, કોષ, કપાલ, કુશળ વિગેરે પર્યાયેાથી આળખવામાં આવે છે) તે અસાધારણ કારણા છે. તેમ ઘઉંની શટલીમાં મેટ, કણિક અને કણિકના લુવા વગેરે અવસ્થાઓ એટલે કે તૈયાર થયેલી ાટલી અને રોટલીની પૂર્વ અવસ્થાએ અસાધારણ કાર કહેવાય છે, જ્યારે ઘઉ... એ ઉપાદાન કારણુ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ જેને સાહિત્ય સમારોહ-મુછ a અપેક્ષાકારણમાં અગાઉ જણાવ્યા મુજબ પૂર્વકૃત કર્મ છે. જ્યારે નિમિત્ત કારણુમાં જીવનું સમ્યફ કર્તાપણું છે. કેમ કે દેવને ઈષ્ટરૂપે સ્વીકારવા-સ્થાપવામાં, ગુણીજનને ગુરુપદે સ્થાપવામાં તથા સાધાર્મિક, સુજન, સંત સમાગમ સત્સંગ કરવા આદિમાં તેમજ અર્ચના-ઉપાસનાદિ કરવામાં કર્તાપણું છે. અપેક્ષા અને નિમિત્તકારણને પ્રાપ્ત કરી અસાધારણકારણ તથા ઉપાદાનકારણમાં પ્રવેશ કરવાનો છે કે જ્યાંથી અભ્યતર મેક્ષમાર્ગની શરૂઆત થાય છે. જેના અંતે પરમાત્મપદની પ્રાપ્તિ સાથે જ અસાધારણ અને ઉપાદાન કારણ ઉભય અભેદ થઈ જાય છે. જ્યારે નિમિત્તસાધન નિમિત્ત જ રહે છે. ભેદરૂપ જ રહે છે. પણ અભેદ થતું નથી. જ્યારે અપેક્ષાકરણ: દેહના અંતે સાથે નિર્વાણુ થતાં અંત પામે છે. અપેક્ષાકારણ અને નિમિત્તકારણ સુધી પહોંચવામાં તે આપણને આપણું શુભકર્મો સહાયભૂત થાય છે. પરંતુ નિમિત્ત કારણરૂપ દેવગુરુ ભગવત આપણને અપેક્ષા અને નિમિત્તમાં જ ગાંધી ન રાખતાં આપણને અસાધારણ અને ઉપાદાન કારણુમાં જવા પ્રેરે છે. કમ કાંઈ આપણને અસાધારણ અને ઉપાદાનકારણમાં લઈ જતાં નથી. સ્કૂલ ઉદાહરણથી સમજવું હોય તે સમજી શકાય કે અમુક સંગમાં વૈદ્યદાકતર નળી દ્વારા અન્ન જઠરમાં પહોંચાડી દેશે પણ તે અનમાંથી રસ-લોહી–વીર્ય શક્તિ તે શરીરે સ્વયં જ બનાવવી પડશે. પૂર્વ પુણ્યકર્મના ઉદયે શ્રીમંત કુટુંબમાં જન્મ એ પૂર્વકૃત કર્મને કારણે મળે અને ટળી જઈ શકે છે. પણ શ્રીમંત-સમૃદ્ધ સંસ્કાર વારસે તે શ્રીમંત સંસ્કારી સ્વજન, મિત્ર, સત્સંગ, વાયન આદિન નિમિત્તથી જ મળી શકે છે. બાહ્ય સાધન (ઉપકરણ)થી સાધના કરવાની છે અને અત્યંતર અસાધારણ કારણ દ્વારા ભાવમાં આરોહણ કરવાનું છે. અર્થાત પરંપરાએ ક્ષપકશ્રેણિ માંડવાની છે જે ઉપાદાનકારણની ખિલવણું છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણુ અને ચાર સાધના કારણ અથ અને કામ એવું તત્ત્વ છે કે ખીજા આપણા માટે કરી આપે, જ્યારે મેક્ષ એવું તત્ત્વ છે કે કોઈ આપણુ' નહિ કરી આપે. આત્મા સ્વયં ઉપાદાનકારણ છે તે અસાધારણ કારણ તૈયાર કરે તે મુક્તાત્મા-પરમાત્મા બને. બીજા આપણા માટે રાંધી શકે, ખવડાવી પશુ શકે, પરંતુ બીજા ખાય અને આપણુ` પેટ ભરાય એ તેા કદી નહિ બને. જે ખાય તેનું જ પેટ ભરાય અને તે જ તૃપ્ત થાય, બીજો નહિ. એ તે આપણા સહુના અનુભવની વાત છે. જે કારણથી નિશ્ચિત કાય થાય છે તે કારણુ અંશરૂપ હોવા છતાં તેમાં પૂર્ણતાના આરેાપ કરીને તેને પ્રધાનત્વ આપવુ એ કૃતજ્ઞતા ગુણ છે. રસાઈ માટે સર્વ સાધન સામગ્રી હાજર હોવા છતાં અગ્નિ પેટાવવા એકાદી કાંડી–દીવાસળી ન હેાય તે તેના માટે છેલ્લી ઘડીએ દોડાદોડ થઈ પડે છે એ આપણા જીવનવ્યવહારના અનુભવની વાત છે. એવે સમયે દીવાસળી જેવી મામૂલી વસ્તુની પ્રધાનતા થઈ પડે છે. એટલે જ તેા આપણે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવા ઉપકરણાના ઊજમણાનું આયેાજન કરી તે પ્રત્યેના અહાભાવ–ઉપકારભાવ વ્યક્ત કરીએ છીએ. ઊમા દ્વારા ઉપકરણાના દર્શન-વંદન કરીએ છીએ અને તેમની ઉપકારકતા ઉપર સ્વીકૃતિની મહેાર છાપ મારીએ છીએ. ૧૦૧ બાહ્ય પ'ચાચારના પાલનમાં દેવગુરુ જેઓ ર્તો નિમિત્ત છે એમનું આલંબન લઈને બહુ ઉપકરણાદિ જે કરણનિમિત્ત છે તેના દ્વારા સાધના કરી અભ્યંતરમાં પંચાચારના પાલનમાં અંતરયાત્રારૂપે કષાયનું ઉપશમન કે જે અસાધારણકારક છે તે કરતાં કરતાં કષાયના સર્વથા ક્ષય કરવાના હોય છે. સડસઠે મેલની સઝાયમાં તથા આઠ યેાગ દૃષ્ટિની સઝાયમાં મહામહાપાધ્યાય. યશવિજયજીએ દેત્ર અને ગુરુનું મહાત્મ્ય ગાયું છે કે... Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જેને સાહિત્ય સમારેહ-ગુછ * “સંમતિ દાયક ગુરુ તણે પગ્રુવાર (પ્રતિ ઉપકાર) ન થાય. ભવ કડાકોડે કરી કરતાં સર્વ ઉપાય.”-(સડસઠ બેલ) પશુ ટાલી સુરરૂપ કરે જે સમક્તિને અવદત રે; એ ગુણ વીર તણે ન વિસારું... (સ્થિરાદષ્ટિ ઉપર સજઝાય) - જ્યાં કાર્ય-કારણની પરંપરા ચાલે છે તેમાં કારણે કાર્ય માટે છે અને તે થયેલ કાર્ય આગળના કાર્ય માટે કારણ બને છે. પરંતુ પૂર્ણ યાને કે અંતિમકાર્ય થયા પછી આગળનું કાર્ય હેતું નથી. તેમજ કૃતકૃત્ય થયેથી પહેલાંના કારણને જોવાની અને હેવાની જરૂર નથી. કારણ-કાર્યની પરંપરાને ત્યાં અંત આવે છે. કારણ-કાર્યના ભાવમાં ત્રિકાલાબાધિત નિયમ છે કે “અંતિમ કાર્યનું કાર્ય ન હેય અને મૂળ કારણનું કારણ ન હોય. આ જ વિધાનમાં પેલી કાળજૂની સમસ્યા “મુરઘી પહેલી કે ઈડું પહેલું ?"ને ઉકેલ મળી જાય છે કે સુરધી ઈડા સાપેક્ષ છે અને ઈડું અરધી સાપેક્ષ છે. યાદ રહે કે કર્યું તેને કહેવાય કે જે કર્યા બાદ કેઈ કરવાપણું જ રહે નહિ અને થયું તેને કહેવાય કે જે થયા બાદ ટળે નહિ, વિનાશ પામે નહિ, ઓછુંવતું થાય નહિ, ફેરફાર થાય નહિ. ન બગાડપણું હોય કે ન સુધરવાપણું હોય, કે ન તેનાથી કયાંક, કશું અધિક હય, તેમ તેના રક્ષણ કે જાળવણીનીય આવશ્યતા નહિ હોય. એ ત્રિકાળ એકરૂપ હેય. થયું તે છે કે જે થયાં પછી સ્થિર થઈ જાય. સ્થાયી બની જાય, જેમાં આગળ થવાનું હોય અથવા કરવાનું બાકી હેય તેને અંતિમ–કાર્ય ન કહેવાય. , કાર્ય-કારણની રૂપરેખા એ છે કે ક્યાં ..... (મ) સંસારમાંથી સંસાર બનાવે અને કાર્ય-કારણની પરંપરા ચાલુ ને ચાલુ જ રાખવી. સ્ટેશન પછી સ્ટેશન અને એક મુકામ Page #116 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કારણે ૧૦ઇ ૧૦૩ પછી બીજા મુકામના ફેરા–ચક્કર ચાલુ જ રાખવા, કે જ્યાં મંઝિલ હાય જ નહિ. અથવા તે.. (૧) સંસારમાંથી મોક્ષમાર્ગ કેરી કાઢો અને સંસાર રહિત થઈ અંતિમ કાર્ય કરી સિદ્ધિ મેળવવી–મુક્તિ મેળવવી અને આત્મમાંથી પરમાત્મા બની જવું, જેથી કાર્ય-કારણની પરંપરા-શૃંખલાને અંત આણ ચક્કરમાંથી છૂટી જઈ સાદિ-અનંત સ્થિર થઈ જવાય. જ્યાં કાર્ય-કારણ હોય છે ત્યાં કર્તા-ભોક્તા ભાવ હોય છે. પ્રયોજન હોવાથી સુખ માટે ભોક્તાભાવ અને કાર્ય હોવાથી ત્યાં કર્તાભાવ આવે છે. પુરુષાર્થ એ કર્તાભાવ છે. જ્યારે મોક્ષમાર્ગમાં મોહભાવને હણવારૂપ કર્તાભાવ હોય છે. જે બની શકે એમ હોય તે કર્તવ્ય છે અને તે જ કાર્યરૂપ હોય છે. જે કાર્ય પછી નિત્યતાની પ્રાપ્તિ થાય તેને કાર્ય કહેવાય. પુદ્ગલદ્રાવ્ય વિનાશી હેવાથી પારમાર્થિકતાએ તે કાર્યક્ષેત્ર નથી. આમક્ષેત્ર એવું છે કે જ્યાં અંતિમ કાર્યની સિદ્ધિ થઈ શકે છે. માટે જ મોક્ષ એ કાર્ય છે અને તે અવશ્ય ભવ્યજીવોએ કરવા જેવું કર્તવ્ય છે, એ કર્તવ્યરૂપ છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી કાંઈ કરવાપણું રહેતું નથી. તેથી તે કાર્ય થયું કહેવાય. અજ્ઞાની ફળને ચુંટે છે. પરંતુ તે ફળના મૂળકારણને જોતા જેતે નથી. એ શ્વાનવૃત્તિ છે. જ્યારે જ્ઞાની કાર્ય (ફળ)માં કારણને એટલે કે મૂળને જુએ છે અને કારણ અર્થાત્ કમબંધના સમયે તેના કાર્ય એટલે કે ફળનો વિચાર કરે છે. એ સિંહકૃત્તિ છે. અજ્ઞાની પુદયમાં ફળને ચૂંટે છે અને પુણ્યકર્મબંધ વેળાના શુભભાવને ભૂલે છે. જ્યારે પાપકર્મબંધ વેળા અજ્ઞાની તેના ફળ સ્વરૂપે આવી પડનાર દુઃખને વિચાર કરતો જ નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૩ અપેક્ષાકારણુ મોક્ષ પ્રાપ્તિ માટે જ્યાં સુધી ન મળેલ હેય ત્યાં સુધી પ્રધાન સમજવાં, અપેક્ષાકારણ મળ્યા પછી દેવ-ગુરુધર્મ નિમિત્તકારણુ બળવાન લેખવાં કે જેની પ્રાપ્તિથી જીવના પિતાના અસાધારણકારણુ (ગુણ) અને ઉપાદાનકારણ (ગુણી) ઘાતિકર્મના ક્ષય ' અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે મહત્ત્વના બની રહે છે. નિમિત્તકરણને પ્રાપ્ત કરીને તેને સફળ કરવા માટે અસાધારણ અને ઉપાદાન કારણને આત્મપુરુષાર્થ કરીને તેજવંતુ બનાવવું જોઈએ. તે જ પરિણામે સ્વસ્વરૂપને પમાય અને આત્માને નિરાવરણ બનાવાય. નિમિત્તકારણ એ “પર” છે, જ્યારે ઉપાદાનકારણ “સ્વ' છે. એટલે કે નિમિત્ત અને ઉપાદાનકારણમાં ભેદ છે. જ્યારે ઉપાદાન અને અસાધારણ કારણું ઉભય “સ્વ” છે અને તેથી ભેદરૂપ નથી. તેમ જ વિધેયાત્મક (Positive) છે, તેથી વિપરીત અપેક્ષા અને નિમિત્તકારણું ઉભય પર હેવાથી નિષેધાત્મક (Negative) છે. મૂળ આધાર કારણ એટલે ઉપાદાનકારણ અને તેની વચલી વિકાસ અવસ્થાઓ તે અસાધારણકારણ. અપેક્ષા-નિમિત્ત-અસાધારણ અને ઉપાદાન કારણથી જે કાર્ય થાય તે વડે આકાર આત્માના ઉપયોગને અર્થાત ઉપાદાનને આપવાના છે અને નહિ કે પુદ્ગલને જેમ દંડ, ચક્ર, પાણું અને હસ્ત દ્વય એ ચાર વડે જે આકાર આપવાના છે તે માટીને અને નહિ કે હસ્તધયના માલિક કુંભારને સ્વક્ષેત્ર, સ્વગુણ પર્યાયરૂપે જે હોય તે નિશ્ચય કહેવાય. તેથી અસાધારણ અને ઉપાદાન કારણ સ્વક્ષેત્રે હોવાથી તે નિશ્ચય રૂ૫ છે. અપેક્ષાકારણ અને નિમિત્તકારણ પરદ્રવ્ય છે અને પરક્ષેત્રે છે તેથી તે વ્યવહારરૂપ છે. અપેક્ષાકાર મળ્યા બાદ નિમિત્ત કારણને મેળવવા અને તેનાથી Page #118 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કરણ ૧૦૫ અસાધારણ અને ઉપાદાન કારણને કેળવવાના હોય છે. તેમ કરશું તે જ પાર ઊતરશું. અન્યથા મળેલાં અપેક્ષા અને નિમિત્તકારણ પણ ચાલ્યા જશે અને સ્થિતિ ઘાંચીની ઘાણીને બળદ જેવી થશે. - જેટલી નિમિત્ત ઉપર આપણે દૃષ્ટિ છે તેટલી આપણું ઉપાદાન ઉપર આપણી દષ્ટિ નથી. નિમિત્ત ઉપરની દષ્ટિ નિમિત્ત ન મળે ત્યાં સુધી રાખવાની હોય છે, જ્યારે ઉપાદાન ઉપરની દૃષ્ટિ તે કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી રાખવાની હોય છે. દર્દ અને દરિદ્રતા ન હોય તો જીવન જીવવા જેવું લાગે છે અને કાંઈક સુખને અનુભવીએ છીએ. એ જ પ્રમાણે સમ્યમ્ દષ્ટિપાત આવે તો આપણે ધર્મમાં કાંઈક સ્થાન પામીએ. નિશ્ચયથી અસાધારણ કારણુ (ગુણ) તૈયાર થાય તે “આત્મકૃપા' થઈ કહેવાય. બાકી વ્યવહારથી દેવ-ગુરૂના વદન–પૂજન–સેવા –વૈયાવચ્ચેથી નિમિત્તકૃપા અર્થાત ગુરુકૃપા તે મળી શકે છે. આત્માના મોહાદિ, રાગ દ્વેષાદિ દેહભાવ, સંસારભાવે એ ખાડાટેકરાવાળી ખરબચડી ભૂમિ છે. જે ઉપર આભ ભાવરૂપી નિસરણી ઊંચે ચઢવા માટે મૂકી શકતો નથી. જ્યારે દેવ-ગુરુ નિષ્પરિગ્રહી નિરારંભી નિરવદ્ય, નિર્દોષ, નિષ્પા૫ લીસી સપાટ ભૂમિ છે, જે ઉપર આભા પિતાની ભાવરૂપી નિસરણી મૂકી ઉપર ઊઠી શકે છે. ભાવારોહણ કરી શકે છે અને શ્રેણિએ આરૂઢ થઈ શકે છે. દેવગુરુ નિસરણી માંડવા માટે નિમિત્ત છે. જે નિસરણીના સહારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી આગળ વધવાનું છે. આત્માએ પિતે પિતાના અસાધારણ કારણ વડે અને ઉપાદાન કારણ વડે ચેર્યાસી લાખ યોનિમાંથી મનુષ્યનિ અને સદ્દગુરુને યોગ મેળવ્યો એ એની ઉપર થયેલ “પરમાત્મકૃપા” છે. હવે સશુરુને સંગ સેવી પોતાના અસાધારણ અને ઉપાદાન કારણને તૈયાર કરી સ્વયં પરમાત્મા બનવું તે “આરમકૃપા છે. “પરમાત્મા ’ મળેલ છે એવાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩ આપણે સહુ “આત્મકૃપા” કરી સ્વયં પરમાત્મા બનીએ તેવી અભ્યર્થના ! પૂજ્ય દેવચંદ્રજીત વીશીમાં એમણે અઢારમાં અરનાથ ભગવંતની સ્તવનામાં આ ચાર કારણું ઉપર પ્રકાશ પાડયો છે જે નીચે પ્રમાણે છે... પ્રથમ શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી, ત્રિભુવન જન આધાર, ભવનિસ્વાર કરી ૧. કર્તા કારણ યોગ, કાર્ય સિદ્ધ લહેરી, કારણ ચાર અનુપ, કાર્યથી તેહ ગહેરી ૨. જે કારણ તે કાર્ય થાયે પૂર્ણ પદેરી, ઉપાદાન તે હેતુ, માટી ઘટ જેમ વદેરી છે. ઉપાદાનથી ભિન્ન, જે વિણુ કાર્ય ન થાય; ન હુવે કાર્યરૂપ કર્તાને વ્યવસાય ૪. કારણ તેહ નિમિત્ત, ચાદિક ઘટ ભાવે; કાર્ય તથા સમવાય, કારણુ નિયતને દવે ૫. વસ્તુ અભેદ સરૂપ, કાર્યપણું ન રહેરી; તે અસાધારણ હેતુ કુંૌસ્થાન લહેરી ૬. જેહને ન વિવહાર, ભિન્ન નિયત બહુ ભાવી; ભૂમિ કાળ આકાશ, ઘટ કારણ સભાવી છે. એહ અપેક્ષા હેતુ, આગમમાંહિ કહ્યોરી; - કારણ પદ ઉત્પન, કાર્ય થયે ન લલ્લોરી ૮. કર્તા આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધ પરી; નિજ સત્તાગત ધમ, તે ઉપાદાન ગણતરી ૯. યોગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વધેરી; વિધિ આચરણું ભક્તિ, જિણે નિજ કાર્ય સંદરી ૧૦. Page #120 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કારણે ૧૦૭. નરગતિ પઢમ સંધયણ, તેહ અપેક્ષા જાણો, નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહની લેખે આણે... ૧૧. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ આલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણ... ૧૨. પુષ્ટ હેતુ અરનાથ, તેહના ગુણથી હીલીયે, રીઝ ભક્તિ બહુમાન; ભોગ ધ્યાનથી મીલિયે... ૧૩. મોટા ને ઉછંગ, બેઠાને શી ચિંતા, તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નચિંતા... ૧૪. અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસ, દેવચંદ્ર આણંદ અક્ષયભોગ વિલાસી... ૧૫. Page #121 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ધ્વનિ રમણલાલ ચી. શાહ તીર્થકર ભગવાનના અર્થાત અરિહંત પરમાત્માના જે બાર ગુણ ગણવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશયના (અથવા સહજતિશયના) ચાર ગુણ સાથે આઠ પ્રતિહાયના આઠ ગુણ નીચે પ્રમાણે ગણાવાય છે : (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજતિશય અને (૪) વચનાતિશય (આ ચાર મૂલાતિશય છે.) પ્રાતિહાર્યો આઠ છેઃ (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુપવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવરણ વખતે દે તીર્થંકર પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આમ, ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાય મળીને બાર ગુણ થાય છે. આમાં “દિવ્ય વનિ' એ તીર્થંકર પરમાત્માની પ્રાતિહાર્યને એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનને એક ઉત્તમ ગુણ છે. તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાય (સંખ્યા, ક્રમ અને નામની દષ્ટિએ) વેતા બર અને દિગમ્બર બંને પરંપરાને માન્ય છે. પ્રાતિહાર્ય માટે નીચેને લેક ઘણે પ્રાચીન છે અને બંને પરંપરામાં તે પ્રચલિત છે : અરોરા: કુણુ વઘુચિ નિમાર રા भामण्डल दुन्दुभिरातपत्र सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ [ અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરનાં પ્રાતિહાર્યા છે.] પ્રાચીન સાહિત્યમાં આ કલાક લગભગ પંદર વર્ષ પૂર્વે થઈ Page #122 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય અવનિ' ૧૦૯ ગમેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પિતાના “અનેકાન્તજ્ય પતાકા” નામના ગ્રન્થમાં ક્યાંકથી ઉદ્દધૃત કરેલે સૌ પ્રથમ જોવા મળે છે. પરંતુ આ શ્લેક એથી કેટલે વધુ પ્રાચીન છે તથા મૂળ કયા ગ્રંથને એ છે અને એની રચના કોણે કરી છે તે વિશે પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિત બનેલે આ ક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, ત્યવંદન, વિધિવિધાન વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે. પ્રાતિહાર્યો વિશે પ્રાકૃતમાં શ્રી નેમિચંદસરિવિરચિત પ્રવચન સદ્ધાર” ગ્રંથમાં નીચે પ્રમાણે બ્લેક મળે છે? ककिल्लि कुसुमवुट्ठी देवझुणि चामरासणाईच । भावलय भरी छत्त जयंति जिणपाडिहेराई ॥ [કંકિલિ (અશોકવૃક્ષ), કુસુમવૃષ્ટિ, દિવ્ય વનિ, ચામર, આસન, ભાવલય (ભામંડળ, ભેરી (દુંદુભિ) અને છત્ર એ જિનનાં પાલિહેર (પ્રાતિહાર્ય) જય પામે છે.] પ્રાતિહાર્યા શબ્દ સંસ્કૃત પ્રતિહાર ઉપરથી આવ્યું છે. પ્રતિહાર કરે તે પ્રતિહાય. પ્રતિહાર શબ્દ પ્રતિ + હ ઉપરથી આવ્યો છે. પ્રદ શુતિ ગ્રામવર્ધમાનયતિ એટલે કે દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર. પ્રતિહારને એક અર્થ થાય છે દરવાજો અથવા દ્વાર. એટલે લક્ષણાથી પ્રતિહારને અર્થ થાય છે દ્વારપાળ, બારણને રક્ષક, ચોકીદાર, પહેરેગીર. * પ્રતિહારને વિશેષ અર્થ થાય છે છડીદાર, રાજાની આગળ ચાલનાર, રાજાને અંગરક્ષક, વળી પ્રતિહારનો બીજો અર્થ થાય છે ઇન્દ્રની આજ્ઞા મુજબ કામ કરનારા દે. દેવે સમવસરણમાં પ્રાતિહાર્યની એટલા માટે રચના કરે છે કે જેથી એ પ્રાતિહાર્યો જગતના કેને તીર્થંકર પરમાત્મા પાસે લઈ આવે... પ્રાતિહાર્યો લેકેના Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ ચિત્તમાં આશ્ચર્ય, જિજ્ઞાસા, સુષ, કુતૂહલ વગેરે ભાવે પ્રેરે છે. અને તીર્થંકર પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. એટલા માટે દેવ એની રચના કરે છે. દેવેનું આ પ્રતિહારકર્મ એટલે એને પ્રાતિહાર્ય (અથવા મહાપ્રાતિહાર્ય) કહેવામાં આવે છે. રાજાના રક્ષકોને કે પહેરેગીરોને પણ પ્રતિહાર કહેવામાં આવે છે. પરંતુ રાજાના પ્રતિહારો મનુષ્ય હોય છે. વળી તે પગાર લઈ નેકરી કરનારા હોય છે. ક્યારેક રાજા માટે તેના મનમાં અભાવ કે ધિક્કાર પણ હોઈ શકે છે. તીર્થકર ભગવાનના પ્રતિહારે દેવો હોય છે. તેઓ મેકર તરીકે નહિ, પણ પોતાનામાં સહજ રીતે પ્રગટેલા ભક્તિભાવથી પ્રેરાઈને સ્વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી પ્રતિહાર તરીકે કામ કરે છે. તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે અને તેઓ અવધિજ્ઞાની હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિ કે શક્તિ વડે વિવિધ પ્રકારની રચનાઓ કે રૂપ બનાવી (વિકુવી) શકે છે. એટલા માટે દેવે સમવસરણમાં જે રચના કરે છે તે પ્રાતિહાર્યો કહેવાય છે. પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. પ્રતિહારઃ સુરતિનિયુત્તિ देवास्तेषां कर्माणि प्रातिहार्याणि । પ્રાતિહાર્ય' શબ્દ ઉપરથી પ્રાકૃતમાં પડિહેર” શબ્દ આવ્યો. પાડિહેરના ત્રણ અર્થે કરવામાં આવે છેઃ (૧) દેવતાકૃત પ્રતિહારકર્મ, (૨) દેવતાકૃત પૂજાવિશેષ અને (૩) દેવનું સાન્નિધ્ય. બૌદ્ધધર્મમાં પણ પ્રાતિહાય શબ્દ વપરાયેલ છે. વિનયપિટકના મહાવર્ગી” ગ્રંથમાં પંદર પ્રકારનાં પ્રાતિહાર્યો ગણાવવામાં આવ્યાં છે. ત્યાં પ્રાતિહાર્ય એટલે એક પ્રકારને દૈવી ચમત્કાર અથવા દેવી ઋદ્ધિ એટલે અર્થ કરવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધના એવા ચમત્કારના પંદર પ્રસંગે તેમાં ટાંક્વામાં આવ્યા છે. દેવ સમવસરણમાં પ્રાતિહાર્યોની જે રચના કરે છે તેમાં તીર્થકર પરમાત્માને પ્રભાવ કે અતિશય જ રહેલે હોય છે. દેવો ભલે Page #124 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય વનિ ૧૧૧ સ્વેચ્છાએ, પૂજ્યભાવ અને ભક્તિ ભાવથી તેની રચના કરતા હોય તો પણ તેમાં સવિશેષ બળ, સમૃદ્ધિ, ઓજસ, ઐશ્વર્યા ઈત્યાદિ તીર્થંકર પરમાત્માના અતિશયને કારણે જ આવે છે. એમ કહેવાય છે કે સમવસરણમાં જેવું અશોકવૃક્ષ હોય છે. તેવું અશોકરક્ષ ખુદ ઈન્દ્રના પિતાના ઉદ્યાનમાં પણ નથી હોતું. ધારે કે તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ ન હોય તે પ્રસંગે બધા જ દેવતાઓ ભેગા મળીને પિતાની તમામ શૈક્રિયાદિ લધિથી કઈ એક અશોકવૃક્ષની રચના કરે તો પણ તે અશોકવૃક્ષનું સૌંદર્ય સમવસરણના અશોકવૃક્ષ કરતાં અનેકગણું ઊતરતું કે હીન હોય. વળી બધા દેવોએ તીર્થકર ભગવાનની હાજરી વિના ઉત્પન્ન કરેલું અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) જેનાર લોકોના હૃદયમાં કદાચ કૌતુક ઉત્પન્ન કરી શકે, પણ સાચા ધર્મની ભાવના ઉત્પન્ન ન કરી શકે. જ્યારે સમવસરણમાં દેવોએ રચેલ અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) લોકોના હૃદયમાં ધમ–ભાવના જાગ્રત કરવાનું નિમિત્ત બને છે. - આ આઠ પ્રાતિહાર્યોમાં દિવ્ય ધ્વનિ નામના પ્રાતિહાર્યમાં કેટલીક વિશેષ વિચારણા થઈ છે અને શ્વેતામ્બર તથા દિગમ્બર પરંપરામાં તેનું કેટલુંક અર્થધટન જુદી જુદી રીતે થયું છે. ‘દિવ્ય ધ્વનિ એટલે શું ? દિવ્ય એટલે દૈવી એને એક અર્થ થાય છે “દેવત” અને બીજો અર્થ થાય છે “લોકોત્તર'. એટલે દિવ્ય ધ્વનિને એક અર્થ થાય છે દેવતાઓએ કરેલે ધ્વનિ અને બીજો અર્થ થાય છે તીર્થકર ભગવાનની વાણીરૂપ લોકોત્તર (દિવ્ય) વિનિ. સમવસરણ વખતે દેવતાઓ અશેકાક્ષ, પુષ્પવૃષ્ટિ, સિંહાસન વગેરે પ્રાતિહાર્યોની રચના તો કરે છે, પરંતુ દેશનાની વાણુરૂપ દિવ્ય વનિ તો તીર્થંકર પરમાત્માને પોતાને હોય છે. એમનું એ આત્મભત લક્ષણ છે. તે તેમાં પ્રાતિહાયપણું કેવી રીતે ઘટી શકે? વિનિ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન સાહિત્ય સમારોહ-મુછ 8 એ પ્રશ્ન કોઈને થાય. એને ખુલાસો કરતાં “પ્રવચન-સારોદ્ધાર'' વગેરે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે માલવ અને શિકીય વગેરે રાગ વડે તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના આપે છે તે વખતે ભગવાનની બંને બાજુ રહેલા દેવો વીણા, વેણુ વગેરે વાદ્યોના અવનિ વડે ભગવંતના શબ્દોને વધુ મધુર અને કર્ણપ્રિય બનાવે છે. જેમ કે ઈ ગાયકના મધુર ગીતધ્વનિને સંગીતકારે વાજિત્રોના અવનિ વડે વધારે મધુર કરે છે તેવી રીતે દેવે પણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને એમની દેશનાના દિગ્ય વનિને વધુ આહલાદક બનાવે છે. એટલે જેટલા અંશમાં દેવે વાજિંત્રો વડે ભગવાનની વાણીને વધુ મધુર બનાવે છે તેટલા અંશમાં દેવનું એ પ્રાતિહાર્યપણું ગણવામાં આવે છે. એટલે દિવ્ય વનિને પ્રાતિહાર્ય તરીકે ગણવામાં કોઈ બાધ રહેતો નથી. આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન એ થાય કે શું તીર્થકર પરમાત્માની વાણીમાં એવી ન્યૂનતા હોય છે કે દેવોએ એને મધુર કર્ણપ્રિય બનાવવાની જરૂર પડે ? એને ઉત્તર એ છે કે તીર્થકર પરમાત્માની વાણું તે જન્મથી જ અતિશયયુક્ત હોય છે. એટલે એમાં ન્યૂનતા હોવાને પ્રશ્ન જ નથી રહેતું. દેવે તે દેશના સમયે દિવ્ય ધ્વનિ કરે છે તે કોઈ ન્યૂનતા દૂર કરવા માટે નહિ, પણ પિતાના અદમ્ય ભક્તિભાવને વ્યક્ત કર્યા વગર તેઓ રહી શક્તા નથી માટે તેઓ દિવ્ય ધ્વનિ કરે છે. દેવેને દિવ્ય ધ્વનિ માત્ર માધુર્ય માટે જ નહિ પણ ભગવાનની દેશનાના વનિને એક જન સુધી પ્રસારવા માટે પણ હોય છે. તીર્થકર ભગવાનની વાણુરૂપી દિવ્ય ધ્વનિને અતિશય તરીકે ગણાવવામાં આવે છે. તીર્થકર ભગવાનના એવા ત્રીસ અતિશય છે. તેમાં ચાર અતિશય તે મૂલાતિશય છે. ઓગણીસ અતિશય દેવે એ કરેલા હોય છે અને અગિયાર અતિશય કમને ક્ષય થયા પછી પ્રગટ થાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય વનિ ૧૧ દિગમ્બર પરંપરા પ્રમાણે ભગવાનના ચોત્રીસ અતિશયના એ જ પ્રમાણે ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : (૧) સહજતિશય, (૨) કર્મક્ષયજ અતિશય, અને (૩) દેવકૃત અતિશય. પરંતુ દિગમ્બર પરંપરામાં તે દરેક પ્રકારના અતિશયોની સંખ્યામાં ફરક છે. તેમાં સહજાતિશયની સંખ્યા દસ છે. કર્મક્ષયજ અતિશયની સંખ્યા પણ દસ છે અને દેવકૃત અતિશયોની સંખ્યા ચૌદ છે. એમાં ભગવાનની જન્મથી હિતકારી અને પ્રિય વાણીને સહજાતિશય તરીકે ઓળખવામાં આવે છે અને સમવસરણની સર્વભાષારૂપ વાણીને દેવકૃત અતિશય તરીકે ગણવામાં આવે છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તીર્થંકર પરમાત્માના આઠ પ્રાતિ. હાર્યમાંથી અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, આસન, દુંદુભિ અને છત્ર એ છ પ્રાતિહાર્યને સમાવેશ દેવકૃત અતિશયમાં થાય છે. ભામંડળ પ્રાતિહાર્યને સમાવેશ કર્મક્ષયજ અતિશયમાં થાય છે. પરંતુ દિવ્ય વનિ પ્રાતિહાર્યને (એટલે કે દેવોએ વિષ્ણુ, વેણુ વગેરે દ્વારા કરેલા વનિનો સમાવેશ કઈ અતિશયમાં થતો નથી. અલબત્ત, ભગવાનની પિતાની વાણીરૂપ જે દિવ્ય વનિ છે તેને ત્રીસ અતિશયમાંનાં એક અતિશય તરીકે ગણવામાં આવે છે. તીર્થકર પરમાત્માની દિવ્ય વાણી પાંત્રીસ પ્રકારના ઉત્તમ ગુણોથી યુક્ત હોય છે. એ ગુણો નીચે પ્રમાણે છે: (૧) સંસ્કારવત, (૨) ઉદાત્ત (ઊંચા સ્વરે) (૩) ઉપચારપત (અગ્રામ્ય, (૪) ગંભીરશબ્દ (મેધગંભીર), (૫) અનુનાદિ (પ્રતિધ્વનિયુક્ત-સરસ પડધે પડે. રણકો થાય), (૬) દક્ષિણ (સરળ), (૭) ઉપનીર (માલકૌસ વગેરે રોગોથી યુક્ત), (૮) મહાઈ (મહન અર્થવાળી), (૯) અવ્યાહત પોપ (પરસ્પર વિરોધ વિનાની). (૧૦) શિષ્ટ, (૧૧) અસંદિગ્ધ (સંદેહદહિત), (૧૨) અપાહતા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન સાહિત્ય સમારોહ-ગુરછ ૩ જેસર (બીજા કોઈ દૂષણ ન બતાવી શકે એવી), (૧૩) હૃદયમાહી (૧૪) દેશકાલાવ્યતીત, (૧૫) તસ્વાનુરૂ૫, (૧૬) અપ્રકીર્ણપ્રસૂત, (૧૭) અને પ્રગૃહીત, (૧૮) અભિજાત. (૧૯) અતિસ્નિગ્ધમધુર, (૨૦) અપરમવિદ્ધ (બીજાંઓનાં મર્મ-રહસ્યોને ખુલેલાં ન કરનાર, બીજાનાં હદયને ન વીંધનાર), (૨૧) અર્થધમભ્યાસનેય (૨૨) ઉદાર, (૨૩) પરનિંદામેકર્ષવિપ્રયુક્ત, (૨૪) ઉપગલાઘ, (૨૫) અનાનીત (૨૬) ઉપાદિતાછિન કૌતુહલ, (૧૭) અદ્ભુત (૨૮) અને સિવિલંબિત, (૨૯) વિશ્વમવિક્ષેપ-કિલિકિંચિતા વિમુકત, (૩૦) અનેક જાતિસંશ્રયથી વિચિત્ર, (૩૧) આહિતવિશેષ-બીજા વયને ની અપેક્ષા એ વિશિષ્ટ), (૩૨) સાકાર, (૩૩) સત્તપસ્પ્રિહ, (૩૪) અપરિદિન અને (૩) અમ્યુચ્છેદ. કોઈ કોઈ ગ્રંથમાં આ પાંત્રીસ ગુણોનાં નામોમાં કે ક્રમમાં ફરક જોવા મળે છે. તીર્થંકર પરમાત્માના “શ્રવણુપરમસીખ્ય” આપનાર દિવ્ય અવનિને મહિમા સમયે સમયે મંથકાર મહર્ષિઓએ વર્ણવ્યો છે. ઉ. ત, દિપનિ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં “પ્રવચન સારોદ્ધાર'માં सरसतरसुधारससोदरः सरभसविविधदेशापहृत मुक्तव्यापारप्रसारितवदनैः कुरंगकुलैराकुलाकुलैरूत्कणराकर्ण्य मानः सकलजनानन्द-प्रमोददायी दिव्यध्वनिर्वितन्यते । શ્રેષ્ઠતમ અમૃતરસ સરખે, કાનને અતિપ્રિય લાગતે તથા જે સાંભળવા માટે ચરવાનું ઇત્યાદિ કાર્ય છોડી દઈ આસપાસથી જ્યાં હરણોનાં ટોળેટોળાં દેડી આવે છે તથા સર્વ જનને આનંદપ્રમોદ આપનારે એ દિવ્ય ધ્વનિ દેવ સમવસરણમાં) કરે છે] દિવ્ય વનિનું વર્ણન કરતાં “ કલ્યાણ મંદિર સ્ત્રોત્ર માં શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે: Page #128 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ય ધ્વનિ स्थाने गंभीर हृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसेमदस गभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥ ૧૧૫ [હું સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પડતા અમૃતરૂપ કહે છે, તે યેાગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રાદ્રેન્દ્રિય વડે પાન કરીને, ભવ્ય પ્રાણી પરમાનંદના અનુભવને પામીને શીવ્રપણે અજરામરપણાને-મેક્ષને પામે છે.] દિગમ્બર પરંપરાના ૪૮ શ્લોકના ભક્તામરસ્તાત્ર'માં દિગ્દ ધ્વનિ પ્રાતિહા નું નીચે પ્રમાણે વન થયું છેઃ स्वर्गापवर्गगममार्ग विमार्गणेष्टसद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्या: । दिव्यध्वनिर्भवति ते विशदार्थ सर्व भाषास्वभाव परिणामगुणप्रयोज्यः ॥ [સ્વર્ગ અને મોક્ષના માગ ખતાવવામાં ઈષ્ટ મિત્ર, સમ અને સસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લાકમાં ચતુર તથા નિમ ળ અય અને સમસ્ત ભાષા સ્વભાવ-પરિણામાદિ ગુણૅાથી યુક્ત આપના દિવ્ય ધ્વનિ થાય છે.] ' * વીતરાગસ્તવ 'ના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાયે ક્રિષ્ય ધ્વનિ ના મહિમા વણુવતાં લખ્યુ છેઃ मालवकैशिकमुख्य ग्रामराग पवित्रितः । तव दिव्यो ध्वनिः पीतो हवेदिग्रीवैमृगैरपि ॥ [માલકેપ્શ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા માપના દિગ્ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ છે ધ્વનિનું હર્ષ વડે ઊંચી પ્રીવાવાળાં બનેલાં હરણાંઓ દ્વારા પણ પાન થાય છે. ] દિવ્ય ધ્વનિ વિશે “વીતરાગસ્તવ'ની ટીકામાં કહ્યું છે: तथा धर्मोपदेशोवसरे हि भगवान् स्वभावसुभग भवि. ष्णुना श्रोतृजनश्रोत्रपुटप्रविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्ते नैव स्वरेण देशनां विधते, किन्तु वृत्तिकृत इघ सूत्र सुरास्तमेव स्वरमायोजन विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यम्वनिरभिधीयते । [ ધમને ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભઃગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિરામાં પેસતા અમૃતની નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાએ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તાર છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હોવાથી તે અપેક્ષાએ દિવ્ય ધ્વનિ કહેવાય છે. ] વળી, વીતરાગસ્તવની અવચૂરિમાં દિવ્ય અવનિનું સવિસ્તર વર્ણન કરતાં કહેવાયું છે : “હે સર્વાતિશાયિ વચનના સ્વામી! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજનોના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણુ વડે જયારે સમવસરણમાં ભવ્યજનના કલ્યાણને માટે આપ ધર્મદેશના આપ છો ત્યારે ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાએ તે વાણુને સર્વ દિશામાં એક જન સુધી વિરતારે છે. એથી જ એ ધ્વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્ય ધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે. “ક્ષીરાસવી, સપિરાસવી, મMાવી અને અમૃતાવી Page #130 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ધ્વનિ મુનિવરેશમાં ચૂડામણિ સમાન હૈ કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન દેશના આપે છે ત્યારે મા વાણીના ધ્વનિને અપૂર્વ આન ંદમાં સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ નેત્ર અધ નિમીલિત થયાં છે એવાં પૃહાથી સાંભળે છે. જિનદેવ ! મેરુ પર્યંત વડે મંથન ગંભીર નાદ વડે જ્યારે આપ રસથી પરિપૂણુ એવા આપતી નિમગ્ન મત વડે દેવગણેા તે પરમ સુખના પ્રક'થી જેઓનાં મૃગલાંએ પણુ તેને તીવ્ર · સ જીવેાના વચનથી અન તગુણુ ઉપાદેયતાવાળાં વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંએ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાએ હષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હાય તેવાં અતિ સ્થિર થઈ જાય છે! હે નાથ ! આપના તે લેાકેાત્તમ ધ્વનિ માલવૅકેશિકા (માલકોશ) પ્રમુખ ગ્રામરાગા વડે, પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ, હું જિનેશ્વર દેવ! કવિએ અહીં દૃળ: પીત્ત: (તે ધ્વનિનુ` મૃગલાંએ વડે પાન કરાયુ) એવું એટલા માટે કહે છે કે મૃગલાંએ ધ્વનિપ્રિય હોય છે. સત્તત્વના કારણે સ'ગીતના ગ્રામરાગેાના સર્વાંતત્ત્વને જાણનાર હું લાનાથ ! આપ માલકૈશિી રાગમાં ધર્માંદેશના એટલા માટે આપે છે કે તે વૈરાગ્યરસને વ્યક્ત કરવા માટે અતિ સરસ હોય છે.’ દિવ્ય ધ્વનિ વિશે ઉપાધ્યાય વિનયવિજયજીએ લેાકપ્રકાશ 'માં કર્યુ છે ઃ ૧૧૭ < मालवकैशिकमुख्यग्रामरागांचीतोऽर्हताम् । आयोजन ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति ॥ [માલકોશ પ્રમુખ રાગામાં કહેવાતી ભગવંતની દેશનાના ધ્વનિ (દેવતાઓએ કરેલા) ક્રિષ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક ચેાજન સુધીમાં ફેલાય છે. ] દિગ ́બર પર ંપરાનુસાર દિબ્ય ધ્વનિની એક વ્યાખ્યા એવી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જેન સાહિત્ય સમારોહ-ગુરછ ) આપવામાં આવે છે કે તીર્થંકર પરમાત્માને જે સમયે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના સમગ્ર શરીરનાં સર્વાગોમાંથી મેઘગજના જેવો કારરૂપી દિવ્ય વનિ નીકળે છે અને તે એક જન સુધી સંભળાય છે. ભગવાનના મુખનાં બધાં ઉચ્ચારણઅવયવો એટલે કે તાળવું, જીભ, કંઠ, હેઠ, મુખ વગેરે બંધ અથવા શાંત જ હોય છે, તેમ છતાં આ ધ્વનિ પ્રકટ થાય છે. એ અવનિ ભગવાન પોતે પોતાની ઈચ્છાથી પ્રકટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કેઈ ઈછા હોતી નથી, પરંતુ એ ધ્વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રગટ થઈ શકે એ પ્રશ્ન થાય. એને ઉત્તર એ છે કે ભવ્ય જીવોના પુણ્યના ઉદયથી તે દિવ્ય વનિ ભગ્ય. જીવોને માટે પ્રગટ થાય છે. આ વનિ કારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય આહૂલાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્ય ધ્વનિ હોય છે. દિગંબર પરંપરા અનુસાર દિવ્ય અવનિને બીજો પ્રકાર તે સર્વમાગધી ભાષા છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યની પ્રચલિત લેકભાષામાં આપે છે, પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દેવ, મનુષ્ય અને પ્રાણુઓ એ દરેકની પોતપોતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વને સમજાય છે. યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યે કહ્યું છે. વિજ્ઞાન કમાવાનુવાત વવનજવવોયન્સ ભગવાનની વાણુને આ એક “અતિશય” છે, સમવસરણમાં ભગવાનની દેશનારૂપી સર્વમાગધી ભાષામાં જ્યારે દિવ્ય ધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. એટલે કહેવાય છે કે ભગવાનને સર્વભાષારૂપી દિવ્ય ધ્વનિ હમેશાં ગણુ ધોની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે. દિગમ્બર પરંપરા અનુસાર તીર્થકર ભગવાનને સ્વભાવત પ્રગટ થતે દિવ્ય ધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવ મુદ્દત સુધી. Page #132 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય વનિ ૧૧૯ અખલિત નીકળે છે અને તે એક જન સુધી સંભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનને સર્વમાગધી–ભાષારૂપી જે દિવ્ય વનિ હોય છે તે ગણધર, દેવ, ચક્રવતીઓ વગેરેના પ્રશ્નોને ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે. ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્ય વનિ કારરૂપી હોય છે અને એટલા માટે એ દિવ્ય વનિને અક્ષરાત્મક કહેવામાં આવે છે, પરંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતે દિવ્ય વનિ અક્ષરાત્મક હોય છે. ભગવાનના સમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છે તેમાં જે ભવ્ય મનુષ્ય આવેલાં હોય છે તે બધાની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાત જેટલી હોય છે અને તે દરેકને ભગવાનની દેશના પિતા પોતાની ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદાં જુદાં પ્રાણીઓને ભગવાનની દેશનાની ભાષા પતિપિતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકારો ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષા એક રૂપે જ હોય છે, પરંતુ નીચે આવ્યા પછી ભિન્નભિન્ન સ્થળ અનુસાર તે વર્ષનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદાં રૂપમાં પરિણમે છે, તેવી જ રીતે ભગવાનની વાણું એક જ રૂ૫ની હોવા છતાં સર્વ જીવોને પિતતાની ભાષામાં પરિણમે છે. ભગવાનની વાણુને આ એક અતિશય છે. સમવસરણ કે પ્રાતિહાર્યાનું આલંબન લઈ તપ, જાપ કે દયાન દ્વારા જિનેશ્વર ભગવાનની આરાધના કરાય છે. દિવ્ય અવનિના આલબમ દ્વારા થતી આરાધના માટે મંત્ર શાસ્ત્રકારોએ આ પ્રમાણે આ छ : ॐ ही अजरामर दिव्यध्वनिप्रातिहार्योपशोभिताय श्री जिनाय नमः। - ભવ્ય જીવોને સ્વર્ગાપવગના કલ્યાણ માર્ગ તરફ આકર્ષાનાર જિનેશ્વર ભગવાનની દેશનારૂપી દિવ્ય વાણીને અને પ્રાતિહાર્ય દિવ્ય ધ્વનિને મહિમા જે તેવો નથી. ધર્મરુચિહીન કે તત્વચિહીન પ્રયજનને તે તેની કલ્પના પણ ન આવી શકે ! Page #133 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મેહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય D જયંત કોઠારી વિદ્વાને તે ઘણું હોય છે, પરંતુ માણસ વિદ્વાન હોય તે સાથે કઈ જીવન ધ્યેયને વરેલે હેય, કર્મઠ હાય, ધન અને પ્રતિ બંને પર નિ:સ્પૃહ હોય, નિરભિમાની, નમ્ર અને જિજ્ઞાસુ હોય, ધર્મ અને નીતિ માગી હોય તથા દેશવત્સલ, સમાજસેવાભાવી અને મનુષ્ય પ્રેમી હોય એવું જવલ્લે જ બની આવતુ હોય છે જૈન ગુર્જર કવિઓ' અને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકર ગ્રંથ આપનાર સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ આવા એક વિરલ વિદ્વાન પુરુષ હતા. મોહનભાઈની સેવાનું મુખ્ય ક્ષેત્ર તે, અલબત્ત, સાહિત્ય જ છે. ગ્રેજ્યુએટ થતાંની સાથે છેક ૧૯૦૮માં એ “જૈન સાહિત્ય અને શ્રીમંતાનું કર્તવ્ય નામની લધુ પુસ્તિકા પ્રગટ કરે છે એ બતાવે છે કે જેને વિશે એમણે સૌ પ્રથમ વિચારવું શરૂ કર્યું તે સાહિત્યને વિષય જ છે. એ પુસ્તિકામાં એમણે જિનદેવની માત્ર મૂર્તિ પ્રતિમાના સેવનનાં જ નહીં, વાણું પ્રતિમાના સેવનનાં ૫ણું દળ બતાવ્યાં છે ને વાણપ્રતિમાનું માહાસ્ય કર્યું છે. સાહિત્યસેવાની લગની એમના મનમાં ઊગી રહી હતી એ પુસ્તિકામાં જૈન સાહિત્ય પર કરવાનાં કાર્યોનું એમણે દિગ્દર્શન કરાવ્યું છે એમાંથી ઘણાં એમણે જ પછીથી કરવામાં આવ્યાં: ‘જૈન ગૂર્જર કવિઓમાં જેને સાહિત્યની મહાભારત સૂચિ એમણે આપી, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ’ એ વીગતસભર સર્વગ્રાહી ઈતિહાસ એમણે રચ્યો, સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાયરચિત ભાનુચન્દ્રગણિચરિત’ જેવી સંસ્કૃત અને અનેક મધ્યકાલીન ગુજરાતી જૈન કૃતિઓનાં સંપાદન કર્યા, અનેક જૈન Page #134 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય ૧૨૧ કવિઓના પરિચ-અભ્યાસે રજૂ કર્યો અને જૈન ધર્મ-તત્ત્વજ્ઞાનના વિષયમાં પણ કામ કર્યું. ૧૯૦૮માં લખેલી પુસ્તિકા જાણે ૧૯૪૪ સુધી ચાલેલી એમની અવિરત સાહિત્યસાધનાનું પ્રાસ્તાવિક બની રહી. મેહનભાઈનું સાહિત્યસર્જન વિપુલ છે. પણ એ ચોક્કસ પ્રકારનું, નિજી મુદ્રાવાળું છે. એમાંથી એમની કઈ જાતની સાહિત્યિક પ્રતિભા ઊપસે છે એ હવે જોઈએ. પંડિત સુખલાલજી જેવા સ્નેહીઓ મોહનભાઈને ઘણું વાર કહેતા, “મોહનભાઈ. તમે બહુ મોટાં પોથાં પ્રગટ કરે છે અને ખૂબ લાંબું લખે છે. ત્યારે મેહનભાઈ ખડખડાટ હસીને નિખાલસતાપૂર્વક કહેતા, “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી.” હા, મોહનભાઈ કેટલે અંશે મૌલિક લેખક છે, એમની મોલિકતા શામાં રહેલી છે એવો પ્રશ્ન જરૂર થઈ શકે. જેને સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ જેવો આકારગ્રંથ સંકલનને આશ્રય લે– હેમચંદ્રાચાર્ય કે યશોવિજયજીના મૂલ્યાંકનમાં અધિકારી વિદ્વાનનાં લાંબાં લાંબા ઉદ્ધરણોથી ચલાવે - તે એ સમજી શકાય; સંપાદક બધું સાહિત્ય વાંચી પિતાનાં જ મૂલ્યાંકને આપે એવી અપેક્ષા ન રાખી શકાય પરંતુ જૈન સંપ્રદાય અંગેની સામાન્ય ચર્ચા (જે ઈતિહાસનાં છેવટનાં પ્રકરણમાં સમાયેલી છે) અને વ્યાપા રસના અન્ય વિષયની ચર્ચા ( નિવેદનમાં સમાયેલી છે, બીજાઓના ટેકે ચાલે, એમાં પણ લાંબા અવતરણ અપાય ત્યારે લેખકની મૌલિકતા વિશે સંશય થાય. મને વહેમ છે કે ઉદધૃત તરીકે મુકાયેલા નથી તેવા ભાગોમાં પણ કેટલુંક અન્યત્રથી સંકલિત કરેલું કદાચ હોય મોહનભાઈ જબરા સંકલનકાર હતા એમ જણાય છે. એમનું વાચન વિશાળ હતું, સ્મૃતિ સતેજ હતી ને એટલાં ને એવાં મોટાં કામ એ હાથ પર લેતા હતા કે સંકલનને સહારે લેવાનું એમને માટે સ્વાભાવિક બની જાય. પણ આ સંકલન પિતાના કયેયને વશ માટે સ્વાભાલિ.૫૨ લેતા હતા જ કરી ને એટલા . Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૩ વતીને ચાસ દૃષ્ટિથી જ થયેલુ છે. એમાં કયાંય શંભુમેળા નથી, જાતજાતના ટુકડા ભેમા સીવી બનાવેલે ચંદવે। નથી, સંકલન વિવેકપૂર્વક થયુ છે, પોતાની માન્યતાને અનુરૂપ રીતે જ થયું છે અને મેહનભાઈના સમગ્ર લખાણુમાં આવાં સંકલન એવાં હળીભળી જાય છે કે એમાં કશું' પરાયાપણુ` કે ઉછીનું લીધાપણું પણ ભાસતું નથી. વસ્તુતઃ માહનભાઈમાં સ્વતંત્ર વિચારશક્તિ નહેાતી એવું તે કંઇ નથી. એમણે જાહેરજીવનમાં ભાગ લીધા છે, પત્રો ચલાવ્યાં છે ને એમાં પેાતાનાં મ`તવ્યેા પ્રગટ કરવાના એમને અવસર આવ્યા છે મેહનભાéતુ સમગ્ર જીવન પણ વિચારનિષ્ઠ જીવન હતું. પણ કદાચ સ્વભાગવત નમ્રતાને કારણે, કદાચ વિચાર સમર્થિત થાય, એને વધુ મહત્ત્વ પ્રાપ્ત થાય એ હેતુથી, કદાચ સમયાભાવે ગાંધીજી, કાલેલકર, સુખલાલજી વગેરે સામાન્ય પુરુષાનાં (ને ખીજા ધણાનાં પણ) વયના ધૃત કરીને એ પેાતાની વાત ચલાવે છે. મેહનભાઈ જે કંઈ વિચારે છે એ એથી અળપાતું નથી, એ પ્રકાશિત થાય છે. વિચારની એક મુદ્રા માહનભાઈનાં સ` લખાણેમાં આપણે જોઈ શકીએ છીએ માહનભાઈના સ્વભાવમાં સગ્રાહક વૃત્તિ છે. જે કંઇ સારુ કે ઉપયોગી જણાયુ' એ સધરી લેવુ. સકલનશૈલીમાં આ સગ્રાહક વૃત્તિના હિસ્સા પણ હાય. મેહનબાઈનાં પુસ્તકામાં જે પ્રસ્તાર દેખાય છે તે આ સંગ્રાહક વૃત્તિનું જ પરિણામ છે. વિષય અ ંગેની એટલી બધી સામગ્રી માહનભાઈ જોઈ વળતા કે એમનું વિષયનિરૂપણુ ભારે વીગતભર્યુ બન્યા વિના ન રહે. પેાતાની સજ્જતાને કારણે આનુષ ગિક ખાખતા ઉપર પ્રકાશ પાડવાનુ ચે એ ઇચ્છે અને બીજાને અપ્રસ્તુત કે અસ ંગત લાગે એવી વગતેને ટાળવાનું. એમનાથી ના ખની શકે. Page #136 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકા આને સંગ્રાહક વૃત્તિ નહીં, પણ સર્વસંગ્રાહક (એન્સાઈક્લોપીડિક) વૃત્તિ જ કહેવી જોઈએ સામાયિકસૂત્રપાઠ તે પાંચ પનામાં સમાય એ. એના વિશે ૩૦૦ પાનાંનું પુસ્તક હેય એવું કોણ માને ? પણ મેહનભાઈ સૂત્રોના શબ્દો જયાં સુધી લઈ જઈ શકે ત્યાં સુધી જાય – એની સઘળી પરિભાષાઓ સ્પષ્ટ કરે, તાત્પર્યાળે ઉકેલે, જરૂરી સઘળો નીતિવિચાર અને તત્વવિચાર પૂરે પડે. એ આટલું જ ન અટકે. “સામયિકવિચાર’ નામનો ૧૪૦ પાનાં સુધી વિસ્તરત ભૂમિકા–ખંડ પણ મૂકે જેમાં સામયિકનાં સ્વરૂપ, સ્થાન, લક્ષણ, પ્રકારે, ઉપકરણે, પ્રજને, માહાસ્ય કે ફલસિદ્ધિની વિચારણા હેય. સામયિક વિશે પૂર્વે જે કંઈ વિચારાયું હોય તે મોહનભાઈ સંગ્રહીત કરી લે ને આમ એમનું લખાણ વિસ્તરતું જાય “ભાનુચન્દ્રગ ચરિત'ના સંપાદનમાં, ચરિત્રનાયક જહાંગીરના સંબધમાં આવેલા તેથી મેગલ દરબારો સુધી પહોંચેલા જૈન મુનિઓની માહિતી જોડવામાં આવે, ભાનુચન્દ્રની શિષ્ય પરંપરા આપવામાં આવે, એમની તથા એમના ચરિત્રલેખક ને શિષ્ય સિદ્ધિચન્દ્રની કૃતિઓની માહિતી પૂરી પાડવામાં આવે એ તો બધું વિષયાનુરૂપ જ ગણાય. પરંતુ ગુરુશિષ્યની કૃતિઓની પ્રશસ્તિઓ ઉતારવામાં આવે ને જે સુભાષિત સંગ્રહમાં સિદ્ધિચન્દ્રના કેટલાંક સુભાષિતે મળે છે એ આ ખા સુભાષિત-સંગ્રહનો વીગતે પરિચય નોંધવામાં આવે એને મેહનભાઈની લોભી વૃત્તિનું જ પરિણામ લેખવું પડે. મોહનભાઈની સર્વસંગ્રાહક વૃત્તિને અદ્ભુત દાખલે તો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. “સંક્ષિપ્ત તરીકે ઓળખાવાયેલા આ ગ્રંથનાં પાનાં ૧૧૦૦ જેટલાં છે ને “જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગમાં પ્રસ્તાવના તરીકે મૂક્વા ધારેલે લેખ (૨૦૦-૩૦૦ પાનાં ધાર્યા હોય; પહેલા ભાગમાં એવડો પ્રસ્તાવના લેખ છે) Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જેન સાહિત્ય સમારોહ-ગુ9 3 ૧૧૦૦ પાનાનાં ગ્રંથ રૂપે પરિણમે છે! મોહનભાઈ પછી હીરાલાલ કાપડિયાએ “જેને સંસ્કૃત સાહિત્યને ઈતિહાસના ગ્રંથો આપ્યા છે ને હિંદીમાં જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના કેટલાક ગ્રંથે પ્રગટ થયા છે તેમ છતાં મોહનભાઈના કંથની ઉપયોગિતા ઓછી થઈ નથી એનું કારણ એ ગ્રંથનું સર્વસંગ્રહામક સ્વરૂપ જ છે મેહનભાઈએ ઘણું હરતપ્રતભારે જોયેલા તેને લાભ આ ગ્રંથને મળે છે. આજે હસ્તપ્રતભંડારો કણ જેવા જાય? મોહનભાઈ એ કૃતિએના લેખનની એટલે કે લિપિબદ્ધ થયાની, કૃતિએ સંશોધિત થયાની વગેરે માહિતી પણ આમેજ કરી છે. સાહિત્યના ઈતિહાસમાં આવી માહિતી કે નાખે? એક દષ્ટિએ સાહિત્યના ઇતિહાસમાં એ માહિતી અપ્રસ્તુત પણ લેખાય, પણ આ પ્રકારના માહિતી સંચયે જ મેહનભાઈના ગ્રંથને અદ્વિતીય બનાવ્યો છે. જૈન ગૂર્જર કવિઓ' છે તો એક સાહિત્યસૂચિ–મુખ્યત્વે હસ્તપ્રતસૂચિ. મેહનભાઈએ એમાં જૂની ગુજરાતીને ઈતિહાસ જે વસ્તુતઃ અપભ્રંશ ઈતિહાસ છે), જેન ગોની ગુરુપદાવલીઓ વગેરે સામગ્રી નાખી છે તે ભોગીલાલ સાંડેસરા જેવા વિદ્વાનને પણ અનાવશ્યક લાગી છે. પણ ગુજરાતીમાં આજ સુધી અપભ્રંશને બીજે કંઈ ઈતિહાસ નથી. અને ગુરુપટ્ટાવલી પણ સુઘડ, સુવ્યવસ્થિત સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી આ એક જ છે ! મૂળ સામગ્રી પર એની ઉપકારતા ઓછી માનીએ (સાવ નથી એવું તો નથી જો તમે આ સામગ્રીનું સ્વતંત્ર મૂલ્ય ઓછું નથી અને મોહનભાઈની લેબી વૃત્તિનું એ સુપરિણામ છે એમ આજે તો ભાસે છે. પંડિત સુખલાલજી પાસે રત રહેવાનું થાય તો મેહનભાઈ સાથે કામ લઈને જય. એક વાર પંડિતજીએ પૂછયું, “આ ભાર શો ?” મેહનભાઈએ જવાબ આપ્યો કે “જૈન ગૂર્જર કવિઓનાં પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરે તે કોણ કરે? અરે રહી જાય.” મોહનભાઈની ધાર ખોટી ન હતી એની પ્રતીતિ હવે આપણને થાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મેાહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાય ૧૨૫ મેહનભાઈના કાય નું મૂલ્યાંકન કરતી વેળા રામનારાયણ પાઠકે‘જૈન ગૂજર કવિઓને અનુલક્ષીને કહેલા આ શબ્દ યાદ કરવા જેવા છે : 'સ ંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સ`પાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી તેની મહેનત તે તે પ્રકારનું કામ જેણે થાડુ ધણુ ંયે જ સમજે છે.” (પ્રસ્થાન, દીપોત્સવી અ’ક, ૧૯૮૩) કયુ છે અને હોય તે મેાહનભાઈના સાહિત્યનું ખરું મૂલ્ય સંબÖસાહિત્ય તરીકે છે અને સંદર્ભ સાહિત્યના એ એક ઉત્તમ નિર્માતા છે. એમનું આ પ્રકારનું સાહિત્ય અનેક વિદ્યાકાર્યને ઉપકારક બતી શકે એવું છે, સાધતેને સામગ્રી અને દિશા પૂરી પાડે એવુ છે. ‘જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' અને ‘જૈન ગૂર્જર કવિઓ'ને અનુલક્ષીને હરિ. વલ્લભ ભાયાણી કહે છે કે દેશાઈના નેય આકરગ્રંથના બાદશાહી ખજાનાને હું પોતે મારા કામ માટે વરસોથી લાભ દાવા આપ્યા બ્રુ અને ગુજરાતી સાહિત્ય અતે સ ંસ્કૃતિના અનેક ઇતિહાસ લેખકો-સ શાષકે! પણ આજ સુધી એમ કરતા છે.’' (ભાષાવિમર્શ', એપ્રિલ-જૂન ૧૯૮૭) ‘જૈન ગૂજ્જર કવિએ’માં મધ્યકાળના સાતસે વરસના ધમ', સરકાર, સમાજજીવન, ઇતિહાસની એવી સામગ્રી સમાયેલી છે કે એને આધારે નાનામેટા અનેક સશોધન–લેખા તૈયાર થઈ શકે. મેાહનભાઈએ સંગ્રહીત કરેલી સામગ્રીના આવા અભ્યાસ થવે! હજુ બાકી છે. સંદર્ભ'સાહિત્યમાં વિવિધ પ્રકારની વર્ષોંનુક્રમિક સૂચિએ એક અનિવાય અને અત્યંત મહત્ત્વનું અંગ છે. આવી સૂચિએ વિના સોંદર્ભ સાહિત્યને ઘટતા ઉયેાગ થઈ શકતા નથી. મેાહનભાઈની દૃષ્ટિ આ બાબતમાં આશ્રયજનક રીતે લાંબે સુધી પહેાંચે છે. જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઇતિહાસ'માં કર્તાએ, કૃતિઓ, પારિભાષિક શબ્દે, તીર્થાં, ગચ્છા, કુલગેત્રો, સ્થળસ્થાનાદિ વગેરે ૨૨ વિભાગમાં Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ–૩૭૩ વહેચાયેલી લગભગ ૨૦૦ પાનાંની વર્ણાનુક્રમિક સૂચિ છે. જૈન ગૂર્જર કવિઓ'માં કર્તા-કૃતિસૂચિ, કૃતિએની વગીકૃત સૂચિ, ગદ્યકારી ને ગદ્યકૃતિની સૂચિ, સ્થળ–સ્થાનાદિની સૂચિ, કૃતિઓની સાલવારી સૂચિ વગેરે કેવી વિવિધ પ્રકારની સૂચિ એમણે જોડી છે ! ૧૨૬ સૂચિનું મહત્ત્વ મેાહનભાઈને કેટલે પહેલેથી સમજાયું હતુ. તેના દાખલા જુએ : છેક ૧૯૧૦ના ‘નયક`િકા' જેવા નાના ગ્રંથમાં પશુ અ ંતે પારિભાષિક શબ્દો, વ્યક્તિનામે, શ્ર'યનામ, સ્થળનામે, સંસ્થાનામા વગેરેના સમાવેશ કરતા સવિસ્તર વિષયાનુક્રમ એમણે મૂકયો છે. અને ૧૯૧૨ના ‘જૈન કાવ્યપ્રવેશ' જેવા પાઠપુસ્તકમાં પણ કઈ જૈન કથા કયા ગ્રંથમાં પ્રાપ્ય છે તે દર્શાવતા ‘કથાનુક્રમ' મૂકયે! છે– શિક્ષકને એ કામ આવે ને! ભોગીલાલ સાંડેસરાને પોતાના લેખાની યાદી રાખવાનુ સૂચવનાર મેાહનભાઈ હતા. ભાગીલાલ સાંડેસરાએ પોતાના એક લેખની માહિતી આપી હતી તેમાં મેાહનભાઈએ ભૂલ પશુ બતાવેલી. મેાહનભાઈ ખીજાના લેખાની માહિતી રાખતા હતા તેા પેાતાના લેખાની માહિતી પણ રાખી જ હશે ને? પણુ દુર્ભાગ્યે એ આતે પ્રાપ્ત થઈ નથી. સૂચિ માટેના મેાહનભાઈના ઉત્સાહ એટલે બધા હતા કે માન દશ કર ધ્રુવ અને બેચરદાસ દેશીએ તૈયાર કરેલ પ્રાકૃત પાઠમાળામાં શબ્દકોશ નહેાતા તે હાવા જોઈએ એમ કહી મેાહનભાઈએ કરી આપ્યા ! ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે સૂચિનુ' આટલું બધુ` મહત્ત્વ કરનાર અને સૂચના આવે પરિશ્રમ ઉઠાવનાર ખીજું કાઈ નજરે પતુ નથી. મોહનભાઈમાં ધણી ખારીક વ્યવસ્થાસૂઝ હતી એમ હું માનુ છું. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' અને ‘જૈન ગૂર્જર કવિઓ' જેવા આકરત્ર'થા વ્યવસ્થાસૂઝ વિના ચી જ ન શકાય. એમાં જે વિપુત્ર સાધનસામગ્રીના ઉપયેગ થયેલા છે એ ચુસ્ત વ્યવસ્થા ઊભી Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાય ૧૨૭ કર્યા વિના થઈ જ ન શકે. આ ગ્રંથમાં મૂકાયેલી ભરપૂર વર્ણન કમિક સૂચિઓ એ વ્યવસ્થાસૂઝનું પરિણામ નથી તો શાનું છે? જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં ફકરાઓને અપાયેલા ક્રમાંક, જેન ગૂજર કવિઓ'માં સમયાનુક્રમે સામગ્રીની રજૂઆત, કર્તાઓને તથા કૃતિઓને ક્રમાંક આપવાની પદ્ધતિ, વર્ણનુક્રમણીમાં કર્તાકૃતિક્રમાંક તથા પૃષ્ઠક બને દર્શાવવાની અપનાવાયેલ રીત - આ બધું વ્યવસ્થાની ઝીણું સૂઝ ધરાવતો, વ્યવસ્થા માટે આગ્રહી માણસ જ કરી શકે. આમ છતાં આ આકરગ્રંથોમાં કેટલીક બાબતમાં વ્યવસ્થા તૂટી હોય તે તેનું કારણ સામગ્રીની પ્રચુરતા છે. સાવ એકલે હાથે આ કામો કરવાનાં થયાં છે તે છે અને જૈન ગૂર્જર કવિઓનું કામ તો વર્ષો સુધી ખેંચાયું તે છે. મેહનભાઈનો એ પ્રકૃતિદોષ નથી. સ મફત્વના સડસઠ બોલની સઝાય” કે “જેન કાવ્યપ્રવેશ' જેવાં આરંભકાળનાં બાલબોધત્મક પુસ્તકોમાંયે વિષયાનુરૂપ ખંડે, વિષયશીર્ષક, સમજૂતી સાથે અનુવાદ, વિશેષ અર્થ, ટાટમાં પૂતિ કે ચર્ચા – કેવી સુગમ, સ્વચ્છ, સહાયકારક થાય એવી અનેક સ્તરની વ્યવસ્થા મોહનભાઈએ નિપજાવી છે! વિવેકાનંદના પત્રોને મોહન. ભાઈએ અનુવાદ કર્યો ત્યારે મૂળ અંગ્રેજી પુસ્તકમાં તે પત્રો જે ક્રમમાં પ્રાપ્ત થયેલા એ ક્રમમાં મુકાયા હતાં; મોહનભાઈ સમયના ક્રમમાં – તારીખના ક્રમમાં અને સમય ન હોય ત્યાં સંબંધ જોઈ એ પત્રોને ગોઠવે છે – વિવેકાનંદના માનસિક જીવનને સમજવામાં મદદ મળે એ હેતુથી. આમ અવ્યવસ્થા નહી, વ્યવસ્થા જ મેહનભાઈને સ્વભાવ છે. જેમાં વ્યવસ્થા ન હોય ત્યાં એ વ્યવસ્થા નિપજાવે છે અને અનેક નવી વ્યવસ્થા કપે છે. મોહનભાઈ જેન ગૂર્જર કવિઓમાં આગળ આવી ગયેલા સામગ્રીની શુહિકૃદ્ધિ સતત કરતા રહ્યા છે ને જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં માત્ર ભૂલ સુધારતું જ નહીં પણ નવી પ્રાપ્ત Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જન સાહિત્ય સમારોહ - ગુરુ થયેલી માહિતી ઉમેરતું વિસ્તૃત શુદ્ધિ અને વૃદ્ધિપત્ર આપ્યું છે તે આપણે ત્યાં સંશોધકોમાં પણ વારંવાર જોવા ન મળતી ચોકસાઈની વૃત્તિનું અને અખંડ જાગરૂક્તાનું એક ઉજજવલ ઉદાહરણ છે. મેહનભાઈની શક્તિ ને સજજતા આમાં કયાંક ઊણી ઉતરી હેય એમ બને પણ એમની વૈજ્ઞાનિકતા અને સત્ય હકીકત માટેના આગ્રહને આંક એ છે આંકવા જે નથી. મે હનભાઈનાં સર્વ લખાણોમાં આપણને સંસ્કૃતાઢયતા વિન ની શિષ્ટ ગુજરાતી ભાષાને વિનિયોગ જોવા મળે છે. માહિતી કે વિચાર કશાને રજૂ કરવામાં એમને ભાષાની મર્યાદા નડતી નથી. એમણે કરેલા અનુવાદો એટલા સરલ-સહજ હોય છે કે એમની ભાષાક્ષમતાનું એ મેટુ પ્રમાણુ બની રહે છે. વાક્યરચના બહુધા અકિલષ્ટ અને પ્રવાહી હોય છે સમગ્ર લખાણ એક વ્યવસ્થિત આકાર પામે છે. એમના લખાણમાં સઘનતાને સ્થાને પ્રસ્તાર થયેલે કેટલીક વાર અનુભવાય, પણ એથી ફુટતા અને સર્વગમ્યતા આવે છે. મોહનભાઈમાં હૃદયની નિમલતા છે. જે કહેવાનું હોય તે શાંત ભાવે સ્પષ્ટ અને સીધું એ કહે છે. એથી એમની શૈલીમાં સાદાઈભરી લયગામિતા આવે છે. મોહનભાઈનાં લખાણે માહિતીલક્ષી ને વિચારલક્ષી હોઈ એમાં શૈલીના રંગને ભાગ્યે જ અવકાશ મળે એવું છે. આમેય સ્વસ્થતા એ મોહનભાઈનું સ્વભાવલક્ષણ છે. આમ છતાં, લખાણે શુષ્કતા અને કર્મશતાને ભેગ બનતાં નથી, પ્રસાદગુણ સદા પ્રવતી રહે છે. અને પ્રસંગે ઉત્સાહ, જેમ તથા ઉષ્માના સ્પર્શ ધરાવતું ગદ્ય પણ આપણને સાંપડે છે. પિતાના લેખેને માટે મોહનભાઈ અરૂઢ પ્રકારનાં, સચોટ અસર નિપજાવતાં શીર્ષકે જે છે. થોડાં શીર્ષક જુઓ : “તીર્થને સવાલ તે આખી સમાજને સવાલ છે.” “પદે કાઢી નાખે,” Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મેહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાર્ય ૧૨૯ કાગડાઓને શું શાંતિથી રહેવાને હકક નથી ?', “હવે શું', આપણે કેવા દેખાવું જોઈએ ?', “ઐકય ક્યારે કરીશું ? હમણાં જ, “શું સાધુસંધ ઉત્થાપવા યોગ્ય છે? નહીં જ', “સંધ એટલે શું?” શ્રાવકવગ' વગેરે. વિચાર રજૂ કરવા માટે મેહનભાઈ કોઈવાર સંવાદના મામનો ઉપયોગ કરે છે. એ બતાવે છે કે એમણે લોકગમ્યતાને વિસારે પાડી નથી. પત્રકાર એવું કરી પણ ન શકે. મેહનભાઈ વિશિષ્ટ શૈલંકાર નથી, પરંતુ જેની પાસે કશી જ શૈલી ન હોય એવા લેખક પણ નથી. પોતાના હેતુને અનુરૂપ શૈલી એમણે નિપજાવી લીધી છે ને એમાં થોડું વૈવિધ્ય આવવા દીધું છે. ક્યારેક પોતાની રીતની કંઈક સાહિત્યિકતા અને વાગ્મિતાથી એને સજી છે. મોહનભાઈની વિશિષ્ટ અને વિરલ સાહિત્યિક પ્રતિભાના આ પરિચય પછી એમની ગ્રંથ-લેખ-સૃષ્ટિને પણ પરિચય મેળવીએ. આકર : મેહનભાઈના ગ્રંથમાં શિરમરરૂપ તે છે એમના બે આકર- જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ.” જૈન ગૂર્જર કવિઓ' વિક્રમ બારમા શતકથી વીસમા શતક સુધીના જૈન ગુજરાતી સાહિત્યની સૂચિ છે. એમાં મુદ્રિત સાહિત્યની નોંધ લેવામાં આવી છે ખરી, પણ મુખ્ય તો એ હસ્તપ્રત ભંડારોમાં સચવાયેલા જૈન સાહિત્યની સૂચિ છે. મોહનભાઈએ ૧૯૧૧થી આવી યાદી કરવાનું શરૂ કરેલું અને “જૈન ગૂર્જર કવિઓને પહેલે ભાગ ૧૯૨૬માં, બીજો ૧૯૩૧માં અને ત્રીજો ૧૯૪૪માં બહાર પાડવો, તે જોતાં મેહનભાઈને આ જ્ઞાનયજ્ઞ ૩૩ વર્ષ ચાલે Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારેડ-મુચ્છ કહેવાય. સાહિત્યસૂચિ માટે ૨૫૦ જેટલા હસ્તપ્રતસંગ્રહા—સૌંસ્થાગત કે વ્યક્તિગત, મોટે ભાગે જાતે જોયેલા તા કેટલીક વાર સૂચિ રૂપે પ્રાપ્ત કરેલા – એમણે ઉપયોગમાં લીધા છે અને મુદ્રિત કૃતિઓ માટે તથા પૂરક માહિતી કે સૌંદ` આપવા માટે એમણે જે ગ્રંથેા, સામિયકામાંના લેખા વગેરેના ઉપયાગ કર્યો છે તે બધાંની યાદી કરીએ તે મેહનભાઈએ ઉપયાગમાં લીધેલાં સાધનાના આંકડા ૫૦૦ સુધી કદાચ પહોંચી જાય. આના અને ગ્રંથશ્રેણીનાં ૪,૦૦૦ ઉપરાંત પાનાં વિચાર કરીએ ત્યારે માહનભાઈના અસાધારણ શ્રમની કઈક ઝાંખી થાય. ૧૩૦ મોહનભાઈનાં શ્રમ અને સૂઝની પૂરી ઝાંખી થવા માટે તા ગ્ર‘થની સામગ્રીમાં થે।ડુંક ઊ'ડે ઊતરવું પડે. મેાહનભાઈએ કૃતિઓની માત્ર સૂચિ કરી નથી, વણુનાાત્મક સૂચિ કરી છે કૃતિના આરંભ અતના ભાગે ઉતાર્યો છે – કંઇક વિસ્તારથી ઉતાર્યાં છે એમ કહેવાય. જરૂરી લાગ્યુ ત્યાં વચ્ચેના ભાગે પણ આપ્યા છે, સુભાષિતા જેવી સામગ્રી આવી તે એના નમૂના ઉતાર્યા છે, કાંક છઠ્ઠા ને દેશીઓની યાદી આપી છે અને કૃતિઓની હસ્તપ્રતાની પુષ્પિકાએ પણુ વીગતે ઉતારી છે. કયારેક કૃતિઓની ગુણવત્તા વિશેની નોંધ મળે છે ને આ સામગ્રીમાંથી મળતી દેશીઓની લાંબી સૂચિ મેાહનભાઈએ આપી છે. તે જોતાં મેાહનભાઈએ ઘણી કૃતિઓ વીગતે જોઈ છે એમ ફલિત થાય છે. વસ્તુતઃ આ કૃતિ મેં ઉતારી લીધી છે એવી તેાંધ પણ કેટલેક સ્થાને મળે જ છે. કૃતિઓની સૂચિ કરતી વખતે એમાં આટલાબધા ઊંડા ઊતરવાનું કેમ બની શકે એ કાયડા જ છે. ૧૧૫૦ જેટલા કવિએને, એમની ૩૦૦૦ જેટલી કૃતિઓને અને એ કૃતિઓનો વિવિધ ભંડારામાં રહેલી હસ્તપ્રતાની માહિતીને એક સાથે લાવી મૂકવી, એને સમયના ક્રમમાં ગેાઠવવી એ કેવી ઝૌણુવટભરી ચુસ્ત કાય પદ્ધતિ માગે એ તે। આવુ કામ કરનાર જ સમજી શકે. . Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાય ૧૩૧ જૈન ગૂર્જર કવિઓ' જૈન સાહિત્યની વિપુલતા અને વિવિધ તાનું રોમાંચક દર્શન આપણને કરાવે છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેનેનું અર્પણ કેટલું મોટું અને મૂલ્યવાન છે તે સ્થાપી આપે છે. આ ઉપરાંત, એ ગ્રંથશ્રેણીએ મધ્યકાળના સાત વરસના સાહિત્યિક-સામાજિક ઈતિહાસની ગંજાવર સામગ્રી પિતામાં સંધરેલી છે –એવી ગંજાવર કે બીજી સંશોધિત આવૃતિમાં આ સામગ્રીની વર્ણનુક્રમણીઓ ને સાલવારી અનુક્રમણિકાને ૮૫૦ પાનાં સુધી વિસ્તરત ગ્રંથ થયો ! મોહનભાઈ માત્ર જૈન સાહિત્યસૂચિ આપીને અટક્યા નથી; એમણે જૈન ભંડારોમાં પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની નોંધ પણ આપી છે. ઉપરાંત, એમણે કેટલીક પૂરક સામગ્રી પણ જેડી છે – જૂની ગુજરાતી ભાષાને ઇતિહાસ (વસ્તુતઃ અપભ્રંશને ઈતિહાસ), જૈન કથાનામકોશ, જેન ગચ્છોની ગુરુપદાવલીઓ, રાજાવલી, દેશીઓની સૂચિ વગેરે. શતકવાર કવિઓની કાવ્યપ્રસાદી આપવાની ઈચ્છા હતી (એ તૈયાર પણ થઈ હતી એમ જણાય છે) એ તે વપૂરી જ રહી. બીજી પણ ઈચ્છાઓ એમના મનમાં ઊગી હશે જ. પણ ત્રીજો ભાગ તે એમની લથડતી તબિયતે પૂરો થયે જણાય છે. એટલે ઘણું મનનું મનમાં રહ્યું હશે. પંડિત સુખલાલજીનું ધારવું સાચું જણાય છે કે “તેમની તબિયત ઉપર જીવલેણ ફટકા મારનાર કૃતિ એ તે જૈન ગુર્જર કવિઓ' છે.” નાગકુમાર મકાતી પણ સેંધે છે કે “શ્રી મોહનલાલ દેસાઈએ પિતાની તબિયતની પણ પરવા કર્યા વિના એકલે હાથે આ ગ્રંથ માટે જે અમૂલ્ય સામગ્રી એકત્ર કરી હતી અને તેની પાછળ લેહીનું પાણી કર્યું હતું તેને સામાન્ય માણસને એકદમ ખ્યાલ આવવો મુશ્કેલ છે. પરંતુ વર્ષોની જહેમત, ઉજાગરા અને સતત અધ્યયનના પરિપાક રૂપે આ ગ્રંથ તૈયાર થયેલા છે. તૈયાર Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ ભાજનની પતરાળી ઉપર બેસનારતે રાંધનારની તકલીફના ખ્યાલ ભાગ્યે જ આવે છે.' (શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સના ઇતિહાસ, પૃ. ૧૧૫) ૧૩૨ જૈન ગૂર કવિઓ' મેહનભાઈની કેવી ઉત્કટ લગનનું પરિણામ હતું તે મુનિ જિનવિષયજીના આ ઉદ્ગારે। આબાદ રીતે બતાવે છે : 'આ ગૌરવભરેલા ગ્રંથના સ`પ્રયાજક શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલના એમને જૂને રાગ છે. જે વખતે એમને કલમયે ઝાલતાં નહાતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારધેલા અને અનન્ય આશ્ચક બનેલા છે. કાઈ ૨૦-૨૨ વર્ષથી જે એક પેાતાના પ્રિય વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલના કરતા આવ્યા છે તેના લગ્નસત્ર સમાન સૌભાગ્યભરેલા સુપ્રસંગ જેવા, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાને તેમને માટે સુઅવસર આવેલા ગણાય. અને એ સુઅવસરને જોવા મેાહનભાઈ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ. આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થામાં મેાહનભાઈ જૂના જૈત સાહિત્યના અભ્યાસી તરીકે સર્વાંગ્ર છે...માહનભાઈ જો ન જન્મ્યા ઢાત તે કદાચ જૈન ગૂર કવિએ।ની ઝાંખી કરવા જગતને એકવીસમી સદીની વાટ જરૂર જોવી પડત.' (જૈન સાહિત્ય . સ`શાક, ફાલ્ગુન સ. ૧૯૮૩) જૈન ગૂર્જર કવિઓ'નું ગુજરાતના વિદ્વસમાજે અને પ્રતિષ્ઠિત સામયિકાએ ઉમળકાભેર સ્વાગત કર્યુ સૌરાષ્ટ્ર' પત્રે મેહન ભાઈને અંધારી ગુફામાં મશાલ લઈ જનાર” કહ્યા તથા એમના આ સાહસને અપૂર્વ' કર્યું. (તા. ૫-૨-૨૭) અંબાલાલ જાનીએ આ ગ્રંથને સંયેાજન તેમજ સવિધાનપુરઃસર' રચી પ્રકટ કરેલા < Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ લીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય ૧૩૩ મહામૂલે મહાભારત સૂચિગ્રંથ', મધુસૂદન મેદીએ “સર્વોત્તમ કીતિ. સ્તંભ સમે સૂચિત્રંથ”, તો નાનાલાલ મહેતાએ “ગ્રંથકારે માટે ગ્રંથ” કહ્યો. નરસિંહરાવે જણાવ્યું કે “આવા આકરમંથનું અવકન લખવું એ મારા સામર્થની બહાર છે, તે કેશવલાલ હ. ધ્રુવે મેહનભાઈના શ્રમનો અનન્યતા એમ કહીને બતાવી કે “તમે જૈન સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી.” અને કહાનજી ધમસિંહ કવિએ તે ભાવભરી કાવ્યાંજલિ અર્પિત કરી : જેન કાવ્યસાહિત્યના મહાભારત એ ભાગ, અવલોકનથી ઊપ અંતરમાં અનુરાગ. ૧. જતિ સતી ગુરુ જ્ઞાનિને અનુપમ જ્ઞાનવિલાસ, અચળ કર્યો ઈતિહાસથી, એ નહિ અ૫ પ્રયાસ. ૨. ગુજરાતી સાહિત્યમાં જેન કવિ વર વીર, શુદ્ધ સ્વરૂપે દાખ, મોહન મતિ ગંભીર. ૩. વેતાંબર મંડળી મલી તેને કર્યો પ્રકાશ, ફહાન અભિવંદન કરે, ઈશ્વર પૂરે આશ. ૪. સંક્ષિપ્ત' તરીકે ઓળખાયેલે પણ હજાર ઉપરાંત પાનામાં વિસ્તરત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીના શ્વેતામ્બર જૈન સાહિત્યનું કાલકમબદ્ધ દિગ્દર્શન કરાવે છે. સમકાલીન વ્યક્તિઓ પરત્વે તટસ્થ રહી શકાતું નથી એ સમજથી પિતે સગીર મટવા ત્યાં સુધીમાં અવસાન પામેલા લેખકે આગળ અટકી જવાને મેહનભાઈ એ ઉપક્રમ રાખે છે. દિગમ્બર સાહિત્યને પિતાનાં સાધનશ્રમની મર્યાદાને કારણે એ સમાવેશ કરી શક્યા નથી, પણ તાંબરમાં મૂર્તિપૂજક પરંપરા સાથે સ્થાનક વાસી પરંપરાના સાહિત્યની પણ તેમણે કિંચિત નેધ લીધી છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જેને સાહિત્ય સમારોહ-ગુચ૭ ૩ આ ગ્રંથ પાછળ મેહનભાઈને સાતેક વર્ષને અથાગ પરિશ્રમ પડેલો છે. મુનશીએ ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઈતિહાસની યોજના કરી તેમાં મધ્યકાળના જે સાહિત્ય વિશે એક પ્રકરણ લખવાનું મેહનભાઈને સોંપવામાં આવ્યું અને કેટલીક ચર્ચાવિચારણા પછી એમણે ૧૯૨૬ના આરંભમાં આ પ્રકરણ લખવું આરંવ્યું. “જૈને અને તેમનું સાહિત્ય” એ નામના આ લેખમાં મેહનભાઈને પૃષ્ઠમર્યાદાને કારણે ઘણું સંકડાશ અનુભવવી પડી – મધ્યકાલીન સાહિત્યને વારો આવે તે પહેલાં જ પ૬ પાનાં થઈ ગયાં અને જેને માટે લખવાનું હતું તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગૌણ કરી નાખવું પડ્યું. માત્ર નામનિર્દેશથી ચલાવવું પડયું ને શતકવાર જૈન કવિઓનાં કાવ્યોના નમૂનાઓ તૈયાર કરેલા તે બાદ કરવા પડયા. આમ છતાં મધ્યકાળનો સાહિત્યપ્રવાહ' એ ગ્રંથમાં મુકાયેલા આ લેખે ઘણુ વિદ્વાનેનું સારું ધ્યાન ખેંચેલું. આ પછી મોહનભાઈએ આ લેખ એના યોગ્ય સ્વરૂપમાં જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગની પ્રસ્તાવના તરીકે મૂકવાનું વિચાર્યું. દરમિયાન એમાં આગમસાહિત્યને ઈતિહાસ ઉમેરવાનું સૂચન આવ્યું. ૧૯૨૮માં ભારે પરિશ્રમપૂર્વક એ ભાગ તૈયાર કરી પ્રેસમાં પણ સામગ્રી મોકલવા માંડી. “જૈન ગૂર્જર કવિઓને ભાગ બીજે છપાઈ રહ્યો હતો તેનું પ્રકાશન અટકાવ્યું. પરંતુ ૧૯૩૦ સુધીમાં આ લેખમાં હીરવિજયસૂરિ સુધી પહોંચતાં જ ૫૬૦ પાનાં થઈ જવાથી એનો જુદો ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું, જે ૧૯૩૩માં પ્રકાશિત થયું. વચ્ચે બાળપુત્રે લગાડેલી નાનકડી આગમાં ઘણી ન બળી ગઈ હતી તે ફરીને તૈયાર કરવી પડી હતી. મોહનભાઈએ પોતે સ્પષ્ટતા કરી છે કે આ ગ્રંથને એક સંગ્રહગ્રંથ એટલે કે સમયાનુક્રમમાં કૃતિઓ, કર્તા વગેરેના કેશ તરીકે પ્રકટ કરવાની મર્યાદા સ્વીકારવી પડી છે. એ સ્વરૂપને લક્ષમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્વ માહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાય ૧૩૫ રાખી બની શકે તેટલી વિષયમાહતી ને ટૂંક ચર્ચા દાખલ કરી છે, પણ સાહિત્યની સિલાસિલાબંધ તપાસ ને સ` મુદ્રિત ગ્ર ંથાની વિષયમાહિતી ને સમીક્ષા આપી શકાઈ નથી. એટલે જ તે એ ‘સ’ક્ષિપ્ત’ તરીકે ઓળખાવાયેલે છે. આમ છતાં માહનભાઈએ એટલાં બધાં સાધનાના ઉપયાગ કર્યો છે કે આ ગ્રંથ કેવળ હાશ' રહી શકયો નથી, એમાં ધણી ઐતિહાસિક અને ચરિત્રાત્મક માહિતી આમેજ થઈ છે – મહત્ત્વની વ્યક્તિ પરત્વે તે ધણી વિસ્તૃત, તથા ધણી વાતો પહેલી વાર પ્રકાશમાં આવી છે. છેલ્લાં પ્રકરણેામાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સસ્થાઓ, તીર્થાં વગેરે વિશે કેટલીક પ્રાથમિક માહિતી અને પોતાના વિચારો જોયા વગર માહનભાઈ રહી શકવા ની. ઉપરાંત, ગ્રંથમાં જિનમૂતિ એ, જિનમદિરા, અન્ય સ્થાપત્ય, ઐતિહાસિક વ્યક્તિએ, પ્રાચીન પ્રàમાંનાં ર`ગીન ચિત્રો, પ્રતામાંના હસ્તાક્ષરા, ખા વગેરેની મળીને પઢ ખીએ મૂકી છે અને તેને સવિસ્તર પરિચય ૬૨ પાનાંમાં આપ્યા છે, પેાતાના નિવેદનમાં પશુ ભડારે, પ્રદર્શીતે, વિહાર–આશ્રમેા, કેળવણી, ભાષા, જાતિભેદ આદિ અનેક વિષય પર ચર્ચા કરવાનો તક એમણે લીધી છે. આમ, અનેક રીતે મોહનભાઈ એ પોતાના ગ્રંથને સમૃદ્ધ કર્યો છે. મેાહનભાઈના સાહિત્યરસ, ઈતિહાસરસ, ધર્માંસ અને ગુણુાનુ રાગ આ સંગ્રહગ્રંથમાં વ્યક્ત થયા વિના રહ્યા નથી. દરેક પ્રકરણને આર્ભે મુકાયેલાં એક કે વધુ ઉદ્ધરણા જુએ એટલે એ ઉદ્ધરણા આપનારના વ્યક્તિત્વને ઉષ્માભર્યો સ્પ થયા વિના રહેશે નહી. ગ્રંથસામગ્રીમાં પણ મેાહનભાઈએ કલમતે મેાકળી વહેવા દઈ ચરિત્રનાયક કે ઐતિહાસિક પ્રસંગના યેાગ્ય મહિમા સ્થાપિત કર્યાં છે. કર્તા-કૃતિની કારી તૈવાના ખડકલા વચ્ચે આ બધુ પડેલુ' છે તેથી પહેલી નજરે આ ગ્રંથના વાચકનું ધ્યાન એ ન ખેંચે એવે! સાંભવ છે. પશુ ધૈયથી આ ગ્રંથમાંથી પસાર થનારને એક સંગ્રહસ્થાનમાંથી મળે તેના કરતાં ઘણું વધારે મળશે એમાં શંકા નથી. · Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ , મેહનભાઈના આ ગ્રંથમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાના સાહિત્યની નેંધ છે. હિંદી કૃતિઓ જૂજ હોવાથી એની નોંધ પણ આવવા દીધી છે. ગુજરાતી કાવ્યસાહિત્ય પર મોહનભાઈને “જૈન ગૂર્જર કવિઓને હવાલે આપી કેવલ કવિના યાદીથી સંતોષ માનવો પડયો છે. મોહનભાઈની એક મહત્વની સાહિત્યસેવા તે પ્રાચીન સાહિત્ય કૃતિઓના સંપાદનની છે. પિતાની પુસ્તિકા “જૈન સાહિત્ય અને શ્રીમંતનું કર્તવ્ય” એ પુસ્તિકામાં પ્રાચીન ગ્રંથોના પ્રકાશનની અગત્ય મેહનભાઈએ ભારપૂર્વક બતાવી હતી. પછી તો પ્રાચીન જૈન સાહિત્યની શોધ, નોંધ, અભ્યાસ અને પ્રકાશન એમનું જીવનકાય બની ગયું. “સુજસવેલી ભાસ” એ કૃતિ અખંડ રૂપે મળી આવતાં મેહનભાઈને થયેલા અતિ ઉલ્લાસની વાત સુખલાલજીએ નોંધી છે તે આ કામને એમને રસ કેટલે ઉત્કટ હતો ને એમાં એ કેટલા ખૂપી ગયેલા તે બતાવે છે. અનેક કૃતિઓ એમણે ઉતારી લીધેલી તેમાંથી કેટલીક ગ્રંથ રૂપે પ્રગટ થઈ છે, કેટલીક સામયિકોમાં દટાયેલી પડી છે ને ઘણી તે અજ્ઞાતવાસમાં ચાલી ગઈ જણાય છે. મોહનભાઈને સૌથી વધુ ગૌરવ આપે એવું સંપાદન તે સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાય-વિરચિત “ભાનુચન્દ્રગણિચરિત' (સંસ્કૃત)નું ગણાય. કેમકે એનું પ્રકાશન અત્યંત પ્રતિષ્ઠિત સિંધી જૈન ગ્રન્થમાલામાં થયું છે. પંડિત સુખલાલજી મોહનભાઈના આ એક જ સંપાદનને યાદ કરે છે, અને વિશિષ્ટ સંપાદન ગણાવે છે અને એ “કોઈ પણ સ્કલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી” એમ જણાવે છે. - આ કૃતિની હસ્તપ્રત મોહનભાઈને અગરચંદ નાહટા પાસેથી પૂવે મળેલી અને પિતાના રસથી જ એમણે એને ઉતારી લીધેલી. મુનિ જિનવિજયજીએ એ કૃતિનું મહત્વ સમજી સિંધી જેન ગ્રંથમાલા Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય ૧૩૭ માટે એનું સંપાદન કરી આપવાની મેહનભાઈ પાસે માગણી કરી અને કૃતિમાં નિરૂપાયેલ વિષયને મોહનભાઈને ઊંડે અભ્યાસ હાઈ એને લગતી વિસ્તૃત પ્રસ્તાવના અંગ્રેજીમાં તેઓ જોડે એવું પણ સૂચન કર્યું. મેહનભ ઈ ને ઉત્સાહથી અને નિઃસ્વાર્થભાવે આ કામ કરી આપ્યું. ભાનુચંદ્ર અને સિદ્ધિચન્દ્ર મોગલ શહેનશાહ જહાંગીરના સંસર્ગમાં આવ્યા હતા અને એના દરબારમાં સ્થાન પામ્યા હતા એટલે આ કૃતિનું, સાધુચરિત તરીકે મહત્ત્વ છે. તે ઉપરાંત, ઈતિહાસદૃષ્ટિએ પણ મહત્ત્વ ગણાય. આ કૃતિની શ્રધેય વાચના આપવા સાથે મેહનભાઈએ એમાંના વિષયને અને એને સંબંધિત અનેક બાબતોને કે સઘન અભ્યાસ અહીં રજૂ કર્યો છે એ એમની ૭૫ પાનાંની પ્રસ્તાવનાના મુદ્દાઓની અને જોડેલાં પરિશિષ્ટોની નોંધપાત્ર લેવાથી આવી જશેઃ ૧. અકબરના દરબારમાં જૈન મુનિઓ: ૨. જહાંગીરના દરબારમાં જૈન મુનિઓ: ૩. કૃતિને સાર; ૪. એના વિષયને લગતી અન્યત્રથી મળતી માહિતી; ૫. ભાનુચન્દ્રની શિષ્યપરંપરાને પરિચય; ૬. ભાનુચન્દ્રની કૃતિઓને ટૂંક પરિચય; ૭. સિદ્ધિચન્દ્રની કૃતિઓને ટૂંક પરિચય; ૭. સિદ્ધિચન્દ્રની કૃતિઓને ટૂંક પરિચય; ૮. ભાનુચન્દ્રકૃત કૃતિઓની પ્રશસ્તિ વગેરે (સૂર્યસહસ્ત્ર નામ સ્તોત્ર આખું આપ્યું છે; ૮. સિદ્ધિચન્દ્રકૃત કૃતિઓની પ્રશસ્તિ વગેરે સિદ્ધિચંદ્રનાં કેટલાંક સુભાષિતો “ક્તિરત્નાકર’માં મળે છે તો એ આખા ગ્રંથનાં સુભાષિતેની વિષયવાર યાદી, કર્તાનામ સાથે, આપી છે); ૧૦. અકબર અને જહાંગીરનાં શાહી ફરમાનેને અંગ્રેજી અનુવાદ. મોહનભાઈની શાસ્ત્રબુદ્ધિ ક્યાં સુધી પહોંચે છે એને ખ્યાલ એમણે પ્રસ્તાવનામાં સમાયેલાં નામાદિની અને કૃતિ તથા પરિશિષ્ટમાં સમાયેલાં નામાદિની અલગ સૂચિઓ આપી છે તે પરથી આવશે. મોહનભાઈનું બીજુ મહત્વનું સંપાદન “જૈન ઐતિહાસિક Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય મારાહ–ગુચ્છ રાસમાળા ભા. ૧' છે, એમાં શાંતિદાસ અને વખત શેઠને રાસ' ઉપરાંતની ૧૧ રાસકૃતિ તે જૈન મુનિએ વિશેની છે. આગળ બધા રાસનાયક અને રાસકાર વિશે ઐતિહાસિક પીઠિકા સાથે સા ધનપૂવક માહિતી આપવામાં આવી છે. શાંતિદાસ શેઠની વંશપરં પરાના ઈતિહાસ કેટલાક પ્રથા ને સરકારી દાતાવેજોને આધારે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ`ડળના નામથી આપવામાં આવ્યે છે તેમાં અન્ય સાથે મેાહનલાલ Ūચંદ દેશાઈની મદદના ઉલ્લેખ છે, પશુ મેાહનભાઈનુ ઈતિહાસત્તાન જોતાં એમની મદદ સવિશેષ હોય એવે સભવ જણાય છે. કદાચ લખાણુ પણુ એમણે જ કર્યુ. હાય. 1 ૧૩૮ આ મેાહનભાઈએ બધા રાસમાં વિષયવાર મથાળાં કરી એના વાચનને સુગમ બનાવ્યુ છે અને અધરા શબ્દોના કોશ પણુ આપ્યા છે. કૃતિએનું માહનભાઈ પોતે જ કેવું તટસ્થ, સ્વસ્થ અને સાચું મૂલ્યાંકન કરે છે એ જોવા જેવુ છે. સગૃહીત બધા રાસે, એ કહે છે કે, કાવ્યસાહિત્યમાં પ્રવેશે તેમ નથી, પરંતુ તેમાંના કેટલાકમાં જે વન, દેશના આદિ ભાગા છે તે કાન્ય તરીકે ખપી શકે તેમ છે.” વિહાર આદિની વીગતામાં નીરસતા, રુક્ષતા અને નિવિવિધતા છે પણ ઈતિહાસ માટે એ વીગતા કામની છે એમ એ દર્શાવે છે. યશાવિજયજી વિરચિત ગુજ`ર સાહિત્ય સંગ્રહ ભા. ૧' પ્રથમ પંક્તિના પંડિત કવિની કૃતિઓના સ ંચય હાઈ અત્યંત મહત્ત્વનું પ્રકાશન ગણાય. આ પુસ્તક પર સોંપાદક તરીકે મેાહનમાઈનું નામ નથી, પણ માહનભાઈએ એને પોતાના સપાદન તરીકે નોંધેલ છે. પુસ્તકમાં એવી તૈધ તેા છે જ કે મેાહનલાલ દલીચંદ દેશાઈએ અપ્રકટ કૃતિએ આપી છે. પ્રેસકેંપી શેાધી આપી છે. પાઠાંતરી ઉમેર્યો છે, પ્રૂફાનુ` સ`શેાધન કયુ`' છે, 'જવિલામ'ની અને અન્ય કૃતિને મથાળાં આપ્યાં છે, ધેા મૂકી છે, શુદ્ધિ-વૃદ્ધિપત્રક તૈયાર કર્યુ છે અને પ્રતેના પરિચય આપ્યા છે. એટલે વાસ્તવમાં મેાહનભાઈ જ સપાદક છે એમાં શંકા રહેતી નથી. st Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મેાહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકા ‘ ગુર્જર . રાસાવલી'ના માહનભાઈનું નામ બલવંતરાય ઠાકાર અને મધુસૂદન મેાદી જેવા સ'માન્ય વિદ્વાન સાથે જોડાયુ છે અને ઍરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ (વડોદરા) જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા એનુ પ્રકાશન થયુ છે એ મેાહનભાઈને ગૌરવ અપાવે એવી ઘટના છે. આમાં મેાહનભાઈએ જહેમતપૂર્ણાંક કેટલીક ઉત્તમ પ્રાચીન પ્રતિએ મેળવી આપવાની, મધુસૂદન મેાદીની સાથે રહી કાવ્યેાની પસ`દગી કરવાની અને કેટલાંક કાવ્યેાની નકલ પૂરી પાડવાની કામગીરી કરી હતી. મેાહનભાઈએ જેની નકલ પૂરી પાડી હતી એ કાવ્યે ઉતાવળે ઉતારાયેલ અને તેથી ક્ષતિવાળાં હતાં એમ મધુસૂદન મોદી તૈધે છે. મેાહનભાઈએ જે રીતે કામ ખેચ્યું છે એ જોતાં એ સાચું હશે એમ મનાય. પણ સાથેસાથે એમને મળેલી હસ્તપ્રત ભ્રષ્ટ હાય એમ પશુ અને. જોકે જેની હસ્તપ્રત મેાદીને જોવા ન મળી હોય એવી મોહનભાઈએ ઉતારેલી એક જ કૃતિ અબુદાચલ વિનતી' સંગ્રહમાં છે એમાં કાઈક જ પાઠદેષ દેખાય છે. સપાદન, શબ્દકાશ, ટિપ્પણ વગેરે બાકીની સવ* કામગીરી મધુસૂદન મેાદીએ કરેલી. ૧૯૨૭માં વિચારાયેલી આ સપાદનયેાજના ૧૯૩૭માં આરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ દ્વારા સ્વીકારાઈ ને એનું છાપકામ એ અરસામાં શરૂ થયું, પણ શબ્દકોશ, ટિપ્પણુ વગેરેનાં કામ તે પછી થયાં એટલે પુસ્તક તે ૧૯૫૮માં પ્રસિદ્ધ થયું. દરમિયાન ૧૯૪૫માં માહનભાઈનુ સ્ને ૧૯૫૨માં ખલવ તરાયનું અવસાન થઈ ગયું હતું. ૧૩૯ કવિવર નયસુ ંદરકૃત ‘ગિરનાર તીર્થંાર રાસ અને તી માળા' મુનિશ્રી ખાક્ષવિજયજીની પ્રેરણાપી તૈયાર થયેલ છે. સમાવિષ્ટ બન્ને કૃતિઓની હસ્તપ્રત એમને બાલવિજયજી પાસેથી મળેલી, પણુ નય્-સુંદરકૃત 'ગિરનાર તીર્થોદ્વાર રાસ'નું સંપાદન ખીજી પ્રતે મેળવીને થઈ શકયું છે, જ્યારે ન્યાયવિજયકૃત ‘ગિરનાર તીર્થંમાળા'ની ખીજી કાઈ પ્રત મળી નથી. ‘ગિરનાર તીર્થંહાર રાસ'ના સ`પાનને રાસસાર, જીગ્દાય અને ધાર્મિક, ઐતિહાસિક વગેરે પ્રકારની પૂરક માહિતીથી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪.' જૈન સાહિત્ય સમારોહ-ગુછ ૩ સમૃદ્ધ કરવામાં આવ્યું છે પરંતુ બીજી કૃતિ સરળ હોઈ એમાં શબ્દાથ આપવાની જરૂર જોઈ નથી. વાચના તૈયાર કરવામાં “સંભારઈ'નું “સંભારે' જેવા ફેરફાર કરેલા છે તે કૃતિઓના સાંપ્રદાયિક ઉપયોગને લક્ષમાં રાખીને થયું હશે એમ લાગે છે. પુસ્તકનું પ્રકાશનવર્ષ, સં. ૧૯૭૬ છે પણ “ગિરનાર તીર્થ. માળાને આરંભે મુકાયેલી સંપાદકીય નોંધને અંતે સં. ૧૯૭૮નું વર્ષ છે તેથી એ વહેમ જાય છે કે બીજી કૃતિ પાછળથી જોડવામાં આવી છે, જે કે પૃથ્યાંક સળંગ જ ચાલે છે. ઉપાધ્યાય થશે વિજયજીના જીવન માટે એક માત્ર પ્રાચીન આધાર કાન્તિવિજયકૃત “સુજસવેલી ભાસ” છે. મહત્ત્વની માહિતી સમાવતી ચાર ઢાળની આ કૃતિનું સંપાદન ત્રણ પ્રત - જેમાંની એક તે ત્રુટક હતી –ને આધારે મેહનભાઈએ કર્યું છે. સાથે કૃતિને ગદ્યા. નુવાદ આપે છે. કૃતિમાંની ઐતિહાસિક માહિતીની પૂતિ, સ્પષ્ટતા કે ચર્ચા કરતાં ટિપણે જોડ્યાં છે પ્રસ્તાવનામાં યશોવિજયજીને આલેચનાત્મક જીવનપરિચય આપે છે. નાનકડું પણ ઘણું મહત્વ પૂર્ણ આ સંપાદન છે. ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં અલગ અલગ પ્રસિદ્ધ થયેલ વિનયવિજયકૃત નાયકર્ણિકા' (સંસ્કૃત)માં કૃતિની વાચના હસ્તપ્રતોને આધારે સંપાદિત કરીને આપી છે કે પ્રચલિત વાચનાને સ્વીકારી લીધી છે એની કોઈ માહિતી નથી. આ બંને પ્રકાશને હેતુ જૈન ન્યાયના આ પ્રારંભિક પુસ્તકને ગુજરાતી તથા અંગ્રેજીમાં ઉતારવા તથા સમજાવવાનું જણાય છે. બન્નેમાં કવિપરિચય, કૃતિને અનુવાદ તથા એમાંના તત્વવિચારને સમજાવતી ભૂમિકા છે. ગુજરાતી પુસ્તક ફતેહચંદ કપૂરચંદ લાલનના સહકારમાં તૈયાર થયેલું છે કે એમાં અનુવાદ લાલનનો છે, જે મેહનભાઈએ સુધાર્યો છે. એમાં Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય ૧૪૧ મેહનભાઈએ પારિભાષિક શબ્દો, વ્યક્તિનામ, ગ્રંથનામે, કૃતિના, સ્થળનામે, સંસ્થાના વગેરેની વિસ્તૃત વર્ણનુક્રમણું જોડી છે. અંગ્રેજી પુસ્તક મેહનભાઈનું સ્વતંત્ર પ્રકાશન છે. મોહનભાઈ પતે દર્શનશાસ્ત્રના માણસ નથી તેથી દાર્શનિક વિષય સાથેની એમની મથામણ તરીકે આ પુસ્તક ધ્યાનપાત્ર છે. યશોવિજયજીકૃત “સમ્યક્ત્વના ૬૭ બેલની સઝાયમાં પણ હસ્તપ્રતનો આધાર લીધાની કોઈ માહિતી નથી. પરંતુ આ પુસ્તકની વિશિષ્ટતા તે સંપ્રદાયમાં અત્યંત પ્રસિદ્ધ કૃતિને વિષયાનુરૂપ ખંડવિભાજન, દરેક ખંડને શીર્ષક, સમજૂતી સાથેને ગદ્યાનુવાદ, ટિપ્પણ વગેરેથી સુગમસમૃદ્ધ કરી છે તેમાં છે. આ કૃતિનું શાસ્ત્રીય સંપાદન પછીથી યશોવિજયજીકૃત ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૧માં મળે છે. જૈન કાવ્યપ્રવેશ” એક શૈક્ષણિક સંપાદન છે. એમાં બહુધા સ્તવન-સઝાય-પદ પ્રકારની લધુ કૃતિઓ છે, પણ તે ઉપરાંત થોડીક છત્રીસીઓ ને “સમ્યક્ત્વના સડસઠ બેલની સઝાય” જેવી કોઈ લાંબી કૃતિને પણ સમાવેશ થયો છે. સંપાદનનું પ્રયોજન ધાર્મિક શિક્ષણની અંગભૂત કૃતિઓને સંચય કરવાનું છે એટલે ગદ્યાનુવાદ, સમજૂતી, માહિતી ને શિક્ષકને માર્ગદર્શન એમાં જોડાયાં છે. દષ્ટાંતકથાઓ આપવામાં આવી છે વ્ય કયા રાગમાં ગવાશે એની નેંધ પણ છે. શિક્ષક કથાઓ કહી શકે તે માટે થાસ્ત્રોની યાદી પણ આપી છે. પુસ્તકમાં આગળ કોન્ફરન્સ તૈયાર કરાવેલ ધાર્મિક શિક્ષણનો કમ આખાયે આપવામાં આવ્યો છે તે એમાંની વિશાળ દષ્ટિને કારણે લક્ષ ખેંચે એવો છે. કથાઓ માટે મોહનભાઈ પિતાના ટિપ્પણમાં ઈસપની વાત” “પંચતંત્ર' બાળવાર્તા” "સુબોધક નીતિથી” “ઈન્ડિયન ફેરી ટેઈસ” વગેરેની તથા અનેક મરાઠી, ગુજરાતી, અંગ્રેજી અને જૈન કથાઝની ભલામણ કરે છે તેમાં એમણે આ વિષયને કેવી વિશાળ દષ્ટિથી ને ઊંડે વિચાર કરેલો છે એ દેખાઈ આવે છે. પંચતંત્ર dain Education International Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩ કે ઈસપની બધી વાતે બાળકોને કહેવા જેવી નથી એમ જણાવી એ કહેવા જેવી વાતોની યાદી પણ આપે છે! શિક્ષકો માટેના ખાસ ગ્રંથની એ ભલામણ કરે છે. આમ, બાલશિક્ષણ વિશે મેહનભાઈનું વાચન નોંધપાત્ર હોવાનું દેખાઈ આવે છે. આરંભના “નિવેદનમાં પણ જુદી જુદી કક્ષાનાં બાળકોની સમજશક્તિ, ગ્રહણશક્તિ વિશે મોહનભાઈએ વિચાર કર્યો છે તે પણ આપણને એવું દેખાડે છે. આ શૈક્ષણિક પુસ્તકમાં દર્શન' નામથી મુકાયેલે એક અગ્રલેખ ખાસ ધ્યાન ખેંચે એવો છે. એમાં સ્તવન-સ્વાધ્યાય પ્રકારના સાહિત્ય વિશે કેટલાક સુંદર વિચાર રજૂ થયા છે. મોહનભાઈ સ્તવનોની લોકપ્રિયતાનાં કારણે નાધે છે– જીવનધતા (તત્વજ્ઞાન), વ્યક્તિગત આનંદ-શોકના ઉદ્ગાર, સંગીતધ્વનિ, આંતરિક કિંમત. સ્તવનના ચાર ભેદ બતાવે છે – વાંચાપૂર્વક, ગુણકીર્તનપૂર્વક, સ્વનિંદાપૂર્વક, આત્મસ્વરૂપાનુભવ. હાલનાં સ્તવને વિશે અભિપ્રાય વ્યક્ત કરે છે – “સાહિત્યદષ્ટિએ વિચારતાં કેટલાંક સ્તવને કનિષ્ઠ માસિકમાં પણ આવવા એગ્ય નહીં.” સ્તવનમાં કયા દેવો ન જોઈએ તે દર્શાવે છે. સ્વાધ્યાયના પ્રકાર તથા એની ઉત્પત્તિને ટૂંક ઈતિહાસ આપે છે અને મધ્યકાળના અન્ય સાહિત્યપ્રકાર – રાસે, પૂજ, પદ, ગલી વગેરે – વિશે માહિતી આપે છે. જેન કાવ્યપ્રવેશ' એ શૈક્ષણિક પુસ્તક, આમ, મેહનભાઈના કેટલાક મહત્ત્વના સાહિત્યવિચારને શિક્ષણવિચારને સંઘરીને બેઠું છે. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ' એ જુદા જ પ્રકારનું સંપાદન છે. એમાં આત્માનંદજી વિશેના અને અન્ય ઉપયોગી વિષયો વિશેના લેખો સંગૃહીત થયા છે. લેખે અંગ્રેજી, હિંદી અને ગુજરાતી એમ ત્રણ વિભાગમાં રજૂ થયા છે. મોહનભાઈની સંપાદકીય કામગીરી આ પ્રકારની છે – એમણે વિષયની યાદી સાથે જન-જૈનેતર લેખકોને નિમંત્રણ પાઠવ્યાં છે, એ માટે Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય ઋતિપત્ર લખ્યાં છે ને એવા શ્રમપૂર્વક આ લેખ મેળવ્યા છે; દરેક લેખને આરંભે લેખક તથા લેખના વિષયને પરિચય મૂક્યો છે; ૧૪૭ જેટલાં ફોટાઓ અને રેખાંકને પ્રાપ્ત કર્યો છે ને એને છાપ્યાં છે. મેહનભાઈને આમાં “સુશીલને તથા સુંદલાલ જૈનને સહકાર મળે. ડબલ ક્રાઉન સાઈઝના લગભગ ૭૦૦ પાનાને વરસ ઉપરાંતને સમય લીધેલો એ આ ગ્રંથ મેહનભાઈના સંપાદકીય શ્રમનું એક ઊજળું દષ્ટાંત છે. મોહનભાઈના વિચારાત્મક ગ્રંથોમાં સૌથી મહત્વને ગ્રંથ તે અપ્રસિદ્ધ છે. એ છે “બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઈતિહાસ, સિદ્ધાન્ત અને વૈદિક ધર્મ સાથે તુલના.” આ વિષયના નિબંધ માટે ફાર્બસ ગુજરાતી સભાએ તા. ૩-૩-૧૯૧૩ની સભામાં નિર્ણય લઈ રૂ. ૫૦૦નું પારિતોષિક જાહેર કર્યું હતું. આ વિષયને કોઈ સમર્થ તત્વજ્ઞ અને મર્મગ્રાહી વિદ્વાન જ ન્યાય આપી સકે. પિતાને અધિકાર નથી એવી સમજથી મેહનભાઈએ નિબંધ લખવાને કઈ વિચાર કર્યો ન હતો, પરંતુ નિબંધ આપવાની સમયમર્યાદા (૩૦-૬-૧૯૧૪) હતી તે પૂરી થતાં પહેલાં ચાર માસે ફાર્બસ ગુજરાતી સભાના મંત્રીમહાશયે મોહનભાઈના એક મિત્ર દ્વારા સૂચના કરી અને એમના આગ્રહથી મેહનભાઈએ નિબંધ લખવાનું સ્વીકાર્યું. એમણે વિષયને ગંભીર અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નિબંધની સમયાવધિ આવી ત્યાં સુધીમાં એ પૂરો થઈ શક્યો નહીં. સમયની સગવડ થશે તે પૂરું કરી આપીશ એમ જણાવી એમણે જે કંઈ લખાયું હતું તે, તથા કરેલી સવ નેધે સભાના મંત્રીશ્રીને સમપિત કર્યા. સભાએ તા. ૧-૧૦-૧૯૧૪ની બેઠકમાં મોહનભાઈને વધારે સમય આપવાનો ઠરાવ કર્યો અને નિબંધોના નિર્ણાયકો તરીકે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા તનસુખરામ ત્રિપાઠીનાં નામ નક્કી Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ–ગુરછ ૩ કર્યા આ પછી મોહનળાઈએ નિબંધ પૂરો કર્યો, જેનાં ૧૫૦ને બદલે ૩૪૦ જેટલાં પાનાં (ફૂલસ્કેપ) થયાં. સભાની તા. ૪-૧૦-૧૯૧૫ની બેઠકમાં નિર્ણાયકોએ આવેલા બે નિબંધોમાંથી મોહનભાઈને નિબંધ પસંદ કર્યાની બેંધ કરી અને એને પારિતોષિક આપવાનું ઠરાવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનાં ૧૯૧૮માં તૈયાર થતાં પ્રકાશમાં આ ગ્રંથની જાહેરાત થઈ છે, પરંતુ ગ્રંથ પ્રકાશિત થયો નથી. છેક નવેમ્બર ૧૯૩૨માં “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસના નિવેદનમાં મોહનભાઈ આ નિબંધને અદ્યતન કરવાની આવશ્યક્તા દર્શાવે છે, પોતે એ હજુ સુધી નથી કરી શકવા માટે દિલગીર વ્યક્ત કરે છે અને હવે એ કામ માટે અવકાશ મેળવશે એમ જણાવે છે. પણ આ પછીયે જૈન ગુર્જર કવિઓ'ની ભગીરથ કામગીરી ચાલુ જ રહી તેથી મોહનભાઈની ઈચ્છા પૂરી થઈ જણાતી નથી. સદભાગ્યે આ નિબંધની હસ્તપ્રત મોહનભાઈના સુપુત્ર જય. સુખભાઈને મળી આવી છે. એમાં બૌદ્ધ ધર્મ વિશેને ભાગ ૧૦૨ પાનાંમાં છે ને જૈન ધર્મ વિશેને ભાગ ૨૩૮ પાનામાં છે. કેટલાંક ચિત્રો પણ આમેજ થયાં છે. બન્ને ધર્મના સર્વ સિદ્ધાંતને આવરી લેવાને એમાં પ્રયત્ન છે. કેટલીક આવશ્યક ઐતિહાસિક ભૂમિકા છે અને આજની દષ્ટિએ પણ બને ધર્મોની કેટલીક ચર્ચા છે. બન્ને વિભાગ માટે ઉપયોગમાં લીધેલા ગ્રંથની યાદી મોહનભાઈએ ઉઠાવેલા અપાર શ્રમની આપણને પ્રતીતિ કરાવે છે. જૈનધર્મ વિભાગનાં ડાંક પ્રકરણે હેરલ્ડ'માં છપાયેલાં મળે છે. અનુક્રમણિકામાં દર્શાવેલું જૈન ધાર્મિક સાહિત્ય એ પ્રકરણ મળેલી સામગ્રીમાં ગેરહાજર છે, પણ એને ઉપગ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં થઈ ગયો હોવાની સંભાવના જણાય છે. - “સામાયિક સૂત્ર” અને “જિનદેવદશન' એ મોહનભાઈના સાંપ્ર. Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મેહનલાલ દલીયોં, દેશાઈનું સાહિત્યકાય ૧૪૫ દાયિક વિધિવિચારના લોકભેાગ્ય અને લોકોપયેાગી ગ્રંથે છે. અને પ્રથામાં પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજી તરફથી મેહનભાઈને સામગ્રી અને સહાય મળ્યાં હતાં. ' જૈન સાહિત્ય અને શ્રીમ ંતાનું ક`વ્ય ' સાહિત્યસરક્ષણ અને પ્રકાશનની અગત્ય બતાવતા, એની કાય દિશાઓ ચી ધતા નાનકડા પ્રાથમિક લેખ છે. પ્રકી` પ્રથા : અ'ગ્રેજીમાં લખાયેલ શ્રમદ્ યાવિજયજી' એક નાનકડા ચરિત્રગ્રંથ છે. મૂળ આ જૈન સ્ટુડન્ટ્સ બ્રધરહૂડ સમક્ષ ૧૯૧૦માં વાંચેલે નિબંધ છે ને તે ૧૯૧૨માં હેરલ્ડ'માં છપાયેલ છે. એમાં યશોવિજયનું જીવનચરિત્ર, એમની સાહિત્યકૃતિઓના પરિચય, એમની પ્રતિભાનું મૂલ્યાંકન તથા એમના જૈન-જૈનેતર સમકાલીના વિશેની માહિતીને સમાવેશ થયેા છે. આ પુસ્તકની કેટલીક માહિતી આજે કાલપ્રસ્ત થઈ ગણાય. મેાહનભાઈએ પોતે પછીથી જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ'માં યશેાવિજયજીનુ` અધિકૃત ચારિત્ર આપ્યુ છે ને એમના સાહિત્યકા ના વધારે વીગતથી પરિચય આપ્યા છે. સ્વામી વિવેકાનંદના પત્રો' એ અનુવાદગ્રંથ છે. પણ માહુન ભાઈએ એમાં સંપાદનક' પણ કર્યુ છે. મૂળ અંગ્રેજી ગ્રંથ એપિસ્ટલ્સ આવ્ સ્વામી વિવેકાન‘દ' (બે ભાગમાં પત્રો જેમ પ્રાપ્ત થતા ગયા તેમ છાપ્યા છે. માહનભાઈએ એને મિતિ પ્રમાણે ગાઢન્યા છે, જેથી વિવેકાન ના જીવનને-માનસિક જીવનને સમજવામાં મદદ મળે. વિવેકાનંદે માંસાહાર પ્રત્યે-હિસા પ્રત્યે અનુકૂળ વલણ દર્શાવ્યું છે તે મેાહનભાઈને યાગ્ય લાગ્યું નથી, તેથી એ ભાગ એમણે ભાષાંતરમાં લીધા નથી ! માહનભાઈને આ નિય વિવાદાસ્પદ જ ગણાય. ૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સારાહ ગુચ્છ ૩ આ પત્રોના અનુવાદ એ કેટલું કપરું` કા` હતુ` એ મેાહનભાઈ એ મૂકેલી નાંષ પરથી સમજાય છે. ગુજરાતીમાં ભગુભાઈ ક્રુતેચંદ કારભારી તરફથી અનુવાદ તૈયાર થતા હતા તે મેાહનભાઈ એ જોયા હતા અને એમને લાગ્યું હતું કે, ' તે ભાષાશૈલી, વિચારવેગ અને મૂલભાવ સુદર રીતે આછાં બતાવી શકશે.' મરાઠીમાં અનુવાદ હતા તે અક્ષરશઃ નહાતા-કિન લાગ્યું' તે પહતુ` મૂકયુ` હતુ`. મેહુ નભાઈનું ભાષાંતર સુવાચ્ય છે. ભાષા સરળ પણુ શિષ્ટ અને ગૌરવભરી છે. વાકયે અલિષ્ટ છે. ૧૪૬ મેાહનભાઈ વિવેકાન’દથી કેટલાબધા પ્રભાવિત હતા તે એમણે આ ગ્રંથમાં વિવેકાનંદના વ્યક્તિત્વનાં ક્ષક્ષણ્ણા વિસ્તારથી તારવીને, ૮૦ પાનાંની જીવનરેખા જોડી છે ને આ પત્રો વિશે નીચેના ઉદ્ગારા કર્યો છે તે પરથી દેખાઈ આવે છે: “તે વાંચતાં તનમાં તનમતાટ અને મનમાં અપૂર્વ જુસ્સો પ્રગટ થાય છે. ભાષા એવી પ્રાત્સાહક (vigorous) છે, કલ્પના એવી મનારમ્ય અને ચિત્તાકર્ષક છે અને આત્માને વેગ અને પ્રબલ અને શૌર્યાન્વિત છે કે કાઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થયા વગર રહે તેમ નથી.” મેાહનભાઈના તનમનાટ એમના શબ્દોમાં વ્યક્ત થતા આપણે અનુભવી ૠકીએ છીએ. હુ ટ વારનના જૈનિઝમ' એ લેખ એના ભાષાંતર જૈનધમ ' સાથે મેસસ મેઘજી હીરજીની કંપનીએ પ્રસિદ્ધ કરેલ છે. તેમાં પૂંઠા પર ભાષાંતરકાર તરીકે મેાહનલાલ દલીચંદનુ નામ છે, પરંતુ પ્રકાશકના આમુખમાં ભાષાંતર કરી આપનાર બધુ મેાહનલાલ દલીચંદ બી.એ. તથા અધુ ઉમેદચંદ દેાલતચંદ બી. એ.ના હમારા પર મોટા ઉપકાર થયેા છે” એવા ઉલ્લેખ છે તે પરથી ઉમેદચંદ દેત સહભાષાંતર કર્તા હોય એવુ' સમજાય છે. જૈન રાસમાળા (પુરવણું')' એ મનસુખરામ કીરતચંદ મહેતાની Page #160 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યાય ૧૪૭ જેને રાસમાળા'ની પુરવણી છે. એમાં કક્કાવારીમાં કૃતિયાદી છે ને સાથે પ્રત જ્યાં પ્રાપ્ત છે એ ભંડારને પણ નિર્દેશ છે. મોહનભાઈનું ઘણું સાહિત્ય હજુ સામયિકે અને અન્ય સંગ્રાનહાત્મક ગ્રંથોમાં દટાયેલું પડ્યું છે. બે-ત્રણ હજાર પાનાંથી ઓછું નહીં હોય એવો અંદાજ છે. મેહનભાઈને અગ્રંથસ્થ સાહિત્યની સૂચિ તૈયાર કરવામાં આવી છે જે આ ગ્રંથમાં હવે પછી આપો છે), પણ હજુ એમનાં કેટલાંક લખાણ નજર બહાર રહ્યાં હોય એ પાક વહેમ છે, કેમકે મેહનભાઈનાં લખાણે સામયિકે અને અન્ય સંગ્રહાત્મક ગ્રંથમાં સતત જતાં રહ્યાં છે, તેમજ મોહનભાઈનાં લખાણો અન્યત્ર છપાયાં હેવાને સંભવ જણાય એવા ઉલલેખે સતત સાપડતાં રહ્યાં. મોહનભાઈનાં અંગ્રસ્થ લખાણોની યાદી પર નજર ફેરવીએ તોપણ એમની વ્યાપક ફલકની અવિરત સાહિત્યસેવાની ગાઢ પ્રતીતિ થયા વિના રહેતી નથી. તરવવિચાર, ઈતિહાસ, સાહિત્ય – એ ત્રણે ક્ષેત્રોમાં મોહનભાઈની લેખિની નિર્વિકને ઘૂમતી દેખાય છે અને એમની શેધદષ્ટિ નવનવીન અણુજાણ પ્રદેશે આપણુ સમક્ષ ખુલ્લાં કરે છે. વિચારાત્મક લેખમાં સ્વાભાવિક રીતે જ જૈન તત્વવિચારના લેઓને સમાવેશ છે, પણ “દીક્ષામીમાંસા' જેવો સુદીર્ઘ લેખ ગ્રામ, ઈતિહાસ, ભાવના અને વ્યવહાર એ સર્વ ભૂમિકાઓને સ્પર્શતી વ્યાપ પ્રકારની તત્ત્વવિચારણા રજૂ કરે છે, તે જૈન દષ્ટિએ મહાત્મા ગાંધી જે લેખ જૈન તત્વને ગાંધીજીની વ્યાપક ધર્મભાવના સાથે જોગવવાના વિશિષ્ટ પ્રયાસરૂપ છે. “સ્વામી શ્રી વિવેકાનંદના પ્રેરણાપ્રદ વિચારો અને “મહાત્મા ગાંધીજી – કેટલાક ધાર્મિક વિચારો' આપણને સીધી રીતે જૈનેતર વિચારસૃષ્ટિમાં લઈ જાય છે તે “આત્મઘાત – એક બહેન પ્રત્યે પત્ર’ એ લેખ બિનસાંપ્રદાયિક જીવનવિચારને એક નમૂને બની રહે છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ - જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે ઐતિહાસિક લેખે મુખ્યત્વે જૈન સાધન પર આધારિત છે પણ એમાંની ઇતિહાસસૃષ્ટિ તે વિશાળ છે. એટલે જ “ઈડરનો ઇતિહાસ” જેવો લેખ આપણને સાંપડે છે ખેડા, ઝીંઝુવાડા વગેરેના પિતાના જ્ઞાનપ્રવાસોને આલેખતા મોહનભાઈ ત્યાંના શિલાલેખોને અભ્યાસ રજૂ કરવા સાથે સ્થાનિક ઇતિહાસ-ભૂગોળની અન્ય માહિતી પણ મેળવીને મૂકે જ છે. કાયસ્થ જાતિને ટૂંક ઈતિહાસ' જે લેખ પણ મેહનભાઈને નામે ચડે છે એ એમની વિશાળ ઈતિહાસ દષ્ટિ બતાવે છે. મેહનભાઈને ચરિત્ર ભક લેખ પણ એમની ઇતિહાસદૃષ્ટિની નીપજ સમા છે. એ લેખો પ્રાચીન–અર્વાચીન સાધુવર તથા જૈન શ્રેષ્ઠીઓ વિશેના છે. એ લેખે કેટલીક વાર સંશોધનાત્મક હોય છે. તે કેટલીક વાર મહાવીરસવામી વિશેના લેખમાં બન્યું છે તેમ પિતાની સાથે વિશાળ ઈતિહાસને ખેંચી લાવે છે. સમયસુંદર, ઋષભદાસ વગેરે વિશેના લેખો તે-તે સાધુકવિના વિશાળ સાહિત્યસર્જનનો પરિચય કરાવતા હેઈ માત્ર ચરિત્રાત્મક લેખ બની ન રહેતા સાહિત્યિક અભ્યાસલેખ બની રહે છે. આ ઉપરાંત પ્રાચીન કૃતિઓ વિરોના ધણ લે છે. એમાં સંસ્કૃત, અપભ્રંશ ભાષાની કૃતિઓને પણ સમાવેશ છે તથા “શુકસપ્તતિ” જેવી જેનેતર પરંપરામાં મળતી થાકૃતિ તથા “વરપરાજય” જેવા વૈદકગ્રંથને પણ સમાવેશ છે એ હકીકત નેધપાત્ર છે. મોહનભાઈના સાહિત્યિક લેખ સમીક્ષાત્મક હેતા નથી – મોહનભાઈની એ પ્રતિભા નથી – વધારે તો એ માહિતીની કક્ષાએ રહે છે, પણ કૃતિઓના આસ્વાદ્ય અંશે કેટલીક વાર એ તારવી આપે છે કે ચીધે છે એમાં એમની રસદષ્ટિનાં ઈંગિતો આપણને મળે છે, તે મધ્યકાલીન સાહિત્યમાં જીવનને ઉલાસ નથી એ મુનશીના મતને પડકારતે “પ્રાચીન જૈન સાહિત્યમાં જીવનને ઉલ્લાસ” જેવો લેખ મોહનભાઈની સાહિત્યિક અવલોકનની સૂઝને આપણને પરિચય કરાવે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકા પેાતે ચલાવેલાં સામયિકામાં સ્વીકાર અને સમાલેચના'ના વિભાગમાં અનેક પ્રકાશનાનાં ટૂંકાં-લાંબાં અવલોકના માહનભાઈએ લખેલાં છે તે સાહિત્યની દુનિયા સાથેના એમના ગાઢ નાતે દર્શાવે છે. એમાં જૈન ગ્રંથાનાં અવલોકના સવિશેષ હેાય એ સ્વાભાવિક છે, પણ સાથેસાથે ‘પ્રીતમદાસની વાણી', મજુલાલ મજમુદારકૃત ‘અભિમન્યુનુ આખ્યાન અને અભિમન્યુનું લેાકસાહિત્ય', કેશવ હષઁદ ધ્રુવઅનુવાદિત ‘સાસુ` સ્વપ્ન', કૃષ્ણુલાલ મેા. ઝવેરી–અનુવાદિત ‘કૃષ્ણચરિત્ર' વગેરેના સમાવેશ થયા છે, અને એમાંનાં કેટલાંક અવલેકને ખાસ્સાં લાંબા છે તે બતાવે છે કે મેાહનભાઈના સાહિત્યઅભ્યાસ જૈત સાહિત્ય પૂરતા મર્યાદત નથી. એમની નજર જૈનેતર સાહિત્યપરંપરા તંફ પણ હુંમેશાં મ`ડાયેલી રહી છે. ૪૯ મેહનભાઈનાં લખાણામાં પ્રાચીન પ્રતિહાસ, સાહિત્ય વગેરેને લગતા લખાણાનું પ્રાચુ` છે, કેમકે એમના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર એ છે, પરંતુ અર્વાચીન જીવનથી એ અલિપ્ત રહ્યા નથી. પેાતે ચલાવેલાં સામિયકામાં મેાહનભાઈએ આજના જૈન સમાજને લગતા ધણા પ્રશ્નો વારવાર ચર્ચ્યા છે. તે ઉપરાંત સમકાલીન રાષ્ટ્રીય ઘટનાએ ઉપર નાંધા લખી છે. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના વિચારે। વિશેના લેખા એ અર્વાચીન સમય સાથેની નિમ્મત જ વ્યક્ત કરે છે ને? ‘સ્વીકાર અને સમાથેાચના'માં પ્રસ્થાન'ના નાટક અકનો સમાવેશ થયા છે એ પણ માહનભાઈના રસ પ્રાચીન સાહિત્ય પૂરતા મર્યાદિત નહાતા તે બતાવે છે. એમના લખાણામાં ઉમાશ કરના ‘વિશ્વશાંતિ', લલિતનાં કાવ્યે વગેરેમાંથી ઉતારા મળે છે અને સમકાલીન સાહિત્યના ઘણા સદર્ભે જડે છે એ જુદી જ વાત છે. મેહનભાઈએ સ‘પાદિત કરેલી અનેક પ્રાચીન કૃતિએ સામયિકામાં પડેલી છે. એમાં ઐતિહાસિક કાગ્યે, રાસા, ફ્રાગ, બારમાસા, સ્તવન, સુભાષિતા, હરિયાળીએ, ઉખાણાં, બાલાવબેાધ ઉપરાંત પત્રો, રાજવંશાવલ, ધરેણુાખતને દસ્તાવેજ, સ્વાધ્ય-વિજ્ઞાન જેવા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જેન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૨ વિષય-પ્રકારોને સમાવેશ થાય છે ને વિક્રમના પંદરમા સકાના. કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી', “પ્રાચીન જૈન કવિઓમાં વસંત.. વર્ણન' જેવાં ચોક્કસ વિષયલક્ષી સંકલને પણ છે. મોહનભાઈની વિશાળ સાહિત્યોપાસનાની ઝાંખી આમાંથી થાય છે. મોહનભાઈ ભારે મોટા સંગ્રાહક ને સતત ઘણું બધું નોંધ રૂપે લખતા રહેનાર સાહિત્યોપાસક હતા. એમનું જીવન અણધારી રીતે સંકેલાયું તેથી એમની ઘણી સામગ્રી અમુદ્રિત રૂપે પડી રહી હોય એ સ્વાભાવિક છે. એ સામગ્રી કયાં ગઈ એના સગડ મળતા નથી, પરંતુ એવી સામગ્રી હતી જ એના સંતે તો મળે જ છે. શતકવાર જૈન કવિઓની પ્રસાદી એમણે સંકલિત કરેલી ને પહેલાં મધ્યકાળને સાહિત્યપ્રવાહમાંના એમના લેખમાં અને પછીથી જૈન ગૂર્જર કવિઓ'માં એ મૂકવા એમણે વિચારેલું એવા એમના પિતાના ઉલ્લેખો મળે છે, પણ એ બની શક્યું નથી. આગળ નિદેશલ “વિક્રમના પંદરમા શતકના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી' એ એમના એ બૃહત સંકલનનો એક ભાગ હોય એવો સંભવ છે. જૈન ગૂર્જર કવિઓમાં કેટલાક સ્થાને પિતે કૃતિ ઉતારી લીધી હોવાની નેધ છે. પણ એ કતઓ પ્રસિદ્ધ થયાની માહિતી મળતી નથી. સિદ્ધિચન્દ્રવિરચિત” “ભાનુચન્દ્રગણિચરિત” પિતે નાહટા પાસેથી મળેલી પ્રતમાંથી એમ જ ઉતારી લીધેલ ને પાછળથી મુનિ જિનવિજયના ગોઠવણથી પ્રસિદ્ધ થયેલ એ આપણે આગળ નોંધી ગયા છીએ જિનવિજયજીના સહકારથી લીધેલો આરાસણું તીર્થના પ્રતિમા લેઓને સંગ્રહ જિનવિજયજી પાસે પ્રકાશન માટે પડી રહેલ છે એ ઉલેખ મેહનભાઈએ કરેલ છે (જેન, ૨૬ માર્ચ ૧૯૪૯). પરંતુ આ સંગ્રહ પ્રસિદ્ધ થયાનું જાણવા મળતું નથી. જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨માં આરાસણ તીર્થના લેબો છે. પણ એ દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે મોકલેલા છે અને આ પ્રકાશન મેહનભાઈના ઉલ્લેખથી ઘણું વહેલું, છેક ૧૯૨૧નું છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ સવ. મોહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાર્ય ૧૫૧ - ઝવડિયાના લેખે ઉતાર્યાનું મેહનભાઈએ લખેલ છે પણ એ લેખે પ્રસિદ્ધ થયાનું જણાતું નથી. યવિજયજીકૃત “ન્યાયાવતાર” અંગ્રેજી પરથી ગુજરાતીમાં મેહનભાઈએ તૈયાર કરેલ છે એ તથા ન્યાયપ્રદીપ” અને “નયકર્ણિકા’ વિશે મનસુખલાલ કીરતચંદ મહેતા પાસેથી ટીકાટિપ્પણું માગેલાં, “ન્યાયાવતાર તો મનસુખભાઈ વિશેષ સ્કુટ કરે તો સહકર્તા તરીકે છપાવવાની તૈયારી મેહનભાઈએ બતાવેલી. પરંતુ આમાંથી “નયકણિકા' જ પ્રસિદ્ધ થયેલ છે. “ન્યાયાવતાર' મૂળ ને અનુવાદ પુસ્તક રૂપે નહી પણ “રા'માં પછીથી પ્રગટ થયેલ. “ગુજરાતના જૈન સંપ્રદાયને ઈતિહાસ' લખવાની ભાવના મેહનભાઈએ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ'ના નિવેદનમાં વ્યક્ત કરેલી છે, પણ એ ભાવના પરિપૂર્ણ થયેલી નથી. કા : સામયિકોમાં મેહનભાઈનાં કાવ્ય પ્રગટ થયેલાં છે. કેટલાંક કાવ્યો “વીરભક્તિ' એ એમના ઉપનામથી પ્રગટ થયેલાં છે ને કેટલાંક અનામી કાબે પણ એમનાં હેવાની શકયતા છે. કેઈ કાવ્ય સંયુક્ત રીતે લખાયેલું પણ મળે છે તથા અનુવાદરૂપ કાવ્ય પણ છે. આ કાવ્ય પ્રાસંગિક છે, ભક્તિનાં છે, બેધાત્મક છે, સામાજિક વિષયનાં (“વિધવા બહેનને આશ્વાસન')ને રાષ્ટ્રિય ભાવનાનાં પણ છે. કયાંક અંગત લાગણી વ્યક્ત થઈ છે (હૃદયની વાત કોણ જાણે', “સ્નેહીનાં સંભારણું). ખાસ ત્રીઓ માટેનાં કાવ્ય પણ મોહનભાઈએ રચેલાં છે. આ કામે એ સમયે કપ્રિય ૧. ત્રિભુવન વીરજી હેમાણું ગુજરાતી તખલ્લુસમાં મોહનભાઈનું એક અન્ય ઉપનામ “એક ગ્રેજ્યુએટ હોવાનું નેધ છે, પરંતુ આ ઉપનામથી જે એક-બે લેખ જોવા મળ્યા તે મોહનભાઈ ન્યુએટ થયા પહેલાંના છે. તો “કાઉન્ટ ઓફ માન્ટેક્રિસ્ટ'ના અનુવાદક એક ગ્રેજ્યુએટ અમદાવાદના છે. આ ઉપનામથી મેહનભાઈનું કઈ લખાણ પ્રાપ્ત થતું નથી. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર. જૈન સાહિત્ય સમારોહ-ગુછ ૩. થયાં હશે એમ જણાય છે. મોહનભાઈનું ટીકાકાર “જેન રિવ્યુ' એવું તોધે છે કે “તેઓનું ભેજું સુંદર કવિતા રચી શકે છે. ખાસ કરીને ગરબીઓ સ્ત્રીવર્ગમાં એકસરખી રીતે માન પામી છે.” (મે– જન ૧૯૧૮) રણજિતરામ વાવાભાઈને પણ મોહનભાઈનાં કાવ્ય રસપ્રદ લાગેલાં અને એને સંગ્રહ કરવાનું એમણે સૂચન કરેલું (હેરલ્ડ સપ્ટે.-નવે. ૧૯૧૭). પરંતુ કાવ્યકલાની દષ્ટિએ આ રચનાઓ આજે ભાગ્યે જ લક્ષ ખેંચી શકે. એમાં કવચિત બગડેલું ઘડિયાળ જેવી અન્યક્તિ રચના મળે છે. મોહનભાઈના ભાવનાશીલ હૃદયને સ્પર્શ અનુભવાય છે ને રાગ-ઢાળના નિદેશપૂર્વક ગેયતા સિદ્ધ કરવામાં આવી છે એ એને ગુણ પક્ષ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જૈનધર્મ * - કુમારપાળ દેસાઈ એકાએક દારુણુયુદ્ધ ફાટી નીકળ્યું અને આકાશમાં ચોમેર બેબ ઝીંકનારાં વિમાને ચકરાવા લેવા લાગ્યાં. ભૂમિ પર માણસ, પશુઓ અને પક્ષીઓ બોંબના સર્વનાશથી બચવા માટે જીવ હથેળીમાં લઈને નાસતાં હતાં, ત્યારે એક દીવાલ પર બે બેફિકરા ગીધ કશાય ઉચાટ કે ચિંતા વગર બેઠા હતાં. નિરાંતે વાત કરતાં આ ગીધ પર એક પક્ષીની નજર પડી અને એણે ઉતાવળે ગીધ પાસે જઈને ધમણિયા શ્વાસે કહ્યું: “અરે ચાલે ભાગી છૂટો. યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવ દાનવ બનીને એકબીજાના લેહી માટે તરસ્ય બન્યો છે. માનવીઓની લડાઈમાં વિના કારણે આપણે ખુવાર થઈ જઈશું. ચાલે નાસે. હજીયે ઊગરી જવાની તક છે.' પક્ષીની આ વાત સાંભળીને પેલા વૃદ્ધ અને અનુભવી ગીધ ખડખડાટ હસી પડ્યા અને ઠાવકા અવાજે બોલ્યા, “અરે દયાવાન માનવીની લડાઈ એ અમારે માટે તે સ્વાદિષ્ટ મીઠાઈ છે. આવું યુદ્ધ થાય એ તો અમારે માટે સેનેરી અવસરમાનવીનું યુદ્ધ અને તેનું મત એટલે અમારે માટે મહેફિલ, મિજબાની અને જયાફતના દિવસો.' બીજા વૃદ્ધ ગીધે ચીપી ચીપીને કહ્યું, તે અમારાં શાસ્ત્રો ક્યાંથી વાંચ્યાં હેય? અમારાં શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગીધ પર કૃપા વરસાવવા માટે જ ઈશ્વર માનવીને યુદ્ધમાં ધકેલે છે. યુદ્ધ અને માનવીને મેળ ઈશ્વર ગીધને માટે જ સજે છે.” Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જેન સાહિત્ય સમારોહ-ગુછ વર્ષોના અનુભવી ગીધને ભાગી નીકળવાની સલાહ આપનાર વિલા મોઢે પાછે . બંને ગીધ યુહની મોજ માણવા પર ફેલાવીને આકાશમાં અહીંતહીં આનંદભેર ઘૂમવા લાગ્યા. જમીન પર બેસીને મીઠા ભજનનાં સ્વપ્નાં સેવવા લાગ્યાં. પરંતુ એવામાં જ બબ પા અને એના અવશષ પણ શેષ ન રહ્યા. પરિવર્તનને પારખી નહીં શકનાર અને ભવિષ્યને ઓળખી નહીં શકનારની સ્થિતિ પેલા ગીધ જેવી થાય છે. જે માત્ર ભૂતકાળના દર પર ચાલે છે. તે વર્તમાનમાં વિસંવાદ જ સજે છે. થયેલા પરિવતનને ઓળખવા માટે સતત ગતિશીલ દષ્ટિ જોઈએ. ભવિષ્યને વિચાર નહીં કરનારી દષ્ટિ વર્તમાનમાં સ્થિતિસ્થાપક રહે છે. પ્રસિદ્ધ ચિંતક એલવિન ટોફલર કહે છે-“If we do not learn from History, we shall be compelled to believe it true. But if we do not change the future, we shall be compelled to endure it. And, that could be worse.' આ દૃષ્ટિએ આવતી સદીમાં ધર્મની ગતિવિધિ કેવી હશે એનો વિચાર કરીએ એકવીસમી સદીમાં કોઈ મુલાકાતી તમારા મકાનને મુખ્ય દરવાજો ખોલશે ત્યારે તમે દીવાનખંડની આરામ ખુરશીમાં બેઠાં બેઠાં સ્ક્રીન પર આગંતુકનો ચહેરો જોઈ શકશો અને બાજુમાં પડેલા “રિમોટ કન્ટ્રોલ'ની એક ચાંપ દબાવશે એટલે બારણું ખૂલી જશે. યંત્રમાનવ એને માટે શિયાળો હેવાથી ગરમ મસાલાવાળી ચા લાવશે. એ વ્યક્તિ તમને તમારા દાદાના પિતાનું નામ પૂબશે અને તમે તરત જ કેપ્યુટરમાંથી એની માહિતી આપશે. મગજમાં કોઈ વિગત કે માહિતી રાખવાની જરૂર નહીં હોય, કારણ કે કોમ્યુટર જ માહિતીને સ પ્રહ અને માહિતીની પુનઃપ્રાપ્તિનું બધું જ કામ કરતુ હશે. Page #168 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જેનષમ ૧૫૫ એ કેપ્યુટર જ કવિતાનું સર્જન કરતું હશે. ભલભલા કાબેલ ખેલાડીને ચેસમાં હરાવતું હર. વપરાશમાં જુદાં જુદાં સાધનનું સંજન સાધતું હશે. કોમ્યુટર ટર્મિનલ શિક્ષણકાર્ય કરતું હશે. આજના યુગને કોયુટર ક્રાંતિના યુગ તરીકે ઓળખવામાં આવે છે અને એ કેપ્યુટર એકવીસમી સદીમાં માનવજીવનના મેટા ભાગનું કાર્ય બજાવતું હશે. સંદેશો મોકલવાનું, અન્ય ભાષામાં તરજુમે કરવાનું, નેકરી કે જીવનસાથીની પસંદગી કરવાનું કામ કોમ્યુટર વ્યવસ્થિત રીતે બજાવતું હશે. સુપર કોમ્યુટર આંખના પલકારામાં અનેક પ્રશ્નોના જવાબ હાજર કરી દેશે. આજથી એકાદ દાયકામાં જ કોમ્યુટરની કામગીરી કેવી હશે એ વિશે ન્યુ યોર્કની પોલિટેકનિક ઈન્સ્ટિટયુટના છે. જે બુગ્લીરેલએ “સ્પેકટ્રમ' સામાયિકમાં કાપનિક ચિત્ર આલેખતાં લખ્યું: “મેરી નામની સ્ત્રી સવારે થોડી મોડી ઊઠે છે, તબિયત અસ્વસ્થ લાગતાં એ પર્સનલ કોમ્યુટર પાસે જાય છે. કે પ્યુટર દ્વારા તે તેના ડોકટરને કન્સલટ કરે છે તુરત ડે કટર તેને કોયુટરના સ્ક્રીન ઉપર જ જવાબ આપે છે, એટલે મેરી તેના ઘરે રાખેલા ટેલિમેટ્રિક સેન્સસેના તારની સાથે પિતાના શરીરને જોડે છે. તેના દ્વારા ડોકટરને તેની ઓફિસમાં બેઠાં-બેઠાં, મેરીનું બ્લડપ્રેસર, નાડીના ધબકારા ટેમ્પરેચર અને બીજી બાબતોની માહિતી મળી જાય છે. કે યુટર આ માહિતીને “મેડમ' નામના એક ઇલેકટ્રોનિક સાધન દ્વારા ડોકટરને પહોંચાડે છે. માઈલે દૂર બેઠેલે ડૉકટર આ બધે ડેટા' વાંચે છે. એ પછી ડોકટર પિતાના કેપ્યુટરમાં મેરીને હેલ્થ કાર્ડ જોઈ લે છે. એ પછી એક એકસપર્ટ સિસ્ટમનાં પ્રોગ્રામિંગ પ્રમાણે કોયુટરમાં તે મેરીની તકલીફમાં સંભવિત નિદાને કરે છે. એમાંથી એક નિદાન કરીને મેરીને માટે દવા લખી આપે છે અને કેપ્યુટર દ્વારા મેરીને કહે છે. એ પછી મેરી તેના મેડિકલ સ્ટોરનું બટન દબાવીને ઘેર બેઠાં જ તેને જોઈતી દવાને ઓર્ડર આપી દે છે. સ્ટોરવાળો મેરીના બેંકના ખાતાને ડેપ્યુટર દ્વારા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ ચકાસીને મેરીને ા મેકલી આપે છે. મેરી તેના કમ્પ્યુટર સાથે ડિસ્પેન્સરીને પ્લગ જોડી દે છે એટલે ડૅાકટરના કામ્પ્યુટરે લખ્યા પ્રમાણે દવાનો ડોઝ આવી જાય છે.' આમ મેરીએ સવારે સાત વાગ્યે ડૉકટરનેા સપર્ક સાધ્યેા અને ત્રણેક કલાકમાં તે ાના પ્રથમ ડોઝ લેવાઈ ગયા. આપણા દેશમાં આટલી પ્રક્રિયા માટે કેટલાય દિવસ જાય, ખુદ અમેરિકામાં આખા દિવસ લાગે અને આવવા-જવાના તેમજ ચિકિત્સાના ધણા સમય વેડફાય, એ કામ કમ્પ્યુટર ભારે ઝડપી કરી આપશે. ડાયાબિટિસ, બ્લડપ્રેસર, થાઇરાઇડ જેવા રાગામાં દર્દીને આજે રાજાની અમુક ગેળાએ લેવી પડે છે. પણુ આવતી સદીમાં એવી એક કેપસ્યુલ શોધવામાં આવશે કે જે શરીરમાં નિયમિતપણે જરૂરી ડોઝ આપતી રહેશે. બહારની દુનિયાની સધળી માહિતી ટેલિ-ટેકસથી મળી રહેશે. બસ, ટ્રેન કે વિમાનના સમય, સિનેમાના શેની વિગત કે હવામાનની માહિતા આસાનીથી સાંપડતી રહેશે. આમ સમૂહમાધ્યમો માનવજીવનું અવિભાજ્ય અંગ ખની ગયાં હશે. ટેલિવિઝન અખાર અને ટેલિફાનની સેવા આપશે. ઇલેકટ્રાનિકસના એટલા બધા વિકાસ થયે હશે કે મેટા ભાગની ટપાલો ઇલેકટ્રાનિકસ દ્વારા મળતી હશે. આજે ફોરેન રિટનના મહિમા છે. એ સમયે મુન રિટન' રસ્તે હાલતાં ચાલતાં મળશે. આયર કલાર્ક ‘દ્ન થાઉઝન્ડ ટ્' નામનુ` પુસ્તક લખ્યુ છે. એમાં એણે લખ્યું છે કે ઈ. સ. ૨૦૦૨માં એવાં યંત્રો શેાધાયાં હશે કે ચંદ્રયાત્રા માટે બળતણુતા કુલ ખ` માત્ર ૮ ડેલર થશે. આજે મેડિકલ સાયન્સ ખૂબ ઝડપથી પ્રગતિ સાધિ રહ્યુ છે. માનવીનાં અંગે. બદલવાની ખામતમાં એણે ધણી માટી સિદ્ધિ મેળવી છે. પેાતાના જીણુ અંગાને ખલે નવાં અંગ નાખીને માનવી વધુ લાંબુ જીવી શકશે. એમ પણ કહેવામાં આવે છે કે ચેડા સમયમાં અ`ગાનાં કાળાબજાર' થરો ! માનવીની પ્ ́ગુતા આવતી Page #170 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જેનલમ સદીમાં નિવારી શકાશે. કૃત્રિમ હાથ અને પગની મદદથી એ સશક્ત માનવી જેટલું જ કામ કરી શકશે. બીજી બાજુ “કૃત્રિમ બુદ્ધિને એટલે બધે વિકાસ થયું હશે કે માણસને બહુ મહેનત કરવાની જરૂર નહી રહે. આખી કચેરી એના ઘરના નાનકડા ઓરડામાં સમાઈ જશે. માનવી એની પંચેન્દ્રિયને પૂરેપૂરે ઉપગ કરે છે, પણ એનામાં એક છઠ્ઠી શક્તિ છે જેને E. S. P. કહે છે. આ શક્તિને બને યુરીગેલર માત્ર પિતાની આંખોની દષ્ટિ નેધીને સળિયા વાળી શકે છે. અવકાશયાત્રી એડગરમિલે અવકાશમાં રહીને ટેલિપથીનો પ્રયોગ કર્યો. બીજાના રોગોને માત્ર સ્પર્શથી મટાડવાની હીલિંગની પ્રક્રિયા આજે જાણીતી છે. અત્યારે માનવીની આ છૂપી છી ઇન્દ્રિયની શક્તિ વિશે સંશોધન ચાલી રહ્યાં છે. આવતી કાલે માણસ નહીં પણ યંત્રોય આ છઠ્ઠી ઈદ્રિય શક્તિનો ઉપયોગ કરતાં હશે. માનવીના જીવનમાં જન્મ, લગ્ન અને મૃત્યુ એ ત્રણ સૌથી મહત્ત્વની ઘટના મનાય છે. પરંતુ એ ત્રણેમાં આવતી સદીમાં ઊથલપાથલ કરનારું પરિણામ આવશે. કૃત્રિમ વીર્યદાનને કારણે નરમાદાના સંયોગની અનિવાર્યતાને છેદ ઉડી જશે. ઈછિત પ્રકારની સંતતિની પ્રાપ્તિ માટે વય બેંકમાં તેજસ્વી કે પ્રતિભાવંત પુરુષોના વીર્યની મેટી માંગ રહેશે. માતાના ઉદરમાં નહીં, પણ પ્રયોગશાળાની કસનળીમાં ટેસ્ટ ટયૂબ બાળક ઉછરતું હશે અથવા તો કોઈ અન્ય સ્ત્રીના ઉદરમાં એને વિકાસ થતો હશે. ટેસ્ટ ટયૂબ બાળક આવતાં જ માતૃત્વ અને વંધ્યત્વના ખ્યાલમાં આજે જ કેટલું બધું પરિવર્તન આવી ગયું છે ! એવી જ રીતે કોમ્યુટર લગ્નનો ગેર બનશે. જ્યારે કૃત્રિમ અંગોને કારણે કઈ માનવી પાંગળા કે અશક્ત નહિ થાય. એ પિતાનાં અંગોને આસાનીથી બદલી શકશે. આ રીતે માનવજીવનમાં સમૂળગુ પરિવર્તન આવ્યું હશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જેન સાહિત્ય સમારો-ગુરુ ૩ વ્યક્તિની જ્ઞાનોપાર્જનની પદ્ધતિમાં સમૂળી ક્રાંતિ થઈ ગઈ હશે. નાની કેટલોગ ટ્રેમાં હજારો પ્રાિની વિગતે સમાયેલી હરો. પ્રકાશક પુસ્તક પ્રગટ કરવાને બદલે કોમ્યુટરને સોંપીને માઈક્રોપ્રકાશનના માધ્યમથી તરત જ ઘેર બેઠાં પુસ્તકે પહોંચાડશે. વિશાળ પુસ્તકાલયો કે બ્લડબેન્ક નકામા બની જશે કારણ કે એક નાનકડા ખંડમાં આખું પુસ્તકાલય આવી જશે અને સિક્વેટિક ખાડની શોધ થતાં લોહીને સંઘરી રાખવાની જરૂર નહીં રહે. વ્યક્તિનું આયુષ્ય એટલું બધું વધી ગયું હશે કે સાઠ વર્ષની વ્યક્તિને વૃદ્ધ કે ડોસે કહેશે તે તમારું આવી બનશે! પરંતુ આ ટેફનોલોજીના વિકાસની બીજી બાજુ પણ છે. વિખ્યાત ચિંતક સુખાકાર કહે છે કે, “ફોલોજીના મદમાં માણસ પૂરપાટ આગળ જ રહ્યો છે અને ટેકનોલોજીનાં પરિણામ શું આવે એની એ પરવા કરતો નથી.” પેટ્રોલિયમ થોડા વખતમાં ખલાસ થઈ જશે, પછી શું ? ખાણમાંથી કોલસે ખૂટી જશે પછી શું? પેટ્રોલ, પ્રદુષણ અને ખનીજોની અછત છે માનવજાતની મહ સમસ્યા છે. એકવીસમી સદીમાં ઘણા વૈજ્ઞાનિકોની માન્યતા પ્રમાણે લીકવીડ હાઈડ્રોજન (LHA)ને વપરાશ મુખ્ય બળતણ તરીકે થતો હરો. વિમાને સહિત મોટા ભાગનાં વાહને આ લીકવી. હાઇડ્રોજનથી ચાલતાં હશે. એ સાચું છે કે લીકવીઠ હાઈજિનને ખૂબ સંભાળપૂર્વક સંધરવો પડે છે અને એને ભરવા માટે ઘણી મોટી ટેન્ક જોઈએ છે. પરંતુ આ લીકવીડ હાઈડ્રોજન શુદ્ધ સ્વરૂપમાં મળે છે અને એથીય વધુ તે એ પ્રદૂષણમુક્ત હોય છે. માનવીએ વૃક્ષોને એટલે બધે નાશ કર્યો કે વિશ્વને પ્રત્યેક માનવી રોજ એક વૃક્ષ વાવે તે જ તે સરભર થઈ શકે. આજે જે રીતે રાંસલાં વૃક્ષને નાશ થયો છે તે જોતાં એકવીસમી સદીમાં FO! ' Page #172 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જનમ ૧૫૮ વરસાદ વરસશે પણ એમાં પાણીના બદલે કારખાનાઓમાંથી નીકળતા કેમિકલ્સને પરિણામે એસિડ-વર્ષા થશે. દુનિયાની સંપત્તિના એંશી ટકા દુનિયાના છ ટકા લોકો વાપરે છે. બાકીના ચોરાણું ટકા માણસને ભાગે દુનિયાની વીસ ટકા સંપત્તિ જ આવે છે. આ આર્થિક અસમાનતા જગતના અનેક દેશોમાં ગરીબી અને ભૂખમરાના રૂપે જોવા મળે છે. અમેરિકાના પ્રમુખ આઈઝન હોવરે “કલીન બની હિમાયત કરી. આ કલીનોંબ માણસને અપંગ કે રોગગ્રસ્ત બનાવે નહીં, પણ એને એ સે ટકા મારી નાખે, એનું આખું અસ્તિત્વ જ કલીનસાફ ને સફાચટ કરી નાખે. આ પછી સર કિરણેના ઉપયોગથી આટબેબે ધાયો. હવે નેપામ બોંબ શો છે. જેમાં ભીંત, ખરશો, દીવાલે બધું જ રહે, માત્ર એની વચ્ચે કોઈ જીવંત ચેતના ન રહે. અણુભઠ્ઠીના અકસ્માતોએ સાવ જુદે જ ભસ્માસુર ખડા કર્યો છે. આજે ૫૦,૦૦૦ જેટલાં આરિવક શસ્ત્રો માનવસંહાર માટે હાજરાહજૂર છે. એક અમેરિકન વિચારકે કહ્યું કે જે હવે અણુયુદ્ધ ફાટી નીકળે તે દુનિયાની મોટા ભાગની વસતીને નાશ એક પ્રગાઢ ચુંબન એટલે સમય લે તેટલા સમયમાં થઈ જાય. આ દુનિયાને દેટસ વખત સંહાર કરી શકે એટલા સંહાર ખાધને માણસે તૈયાર કર્યો છે. તેથી જ હવે જગતમાં યુહ અને શાંતિ એવા બે સમયગાળા આવતા નથી પણ યુદ્ધને કાળ અને યુદ્ધની તૈયારીને કાળ એવા બે સમયગાળા હોય છે. છેલા ૩,૦૦૦ વર્ષમાં ૧૫,૦૦૦ જેટલાં યુદ્ધો ખેલાયાં છે. બધાં જ પ્રાણીઓમાં પોતાના જાતભાઈઓને સૌથી વધુ નાશ કરવાનું ગૌરવ' મનુષ્યજાતિ ધરાવે છે. હવે જે યુહ થાય તે અશોને પરિણામે આ પૃથ્વી પર “ન્યુકલીયર વિન્ટર સજાશે અને એ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન સાહિત્ય સમારોહ-ગુચછ શીતયુગ વ્યાપી જાય કે આજને આપણે એક નહીં, પણ આવા એકસે સૂર્ય પણ એની ઠંડીને ફેડી શકશે નહીં. આ પરિસ્થિતિમાં મેકિસમ ગોકીના જીવનની એક ઘટના યાદ આવે છે. રશિયાના ગામડાઓમાં જઈને ગોકી વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે વાત કરતો હતો. એ કહે કે વિજ્ઞાનને પરિણામે માનવી ઊડી શકે છે, દરિયાના તળિયે ખાંખાખોળા કરી શકે છે, મોટું ખેતર એ પળવારમાં ખેડી શકે છે. એક નાનકડા ગામમાં મેકિસમ ગોકી વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ વિશે પ્રવચન આપતો હતો ત્યારે એક વૃદ્ધ પુરુષે પૂછ્યું : તમે માનવીને આકાશમાં ઊડતા અને દરિયાના તળિયે પહોંચતાં કેમ આવડવું તે બતાવ્યું. પણ આપણને આ દુનિયામાં ધરતી પર માનવીને કેમ રહેવું એ આવડતું નથી તેનું શું ? વૃદ્ધને પ્રશ્ન સાચો અને માર્મિક હતો. ધરતી પર માનવીને કેમ રહેવું તે શીખવવું એ જ પ્રત્યેક ધર્મનું હાદ છે. આથી જ ઘાતે : અર્થાત્ જેનાથી આપણે સારી રીતે જીવન જીવી શકીએ તે ધમ. આજે તે માનવીએ વિનાશક અણુશસ્ત્રો સજીને ભસ્માસુરને જગાડ્યો છે, જે ભસ્માસૂર ખુદ માનવજાતિને જ સ્વાહા કરી જાય તે છે. સ્ટારવોર્સ જગતને ઘેરીને બેઠી છે. આવતી કાલે ટેક, રેકેટ કે બોંબ નકામાં બની જશે. ઝેરી વાયુ કે માનસ–પ્રભાવ કરતાં યુદ્ધો ખેલાશે. શાસ્ત્રોનાં રૂપ બદલાય છે, પણ માનવીની હિંસકવૃત્તિમાં તે વધુ ને વધુ ધી હોમાય છે. આથી જ માનવજાત આજે બુદ્ધ, મહાવીર, ઈશુ કે ગાંધી તરફ આશાભરી મીટ માંડીને બેઠી છે. આવે સમયે ફ્રેંચ નવલકથાકાર વિકટરયુગના શબ્દો યાદ આવે છે. વિશ્વનાં તમામ લશ્કરી કરતાં એક વસ્તુ બળવાન છે અને તે છે સવેળાને વિચાર.’. . Page #174 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જૈનધમ ૧૧ અહી એ વિચાર કરીએ કે જેતનનાં માં તા ભૂલી ભટકી, મૂંઝાયેલી અકળાયેલી અને હિજરાયેલી યાતનામસ્ત માનવજાતને માટે આવતી સદીમાં દિશાસૂચક બની રહે તેમ છે. આને માટે સર` પ્રથમ વિચાર કરીએ જૈનધમ ના મૂળ સિદ્ધાંત જેવા અપરિગ્રહના ‘સૂત્રકૃતાંગ’ નામના જૈન આગમના પ્રથમ અધ્યયનમાં અપરિહતી વાત કરવામાં આવી છે. પરિગ્રહને કારણે જ પાપ થાય છે, હિંસા થાય છે, ભય અને અસત્યને આશરે લેવાય છે. પરિગ્રહની લાલસાએ માનવીને દાનવ બનાવ્યે છે. એનામાં નિરંતર ભાગવૈભવની લાલસાનું તાંડવ રચ્યું છે. આથી વર્તમાન સમયના ચિંતા ભારે વિષાદ સાથે એટલું જ કહે છે- The less I have the more I am.' વળી જૈતદર્શીન કોઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એને જ પરિગ્રહ કહેતું નથી કેઈપણુ વસ્તુ માટેની મૂર્છા અને આસક્ત એને પરિગ્રહ ગણે છે. આજે આપણે જોઈએ છીએ કે ધનની આસક્તિએ માનવીને કુવા ખેદે! અને મૂલ્યહીન બનાવી દીધા છે. સત્તાની આસક્તિ આંધળાસંહારક દેાડમાં પરિણુમી છે. વર્તમાન જગતની અસીમ યાતનાઓનુ મુખ્ય કારણ માનવીની વકરેલી, બહેકેલી અને વણુસેલી પરિગ્રહવૃત્તિ છે; પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ:ખનું અને બંધનનુ` કારણુ અને છે. એ માનવીને ખાદ્ય વસ્તુઓના ગુલામ બનાવે છે પ્રસિદ્ધ ચિંતક એમ'ને કહ્યું કે વસ્તુ માનવમતની પીઠ પર સવાર થઈને એસી ગઈ છે.' આવે વખતે જૈનદર્શન કહે છે કે જેટલે પરિગ્રહ આછે, એટલુ' એણુ' પાપ થાય. ભગવાન મહાવીરે કહ્યું-‘જેમ ભમરા પુષ્પમાંથી રસ ચૂસરો, પરંતુ પુષ્પને નાશ કરતા નથી. એ જ રીતે શ્રેયાથી` મનુષ્ય પોતાની વ્યવહારિક પ્રવૃત્તિમાં ખીજાને ઓછામાં ઓછે. કલેશ કે પીડા આપશે.' આવતા યુગમાં દુઃખી માનવી કે સ'તૃપ્ત ૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર જૈન સાહિત્ય સમારત-ગુચ્છ ૩ જગતને આ અપરિગ્રહના દૃષ્ટિકોણુ નવા અભિગમ માપશે. આ જ પરિગ્રહના વિચારના ગાંધીજીએ નવા સંદર્ભ'માં ઉપયાગ કર્યો. એમણે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની વાત કરીને કહ્યું કે તમારી પાસે જે કાંઈ વધારાનુ' છે તે. બીજાનું છે. તમારુ કાય' તેા માત્ર એને જતનભેર જાળવવાનુ` છે. તમારી જરૂરિયાતાનું તમે રક્ષણુ કરી એનાથી મે વધુ ચીવટ અને સંભાળ માં ‘વિશેષ'નું જતન કરવામાં લેવાની છે. જે કુનેહથી તમે વધારાનુ' મેળવ્યુ છે. તેનાથી પશુ વધુ કુનેહથી તમારે એ વહેંચવાનું છે. ] જીવનના વ્યવહારમાં માર્ગાનુસારીના પ્રથમ નિયમ ન્યાય–સ ંપન્ન વિભવના પાયા પરથી અપરિયહના આદશ તરફ્ મીટ માંડી શકાય. આવતીકાલના પરિગ્રહની મૂર્છામાં ડૂબેલા જગતને અને એમાં રચ્યા પચ્યા રહેનારા માનવીને અપરિગ્રહના નવા સંદ, નવી આશા અને નવી સમાનતા તરફ દોરી જાય ખરા. જૈનધમ'નાં પાંચ મહાવ્રતમાં સહુથી પહેલું મહાવ્રત છે અહિંસા. માજે જગત હિંસાના શિખરે ખેડુ છે, ત્યારે આ અહિંસાના સિદ્ધાંતની અગાઉ કદી નહેાતી તેટલો. પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. વ્યક્તિના અ'ગત જીવનથી માંડી વિશ્વના વ્યાપક ફલક પર એક યા ખીન રૂપે હિ`સા વધતી જાય છે. કારમા ભૂખમરાથી ધેરાયેલી માનવજાતના કરમાંથી દર છ રૂપિયે એક રૂપિયા ખર્ચાય છે. લશ્કર પાછળ અને તેના મુદ્દલામાં મળે છે ભય, આત અને અસલામતી. પ્રજાના વેરામાંથી જંગી શસ્ત્રસામગ્રી ઊભી કરનારી સત્તાઓને હવે એ શસ્ત્રસામગ્રીના નાશ માટે કરારા કરવા પડે છે, આજે રાષ્ટ્રા વાતા કરે છે શાંતિની ઝંખનાની અને તૈયારી કરે છે યુદ્ધની. અહિંસા એ કાઈ બાલાચાર નથી. અલકે સમગ્ર માનવને ઘાટ આપતી જીવનશૈલી છે. જૈનધર્માંના સૌથી પ્રાચીનમથ ‘માચારાંગસૂત્ર'માં કહેવાયું છે કે કાઈ પણ પ્રાણી Page #176 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જૈનધર્મ છવ કે સત્ત્વની હિંસા ન કરવી એ શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધમ છે.” આચારાંગસૂત્રના પ્રથમ અધ્યાયમાં હિંસાનાં કારણો અને સાધનને વિવેક બતાવ્યું છે. ભગવાન મહાવીરની અહિંસા વિચારણાને અક એમની આ વાણમાં મળે છે. જેને તું હણવા માગે છે તે તું જ છે. જેના પર તું શાસન કરવા માગે છે તે તું જ છે, જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે તું જ છે. જેને તું મારી નાખવા માગે છે તે પણ તું જ છે. આમ જાણું, સમજ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ આપતા નથી.” અહિંસા એ જૈનધર્મને પામે છે. જેનધમે એને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે, તેમ જ એને અંગે સૂક્ષ્મ વિચારણા કરી છે. બધા જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાને આવિષ્કાર થયો છે સહુ જીવ જીવવા ઈચ્છે છે; કોઈને મરવું ગમતું નથી. સહુ સુખ ઇચ્છે છે; કઈ દુ:ખ ઇચ્છતું નથી. હિંસા કરવાના વિચારથી જ કમબંધ થાય છે, આથી જૈનધર્મમાં હિંસા અને અહિંસા એ કર્તાના ભાવ પર આધારિત છે. જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા હોય છે. અત્યવાણું અને વતન એ હિંસા છે. બીજાને આઘાત આપવો કે ભ્રષ્ટાચાર કરવો એ પણ હિંસા છે. પહેલાં વિચારમાં હિંસા આવે છે અને પછી વાણી અને વતનમાં હિંસા આવે છે. આથી જ કહેવાયું છે : War is born in the hearts of men' 24121149 641 સ્વાતીએ કહ્યું છે : “ તોપો બવાનો) અર્થાત જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે. મહાવીરની અહિંસા એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ પ્રાણીમાત્રને આવરી લે છે. જીવનની એક્તા-(unity of life)માં માને છે. સર્વ જીવને એ સમાન ગણે છે અને એના પ્રત્યે સમાન આદર રાખે છે. જે પ્રાણી, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ પ્રત્યે ઘાતકી થાય, તે માનવ પ્રત્યે પણ ઘાતકી થઈ શકે. કરતા એ માત્ર બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુધૃત્તિ છે. જેના હૃદયમાં ઘાતકી હશે, તે પ્રાણું હોય કે મનુષ્ય-સહુ પ્રત્યે ઘાતકી વર્તન કરો. માનવી એટલે ઘાતકી બને છે કે પોતાની નવી બંદૂક બરાબર ચાલે છે કે નહીં તે જોવા થોડાક લોકોને ગોળીથી ફૂંકી દેતાં એનું રૂંવાડુંય ફરકતું નથી. બે-પગા થવા છતાં ચેપગાની હિંસા માનવી. માંથી ગઈ નથી. જમાને છે પશુબળને. “We kill for the sake of killing'. અમેરિકામાં એક ઘરમાં પિતાએ પુત્રને સહેજ ઠપકે આયો ને પુત્રે જવાબ આપ્યો, I will shoot you.” આમ માનવીના જીવનમાં, એના આહાર તેમજ અખબાર, ચલચિત્ર કે ટેલિવિઝન જેવાં સમૂહ માધ્યમથી, હિંસાવૃત્તિને ઉશ્કેરતાં પુસ્તકે થી એનું દિમાગ હિંસાથી ખદબદે–ખળભળે છે. ત્યારે આ અહિંસાની ભાવના પથદર્શક બનશે, જેના હૃદયમાં કરુણું હશે એ બધાં પ્રાણ પ્રત્યે કરુણુભયું વર્તન કરશે, અહિંસાનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે– तुंगं न मंदराओ, आगासाओ किसाभयं नत्थि । जह तह जयंमि जाणसु, धम्भमहिसासम नत्स्थि ।। (મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી.) મહાવીરની અહિંસાની કુંચી અઢી હજાર વર્ષ પછી મહાત્મા ગાંધીને મળી અને એમણે એની તાકાત બતાવી આપી. ૧૯૪૬ના ઓગસ્ટ મહિનામાં શાસ્ત્રધારી ઉશ્કેરાયેલાં ટોળા સામે નિઃશસ્ત્ર ગાંધી ઊભા રહ્યા અને ટોળાને આ અનુકંપાની અડગ શિલા સામે નમવું પડયું. આ સમયે લે માઉન્ટબેટને કહ્યું : ' ' જે કામ આપણે આખી બ્રિગેડિયર મોકલીને ન કરી શકયા હોત તે કામ આ માણસે એકલાએ કર્યું છે, અને હિન્દુસ્તાનની પૂર્વ પાંખને ભઠકે બળતી બચાવી છે. અહીં સ્વ. એસ. આર. Page #178 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જૈનધર્મ ૧૬૫ ભદના એક વાકયનું સ્મરણ થાય છે. “અઢી હજાર વર્ષ પહેલાં વિચારવામાં આવેલ વિચાર જે આસમાનમાં ગૂંજતો હશે તે ગાંધીમાં ઊગે : “અહિંસાને વિચાર.” “As if there was an Invisible traffic between Mahavira and Gandhi.' અહિંસાના આ સૂત્રને વ્યક્તિગત જીવનમાં આવતી સદીના માનવીએ ઉતારવાનું રહેશે. જેનદર્શન એ અખંડિતતાને, સમગ્રતા (totality)ને આગ્રહ સેવે છે. ખંડિત નહિ પણ અખંડિત આચરણ અને ભાવનાને ધર્મ છે અને તેથી ઘરને માનવી અને દુકાનને માનવી બંને એક હોવા જોઈએ. આજે દેરાસરને માનવી દુનિયાદારીમાં જતાં પલટાઈ જાય છે. એ બે વચ્ચે આજે ભેદ પડી ગયો છે ત્યારે અહિંસાની ભાવના વ્યક્તિના સમગ્ર જીવનમાં પ્રગટવી જોઈએ તે આવશ્યક છે. એ કીડી-મંકોઠાને બચાવે પણ માણસનું શેષણ કરે તે ન ચાલે. એ કુટુંબમાં વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં કઠોર હોય તે ન ચાલે. એક સ્ત્રી ઘરમાં સમર્ષણશીલ માતા હોય અને બહાર વસ્તુઓની લાલસા રાખતી નારી હોય તે ન ચાલે. અહિંસાની ભાવના માત્ર રસોડામાં ભ-અભજ્યના વિચાર આગળ જ અટકી જવી જોઈએ નહીં, બલકે એ પ્રેમ અને અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી જોઈએ. અહિંસાની આવી સક્રિયતાને ભગવાન મહાવીર, ચંડકૌશિક જેવા વિના કારણે દેશ દેનારા ધી સર્ષ સુધી લઈ ગયા હતા અને છતાંય એની સાથેના વતનમાં એમનું વિશ્વવસલ્ય લગીરે ઓછું થયું નહતું. પરિમહને સીધો સંબંધ છે અહિંસા સાથે, અને તેથી આવતી કાલના સમાજ માટે શોષણ અને ભ્રષ્ટાચાર એ પણ હિંસાનું જ એક રૂપ બનશે. ગરીબ, નબળા દલિત, લાચાર કે શેષિતને ખોટો લાભ લેવો તે માત્ર સામાજિક અન્યાય જ નથી. બલકે એ હિંસા અને ધાતકીપણું પણ છે. આ જ અહિંસા અન્ય મન, ધમ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧}} જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે દર્શન સાથેના સહઅસ્તિત્વનું સૂચન કરે છે. માથી જ મુનિ સંતબાલજીએ કહ્યું, માનવસમાજને અહિંસક સસ્કૃતિની અને સહ. અસ્તિત્વની ભેટ આપનાર જૈનધમ છે.' આજના યુગને અને આવતી કાલના વિશ્વને આવી ભાવનાઓની વિશેષ જરૂર છે. જોનાથન સ્વિફ્ટે એક સ્થળે લખ્યું છે—We have just enough religion to make us hate, but not enough to make us love one another.' આ ભાવનાઓનાં અંજન આખમાં આંજીને જ આપણે ધમ ઝનૂન, ધર્મો ધતાને આંખીને ‘Religious fellowship' સુધી પહેાંચી શકીએ. આજે જગતમાં આતંકવાદ અનેકવિધ સ્વરૂપે ફેલાયેલા છે ત્યારે આ અહિંસા દ્વારા માનવજાતને ઉગારી શકાય. આ અહિંસામાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યાં અને અપરિમહ ફરે છે. એના મૂળ પાયા મહાવીરે અપરિગ્રહમાં દર્શાયે છે તે ભૂલવુ' ન જોઈએ. અહિંસાના આચારની દૃષ્ટિમાંથી જૈનધર્માંની આહાર સબધી ઊડી વિચારણા પ્રગટે છે. આહારના સબધ મન સાથે છે. જેવુ અન્ન તેવું મન; એથી જ આહાર અંગેનો જાગૃતિ રાખવાનું કહ્યું. છે. એણે ઉપવાસ અને મિતાહારના મહિમા કહ્યો છે. આજે ઉપવાસનુ મહત્ત્વ સ્વાસ્થ્ય અને આરાગ્યના ક્ષેત્રમાં એટલુ જ સ્વીકારાયું છે. નિસર્ગીપચાર એના પહેલા પગથિયા તરીકે ઉપવાસનુ` મહત્ત્વ દર્શાવે છે. આયુવેંદના ગ્રંથેામાં પણ એની એટલી જ મહત્તા દર્શાવવામાં આવી છે. જૈન સમાજમાં લાંબા સમયના ઉપવાસ પ્રચલિત છે. પશ્ચિમના દેશોમાં પણુ ૯૦-૯૦ દિવસના ઉપવાસ કરાવીને આને ગમુક્ત કરાયાના દાખલા નાંધાયા છે. ડૅ. કેરિંગ્ટન કહે છે, ‘ઉપવાસો હૃદયને ખૂબ જ શક્તિ મળે છે, હ્રદયને મજપુત અને સશક્ત બનાવવા માટે ઉપવાસ સૌથી સારી માગ છે. કારણુ કે એનાથી એક બાજુ હૃદયને વધુ આરામ મળે છે અને ઝેરી દવા વગર લા વધુ શુદ્ધ થાય છે.' આ તેા થઈ ઉપવાસનો શારીરિક અસર; પરંતુ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ એકવીસમી સદી અને જૈનધર્મ એની સાથે જેમ વર્ષોથી શરીરમાં સંચિત કરેલી અશુદ્ધિઓ દૂર થાય છે. એ જ રીતે હદયમાં જાગતી દુત્તિઓ પણ ઓછી થાય છે. આવી જ રીતે જેનધર્મમાં શાકાહારને મહિમા ખૂબ વર્ણવવામાં આવ્યું છે. આજે વિદેશમાં કેટલાય વિદેશી ચિત્રકાર, અદાકાર, શાકાહાર અપનાવે છે અને એ જ શાકાહાર જેનધર્મની આહાર વિચારણાને પામે છે. આજે હાર્ટએટેક અને બ્લડપ્રેશર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આયંબિલ ખૂબ ઉપયોગી બને. આ આહારશાસ્ત્રને આજની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આલેખવાની જરૂર છે. એ સમયની સમમ વિચારણું અનુભવ પર આધારિત હતી. આજનું વિજ્ઞાન પ્રયોગ પર આધારિત છે. જે પ્રયોગ તમે કરે તે હું કરું, જયારે અનુભવમાં તે જે અનુભવ તમે પ્રાપ્ત કરે તે બીજાને ન પણ થાય. આજના સમયમાં અમેરિકામાં ડોકટરે સૂર્યાસ્ત પહેલાં ભજન કરવાની વાત દર્દીની સૂચનાઓમાં લખે છે. આ વાત વર્ષો પહેલાંના શાસ્ત્રમાં લખેલી છે. એમાં પરમાણુની ગતિને વિચાર થયેલ છે. ભાષાની ઉત્પત્તિને વિચાર થયેલ છે, તેમજ રેડિયે નહેતે છતાં એક જ સમયમાં અનેક લોકો સુધી વાણી પહોંચાડવાની વાત થઈ છે. એની ધ્યાનની પ્રણાલી આવતી કાલના માનવીના તન અને મનના રોગોને દૂર કરી શકે તેવી છે. “પ્રેક્ષા ધ્યાનના પ્રયોગે આનું જીવંત ઉદાહરણ છે. મનની શક્તિ માટે પચ્ચખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષોની ઓળખ માટે પ્રતિકમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાએ અપનાવવાથી જ આવતી કાલે આપણે ધબકતો માનવી મેળવી શકીશું. પ્રસિદ્ધ અમેરિકન ચિંતક હેનરી એ એક માણસને હાથ પકડ્યો અને એની આંખમાંથી આંસુ સારવા લાગ્યા ! કારણ કે એ હાથ એને લાકડાના ટુકડા જેવો જડ અને નિચેતન લાગ્યા. માનવીને ઊર્ધ્વગામી અને ચેતનવંતો બનાવવા માટે જૈનધમ દાન, શીલ, તપ અને ભાવની ચાર ભાવનાઓને ઉષ કરે છે. એક સૂત્ર મળે છે : Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩ માધુરં તુ તુ તુ હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે.” મનુષ્ય જન્મતો નથી, પણ ભીતરમાંથી મનુષ્યને જગાડવાનું છે. બાળકના જન્મ પછી થતો આ બીજો જન્મ તે મનુષ્યજન્મ. * અમેરિકાના રંગભેદવિરોધી નેતા માટિન લ્યુથર કિંગે એક સ્વપ્ન સેવ્યું. એમણે એક એવા જગતની કલ્પના કરી કે જ્યાં માનવીની પહેચાન ચામડીના રંગથી નહિ પણ ચારિત્ર્યના મૂલ્યથી થતી હોય. 'Not by the colour of the skin, but by the content of his character,' જેનધર્મમાં વર્ણને વિરોધ છે, જાતને વિરોધ છે. જન્મ નહીં પણ કમથી માણસતી ઓળખ મેળવવામાં આવે છે. ૩ કારના જાપથી બ્રાહ્મણ જંગલમાં રહેવાથી મુનિ કે શિરમુંડનથી બમણુ કહેવાય નહી.જેનધમે કહ્યું કેઃ “બ્રહ્મચર્યથી બ્રાહ્મણ,જ્ઞ નથી મુનિ અને સમતાથી બમણું થવાય” એના નમસ્કારમંત્રમાં કોઈ વ્યક્તિને પ્રણામ નથી, પરંતુ તીર્થકર, સિદ્ધ, આચાર્ય જેવા ગુણોના ધારકને પ્રણામ છે. ખુદ ભગવાન મહાવીરે એમ કહ્યું: ‘મારે શરણે નહીં, પણ ધર્મના શરણે આવવાથી મુક્તિ મળશે.” આજે દુનિયા પ્રદૂષણથી ઘેરાઈ છે. વૃક્ષનાં નાશ માનવને દુષ્કાળનો શાપ આપે છે. પ્રાણીઓની અમુક જાતે નષ્ટ થઈ ગઈ છે. ત્યારે જે ધમની જયણાને સંભારવા જેવી છે. જેન શ્રાવકો તિથિએ લીલેરી ખાતા નથી, જેનસાધુના આચારમાં પર્યાવરણની કેટલી બધી ખેવના જેવા મળે છે ! જૈનદર્શનમાં સત્યની અને ખી પ્રતિષ્ઠા છે. એના બીજા મહાવ્રત રૂપે સત્યનું સ્થાન છે. “પ્રશ્ન વ્યાકરણમાં “સત્ય એ જ ભગવાન છે' એમ કહેવામાં આવ્યું છે, જ્યારે “આચારાંગસૂત્રમાં કહ્યું છે : સત્યની આજ્ઞા ઉપર ઊભેલે બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.” આ સત્યને અનુભવ માનવીના અંતરમાં થતું હોય છે. મહાવીરનું જીવન જ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવ પર આધારિત છે. આથી Page #182 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જૈનધર્મ ૧૬૯ જ તેઓ કહે છે કે, હું પૂર્ણજ્ઞાની છું અને તે તમે સ્વીકારે તેમ નહિ, પણ દરેક જીવ સાચી સાધના કરે તો એ પદને પ્રાપ્ત કરી શકે છે એ એમને ઉપદેશ છે. ખુદ ભગવાન મહાવીરે પણ ૨૭ ભવની સાધના અને એ પછી સાડાબાર વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકર પદની પ્રાપ્તિ કરી હતી. આવી સત્યપાલનની જાગૃતિ જેના મનમાં હોય તેની શું વાત કરવી ? સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકતો નથી કે પાણી ડૂબાડી શકતું નથી. જૈનદર્શને સત્યની વ્યાપક વિચારણા કરી છે હું કહું છું તે જ સત્ય” એવા આહ, દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચાર છે હિંસા સમાયેલી છે. જ્યારે બીજાના કથનમાં પણ સ યને અંશ હોઈ શકે તેવી ઉદાર દષ્ટિ તે અનેકત, કારણ કે સ ય સાક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરની તમારી શ્રદ્ધા તેમજ બીજાની નજરનું સત્ય અને તેના તરફની તેની વિચારણા. આમ જીવનની સર્વ દૃષ્ટિને અનેકાંતમાં સમતા છે, સહિષ્ણુતા છે. સમન્વય છે અને સહ-અસ્તિત્વની ભાવના છે. સત્યશોધ માટેના અવિરત પ્રયાસની આ એક સાચી પદ્ધતિ છે. બધી વસ્તુને સાપેક્ષભાવે વિચારવી અને દરેક સ્થિતિમાં રહેલા સત્યના અંશને જ એનું નામ અનેકાંત છે. “મારું જ સાચું' એમ નહિ, પરંતુ “સાચું તે મારુ” એવી ભાવના પ્રગટ થઈ. ભગવાન મહાવીરના જીવનમાં “સાચું તે મારું' બતાવતા અનેક પ્રસંગે મળે છે. એમણે એમના પટધર જ્ઞાની ગૌતમને આનંદ શ્રાવકની ક્ષમા માગવા કહ્યું હતું. ભગવાન મહાવીરના સમયે અનેક વિવાદ ચાલતા હતા. દરેક પોતાની વાત સાચી ઠેરવવા માટે બીજાના વિચારનું ખંડન કરે, બીજાના વિચારના ખંડનને બદલે મંડનની ભાવના ભગવાને બતાવી. એમણે કહ્યું : તમારી એકાતી બનેલી દષ્ટિને અનેકાન્તી બનાવે. એમ. કરશે તે જ તમારી દષ્ટિને ઢાંકી દેતે સર્વથા” શબ્દને બને For PV Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન સાહિત્ય સમારોહ-ગુરછ ૩ કદાગ્રહરૂપી પડદે હઠી જશે અને પછી તરત જ તમને શુદ્ધ સત્યનું સ્પષ્ટ અને સુરેખ દર્શન થશે.' આમ ભગવાન મહાવીરે મત, વાદ વિચારસરણું અને માન્યતા એના માનવીના હૃદયમાં ચાલતા વિવાદયુદ્ધને ખાળવા પ્રયાસ કર્યો. આને માટે એમણે સાત આંધળા હાથીને જે રીતે જુએ છે તેનું દૃષ્ટાંત આપ્યું. આ અનેકાતવાદથી માનવી બીજાની દૃષ્ટિએ વિચારતો થઈ જશે અને આમ થાય તો જગતનાં અર્ધા દુખે ઓછાં થઈ જાય. અનેકાન્ત સમન્વય અને વિરોધ પરિહારને માર્ગ બતાવે છે. વિનોબાજી કહે છે કે અનેકાન્ત દષ્ટિ એ મહાવીરની જગતને વિશિષ્ટ દેન છે. આઈન્સ્ટાઈને ભૌતિક જગતમાં સાપેક્ષવાદ છે. ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં વ્યવહાર જગતને સાપેક્ષવાદ બતાવ્યું. અનેકાંતવાદની ઓળખ આપતાં આચાર્ય જિનભદ્ર કહે છે : પરસ્પર વિરોધી મંતોમાં વિરોધ ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી એ બધાને સંગત કરીને એક સમપ્ર-પૂર્ણ દશનરૂપે સમન્વય પામે નહીં. વિરોધને આધાર પરસ્પરમાં રહેલા દો કે ન્યૂનતાએ છે.” અધ્યમગી આનંદઘનજી શ્રી નેમિનિન સીવનને મારંભ “ષટ દરશન જિન અંગ ભણું જે' કહીને દર્શાવે છે કે સાંખ્ય અને ગ એ જિનભગવાનનાં ચરણ છે. બૌદ્ધ અને મીમાંસક એમના હાથ છે. કાયતિક (નાસ્તિક અથવા બૃહસ્પતિને માનનારા) એમની કૂખ જેવા છે. આ રીતે સર્વ વિચારણુઓના સમન્વયની એક ભૂમિકા અહીં મળે છે, જગત જેમ સાંકડું થતું જાય છે તેમ તેમ ધર્મોનું સહઅસ્તિત્વ સર્જાતું જાય છે ત્યારે જૈન ધર્મની ધર્મો અને દર્શના સહઅસ્તિત્વની ભાવના વિચારવા જેવી છે. એક બાજુ Page #184 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જૈનધર્મ વિચારોને સમન્વય છે બીજી બાજુ અન્ય ધર્મો પ્રતિ આદર છે. સમ્રાટ કુમારપાળ કે વિષ્ણુવર્ધન જેવા રાજાઓએ જૈનમંદિરની સાથોસાથ વિષ્ણુ અને શિવનાં મદિર બંધાવ્યાં. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સેમિનાથના મંદિરમાં શિવ-પ્રાર્થના કરી એટલું જ નહિ, પણ શિવસ્તુતિને એક લેક પણ ર. ભવિષ્યમાં ધર્મના ઉદાર તત્ત્વનો સમન્વય કરવા માટે અનેકાંત દષ્ટિ આધારશિલા બની રહે એમ છે. જૈનધર્મ મા વિધાતા છે. પી . જડ પર જૈનધર્મે માનવગૌરવની વાત કરી છે. ભગવાન મહાવીરે કહ્યું, તું જ તારા ભાગ્યવિધાતા છે.” પિતાના સમયની અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ સામે એમણે જેહાદ ચલાવી. જડ પરંપરાને ત્યાગ અને અંધવિશ્વાસનો અનાદર હોય તે જ નિગ્રંથ થવાય. વર્ધમાન એટલે પ્રગતિશીલ. એ પ્રગતિશીલનું પૂર્વગ્રહથી મુક્ત એવું ખુલી કિતાબ જેવું જીવન એ જ નિયનો સાચો અનુયાયી. અને આથી જ જીવનને ધર્મભાવનાની પ્રગભૂમિ બનાવવાનું કહ્યું. મહાવીરની પાસે તે માત્ર પ્રકાશ. આજે ધર્મની આસપાસ લાગેલાં માન્યતા, અંધશ્રદ્ધા અને ચમત્કારોનાં આવરણ દૂર થવા લાગ્યાં છે અને માત્ર પ્રકાશની શોધ અને પ્રાપ્તિના ભાગ તરીકે ધ રહ્યો છે. કેટલાક ધર્મો વિજ્ઞાનના પડકાર સામે ટકી શક્યા નથી. મહાવીર એક મહાન વૈજ્ઞાનિક હતા. ડો. જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને સાબિત કર્યું કે, વનસ્પતિમાં જીવન છે. પાણું પાનારો મળી આવતાં વૃક્ષ હસે છે, અને કઠિયારો આવતાં ધ્રુજે પણ છે ! ભગવાન મહાવીર અને એથીય પહેલાં ભગવાન ઋષભદેવે આ વાત કહી હતી. કોઈ પણ પ્રકારના માઈક્રોસ્કેપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય જી વિશેનું જ્ઞાન હતું. હકીક્તમાં ધમ પિતે જ વિજ્ઞાન છે. ધર્મ પાસે અનુભૂતિનું સત્ય છે. વિજ્ઞાન પાસે તર્ક અને પ્રયાગનું સત્ય છે. For Private are Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ આવી વિજ્ઞાનની દૃષ્ટિએ ધમની શૈલી પારખવામાં આવે તો ધણા અનુભવનાં સાને તનુ` પીઢબળ મળે. નારીપ્રતિષ્ઠાના પ્રબળ ઉદ્વેષ આ ધર્મમાં સતત સભળાય છે. ભગવાન મહાવીરે નારીને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી ચંદનબાળા સાધ્વીને સહુથી પહેલાં દીક્ષા આપીને નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે એને માધ્યમ બનાવી. મલ્લિનાથ સ્વામી સ્રો હાવા છતાં તીથંકર ચા. શ્રેણિક રાજાની રાણી ચેલણા ઠંડીમાં તપ કરતા મુનિને જોઈને ‘એનુ શુ થશે ? ' એવાં શબ્દો મળ્યાં. શ્રેણિકને પતીના ચારિત્ર વિશે શંકા ગઈ. ભગવાન મહાવીરે શ્રેણિકની શંકાનું સમાધાન કરીને કહ્યું, 'તમને ચેલા જેવી પતિત્રતા સ્ત્રી તરફ ખેાટી શકા છે. આથી ચેલણા સાથે જ નહી, આખી નાર. જાતિ પ્રત્યે અન્યાય કર્યાં.' આવી નારીપ્રતિષ્ઠા જૈનધમ માં પહેલેથી જ છે. આવતી સદીમાં માનવજાતને ધર્માં શું આપી શકે, એને આ તે માત્ર અંગુલિનિર્દેશ જ થયું. ધર્માંના મ`ને પામવા જેમ જેમ પ્રયાસ કરીએ તેમ એમાંથી માનવજાતને માટે દિશાદર્શક નવનીત સાંપડવાનું જ. આને માટે કેટલુ ક છેડવુ પડશે. નવી દૃષ્ટિ સ્વીકારવો પરશે. પુરાણીચીજોના પ્રસ'સાગાનમાંથી મુક્ત થવુ' પડશે. જડક્રિયાના કાચલાને ભેતુ' પડશે. ટેક્નાલાજીની હરફાળતી વેળાએ એની ઉપેક્ષા કે અવગણના હવે શકય નથી. હવે તે માનવઆત્મા સાથે એને મેળ એસાડવાના છે. અક્રિયતા, ગતાનુગતિકતા અને કૂપમ ફૂંકતામાંથી બહાર આવ ને ધમ ભાવનાની સક્રિયતા અને સમયસ દ તા પ્રગટાવવી પડશે. માનવજાતના ભાવિને નીરખતાં મર્ટ્રાન્ડ રસેલે ત્રણ શકયતા દર્શાવી; એક તે આખીયે. જીવસૃષ્ટિના અંત, બીજી શકયતા એ કે મહા સહારમાંથી ઊગરી ગયેલી કાઈ નાનકડી વસ્તી ફરી આદિમજીવન શરૂ કરે, ત્રીજી શકયતા તે કે એક વિશ્વસરકાર હેઠળ માનવજાત એક અને. Page #186 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદી અને જૈનધમ આ ત્રીજી શયતાની ખેાજ માટે હવેના સમયે પુરુષાય કરવાના છે. આવે સમયે અહિ ંસાની ભાવનાના આહલેકથી વિશ્વશાંતિ ભણી કદમ ભરો શોએ, અપરિગ્રહથી શાષિત અને વ્યથિત માનવીએ!ને સહાયરૂપ થઈ સમાજવાદ પ્રતિ ગતિ રીએ. જાતિ, જ્ઞાતિ અને વર્ષોંના વાડા ભેદીને માનવનુ ગૌરવ કરીએ. નારીની પ્રતિષ્ઠા સાથે માનવકરુશુાની ભાવના જગાડીએ, ધમ, રાજ્ય કે રાષ્ટ્રી વહે ચાયેલા જગતમાં અનેકાંતની દૃષ્ટિથી સહુઅસ્તિત્વની, વિશ્વસરકારની અને વિશ્વમાનવની ઝડંખના કરીએ. ૧૭૨૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલા માતાનાં સ્વપ્ના તારાબહેન ર. શાહ આબાલવૃદ્ધ સૌ મનુષ્યે। નિદ્રાધીન થાય કે સ્વપ્નની બંણુઝાર ચાલુ થાય. સ્વપ્નરહિત સળગ રાત્રિ પસાર થાય એવું બનવુ અશકય છે. સ્વપ્નેનું વિસ્મરણ પણુ એટલુ જ વરિત હોય છે. કેટલાંક સારાંમાઠાં સ્વપ્ના જીવનભર યાદ રહી જાય છે. સ્વપ્નાનુ પણ એક શાસ્ત્ર છે, અને પ્રત્યે સ્વપ્નતુ કંઈક કારણ, અથ બટન કે રહસ્ય હૈાય છે. જૈનધમ માં તીથ કરતી માતાને એક જ રાત્રિમાં સળંગ અનુક્રમે આવતાં સ્વપ્નાનુ` માહાત્મ્ય સવિશેષ છે. જૈન ધર્મીમાં માતાનું અને તેમાં પણ તીય કર ભગવાનતી માતાનું ઘણુ` ગૌરવ કરવામાં આળ્યું છે. તીથંકરના જીવનું તેમની માતાના ઉદરમાં ગરૂપે ચ્યવન (અવતરણુ) થાય તે સમયે ત્રણે લેકમાં આનંદ આનંદ પ્રસરે છે. ઇંદ્રને પેાતાના વિશિષ્ટ જ્ઞાનથી એની જાણ થાય છે. તે તરત જ ઇંદ્રાસન પરથી નીચે ઊતરી, પાતાની મેાજડી ઉતારી, સાત ડગલાં આગળ ચાલી, તીય કરની માતાનુ મુખ જે દિશામાં હોય તે દિશા સામે મુખ કરી તીથ કર ભગવાનના અલૌકિ ગુણાની સ્તુતિ કરે છે. જૈનશાસ્ત્રમાં આ સ્તુતિને ‘ શક્રસ્તવ ’ (નમુથ્થુણ સૂત્ર) કહે છે. સગર્ભાવસ્થામાં તીથંકર ભગવાનની માતાને ચૌદ (દિગમ્બર માન્યતા અનુસાર સેાળ) મહાસ્વપ્ન આવે છે. આ સ્વપ્ના સામાન્ય નહિ, પરંતુ મહાસ્વપ્ના હાય છે અને તે માતાના ઉદરમાં તીથ``કરને અથવા ચક્રવતીને જીવ છે તેનું સૂચન કરે છે. તીથંકરપદની પ્રાપ્તિ તે એક નહિ, પરંતુ અનેક ભત્રની સાધનાનું પરિણામ છે. કુમાર વમાનમાંથી તીથ કર ભગવાન મહાવીર બન્યા તે એક નહિ, પરંતુ સત્તાવીસ ભત્રની સાધનાનું ફળ Page #188 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલા માતાનાં સ્વપ્ન ૧૭૫ હતું. ભગવાન મહાવીરને જીવ માતાના ઉંદરમાં આવ્યો ત્યારપછી માતા ત્રિશલાને ચૌદ મહાસ્વને આવ્યાં. તેમણે રાજા સિદ્ધાર્થને તેની વાત કરી. રાજાએ તે વિશે સ્વપાઠકને પૂછ્યું. સ્વપ્ન પાઠકેએ તેનું ફળ સમજાવતાં કહ્યું કે, “તમારે ત્યાં જગતઉદ્ધારક મહાન આત્માને જન્મ થશે.' સ્વખપાઠકએ કરેલી આગાહી પ્રમાણે કુમાર વર્ધમાનનો જન્મ થયે અને તેઓ તીર્થકર ભગવાન મહાવીર થયા. આ સ્વપ્ન પાછળ માનસશાસ્ત્રીય પ્રક્રિયા કામ કરી રહી છે. સ્વપ્ન સેવવાં” એવો જે રૂઢપ્રયોગ વપરાય છે તેનું કંઈક વિશિષ્ટ પ્રયોજન હોય છે. ભાવિ સંતાન માટે માતા સ્વપ્ન સેવતી હોય છે. માતાના ઉદરમાં ગર્ભ પોષાય છે, તેથી માતાના ચિત્તના સંસ્કારોની અને સેવેલાં સ્વપ્નની અસર ઉદરસ્થ બાળક ઝીલે છે. દરેક માતા પિતાની શક્તિ અને કક્ષા અનુસાર સ્વપ્ન સેવતી હોય છે. આ કાર્ય માત્ર સગર્ભાવસ્થા દરમિયાન જ નહિ, પણું એથી પણ ઘણું વહેલું ચાલુ થઈ જાય છે. એમાં આસપાસની વ્યક્તિએ, વાતાવરણ, સંજોગો અને શિક્ષણ મહત્વને ભાગ ભજવે છે. એટલા માટે જ સ્ત્રીની સગર્ભાવસ્થા દરમિયાન વાંચન, મનન, ચિંતન, ખાનપાન અને ધાર્મિક ક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, બાળક ઉદરમાં હેાય ત્યાં સુધી એને ઘડવું એ મુખ્યત્વે માતાના હાથની વાત છે. જન્મ પછી માતા ઉપરાંત અન્ય વ્યક્તિઓના સંસ્કાર પણ બાળક ઝીલે છે. માતાના આચરણની અસર જેમ ગર્ભમાં રહેલા બાળક પર પડે છે તેમ બાળક પણુ જે ઉત્તમ આત્મા હોય તે માતાના મનમાં ઉત્તમ ભાવ જન્માવે છે અને કુટુંબમાં સુખશાંતિ અને સમૃદ્ધિ વધે છે. ભગવાન મહાવીરને જીવ ત્રિશલા માતાના ઉદરમાં આ એથી કુળમાં સુખશાંતિ અને સમૃદ્ધિ વધ્યાં અને જન્મ પછી પણ વધતા રહ્યાં. તેથી તેમનું નામ વર્ધમાનકુમાર પાડવામાં Page #189 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્ય સમારોહ -ગુરુ. | માતા ત્રિશલાને આવેલાં ચૌદ સ્વપ્ન પરથી તીર્થકર ભગવાન મહાવીરના જગતહિતકારી, વિરાટ અને ભવ્ય વ્યક્તિત્વની ઝાંખી થાય છે. તેમના જીવનના જુદા જુદા પ્રસંગ અને હકીકતને ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં લાગે છે કે આ ચૌદ સ્વને ભગવાનના જીવનમાં જોવા મળતાં અસાધારણું અદ્ભુત શક્તિ, આત્મકલ્યાણ અને લોકકલ્યાણ માટેના અપ્રતિમ પુરુષાર્થના ઉત્તમ અને મહાન પ્રતીકરૂપ (Symbols) છે. એ પ્રતીકો તે શ્રેષ્ઠ છે જ, પરંતુ કેટલાંક સ્વોની આગળ વિશેષણો પણ ઉમેરાયાં છે. દા. ત., શ્રત હાથી, પવસરોવર, દેવવિમાન, ક્ષીરસમુદ્ર, નિધૂમ અગ્નિ, ઈત્યાદિ. આ વિશેષ લૌકિકમાંથી અલૌકિસ્તાની, સામાન્યમાંથી વિશેષતાની અને વિરલતાની પ્રતીતિ કરાવે છે. બધા જ તીર્થકરોની માતાને ચૌદ સ્વતો (૧) હાથી (૨) ઋષભ (૩) કેસરી સિંહ (૪) લક્ષ્મીદેવી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ઈન્દ્રધ્વજ (૯) કળશ (૧૦) પાસરોવર (૧૧) ક્ષારસમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) નપુંજ (૧૪) નિધૂમ અગ્નિ–એ પ્રમાણે અનુક્રમે આવે છે. પરંતુ બે તીર્થકરોની માતાને આવેલા પહેલા સ્વપ્નના ક્રમમાં ફેર છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવની માતાને આવેલું પહેલું સ્વપ્ન ઋષભનું છે. છેલલા તીર્થકર ભગવાન મહાવીરની માતાને પહેલું સ્વપન કેસરી સિહનું આવ્યું હતું. (સિંહ એ ભગવાન મહાવીરનું લાંછન” પણ છે.) આ સ્વપ્નનું શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે અર્થઘટન કરી એનું મહત્વ દર્શાવ્યું છે. વળી એમાં રહેલ આધ્યાત્મિક વિકાસક્રમ પણ દર્શાવાય છે. ચૌદ સ્વને ચૌદ ગુણસ્થાનકના સૂચક છે એમ પણ કહેવાય છે. અહીં ત્રિશલા માતાને આવેલાં એ ચૌદ સ્વપ્લેન રહસ્ય જોઈશું. દરેક પદાર્થ, વસ્તુ અને વ્યક્તિમાં ગુણદોષ રહેલા હોય છે. શુભ સ્વપ્નના અર્થઘટનમાં તેના શ્રેષ્ઠ ગુપ છે તે જ લક્ષમાં લેવામાં આવે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલા માતાનાં સ્વપ્ન ૧૭. (૧) સિંહ ઃ સિંહ બળ, પરાક્રમ, નિર્ભયતા, સ્વતંત્રતા, સંયમ. ઈત્યાદિનું પ્રતિક છે. “શાસ્તવમાં ભગવાનને “પુરિસસિંહાણું' એટલે કે પુરુષોમાં સિંહ સમાન કહ્યાં છે. તીર્થકર ભગવાનના અષ્ટ પ્રાતિહાર્યમાં એક પ્રાતિહાય તે સિંહાસન છે. સિંહાસન એટલે સિંહના ઉત્તમ ગુણુ જેવા ગુણ ધરાવનાર માટેનું આસન. ભગવાન મહાવરે બાળપણમાં રમતાં રમતાં સાપને ઊંચકીને ફેકવાની અને માનવેશધારી રાક્ષસને હંફાવવાની વીરતા બતાવી હતી. તેથી જ દેવેએ તેમને મહાવીર નામ આપ્યું. વળી સાધનાકાળ દરમિયાન તેમણે તપશ્ચર્યા કરવામાં તથા પરિષહ અને ઉપસર્ગો સહન કરવામાં અપ્રતિમ વીરતા દાખવી એટલે તેમનું “મહાવીર' એવું નામ સાર્થક થયું. (૨) શ્વેત હાથી : પ્રાણુઓમાં ત હાથી કદમાં મેટે, બળવાન, શાકાહારી અને સમજદાર હોવાને કારણે શુભ પ્રસંગે મંગળ અને પૂજાગ્ય તથા ગુરુપદને પાત્ર ગણાય છે “નમુથુણું સૂત્રમાં ભગવાનને “પુરિવરગધહથિયું એટલે કે પુરુષોમાં ગંધહસ્તિ-સમાન ગણુવ્યાં છે. ભગવાન મહાવરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અનેક લકોને ઉપદેશ આપી ભવસાગર તરવાને માર્ગ બતાવ્યો. સમ્યક ધર્મ પ્રવર્તાવીને તેઓ જગતગુરુ બન્યા. (૩) ઋષભ : ઋષભ એ શક્તિનું પ્રતીક છે. બળવાન હોવાને કારણે તે ભાર વહન કરી શકે છે. કાદવમાં ખેંચી ગયેલા ગાડાને કે રથને ખેંચીને તે બચાવી લે છે. ઋષભ ખેતર ખેડવામાં અને એ રીતે અન પૂ ૨ પાડવામાં સહાય કરે છે. ભગવાન મહાવીરે અધર્મના કીચડમાં ફસાયેલા સમાજને બહાર કાઢવો. એમના સમયમાં ખંડનમંડનમાં રાચતા અનેક વાદે પ્રવર્તતા હતા. આ અનિષ્ટને દૂર કરવા ભગવાને અનેકાન્તવાદ આપે. તે સમયમાં ધર્મના નામે પક્ષમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારેલ-ગુષ્ટ ૩ ૧૦૮ પશુલ હામાતાં હતાં. ભગવાને પશુને ખલે અંતરની ખુરાઈ આ પશુવૃત્તિઓને ડામીને સાચી ધાર્મિ કતા પ્રગટાવવાના રાહ બતાયે. આ સ્વપ્નાની વિશેષતા એ છે કે સિંહ, હાથી, ઋષભ વગેરે નિમ્ન ગણાતાં પશુમેકમાં પણ માતાએ ઉચ્ચ સત્ત્વ જોયું. કારણુ કે પુરુષાર્થી દ્વારા ક્રૂરતા, જડતા, બુદ્ધિની સ્થૂલતા ખખેરી સાત્ત્વિકતા પ્રાપ્ત કરવી શકય છે. પેાતાના પૂર્વ ભવમાં ત્રિપૃષ્ઠકુમાર જેવા અત્યંત પાશવી અને ક્રૂર રાજકુમારમાંથી ભવાન્તરમાં સત્ત્વશીલ કુમાર વધ માન સાયા અને તેમાંથી જગતવ`દ્ય પ્રભુ મહાવીર પ્રગટયા તે માનવપુરુષાય ના ફળના કારણે, (૪) લક્ષ્મીદેવી : પદ્માસનસ્થા, ચતુર્ભુ་જા લક્ષ્મીદેવી સુખસ'પત્તિ અને વૈભવની દેવી ગણાય છે. પર`તુ અહી' ચ'ચલ, નાશવંત ભૌતિક અનસ પત્તિ કરતાં સાચી ઉપકારક શાશ્વત આધ્યાત્મિક સપત્તિના અથ લેવાના છે. આધ્યાત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરનાર સાચા અર્થમાં ભગવાન–ભાગ્યવાન બને છે અને પૂજાય છે, (૫) પુષ્પની માળા : પુષ્પ સુંદરતા, કામળતા અને પવિત્રતાનુ પ્રતીક છે. વિવિધ રૂપ, રંગ અને સુવાસવાળાં પુષ્પાની માળા એટલે ભગવાન મહાવીરના દિગ્ અને અદ્ભુત જીવન પ્રસંગાની હારમાળા. તેની સુરભિ ચારે બાજુ આપે।આપ પ્રસરી જાય છે. (૬) ચંદ્ર : સૌમ્યતા, શીતળતા, તેજસ્વિતા અને માય એ ચંદ્રના લક્ષણા છે. એવાં લક્ષણે ભગવાનમાં પણ હેાય છે. એમના સ''માં આવનારને એની પ્રતીતિ થાય છે. (૭) સૂર્ય' : સૂર્ય આકાશવતી યાતિષચક્રના કેન્દ્રીય ગ્રહ છે. સૂર્ય' અંધકારના નાશ કરીને પ્રકાશ ફેલાવે છે. જગતને તે અજવાળે છે, ભગવાન જ્ઞાનરૂપી સૂર્ય વડે માહરૂપી અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે. (૮) ઇન્દ્રધ્વજ : ધ્વજ એ વિજયનુ' પ્રતિષ્ઠાનુ' અને ઊધ્વગામિતાનું Page #192 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલા માતાનાં સ્વપ્ન પ્રતીક છે. ઇન્દ્રધ્વજ એ દેવાનો રચના છે. તીથ``કરના સમવસરમાં ચારે દિશાના દિગતસ્થાપી ઇન્દ્રધ્વજ દેવા લહેરાવે છે. ઇન્દ્રધ્વજ એ ધના વિજય સૂચવે છે. (૯) જળપુર્ણ કળશ : કળશ એ ભારતીય સંસ્કૃતિનું શાંતિ, શક્તિ, સભરતા અને જીવન્તતાનું મંગળ અને ધ્યેય પ્રતીક છે. શુભ અને ધાર્મિક પ્રસંગે તેની સ્થાપના કરવામાં આવે છે. જળ એટલે જીવન અને જળ એટલે શક્તિ. પૂ.કુંભ એટલે જરાપણુ અપૂર્ણતા વિનાનું જીવન. ત્રિશલા માતાએ સમથ, ક્ષતિરહિત, વિશિષ્ટ અને વિરલ શક્તિવાળા પૂર્ણ પુરુષ-પુરુષાત્તમ બને તેવા પુત્ર યેા હતેા. દરેક તીર્થંકરના જીવનમાં ચેાત્રીસ પ્રકારના અતિયે પ્રગટ થાય છે. આ અતિશયે એટલે અસાધારણુ ગુણુ કે શક્તિની પરાકાષ્ઠા અને આ અતિશયેા જીવનની પૂતાના સૂચક છે. ૧૭૯ (૧૦) પદ્મસરાવર–સરાવરના પાણીથી શરીર અને મન શુદ્ધ અને શાંત બને છે. પદ્મ એટલે કમળ. એ સુંદરતાનુ', સુવાસનું અને નિલે પતાનું પ્રતીક છે. તેના પર લક્ષ્મીના વાસ છે. તીથંકર ભગવાનનું ચારિત્ર્ય કમળ જેવુ... સાત્ત્વિક કષાયેાથી અને વાસનાએથી રહિત અને સંસારમળથી અલિપ્ત હેાય છે. રાગદ્વેષથી રહિત તેમના હુકમળમાં કૈવલ્યરૂપી લક્ષ્મીને વાસ હાય છે તેમના પ્રભાવથી અનેક શ્રદ્ધાળુ ભક્તો તેમના તરફ આકર્ષાય છે. (૧૧) ક્ષીરસમુદ્ર : સમુદ્ર તરવા માટે અતિ વિકટ, પણ તેના ઉપર નાનામાં નાની હોડી પણ હિલેાળા લઈ શકે. સમુદ્ર ઉદારતાનું પ્રતીક છે. રત્નાકર સમુદ્રની જેમ તીય કર ભગવાનનું જીવન ગુણરૂપી રત્નાકર જેવું છે. ક્ષર એટલે દૂધ તે ઉજજ્વળતા, પવિત્રતા અને વાત્સલ્યનું સૂચક છે. ભગવાન મહાવીરે સજીવા પ્રત્યે વાત્સલ્યભાવ વહાવ્યા હતા. ચકૌશિક જેવા કાતિલ વિષધરને પણ પ્રતે બેધ પમાડયા. ચ‘કૌશિકે તેમના પગના અંગુ ઠે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. જેન સાહિત્ય સમારોહ–ગુણ ૩. દંશ દીધે. ત્યારે અંગુઠામાંથી લેહીને બદલે દૂધની ધારા વહી. આ દૂધ તે ભગવાન મહાવીરની વિશ્વવત્સલતાનું પ્રતીક છે. (૧૨) દેવવિમાન વિમાનવાસી દેવે પણ જેની સેવા કરે એવા અલૌકિક પુત્રની ત્રિશલામાતાએ ઇચ્છા કરી હતી. ભગવાન મહાવીરના જીવનના દરેક પ્રસંગે ઈંદ્રાદિએ મોટી સંખ્યામાં હાજર રહી તેમની સેવા કરી છે. તેઓ કેવળજ્ઞાન પામ્યા પછી દેવેએ સમવસરણની રચના કરી છે. (૧૩) રતનપુંજ : રત્ન એ ગુણનું પ્રતીક છે. અનેક રત્નના સમૂહ સરખા લોકોત્તર ગુણનાં ભંડાર જેવા પુત્રની ભાવના ત્રિશલા માતાએ સેવી હતી. (૧૪) નિધૂમ અગ્નિ : માતાએ મુખમાં નિધૂમ અગ્નિને પ્રવેશ કરતો દીઠે. અહીં નિધૂમ શબ્દ મહત્વને છે. ધુમાડો એટલે મલિનતા, અસ્પષ્ટતા, અશુદ્ધિ, ધૂંધળાપણું ઇત્યાદિ. અગ્નિ અશુદ્ધિને બાળી નાખે છે. જ્ઞાનરૂપી અગ્નિ કર્મરૂપી કચરાને બાળે છે. નિર્દુમઅગ્નિ એ સંપૂર્ણ, સર્વોત્તમ, અનંત અનાવરણ કેવળજ્ઞાનનું સૂચન કરે છે. આમ, ત્રિશાલા માતાને આવેલું એકેએક સ્વપ્ન રહસ્ય અને તરવથી ભરેલું છે. ચૌદ સ્વને સળંગ અનુક્રમે આવે છે તેનું મહત્ત્વ કેટલું બધું હોય તે એના ઉપરથી સમજી શકાય છે. મનુષ્ય જીવનની સર્વોચ્ચતા તીર્થંકર પદમાં રહી છે તે આ સ્વપ્ન ઉપરથી પણ પ્રતીત થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદરકૃત “ગુણરત્નાકરછંદ' કાન્તિલાલ બી. શાહ જૈન સાધુકવિ સહજસુંદર ઉપકેશગછના સિદ્ધિસૂરિ ધનસારની પરંપરામાં રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય. એમણે રચેલી નાની-મોટી કૃતિઓની સંખ્યા ૨૫ જેટલી થવા જાય છે. એ કૃતિઓમાંની કેટલીકમાં મળતાં રચના વર્ષને આધારે કવિ સહજસુંદરને જીવનકાળ ૧૬મી સદીનો પૂર્વાધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. એમની રચનાઓમાં રાસ, છંદ, સંવાદ, સ્તવન. સજ્ઝાય વગેરે પદ્યસ્વરૂપને સમાવેશ થાય છે. ઋષિદરા મહાસતી રાસ, જબૂસ્વામી અંતરંગ રાસ, આત્મરાજ રાસ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ, તેતલી મંત્રીને રાસ. અમરકુમાર રાસ, ઈરિયાવહી વિચાર રાસ, પરદેશી રાજાને રાસ, યૂલિભદ્ર રાસ, શુકરાજસિડાસાહેલી રાસ, ગુણરત્નાકરદ, સરસ્વતી માતાને છંદ, રત્નકુમાર/રત્નસાર ચોપાઈ, આંખકાન સંવાદ, યૌવન જરા સંવાદ, તે ઉપરાંત કેટલીક સ્તવને-સજ્ઝા જેવી કૃતિઓ સહજસુંદરે રચી છે. પણ આ સૌમાં એમની ઉત્તમ રચના કદાચ “ગુણરત્નાકરછંદ જ છે. આ કૃતિ ઈ. સ. ૧૫૧૬ (સંવત ૧૫૭૨)માં રચાયેલી છે. એટલે કહી શકાય કે આ કવિને જમે લગભગ ૫૦૦ વર્ષ પૂરાં થયાં છે. છેક હમણું સુધી આ કવિની કેવળ ત્રણ નાની રચનાઓ જ મુદ્રિત થઈ હતી. પણ તાજેતરમાં શ્રીમતી નિરંજના વોરાએ આ કવિની લગભગ ચૌક કૃતિઓ સંપાદિત કરીને પ્રગટ કરી છે. પણ એમની ઉત્તમ રચના ગુણરત્નાકરછંદ' તે, એની અસંખ્ય હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં, હજી અપ્રકટ જ રહી છે. ગુણરત્નાકરછંદ' કૃતિને મુખ્ય વિષય જૈન સંપ્રદાયમાં ખૂબ જાણીતા એવા સ્થૂલિભદ્ર-શાના સ્થાનકને છે. આખી રચના કુલ ૪ અધિકારોમાં વહેચાયેલી છે અને કુલ ૪૧૯ કડી ધરાવે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જન સાહિત્ય સમારોહ-ગુચ્છ ) આખી કૃતિ વાંચતાં એક થાત્મક કાવ્યકૃતિ તરીકે જે પાંચેક મુદ્દાઓ પરત્વે આપણું લક્ષ દેરાય છે તે મારી દષ્ટિએ આ પ્રમાણે છે: (૧) આ કૃતિમાં વાર્તાકથન કવિનું ગૌણ પ્રજન રહ્યું છે. (૨) અહીં કથન કરતાં ભાવનિરૂપણું અને વર્ણન વિશેષ ધ્યાન ખેંચે છે. (૩) કૃતિના બહિરંગની પણ કવિએ સવિશેષ માવજત કરી છે. (૪) ચારણું છટાવાળા વિવિધ છંદને કવિએ ખૂબ લાડ લડાવીને એમાંથી ભરપૂર સંગીત ઊભું કર્યું છે. (૫) કવિનાં પાંડિત્ય અને બહુશ્રુતતા અહીં પ્રગટ થાય છે. આ પાંચ મુદ્દાઓમાંથી, આપણુ સમક્ષ તો, આ કૃતિમાં થયેલાં ભાવનિરૂપણું અને વર્ણન વિશે, કેટલાંક ઉદાહરણ આપીને, થોડીક વાત કરીશ. “ગુણરત્નાકર છંદ' કથાત્મક કૃતિ હેઈ અહીં કથાને દેર છે ખરે, પણ ખૂબ જ પાતળો. કથાનકને નિમિત્ત બનાવીને સહજસુંદર કવિત્વની ખરી ઓળા ઉછાળે છે તે તે એનાં અલંકૃત વર્ણને માં. કથા એ કવિનું મુખ્ય પ્રયજન રહ્યું નથી. પ્રથમ અધિકાર સરસ્વતીદેવીનું મહિમાગાન, સ્થૂલિભદ્ર પ્રશસ્તિ અને પાડલપુર નગરીના વર્ણનમાં સમાપ્ત થાય છે. બીજા અધિકારમાં સ્થૂલિભદ્રને જન્મોત્સવ, બાળ સ્થૂલિભદ્રને લાલનપાલન સાથે થતો ઉછેર, સ્થૂલિભદ્રની બાલચેષ્ટાઓ, યૌવનમાં એમની સંક્રાંતિ અને પછી યુવાન બનેલા ધૂલિભદ્રને કોશા સાથે ભેગવિલાસ. આમ એક પછી એક આવતાં વર્ણનેના પ્રવાહમાં ભાવક તણુય છે. ત્રીજા અધિકારમાં આરંભે, સ્થૂલિભદ્રના પિતા શકટાલના રાજખટપટથી થયેલા મૃત્યુને તે કવિ કેવળ સંક્ષત ઉલ્લેખ જ કરે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજ સુંદરકૃત “ગુણરત્નાકર છંદ' ૧૮૩ કવિને વિશેષ રસ છે રાજ્યનું તેડું આવતાં યૂલિભદ્રની માનસિક વિમાસણના ચિત્રાલેખનમાં. સ્થૂલિભદ્રને વૈરાગ્ય, કોશાને પીંખાયેલો મનમાળે, એની વિરહદશા આ વર્ષમાં ત્રીજે અધિકાર રોકાય છે. ચોથે અધિકાર ચોમાસું ગાળવા આવેલા સ્થૂલિભદ્રનું મન રીઝવવા માટે કોશાના પ્રયાસના ચિત્રવર્ણનમાં રોકાય છે. છેવટે સ્થૂલિભદ્રને કેશાને બોધ અને કેશાનું હદય પરિવર્તન-ત્યાં કૃતિ સમાપ્ત થાય છે. આંતરપ્રાસ, અત્યાનુપ્રાસ, શબ્દાલંકાર, ઝડઝમક, રવાનુસારી શબ્દપ્રયોજના ચારણ છટાવાળો લયહિરલેળ અને કવચિત કંઠયવાઘ સંગીતની સૂરાવલિ-આ બધામાંથી એક વિશિષ્ટ નાદસંગીત નીપજે છે. કેટલાયે વર્ણને અહીં સંગીતબદ્ધ બની આપણને વિશિષ્ટ લયપ્રવાહમાં ખેંચી જાય છે. પ્રથમ અધિકારમાં સરસ્વતીની પ્રશસ્તિ સાંભળશે : “ધમધમ ઘૂઘર ઘમઘમ કંતય, ઝંઝર રિમઝિમ રણુરણતય, કરિ ચૂડિ રણતિ હિ દિખઈ, તુહ સિંગાર કીઉં સહ ઊપઈ.” કવિ સ્થૂલિભદ્ર પ્રશસ્તિ આ શબ્દોમાં કરે છે? “ગુણોલ લોલ કલોલ કરતિ ચપલ ચિહું દિસ હિંસએ,” ઝલહલઈ સિરિ સુહ ઝાણુ, સીકરિ શીલભૂષણ દીસએ.” પાટલીપુત્ર નગરીનું વર્ણન ચિત્રાત્મક બન્યું છે. પાડલપુરનાં પ્રજાજને, એની પૌષધશાળાઓ અને ધર્મશાળાઓ, બાગબગીચા, વાવસરોવરફૂપ આદિ જળાશ, એના રાજવી અને મંત્રી આ બધી વિગતોને સમાવી લેતું પ્રાસયુક્ત નગરવર્ણન કવિએ કર્યું છે. એમાં કયાંક ક્યાંક કવિ શબ્દચાતુરીભર્યો ચમકપ્રયોગ પણ કરે છે? Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમા રોહ-મુછ ૩ “મોટે મંદિર બહૂ કરણીઆ, નયણિન દીસઈ તિહાં કારણું, સૂર વહઈ નિતુ કરી કોદંડહ કહ તીરઈ નવિ દેહ કો દંડહ.” પાલખીઈ બસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા.” બીજા અધિકારને આરંભ કવિ સ્થૂલિભદ્રના જન્મત્સવથી પંચ શબ્દ વાજઈ વસિ ઢોલક, મૃગનયણું મંગલમુખી બેલહ’ દૂહા ગીત ભણઈ ગુણગાથા, કુકુમ કેસરના ઘઈ હાથા,’ નવનવ નારિ વધાવઈ કોડે, રેપ કેલિ મનહર ટોડે. પણ પછી તે જન્મોત્સવનું આખું ચિત્ર સંગીતમાં સંક્રમે છેઃ ધણ ગજજઇ જિષ કરીય સુવિદ્દલ, વજજઈ ધધિકિટ ટ્રેકટ મદ્દલ, ચચપટ ચચપટ તાલ તરંગા ગિનિ તિર્થંગ નિરાકટ થૌ ગા.” તાગિનિ તાગિનિ તિઘુગિનિ તિઘુગિનિ. સિરિગમ અપધમિ તુસર સર, નીસાણ કિ દ્રમક્તિ દ્રમદ્રમ કહકતિ દ્રહદ્રહ કKકાર કરે, ઝલરિ ઝણઝણુકંતિ, ભેરી ભણુમંતિ, ભૌ ભૌ ભૂગલ ભરહરયં, ઘુગ્ધાર ધમધમકંતિ, રણુણરસુતિ સસબદ સંગિતિ સદવર.” બાલ સ્થૂલિભદ્ર પ્રત્યે માતા-પિતાનું વાત્સલ્ય જુઓઃ લાલઈ પાલઈ નઈ સંસાઈ, સુત સાહમઉ વલિ વલિ નિહાઈ.” આમાં કાર અને ક્રિયાપદેમાંના “આઈનાં ઉચ્ચારણાનાં થતાં પુનરાવર્તનમાંથી ઝમતું નાદસોંદર્ય કર્ણપ્રિય બને છે. યૂલિભદ્રની બાલસહજ ચેષ્ટાઓના વર્ણનમાં ચિત્ર અને સંગીતની જુગલબંધી જોઈ શકાશેઃ Page #198 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદરકૃત ‘ગુણરત્નાકરછંદ ૧૮૫ લીલાલટકતઉ, કર ઝટકતઉ, ક્ષણિ અટકંત૬, વિલખતઉ, પુહરી તલિ પહઉ, પુત્ર આખડતઉ, ન રહઈ રડતઉ, ઢણકત યુવાન ટ્યૂલિભદ્રને આવતા જોઈને કેશાને પહેલાં તે એને ઠગવાને, ધૂતવાને ભાવ જાગે છે. તે વિચારે છે: ગાઢા પૂરત મઈ ઠગ્યા, છેકર છહ્યા છયલ, ધોરીકા ધૂરિ પેતરું, હવઈ એમ કરું બયલ. ધાત ખરી જઉ લાગટ્યાં, તઉ છોડવસ્થઈ, તઉ દ્રામ આ ક્ષણ સુધી તો કોશા કે ઈપણુ પુરુષને સંગ કરનારી ગણિકા માત્ર છે. પણ પછી યૂલિભદ્રને નજીકથી નિહાળીને પોતે એનાથી પ્રભાવિત બની જાય છે. કવિ એનું આ ભાવ૫રિવર્તન આ રીતે નોંધે છે : પહિલઉ ઠગવિદ્યા હુંતી, દીઠઉ થયઉ સ–ભાવ, સાહબ્રૂ લાગી મૂરિવા, જલ વિણ જિમ્ય૩ તલાવ.” ભ્રભંગિ ભાવઈ જગ ભલવ્ય૬ છયા લેક છંદા કરી, શ્રી સ્કૂલિભદ્ર પેખી કરી થઈ વેશિ તે કિંકરી'. અત્યારસુધી પોતાના ભૂભંગથી જગતને ભેળવનારી ને લોકોને છળનારી કેશા ધૂલિભદ્રને જોઈને એમની કિંકરી-દાસી બની ગઈ. તે વિચારે છે: “હેવ ઉડાડવું કેમ હાથિ પિયુ બઈ યુ. આંગણે બેઠેલા પિપટને હવે હાથે કરીને કેમ ઉડાડી મૂકું? પછી તે શૃંગારનિરૂપણ ઘેરંગ ધારણ કરે છે. કેશાનું દેહસૌદર્ય, એના વસ્ત્રાભૂષણે, અને એના પ્રપંચી હાવભાવના વર્ણનેમાં કવિ ભાવકને ઘસડી જાય છે. ભયમત્રા મયગલ જિસ્યા સૂર સુભદ, પેખી નર પાછા પડઈ, મેહલઈ માન મરદ.” સુવન દેહ રૂપરેલ, કાંગેહ ગજજએ, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨} ઉરત્ય હાર, હીર, ચીર, કંચુકી વિરજએ, કટ િલ કિ ઝીણુવક ખગ્નિ ખગ્નિ કુમ્મએ પચેાહરાણુ પખિ લોક લકખ ધુમ્મએ,’ ‘અન્નગર`ગ અંગ અંગ કેસિ વેસિ ખએ, જૈન સાહિત્ય સમારેાહ–ગુચ્છ ૭ કડખ અંગ અંગ કેસ ડ્રેસિ દૃખએ, કડકખ ચૂકખ તીર તિકખ તિકખ મુક્ષુએ.' નીચેની કડીમાં કાશાને સરોવરના રૂપકથી કવિ વહુવે છે ઃ નારિસરેશવર સબલ, સકલ મુખકમલ મનેાહર, ભમુહ ભમહિ રણુઝતિ, નયનયુગ મીન સહેાદર, પ્રેમ તણુઉ જલ અહુલ, વયણુ રસક્ષહિરિ લક્ષત્તિ, ખરી જલસેવાલ, પાલિ યૌવન મયમત્તિ, નવ ચક્રવાક ચણુહરયુગલ, હરઇ રંગ રાતિ - મલિ શ્રી સ્થૂલભદ્ર ઝિલ્લઈ તિહાં રમઇ હુંસRs`સી જ લે.' અહી` કૈાશા સરાવર, મુખ કમળ, આંખેા મીત્ર્ય, પ્રેમ, જલ, વાણી રસલહરી, કેશકલાપ, જલશેવાળ, યૌવન સરેાવરપાળ, સ્તનયુગ્મ ચક્રવાકયુગલ તરીકે વવાયાં છે. S નારિ સરેાવર સમલ સકલ મુખકમલ મનેાહર' આ પંક્તિમાં ‘સ' અને ‘મ' શ્રુતિનાં આવને અને સબલ, સકલ, કમલના શબ્દાનુપ્રાસ વિશિષ્ટ ઝડઝમક ઊભી કરે છે. લલિત કામલકાન્ત પદાવલિના અનુભવ અહી થાય છે. પછી તે। કાશાના શૃંગારી હાવભાવ અને કામક્રીડાનાં કેટલાંક વ્યંજનાપૂર્ણ વણુતા ચાલે છે. એક ઉદાહરણ : Page #200 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદરકત ગુણરત્નાકર ૧૮૫૭ પોપટ દાખ તણુઉ રસ ઘૂંટઈ, પાસિ પડી સૂડી નવિ છૂટઈ, દેઈ કર પાખર બંધન ભાઈ, આંકસ નખ દેઈ તન પીડઈ. વેશ્યાનો સ્નેહ કદી એક વ્યક્તિનિષ્ઠ હેત નથી, પણ સ્વાર્થવૃત્તિવાળો હોય છે અને અનેકની સાથે એ કેવું કૂડકપટ કરે છે એ વાત કહેવા કવિએ જે કલ્પનાચિત્ર રજૂ કર્યું છે એ કાવ્યાત્મક છે. આ કપનાચિત્ર અને વિરલ લાગ્યું છે અને બીજે ક્યાંય વાંચ્યાંનું જાણમાં નથી. મુરિજ જળ અત્યમઈ કેશ તિમ મૂકી રે, જવ વેલા જેહની, તામ હસ્યઉ મન મોહી, ફલ તાર સિરિ ઘહિલ, રમઈ તે ચંદા સાથઈ, સૂર સમઈ જાણેવિ કુલ્લ પણિ નાંખઈ હાથઈ, ઇમ રયણિ ફૂડ બિહુ સ્પષ્ટ કરઈ, વિશ કહીં સાચી ન હઈ.” અહીં સહજસુંદર કવિ વેશ્યાને રજની સાથે સરખાવીને કહે છે કે જ્યારે સૂરજ આથમે છે ત્યારે રાત્રિ કેશ છૂટા મૂકીને (અંધ કાર માટેનું ક૯૫ન) રુદન કરે છે. પણ પછી, જેવી જેની વેળ; તે પ્રમાણે તેની સાથે મન લગાડે છે. રાત્રિ તારારૂપી લે માથામાં બેસીને (શૃંગાર સજીને) ચંદ્ર સાથે રમત માંડે છે. પછી પાછો સૂર્યને આવવાનો સમય જાણુને માથામાંથી ફૂલે પિતાને હાથે નાંખી દે છે. (દિવસ ઊગતાં તારા અસ્ત પામે છે તે માટેનું કલ્પન) આમ રાત્રિ બન્નેની સાથે (સૂર્ય અને ચંદ્રની સાથે) કૂડકપટ કરે છે. એ જ રીતે વેશ્યા કદી સાચી હેય નહીં. ત્રીજા અધિકારમાં રાજયનું નિમંત્રણ આવતાં યૂલિભદ્રની. વિમાસણ બળદના ઉપમાનથી કવિએ ચિત્રિત કરી છે. જે હીંડવઉ મેકલાવઈ, માથઈ ન પડયું ભાર, તે ધરિ ધુરિ તરઈ, ધૂણુઈ સીસ અપાર, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ છે જે બળદ મોકળા-મુક્ત ઉર્યો હોય, માથે કોઈ ભાર ન પાઠવો હોય, તેને ધૂંસરી સાથે જોતરવામાં આવે ત્યારે તેનું મસ્તક ધુણાવીને કે અણગમે-વિરોધ પ્રગટ કરે છે એવી જ સ્થિતિ સ્થૂલિભદ્રની છે. રાજદરબારે જતા સ્થૂલિભદ્રને વિયાગ કોશાને શી રીતે સહ્ય બને ? એની કાકલુદીનું ચિત્ર જૂઓ : જિમ જિમ પ્રીઉ પગલાં ભરઈ, તિમ તિમ અધિક રતિ, આગલિ પાછલિ ઊતરી, પ્રહ પાલવ ઝાલંતિ.” કૌશાના વિરહભાવનું નિરૂપણ અત્યંત ચિત્રાત્મક, આલંકારિક, કલ્પનાસમૃદ્ધ, ઝડઝમકથી પ્રચુર અને કવચિત્ શબ્દાલેષયુક્ત બન્યું છે ? ક્ષણ બાહિરે ક્ષણિ ઊભી તડકઈ, રીસભરી સહી અર સ્વઉ તડકઈ' હારદરદીસઈનવિ ગલઈ એ, ભેજન મુખિ સહીઅર નવિ ગલઇએ.” ભમરીની પરિપી૩ ગુણ ગણતી, કરિ ચૂડી નાંખઈ ગુણગણતી.” કોશાને હૃદયચિત્કાર જુઓ : મનપંખી માલુ કરઈ રહિતુ ઘણુ સદૈવ, તે માલ તુઝ ભાંજતાં, યા ન આવી શૈષ.” ચેથા અધિકારમાં પલટાયેલી પરિસ્થિતિનું આલેખન છે. સાધુ બનેલા સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવ્યા છે. સ્થૂલિ. ભદ્રનું મને રીઝવવા કોશાના પ્રયાસનું વર્ણન શૃંગારરસિક, પ્રાસાનુપ્રાસયુક્ત અને નાદસૌદર્યથી સભર બન્યું છે. નાચઈ નાચ કરી સિંગારહ ધિધિકાર ટ્રેકટના ધંકારહ, ચે લઈ ચીર કસી કરિ ચરણા, ધમકાવઈ ઝમકાવઈ ચરણે.” “કેશા વેશ્યા રમણિ, કેલિ જઈસા નમણિ, હંસલીલા ગમણિ, ચતુર ચંપકવરણિ, Page #202 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદરકૃત “ગુણરત્નાકર ૧૮૯ ઘૂમઈ ઘૂશ્વર ઘણુણિ, જમલિ ઝંઝર ઝણણ, નાચઈ ખેલઈ તરણિ, ધસઈ ધડહાઈ ધર ણ, વલીવલી લાગઈ ચરણિ ચવઈ બેલ મીઠા વયણિ, ગુણવેધ ભેદ ખઈ ધરણિ, પ્રાણનાથ તરઈ શરણિ. આ કૃતિમાં ચારણી છંદોની લયછટા, કવિનું પાંડિત્ય, બોધત્વને પણ મળતું કાવ્યરૂપ, કવિની ભાષા-શૈલી વગેરે અન્ય મુદ્દાઓ વિશે પણ ઘણું કહી શકાય એમ છે. પણ અહીં', કાવ્યમાં થયેલું કેટલુંક ભાવનિરૂપણું અને અલંકરણ-તે વિશે કેટલાંક મહત્ત્વનાં ઉદાહરણો આપવાનું જ પર્યાપ્ત ગયું છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ભરતેશ્વર-મહુલિરાસમાંના શકુનઅપશુકન અને વર્ષે નાના સદભ અળવ ત જાની, મધ્યકાલીન ગુજરાતીતી રાસ, આખ્યાન, પવાડા કે પદ્યાત્મક લોકવાર્તાઓને મૂલ્યાંકનમાં એમાંની અશુક-અપશકુન અને વિવિધ વર્ષોંનાની વિગતાને કર્તા-રચયિતાની-સૂક્ષ્મ નિરીક્ષણુશક્તિ કે સામાજિક અભિજ્ઞતા તરીકે ષટાવાય છે એ મને બરાબર નથી લાગતું. કૃતિ 'તગ ત પ્રવેશેલ આ વિગત માટે આવશ્યક-અનિવાય હાય છે. ઉચિત સ્થાને આવી બધી વિગતેના વિનિયોગ કરીને પણકર્તા પોતાના રચનાકૌશલ્યના પરિચય કરાવતા હેાય છે. પરંતુ આવી બધી વિગતા અર્થાત્ શકુંન-અપશકુનની વિગતે અને વનવના, નગર વણું ને, કચેરી-વણું ને, યુદ્ધ વહુને, પુરુષ વર્ણના, કાઁરચયિતાની-સૂક્ષ્મનિરીક્ષણ શક્તિનો દ્યોતક ગણુાવી શકાય નહીં, કારણુ ફે એ બધું પરંપરા-પ્રાપ્ત માહિતી—જ્ઞાનના વિનિયેાગરૂપે ડ્રાય છે. નાકર, પ્રેમાનંદ અને શામળ કે અન્ય જૈત કવિઓએ એકસરખી રીતે આવા વણુને પ્રયોજ્યા છે. બધાની નારીએ સરખી છે. બધામાંના નગરવ ના બહુધા સરખા છે. શું સાતસે વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન બધુ એકસરખુ` જ રહ્યું હશે ? હકીકતે કાર્લીન કર્તાઓએ કવિપદ પ્રાપ્તિ માટે અભ્યાસ કર્યો હાય એ જ્ઞાન અહી` કારણુભૂત છે. અનેક દાનપત્રો-ખતપત્રો અને કાવ્યભધ-છંદના મથામાંથી કાવ્યશાળા-પાઠશાળાના સંદર્ભોરૂપ દસ્તાવેજી પુરાવા મળે છે. ભૂજની ‘રામ લખપત વ્રજભાષા પાઠશાળા'માનુ છેલ્લા સા વ` પૂવૅ નુ સુંદર ઉદાહરણ છે. { કવિપદ-પ્રાપ્તિ માટેના અભ્યાસમાં કવિઓને કાવ્યસર્જન ઉપરાંત ક્રાગ્યપઠનના પણ ખાસ અભ્યાસ કરાવવામાં આવતા. છંદ, અલંકાર Page #204 -------------------------------------------------------------------------- ________________ ભરતેશ્વર બાહુબલિરાસરમાંના ચકન-અપશુકન..... ૧૯૧ અને પ્રાસ માટેના અનેક ગ્રંથે કંઠસ્થ કરવાના રહેતા, આવા અનેક ગ્રંથની હસ્તપ્રત આજે ૫ણ ઉપલબ્ધ છે. આવા ગ્રંથે ઉપરાંત કેટલાક સમુચ્ચય પણ કંઠસ્થ કરવાના રહેતા. કર્તા પિતાની રચનામાં આ બધી કંઠસ્થ સામગ્રી યથાસ્થાને સમુચિત રીતે પ્રયોજીને કૃતિનું સર્જન કરે એટલે કોઈ પુરોગામી પડશે અથવા તે અનુકરણ છે એમ પણ ન કહી શકાય. આખી પરંપરામાં હકીકતે આ જ્ઞાનને કારણે બધી સમાનતા પડધાય. મૌલિકતાનો ખ્યાલ અત્યારે છે એ રીતે પહેલાં ન હતા. અનેક આખ્યાનેમાંના શકુન-અપશુકન તથા વનવર્ણને, નગર વર્ણન અને પાત્રવર્ણનેની સામ્યતાનું આ રીતે અધ્યયન કરવાથી પરંપરાને પરિચય મળી રહે. આપણું પાસે સામગ્રી માટે “રિષ્ટસમુચ્ચય” અને “વર્ણકસમુચ્ચય' જેવા ગ્રંથે છે. એને આધારરૂપે સ્વીકારીને એ ગ્રંથમાંની યાદી કેવી રીતે સતત પરંપરામાં નિરૂપણ પામી એ તપાસનો વિષય બનવો જોઈએ. ભલે ગ્રંથોમાંથી વિગતે નિરપી, પરંતુ એનું એ નિરૂપણ કૃતિના સંદર્ભે કેટલું ઉચિત છે? કૃતિને શ્રય, હૃદયસ્પર્શી અને અર્થપૂર્ણ બનાવવામાં આ નિરૂપણ કે ભાગ ભજવે છે? તે તપાસીને કર્તાની પ્રતિભાનું મૂલ્યાંકન કરવું જોઈએ. અહીં આખ્યાનપરંપરાને બદલે રાસપરંપરામાંથી પ્રારંભની એક અત્યંત મહત્વની રચના “ભરતેશ્વર બાહુબલિરાસમાંનાં શકુનઅપશુકન અને વર્ણમાં “રિષ્ટસમુચ્ચય” તથા “વર્ણકસમુચ્ચયની સામગ્રી કેવી રીતે નિરૂપણુ પામી છે તેની તપાસ કરવાનો ઉપક્રમ છે. * પ્રારંભમાં મેં અભ્યાસ માટે ખપમાં લીધેલા આ બંને ગ્રંથને કે પરિચય કરાવીને પછી એમાંથી કઈ સામગ્રી રિતેશ્વર બાહુબલિ રાસ’માં કયાં પ્રજાઈ છે એ ટૂંકમાં દર્શાવેલ છે. રિોની (ચકન-અપશકુનની) વિચારોનું સનાતન કાળથી ચાલી આવે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ર જૈન સાહિત્ય સમારાહ–ગુચ્છ ૩ રિષ્ટાની માન્યતા ભારતીય જીવનમાં તથા સાહિત્યમાં ઉપરાંત વિશ્વભરની ખીજી સ`સ્કૃતિઓમાં પણ જોવા મળે છે. રિશો એટલે શકુન, અપશુકન, કાઈ અકુદરતી બનાવા કે પ્રસ'ગા (વ્યક્તિગત કે સામાન્ય) જેના દ્વારા વ્યક્તિનાં જીવનમાં કે દેશમાં શુભ કે અશુભ ખનવાની આગાહી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈને છીંક આવવી, આંગળીના ટાચકા ફાઢવા, આંખમાંથી નિષ્કારણુ આંસુની ધાર થવી વગેરે દ્વારા કંઈ અશુભ બનવાનુ છે એમ માનવામાં આવે છે. મકાન પર કાગડા ખેાલે તે। મહેમાન આવશે કે પરદેશ ગયેલ પતિ પાછો આવી રહ્યો છે એવી શુભ આગાહી કરવામાં આવે છે. સૂર્ય'ગ્રહણુ, ચંદ્રગ્રહણુ, ધૂમકેતુનુ' દેખાવુ વગેરે દેશને માટેના રિષ્ટા ગણુાય છે. (૧) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત તથા ડૅા. એ. એસ. ગેાપાણી દ્વારા સોંપાદિત ‘રિષ્ટ સમુચ્ચય' (ઈ. સ. ૧૯૪૫) નામના ગ્રંથમાં રિષ્ટની વિશદ્ ચર્ચા કરવામાં આવી છે. પ્રાકૃત ભાષામાં લખાયેલ આ ગ્રંથમાં ૨૬૧ ગાથાઓ છે. અહી એ સ ંપાદિત કરીને એના સ ંસ્કૃત અનુવાદ તથા પરિશિષ્ટરૂપે અને ટિપ્પણુરૂપે કંઈ કેટલીય સામગ્રી મૂકીને ડૅા. એ. એસ. ગેાપાણીએ પેાતાની શાસ્ત્રીય સરોધન દૃષ્ટિના દર્શન કરાવ્યા હાઈ મા સંપાદન ખૂબ જ મહત્ત્વનુ છે. 'રિષ્ટ સમુચ્ચય'ના મૂળ કર્તા દુ દેવે રિજોના મુખ્ય ત્રણ પ્રશ્નાર આપ્યાં છે. (૧) પિદ્મસ્થ આંગળીના ટચાકા ફાઢવા, આંખે! સ્થિર થઈ જવી, આંખેમાંથી સતત આંસુનુ પઢવુ વગેરે આ પ્રકારમાં આવે છે. (૨) પદ્મસ્થ—જુદા જુદા સ્વરૂપે સૂર્ય અને ચંદ્રનું દર્શન, સળગતા દીવા ઢ'ડે! લાગવા, ચંદ્રમાં વતુ ળે। દેખાવાં કે હરણ ન દેખાવુ' વગેરે આ પ્રકારમાં ગણાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ભરતેશ્વર બાહુબલિરાસરમાંના શકુન-અપશુકન........ ૧૯૩ (૩) રૂ૫સ્થ-નિજ છાયા, પરછાયા અને છાયાપુરૂષ-આ અવાન્તર પ્રકાર છે. છાયાના સ્વરૂપ ઉપરથી આગાહી થાય છે. સ્વપ્નને પણ રિષ્ટને એક પ્રકાર ગણ્યો છે. દેવેન્દ્રકથિત અને સહજ એવા સ્વપ્નનું વિવિધ રીતે અર્થધટન કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ પ્રકારની આગાહી કરવામાં આવી છે. એક નવીન પ્રકાર પ્રમરિષ્ટને છે. આના નવ અવાર પ્રકાર છે. અંગુલિપ્રશ્ન, અલક્ષી પ્રશ્ન, ગોરાચના પ્રશ્ન, પ્રહ્માક્ષર પ્રશ્ન, શકુન પ્રશ્ન, અક્ષરઅશ્વ, હેરાપ્રશ્ન અને લગ્નપ્રશ્ન. આમાં શકુન પ્રશ્ન જાણવા જેવો છે. આમાં જુદાં જુદાં પ્રાણીઓના દર્શનરૂપો રિષ્ટની કેવી શુભ કે અશુભ અસર થાય છે તે બતાવાયું છે. કાળું શિયાળ, કાગડે, અશ્વ, બગલે, સારસ, સમડી, પોપટ, કબૂતર વગેરે ડાબી બાજુએ દેખાય તે માંદા માણસનું જીવન વધારે છે. જ્યારે આ બધાં દક્ષિણ બાજુએ અવાજ કરતા દેખાય તો તે દરદીનું જીવન ટૂંકાવે છે. રિષ્ટ-સમુચ્ચયનાં આધાર પર “ભરતેશ્વર બાહુબલિરાસમાં આવતાં રિષ્ટો જોઈએ. બાહુબલિરાસની ૫૫–૫ કડીમાં આ રિષ્ટોનું વર્ણન છે. ભરતરાજા મંત્રીની સલાહથી બાહુબલિને સમજાવવા દૂત મોકલે છે ત્યારે દૂતને વિવિધ પ્રકારનાં અપશુકન થાય છે. જેનું પરિણામ સારું નથી એમ સૂચવાય છે. બાહુબલિ પાસે જવા દૂત રથ જોડે છે ત્યારે રથને ડાબી બાજુને અશ્વ વારંવાર સામે થવા લાગે છે. કાળે બિલાડ આડે ઊતરે છે. જમણું બાજુએ ગધેડાનો પગ પછાડવાને ને ભૂંકવાને અવાજ સંભળાય છે. બાવળની સુકાયેલ ડાળી પર બેઠેલી દેવચકલી અવાજ કરે છે. ઝાડના ઝુંડમાં બેઠેલો ઘુવડ ચિત્કાર કરે છે. જમણું બાજુએથી સાપ પસાર થાય છે. શિયાળ લાળી કરે છે. ડાબી બાજુએ ડાકલાને અવાજ આવે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ex જૈન સાહિત્ય સમારાહ ગુચ્છ ૩ ચીબરી અવાજ કરે છે. વાવૃક્ષ પરથી યક્ષ અને કાળીયાર જોડું ઉતરે છે. ૨૫ આગળ ચાલતાં સામે સળગતા અગાર દેખાય છે. માગળ કાળા હાથી પોતાના દાંત દેખાડે છે ને સૂચવે છે કે દૂતના આયુષ્યના અ`ત આવી રહ્યો છે. આમ વિવિધ પ્રકારનાં ાિ દ્વારા અહી' ચક્રવતી રાજા ભરત માટે યુદ્ધરૂપી અશુભ પરિણામનું સૂચન થયેલ છે. આ બધા અહી નિરૂપણુ પામેલા શત્રુન-અપશુકન ‘રિષ્ટ-સમુચ્ચય'માં પણ એકસાથે ક્રમબદ્ધ રીતે નોંધાયેલા છે. શાલિભદ્રસૂરિએ અહી એના સમુચિત રીતે વિનિયેાગ કર્યો જાય છે. આ પરંપરા પાછળથી • વિદ્યાવિલાસ વાડુ” અને વિમલ પ્રમ' જેવી અનેક કૃતિઓમાં પણ દૃષ્ટિગેાચર થાય છે. (૨) મહારાજા સયાજીરાવ યુનિવર્સિ ટી-વડાદરાની પ્રાચીન ગુજર ગ્રંથમાળા હેઠળ પ્રકાશિત ડૉ. ભાગીલાલ સાંડેસરા સ`પાતિ ગ્રંથા વણુ કસમુચ્ચય ભાગ-૧ (ઈ.સ. ૧૯૫૬), ભાગ-૨ (ઈ.સ. ૧૯૫૯)માં અનેક પ્રકારનાં વણુના-વિષયક કૃતિઓનું સંપાદન અને અભ્યાસ છે. વ કસમુચ્ચયની સુદી' પરંપરામાંથી પ્રાપ્ત હસ્તપ્રતાને આધારે થયેલું આ સંપાદન ગુજરાતના સંશાધન-સ`પાદનમ્ર થેામાં અત્યંત મહત્ત્વનું છે. અહી પ્રથમ ખંડમાં અગિયાર જેટલા વિવિધ વસ્તુ કે સંપાદિત કરીને મૂકયા છે. એના લેખનસમય બહુધા પંદરથી અઢારમા સૈકા વચ્ચેના છે. એમાંના કેટલાકની રચના દસથી તેરની વચ્ચેના ચૌલુકયયુગ દરમિયાન થયેલી હાવાની સભાવના એમાંની વણ્ય સામગ્રીને આધારે નિર્દેશી શકાય તેમ છે. “ભરતેશ્વર બાહુબલિરાસ'માંના ૭૪થી ૭૬ કઢીના વાદ્યોના નામેા અને ૮૮, ૯૦, ૧૧૦ કડીમાંના પ્રાસાદના નામેા, ૧૦૪, ૧૦૬, ૧૦૭, ૧૦૯, ૧૧૨ કડીમાંના આયુધનામા તથા ૧૭૭થી ૧૭૮માંના વણુ ના, ૩૦ કડીમાંના ખાદ્યસામગ્રીના નામેા, ૫૯ કઠીના માભૂષણના Page #208 -------------------------------------------------------------------------- ________________ “ભરતેશ્વર બાહુબલિરાસ'માંના શકુન અપશુકન . ૧૫ નિદેશે અને ૧૧૧માંના અશ્વનામેના વર્ણન સંદર્ભો “વર્ણકસમુચ્ચય' માંથી પ્રાપ્ત થાય છે. આમ વાઘ, આયુધ, પ્રાસાદ, આભુષણ, ખાદ્યસામગ્રી અને અશ્વ આદિના વર્ણને જે રીતે “ભરતેશ્વર બાહુબલિરાસમાં પ્રવેજાયેલ છે અને સ્પષ્ટ સંદર્ભ–“વર્ણકસમુચ્ચયમાં કડીબદ્ધ રીતે મળે છે. આવા સમુચ્ચય હકીકતે કર્તાઓને કથામાં ઉચિત સ્થાને વિગતના નિરૂપણ માટે ખપમાં લાગતા હોય છે. પરંપરા રૂપે મધ્યકાલીન કૃતિઓમાં આવા વર્ણને સમાનરૂપે દષ્ટિગોચર થતા હે એને અર્થ અનુકરણ થતું નથી, તેમજ તત્કાલીન પરિવેશનું કે સકની સૂક્ષ્મનિરીક્ષણ શક્તિરૂપ નિરૂપણ થતો નથી. હકીકતે આ બધા વનનિરૂપણની પ્રાકૃત-અપભ્રંશા કાળથી એક પરંપરા છે અને એનું અનુકરણ જૂની ગુજરાતીમાં પણ દષ્ટિગોચર થાય છે. ભારતેશ્વર બાહુબલિરાસીને આધારે આ વિગતો દર્શાવી સમગ્ર પરંપરાને વિગતે અભ્યાસ કરવાથી આખું ચિત્ર સ્પષ્ટ થાય, “ભરતેશ્વર બાહુબલિરાયના શકુન, અપશુકન અને કેટલાક વર્ણને સંદર્ભ “રિષ્ટ સમુચ્ચય” તેમજ “વર્ણ સમુચય’માંથી પ્રાપ્ત થાય છે. આ બધી પરંપરાપ્રાપ્ત સામગ્રીને એના કર્તાએ અહીં એવી રીતે એ સ્થાને પ્રયોજી છે કે એ કારણે વાતાવરણનું નિર્માણ થયું. વિષયસામગ્રીને શહેય પરિમાણ પણ પ્રાપ્ત થયું. આમાં કર્તાની સર્જક દષ્ટિ સમાવિષ્ટ છે એમ કહી શકાય. આપણું મધ્યકાલીન કથાકૃતિઓમાંના શકુન અપશુકન અને વર્ણન, નિરૂપણને આ દષ્ટિબિંદુથી વિગતે અભ્યાસ એ જોઈએ. Forro Page #209 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અવઈયાર નેમચંદ એમ. ગાલા ભાષાવિજ્ઞાનની દષ્ટિએ તમિળ ભાષા જગતની તેમજ ભારતદેશની પ્રાચીનતમ ભાષાઓમાં એક છે. કાવિઠ પરિવારની ચાર ભાષાઓ : કન્નડ, મલયાલમ, તેલુગુ અને તમિળમાં સર્વથી અધિક વિકસિત અને સમૃદ્ધ તમિળ ભાષા છે. ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી અને સિંહાલીની જેમ તમિળ ભાષા સંસ્કૃતમાંથી નથી ઊતરી આવી. એ સ્વતંત્ર ભાષા છે. તમિળ ભાષામાં ઈરલ, કસુવ, કરવ, કિકાડી અને બરગંડી, એમ પાંચ બેલી છે. તમિળ લિપિ પ્રાચીન લિપિ પરથી અવતરી છે. આ લિપિને ઉદ્દગમ તાડપત્ર પર લખવાની અનુકૂળતાને લક્ષમાં રાખીને થયું છે. અત્યારે તમિળ લિપિમાં બાર સ્વર અને અઢાર વ્યંજન છે. તમિળ સાહિત્ય ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષથી પણ વ્યાપકરૂપે પ્રચલિત હતું. તમિળ classical, પ્રશિષ્ટ સાહિત્ય સમય જતાં સંગમ સાહિત્યરૂપે પ્રચલિત થયું, જેમાં કવિતા ત્રણ પંક્તિથી માંડીને આઠસે પંક્તિઓની હોય છે. આવી ૨,૩૮૧ સંગમ કવિતાઓ છે. જેમાં ૧૦૦ કવિતાના સર્જક અનામી છે. તમિળ સાહિત્યથી યુરોપના વિદ્વાને પણ પ્રભાવિત થયાં છે. સંત તિરુવલુવરના “કુરળ’ના ભારતીય તેમજ વિદેશી ભાષાઓમાં કુલ ૮૨ રૂપાંતર થયાં છે. કંગનનું રામાયણ પણ એટલું જ લોકપ્રિય છે. જૈન પરંપરા અને જૈન સાહિત્યની સાથોસાથ તમિળ સાહિત્યને વિકાસ થયો છે. જેન સંતે, કવિઓ અને વિદ્વાનેએ તમિળ, Page #210 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સત યિત્રી અવ્યાર સાહિત્યના વિકાસ, ઉત્કષર અને ઉત્થાનમાં નોંધાવેલા ફ્રા અનન્ય અને અમૂલ્ય છે. તમિળ દેશમાં સદીઓ સુધી જૈન અનુગમનેા વ્યાપક પ્રભાવ રહ્યો. પરિણામરૂપ સંત અને ભક્ત નારીએાની ભવ્ય પર પરા વિકસી સત અવ્યાર ઉપરાંત ઉજજવળ જૈન સાધ્વી છેઃ કુવડી એડિગલ : તમિળ જૈન મહાકાવ્ય શિલ્લાદિકારમ્ કુવડી એડિંગલનાં ઉપદેશથી સભર છે. કાવાલણુ અને કન્નગીને મદુરા જતા રસ્તામાં કુવડી એડિગલના ભેટા થાય છે. પૂરી સફરમાં કુવ'ડી મેધ આપે છે. પમ્માઈ : જીવક ચિંતામણિ ગ્રંથમાં એમના ઉલ્લેખ છે. એમણે સાધ્વીએ માટે મઠ સ્થાપેલા. પેતે મઠાધીશ હતા. જીવનનાં માતા વિજયેરમાદેવી, સુનદ્યા અને હજાર ઉપરાંત નારીઓએ આ મઠમાંથી દીક્ષીત થઈ સન્યાસ ધારણ કર્યો. કાંઘિયાર : જીવક ચિંતામણિના રચયિતા છે : તિરુચકકા દેવર. પણ એક માન્યતા અનુસાર આ ગ્રંથમાં સ ંત કૌધિયારે રચેલાં ૪૫૦ ક્ષેાકેાને સમાવેશ કરવામાં આવ્યા છે. આ શ્લેાકા એટલા ઉત્કૃષ્ટ છે, કે અન્ય લેાકાથી અલગ તારવી શકાતાં નથી. પૃથ્વીદેવી : નાગકુમાર કાવ્યમાંના ઉલ્લેખ અનુસાર પૃથ્વીદેવી રાજરાણી હતા અને શ્રીમધિની નિશ્રામાં સન્યસ્ત થયાં. બ્લિકનાઈ : પૃથ્વીદેવીના પુત્રવધુ હતા. પમાશ્રીની નિશ્રામાં સન્યાસ લીધા. જેને ઉલ્લેખ પશુ નાગકુમાર કાવ્યમાં છે. માધાતાદેવી : મેરુમથ પુરાણમાં એમના ઉલ્લેખ આવે છે. શાંતમથી અને હિરણ્યમથીના માગ દશ ન હેઠળ એમણે સન્યાસ ધારણ કર્યાં. શ્રીધરી અને યશેાધરી ! આ એ સાધ્વીમાના ઉલ્લેખ પશુ મેરુમથ પુરાણમાં આવે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારાહ–ગુચ્છ પૃથ્વીદેવી, ઈલ્લાના, રમાધાતાદેવી, વિષયેરમાદેવી તેમજ જીકનની પત્ની, સર્વે ગૃહિણીઓ હતી; પછી સન્યાસ ધારણ કર્યાં. Aryanganas થયાં. રણંક નીલકેશી : શુદ્ધ જાતિનાં હતા. સત પલાયલાએ જૈન ધા આધ આપ્યા અને એમણે દીક્ષા લીધી. જૈન ધર્મને બહાળે પ્રચાર કર્યાં. અભયમથી : અભયમી અને અભયરુચિ જોડિયાં ભાઈ બહેન હતાં. યશેાધરા કાવ્યમાં એમના ઉલ્લેખ આવે છે. એમણે જૈન દર્શીનનું ઊંડુ અધ્યયન-ચિંતન કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. એમનાં ચરિત્રા સાંભળીને ત્યાંના રાજા મરીધાતાએ પણ સન્યાસ લીધા. ઉપરાંત દક્ષિણુ ભારતનાં નારીસ ંતા કધી, અમ્મા, કન્ની, કૌઉન્ધી, પઈમી, સમી, કુરાથી, પેરુનાથી, આાસલ, શૈલવી તેમજ ઈયાઈ વગેરેના ઉલ્લેખ ચૂડામણિ નિક ુ, પિંગળ નિકડુ તેમજ કાયચરા નિક ુમાં જોવા મળે છે. શ્રવણુ એલગેાડામાં શિલાલેખમાં નીચે મુજબ સંત નારીના ઉલ્લેખ છેઃ નાગમથી કન્ધીયાર, સાગીમથી કન્ધીયાર, શ્રીમથિ કન્ધીયાર, નિવિલ્લુર કન્ધીયાર, રાગણીમથી કન્ધીયાર, અનંતામથી કન્ધીયાર અને મગાપ્પા ધીયાર. તેમજ પૃથ્વી વિ'ગા કુરાથી અને કનકવીરા કૈરાચી બન્ને સાધ્વીઓ ઉચ્ચ કક્ષાનુ` તપસ્વી જીવન જીવતા હતાં. એક અન્ય શિલાલેખ અનુસાર પટ્ટની અને કરાથી એડિગલ એઉ સાધ્વીજીઓએ એક શિક્ષણ સંસ્થા સ્થાપી હતી. ગરીા માટે પાણી અથે કૂવા પણ ખાદાવેલા. એ સમય હતાઃ ‘મદુરાઈ કાન્હા કાપુરકેસરી વમાર'ના રાજ્યકાળના ઉપરાંત અન્ય એ સતનારી રત્નાના ઉલ્લેખ છે. જેમનાં નામ Page #212 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અન્વયાર ૧૯૯ એ જે નગર કે ગામમાં વસતાં, તેના પરથી પાડવામાં આવેલ છે. (૧) મિઝહાલુર કુરાથી અને (૨) તિરુપારુચિ કુરાથી. આહાલ: દક્ષિણના મીરાં. મીરાં જેટલાં જ લોકપ્રિય અને આદરણય. મીરાં ગિરધરને પરણી, આઢાલ શ્રીરંગનાથજીને વર્યા. બંનેએ ભગવાન સાથે જ ઘર માંઢવું. સંસારમાં રહ્યા છતાં છેલે આપ્યાલ શ્રીરંગનાથજીમાં સમાઈ ગયાં; મીરાં શ્રીકૃષ્ણમાં. બન્નેની જીવનકલામાં અદ્ભુત સામ્ય છે. આડાલનાં કેટલાંક ગીતને અંગ્રેજીમાં મહર્ષિ અરવિંદે અનુવાદ કર્યો છે. આકકા મહાદેવ : કર્ણાટકના મીરાં એમની રચનાઓ કન્ન ભાષાનાં ઉત્તમોત્તમ કાવ્યોમાં ગણાય છે. મદુરાથી થોડે દુર આઢાલનું મંદિર છે. તિરુપતિ બાલાજીની તળેટીમાં એક મંદિરમાં આરહાલની પ્રતિમાં પ્રસ્થાપિત છે. અશ્વઈયાર વિશે ઐતિહાસિક માહિતી પાંખી છે. એમનો સમયકાળ ઈશુની આગલી સદીથી ઈશુની પ્રથમ સદીમાં મૂકવામાં આવે છે. સંત તિરુવલુવર અને અવઈયાર સમકાલીન હતા. બને જૈન હતા એવી દૃઢ માન્યતા પ્રવર્તે છે. એક મત એ પણ છે કે, અશ્વઈયાર સંત તિરુવલુવરના બહેન હતા. બંને વચ્ચે અનુબંધ રહ્યો હતો, તેમજ “કુરળ”ની છાયા અવઇયારના કાવ્યોમાં સ્પષ્ટ દેખાય છે. બન્નેએ જૈન સિદ્ધાંતનું જ પ્રક્ષેપણ કર્યું છે. સંત તિરુવલ્લુવર તમિળ સાહિત્યના મુકુટમણિ સમા સર્વોચ્ચ, અનુપમ અને મહાપ્રતિભાવંત કવિ રહ્યા છે; જયારે અન્વઈયાર તમિળ ભાષા અને તમિળ દેશનાં સૌથી વધુ લોકપ્રિય ભક્તકવયિત્રી રહ્યા છે. તમિળ દેશમાં એવું કઈ બર નથી, જ્યાં અવ્વઈયારનાં ગીત-ભજનો ગવાતાં ન હોય એમની રચનાઓ પણ “મુરળ”ની ચા ની જેમ . Page #213 -------------------------------------------------------------------------- ________________ 3BE જૈન સાહિત્ય સંમારાહ-ગુચ્છ ૩ પાઠયક્ર્મમાં સ્થાન પામી છે. ચક્રવતી રાજગેાપાલાચારીએ ‘કુરળ’તુ અંગ્રેજીમાં રૂપાંતર કર્યુ, જે પુસ્તકરૂપે પ્રગટ થયું. રાજાજીએ અન્વયારની કેટલીક રચનાત્માનું. અંગ્રેજી રૂપાંતર કર્યું, જે ગાંધીજીના યંગ ઇન્ડિયા’ અને ‘સ્વરાજ્ય'માં લેખમાળારૂપે પ્રગટ થઈ. ત્યારબાદ ગાંધીજીના સૂચતથી 'અન્વષયાર' પુસ્તકરૂપે પ્રગટ થયું. રાજાજી કહેતા : 'She is the cultural exponent of the genius of the toiling millions.' કન્યાકુમારી જિલ્લામાં ત્રણ મ`દિશ છે, જે અન્વયારને સમર્પિત છે. એમની સ્મૃતિમાં આ મંદિરનું નિર્માણુ થયુ` છે. સત અવ્વઈયાર અત્યંત તેજસ્વી, સત્યનિષ્ઠ, ભક્તિવાન અને સ્વયં દીપ્તિ સન્યાસીની હતા. શાઓમાં જેને વિદ્વત્ત સન્યાસ કહ્યો છે. જેમ યાજ્ઞવલ્કયે પ્રથમથી જ જ્ઞાની હોવાથી આવા સન્યાસ લીધે હતેા. ભક્તિ અને વૈરાગ્યદશા એમનામાં જન્મસિદ્ધ હતી. અન્નયાર પૂર્વ-પ્રજ્ઞા; કવિત્વશક્તિ લઈને અવતરેલા. સંસાર વચ્ચે રહીને પશુ સંસારથી અલિપ્ત, નિસ્પૃહ અને જળકમળવત્ રહ્યા. આદિ અને ભગવાન અન્વયારનાં માતા-પિતા હતા. એક માન્યતા અનુસાર માતા અત્યજ હતા અને એમના પ્રેમી ઉચ્ચ જાતિના હતા. એમની માતાને પ્રેમીએ સોગંદપૂર્વક ખાત્રી આપી વ્રત લેવાની ફરજ પાડી કે જે બાળકેા જન્મે, તેમને તરત ત્યજી દેવાં. અન્વષ્ટ એમનુ પ્રથમ સંતાન પ્રતિજ્ઞા પ્રમાણે બાળકીને ત્યજી જ દેવી પડશે. માતા માટે આ સ્થિતિ વસમી—અસહ્ય થઈ પડી. હૈયુ શાણુવિદીણુ થઈ ગયું. તરત જન્મેલી બાળકીને ત્યજવાની ક્રૂરતા ફ્રેમ આચરી શકાય ? ધેાધમાર વરસાદ વરસતા હતેા...પાતે હૈયે માતાએ બાળકીને ટાપલીમાં મૂકી...માતાની વેદનાના પાર ન હતો...અ૧૪ તા સરસ્વતીના અવતાર હતા. માતાની વ્યથા અને આ નેઈ નાનકડી અશ્વઇએ માતાને સાંત્વન આપતાં કવિતામાં કહ્યું : Page #214 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રીની અવ્વાઈયાર ૨૧ આવું જ નિર્માણ થશે, એવું જે ઈશ્વરને પિતાની ઈચ્છાથી મારું ભાગ્ય મારા કપાળ પર લખ્યું છે, એ ઈશ્વર શું મરી પરવાર્યો છે? એ હજી જીવે છે; ગમે તેવાં કષ્ટ પડે, દુષ્કાળ પડે, મારી માં... જવાબદારી એની છે. તું હૈયું ભાંગીશ નહિ, હામ હારીશ નહિ, વલેપાત કરીશ નહિ. માતા ફસડાઈ પડી. વરસાદ એટલે મુસળધાર વર કે પૂર આવ્યું. એ પૂરના વહેણમાં વહેતી ટોપલી નદીમાં પહોંચી. તણાતી તણાતી નદીને કિનારે લાંગરી. એક પૂજારીએ એને ઊંચકી લીધી. પૂજારી દંપતિને કોઈ સંતાન ન હતું. અત્યં જ હતા. સંતાન માટે અનેક વ્રત, બાધા, અનુષ્ઠાન કર્યા હતા એ બધાના ફળરૂપે પ્રભુએ બાળક આપ્યું એમ માની પ્રભુને ઉપકાર માન્ય અને બાળકીને ઘેર લઈ આવ્યા. અવઈ એટલાં રૂપાળાં હતાં કે આખું ગામ ઘેલું થઈ ગયું. ગામનાં અત્યંજોએ એમને ઉછેરી. કેઈને કેઈ એને પિતાનાં ઘેર લઈ જાય. રમાડે, ખવડાવે, પીવડાવે...ગામમાં ઉત્સવ થઈ ગયે. નાનકડી અશ્વઈ ભરતભરેલા પારણુમાં ખૂલે છે. લાડકોડને પાર નથી. હસતી-ખેલતી અન્વઈ એક દિવસ અચાનક રડવા માંડે છે.. વારંવાર હાથ લંબાવે છે. માતા છાની રાખવાનો પ્રયત્ન કરે છે. ૫ણ રૂદન ચાલુ જ રહે છે. માતાને કંઈ સમજ પઢતી નથી. પછી ખ્યાલ આવે છે કે, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩. હાથ લંબાવી અવઈ ગણેશની નાનકડી મતિ તરફ ઈશારો કરી રહી છે. માતા નાના ગણેશને અવઈનાં હાથમાં આપે છે અને અવઈ શાંત થઈ જાય છે. બસ..! ત્યારથી ગણેશ એના ભાઈબંધ. એની સાથે રમતાં રમતાં અવઈ મોટી થતી જાય છે. પ્રતિદિન રૂપ ખીલતુ જાય છે. અવ્યઈના પાલક પિતા કવિતા અને ભજન રચતા, એ ગાતા કવિઓ અને ભજનિકોનો એમના ઘેર મેળે જામતો. અqઈ પાંચ વર્ષનાં થયાં... ત્યારે ઘેર મજલિસમાં એક કવિ મિત્રએ કહ્યું: મેં બે પંક્તિઓ રચી છે, પણ પછીનાં બે ચરણ કઈ રીતે બેસતાં નથી. સંભળાવો તે ખરા...' પિતાએ કહ્યું. કવિએ પંક્તિઓ રજુ કરી : કરે જ્યારે શુભ કાર્ય કોઈ પ્રત્યે, નવ કરજે ગણતરી બદલાની; પાંચ વર્ષની અવઈ પાદપૂતિ કરતાં બે ચરણ બલી ઊઠી ઃ આકાશને આંબતું નાળિયેરનું ઊંચુ ઝાડ ૫ણું; મૂળિયાંને પાયેલું પાણું મીઠું કરી વાળે છે પાછું. અર્થાત્ , આવઠાં ઊંચા ઝાડનાં મૂળિયામાં જે પાણી પાવામાં આવે છે, તે પણ એ ઝાડ મીઠાં પાણી નાળિયેરમાં ભરી પાછું વાળે છે. કેટલી ગંભીર વાત અશ્વઈએ કહી દીધી ! સત્ કાયનાં શુભ પરિણામ આવીને મળે જ છે. તમામ ધર્મની આધારશીલા સદાચાર છે. For Pin Page #216 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર સ સુજિપણું સાહિલ નારાણું. મનુષ્યના સર્વ સદાચાર સફળ થાય છે. (ઉત્ત. અ. ૧૦, ગા. ૧૦) બાળસખીઓ અને નાનકડા ગણેશ સાથે હસતાં રમતાં અવઈ મોટી થતી જાય છે. દસેક વર્ષની અવઈ સહેલીઓ સાથે નાનકડી ગાગર લઈ વિનાયકની સ્તુતિ ગાતાં પાણું ભરવા જાય છે. અવઈ એક ત્રિપુંડધારી ગજરાજને જુએ છે. ગજરાજ આગળ ચાલતું જાય છે. અવૂઈ એની પાછળ પાછળ જાય છે... સહેલીઓ અવઈને છોડી ભાગી જાય છે. ચાલતાં ચાલતાં ગજરાજ શ્રી ગણેશનાં મંદિરમાં પ્રવેશે છે... અશ્વઈ એને અનુસરે છે. મંદિરમાં વિશાળકાય શ્રી ગણેશની પ્રતિમા છે. પ્રતિમાની નજીક આવતાં જ ગજરાજ શ્રી ગણેશની મૂતિમાં સમાઈ જય છે ! અબ્દુઈ આ ચમત્કારને સંકેત સમજી જાય છે. બે હાથ જોડી, વંદન કરી, સ્તુતિ ગાતાં પ્રિય ગણેશને પ્રાર્થના કરે છે : “મને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત થાઓ, એવા આશીર્વાદ આપે. હે શ્રી ગણેશ! મારા પૂર્વ જન્મોનાં કર્મોને ક્ષય થાય એવી શક્તિ બાપ. હું જન્મજમાંતરના ભવભ્રમણમાંથી છૂટી અજન્મા બની જાઉં એ કૃપા કરે.. બસ આટલું જ માગું છું.” પ્રતિમાને વાચા ફૂટે છે. શ્રી ગણેશ કહે છે: “લે કોનાં ઉત્થાનનું કામ કરે, જનસમાજ, ધર્મમય, નીતિમય અને સદાચારી થાય, એવી સમજણ લોકોમાં પ્રગટાવે. સામાન્ય માણસના દુઃખ, અજ્ઞાન, પીડા, દારિદ્રય, મૂઢતા દૂર થાય અને એમનું જીવન સુધરે, સુખ-શાંતિ સ્થપાય એવો પુરુષાર્થ કરો...! એક હળવું સ્મિત કરી શ્રી ગણેશ ચૂપ થઈ ગયા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ન સાહિત્ય સમારોહ-મુછ a અશ્વઈ તે આનંદવિભોર થઈ ગઈ..દોઢતી, હાંફતી ઘેર આવી અને માને વળગી પડી. અધીરા શ્વાસે બોલી...મા..! આજે વિનાયકે મારી સાથે વાત કરી !' પવનવેગે વાત આખા ગામમાં ફેલાઈ જાય છે. ગામવાસીઓ અશ્વઇને સાક્ષાત્ સરસ્વતીને અવતાર જ માને છે. એની શાણું વાણું પ્રેમાદરથી સાંભળે છે. આ ઘટના પછી અવઈની વૈરાગ્યદશા, નિસ્પૃહા, આત્મલગની અને ભક્તિ ઉત્તરોત્તર વધતાં જાય છે... પંદરેક વર્ષની થતાં તો અશ્વઈનું રૂપ સહસ્ત્રકળાએ ખીલી -ઊઠે છે. એના રૂપ અને વિદ્વતાની ચર્ચા પૂરા તમિળ દેશમાં થવા લાગે છે. આસપાસના રાજવીઓ તેમજ શ્રેણીઓ તરફથી અનેક માંગા આવે છે...કવિ પિતા અવઈને પૂછે છે: “આટલા માંગામાંથી તું કહે તેની સાથે તારા લગ્ન લઈએ...” અશ્વથાર કહે છે: “મારે પરણવું જ નથી.' હું સંસાર માંડવા જન્મી નથી. મારે તો માત્ર ભગવાનની ભક્તિ કરવી છે અને કોદ્ધારનું કામ કરવું છે.' કવિ પિતા ઉપર ચારેકોરથી દબાણ આવે છે. “શું દીકરીને કુંવારી રાખવી છે?” “કન્યાદાન વિના તારે જીવ અવગતે જશે.” “છોકરી તે નાદાન છે, તું પણ છોકરમતમાં સરી પડ્યો ?” “દીકરીને સાપની જેમ કેટલા દિવસ સંઘરીશ?” “ક્યાંક તને કાળી ટીલી ન -લાગે...' વગેરે સલાહ, ઉપાલંભ અને ટોણુથી વાજ આવી છેવટે કવિપિતાએ એક રાજાનું રાજકુંવર માટે આવેલું માંગુ સ્વીકાર્યું. (એક મત અનુસાર એક શ્રીમંત શ્રેષ્ઠ પુત્રનું માંગું સ્વીકાર્યું.) લગ્નની તિથિ નક્કી થઈ ગઈ. પૂરા ગામમાં હર્ષોલ્લાસ અને દેહધામ Page #218 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર ૨૦૫ મચી ગઈ, પણ અવઈયારને જંપ નથી... લગ્નને આગલે દિવસે વરપક્ષ તરફથી થાળનાં થાળ ભરી જરીયાન વસ્ત્રો, હિરા-મોતીના, દાગીના, મૂલ્યવાન વસ્તુઓ, નજરાણું કવિના ઘેર પહોંચે છે... નારીવર્ગ ડોળા વિસ્ફારી અચંબાથી જોયા કરે છે. પણ અવઈ ગભરાટથી ક્ષુબ્ધ થતી જાય છે... “મારી વાત કેમ કોઈ સાંભળતું નથી, સમજતું નથી, માનતું નથી...” અવ્વઈયાર વિમાસતી રહે છે... તે દિવસ તો આથમી જાય છે. સંસારમાં મને લેશમાત્ર પણ રસ નથી એ હું કેમ કરી સમજાવું ?”... પૂરી રાત અવ્વઇયાર વિમાસણમાં વિતાવે છે. ... અને નો સૂરજ ઊગે છે. લગ્નને દિવસ, અqઈને સોળે શણગાર સજાવાય છે. કિમતી જરીયાના લગ્નની જેમ, અને દાગીનાથી સુંદર દેહ અપરૂપ ઢકાઈ જાય છે. કટોકટીની પળ આવી પહોંચી... લગ્નની શુભ ઘડી આવી પહોંચી.. વાજતે ગાજતે જાન માંડવે આવીને ઊભી...પણ કન્યા કયાં ?..અબૂઇયાર ગાયબ !! . સાજ-શણગાર થતાં હતાં. ત્યારે અવ્વઈ તે વિચારે ચડી ગઈ. હવે આ કાળવડીમાંથી કેમ છૂટવું ? આ ધર્મસંકટમાંથી કેમ બચવું ? ભગવાન સિવાય હવે આમાંથી કેણ ઉગારી શકે? અવઈએ પ્રિય ગાઠિયા ગણેશને સંભાર્યા.. બધાની નજર ચૂકવી સિફતથી સરકી પહોંચી સીધી વિનાયકના મંદિરે... વિનહર્તાનું શરણુ શોખું.. શ્રી ગણેશની પ્રતિમા સમક્ષ આદ્રભાવે સ્તુતિ કરી.. - “હે ભગવન્! મારે સંસારનાં બંધનોમાંથી છૂટવું છે. ભવભ્રમણમાંથી મુક્ત થવું છે. ત્યાં આ સંસારની નવી બેડીઓમાં કેમ જકડાઉ ? આ બંધનનું કારણ તે મારૂ રૂપ જ ને? અને આ રૂપને આધાર તે મુગ્ધાવસ્થા જ ને? આ રૂપ પણ હું કિશોરી છું, યૌવનને ઊંબરે ઊભી છું એટલે જ શોભે છે ને? મારે પ્રભુભક્તિ Page #219 -------------------------------------------------------------------------- ________________ * T ૨ જૈન સાહિત્ય સમારાવ-ગુચ્છ ૩ અને લોકસેવાનાં કાર્યો પૂરાં કરવા છે, એ માટે તે! મેં જન્મધારણ કર્યો છે. હે પ્રભુ ! મારૂં રૂપયૌવન પાછુ લઈ લ્યો...મને નથી જોઈતુ.... મને શારીમાંથી મુઠ્ઠી મા બનાવી દે. મને બચાવી લ્યે. હું આટલું જ માગું છું. અને એક ચમત્કાર થયે....હસતી કુદતી છેકરી અન્નઈ ક્ષણુમાત્રમાં ઘરડી ડાથી ખની ગઈ. વાળ ધેાળાં થઈ ગયાં. દેહ કરચલીઓથી ઊભરાઈ ગયા. એક પળમાં અઢધી સદીની મજલ પૂરી થઈ ગઈ. અવયારની આંખામાં આંસૂ ઉમટી આવ્યાં...ખાળપણનાં ગાઠિયા ગણેશે ક્રૂરજ,–મૈત્રીની મીઠી જવાબદારી અણીને ટાંકણે નિભાવી. આંસૂની ધાર સાથે અવયારે શરણુમ કરુણુાકૃપા માટે સ્તુતિ ગાઈ. " “ હું બધાની માતા બનું, એવા પરમપિતાના ભાદેશ છે. તેા જન્મથી જ અનાથ હતી. તમે માતા ની મારી સભાળ લીધી. હવે તે! સંસારનાં અનાથ બાળકાની મા બનવાનુ` સદ્ભાગ્ય મને સાંપડયુ છે. મને એ સૌતી મા બનવા દે, હુ એમની સાંભાળ લઈશ. સૌની મા અને સોની સેવા...એમાં જ મારૂં બચેલું જીવન વ્યતીત કરૂ એવા આશિષ આપે.” ત્યાગની આ એક અદ્ભુત, વિલક્ષણુ અને અનાખી ઘટના છે. ઈતિહાસમાં એને બેટા નથી. યયાતિએ ભાગવિલાસ માટે પોતાનાં પુત્ર પાસેથી યૌવન છિનવી લીધું હતું. અવયારે સંસારથી વિરક્ત થવા, પ્રભુભક્તિ અને લોકોની સેવા કરવા અથે પેાતાનુ યૌવન સર્જનહારને પાલ્લું સોંપી દીધું, પચાસ વર્ષોં સેવાયજ્ઞની વેદીમાં ડામી દીધાં. યૌવનના ભેગ આપી ભેાગનાં સ’જોગામાંથી નિવૃત્ત થયાં, વાવૃદ્ધ અવઈયાર પાછાં ફરે છે. ધરતી ડેનીને કાણુ પરણવા તૈયાર થાય? ભગવાને ધા સાંભળી અને મમાર લગ્નનાં પ્રચમાંથી મચી ગયાં. Page #220 -------------------------------------------------------------------------- ________________ મિળનાં સંત કવયિત્રી અબૂઇયાર ૨૦૭ લગ્નને હલાસ વિષાદમાં ફેરવાઈ ગયો. ગામવાસીઓ ચિત્કાર કરી ઉઠયાં. પાલક માતા-પિતા, વડીલો, ગ્રામજને, સહેલીઓ, સૌની અવઈયારે વિદાય લીધી અને ભિક્ષુકની જેમ સર્વસંગપરિત્યાગ કરી. સર્વસ્વ છોડી માત્ર એક પિોટલી લઈ ચાલી નીકળ્યા. મહાભિનિષ્ઠમણુને અવસર હતા. આખું ગામ રડી ઉઠયું. સંસારત્યાગ અગાઉ જ્ઞાનદેવ જ્યારે છેલીવાર વિઠોબાના દર્શને પંઢરપુર ગયા, ત્યારે સંત નામદેવ એમની સાથે હતા. જ્ઞાનદેવે ત્યાં ભૂમિસમાધિને સંકલ્પ કર્યો, ત્યારે નામદેવ પુછ લાયા હતા. સંત તાનેશ્વરે જ્યારે ભૂમિસમાધિ લીધી, ત્યારનું વર્ણન નામદેવે અઢીસે લેકમાં કર્યું છે. આવું જ વર્ણન અવઈયારની હત્યવિદારક વિદાય વખતનું હશે ! અશ્વઈયાર સતત પરિભ્રમણ કરતાં રહ્યાં. ભિક્ષા માગી ખાતા. કયારેક દિવસોનાં દિવસે લાંબા ઉપવાસ થઈ જતા. અજ્ઞાન, દારિદ્રય, રોગાવસ્થા, દુષ્કાળ, ગૃહસ્થાશ્રમમાં નતિમત્તા, ન્યાયી રાજસત્તા માટે, દુષણનાં નિવારણ માટે જીવનભર મધ્યા. અબૂઇયાર કહેતાઃ મારૂં આ જ જીવનકમે છે. એ જ કરવાનો મને આદેા મળે છે. એટલે તે મેં યૌવન ત્યછ વૃદ્ધત્વ સ્વીકાર્યું છે.” અવઈયાર ગાતા રહેતાં. જન્મથી માણસ ઉચ્ચ કે નીચ જાતિને નથી, પણુ કર્મોથી થાય છે. જે કૃપણ છે, તે નીચ જાતિને છે.' તમિળ દેશનાં મા, ભૂલકાઓની દાદીમા તરીકે પ્રતિષ્ઠા પામ્યા. ઠેર ઠેર આવકાર પામતાં. રાજ્ય કે ગામમાં પ્રવેશતાં જ ટેવ વરણાઈથી ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત થતું. સરધાર ગામમાં થાઈ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન સાહિત્ય સમારોહ ગુછ . જવાતાં એક મહત્સવ ઉજવાતો. રાજાઓ એમને ખૂબ માન આપતા. વિનયપૂર્વક આમંત્રણ આપી રાજ્યમાં બોલાવતા. દબદબાભર્યું સ્વાગત કરતા. પરંતુ અબૂઇયારને આ દબદબો પસંદ ન હતે. તેમનું લક્ષ્ય ગરીબોમાંજ લેકસંગ્રહનું કામ કરવાનું હતું. પ્રશિષ્ટ લકાદર અને લેકચાહના પામ્યા. રાજવીઓને પણ ઠપકારી દેતા. ગીમાં કરુણાભાવે રસાળ બોધ આપતા. કોઈપણ દય કે ઘટના જેતા એમના મુખેથી કાવ્યની સરવાણું વહેતી. સાક્ષાત જીભે સરસ્વતીને વાસ હતો. એમનાં કાવ્યો–ગીત-ભજનમાં જ્ઞાનપ્રચુરતા, પ્રજ્ઞાવબોધ, બુદ્ધિમર્મજ્ઞતા, ઉક્તકાલ, ઉપમાકોશલ્ય Similies અને Metaphor, કલ્પનાસામએ", બનુકંપા, તુલનાસામ, રોચક શૈલી અને આગવી આધ્યાત્મિક પ્રતિભા કઠીએ કડીએ દષ્ટિગોચર થતી. પદ પદે સમત્વ રહેલું. કરતાં કરતાં એક નગરમાં પ્રવેશતાં એક શ્રીમંત એમને મહેલ જેવા આવાસમાં લઈ ગયાં. વાડી, વજીફા, સંપત્તિનું પ્રદર્શન કરી દેખાડયું. અવઈયારે બાયું : સંપત્તિ અને મિલકતના વિસ્તારથી કોઈ મોટો નથી થઈ જતે માત્ર કદ જેઈ મોટાઈ ન દેવાય; અફાટ સમુદ્રનું પાણી પીવામાં, કે સ્નાનમાં પણ કામ નથી લાગતું. જયારે નાનકડા ઝરણુનું પાણું માણસની તરસ છિપાવે છે. અવઈયારે કાવ્યમાં માર્મિક રીતે કહી દીધું કે, માત્ર સંગ્રહી રાખેલી અફાટ સંપત્તિ સમુદ્રના ખારાં પાણી જેવી છે. જે કશા કામમાં નથી આવતી. જ્યારે દાનનાં ઝરણું વહાવતી સંપત્તિ લોકોને કામ આવે છે, તરસ છીપાવે છે; ઉપયોગી નીવડે છે. . . : વર્ણવ્યવસ્થા વિષે બહુ ઉદારભાવથી, અભિગમથી તે સમયની પ્રચલિત માન્યતાઓનું ખંડન કરતાં અવઈયાર કહે છે : Page #222 -------------------------------------------------------------------------- ________________ તગિળનાં સત્ત કવયિત્રી અવ્યાર કાઈ વરૂ નથી હોતા; પશુ એક એ સજજના અને સૌહાર્દ પૂણુ મનુષ્યા જ ગરીમાને એમનાં દુઃખનિવારમાં સહાયરૂપ થાય છે. જો કહેવાં જ હોય, તે માત્ર એ જ છે. બીનએ, જે કોઈ પણ પ્રકારની મદદ નથી કરતા. તેઓ તા. નીચ જાતિનાં જ કહેવાય અને પહેલાં ઉચ્ચ જાતિનાં છે. બધાં શાસ્ત્રો આ જ કહે છે. વ્યાપક ધાર્મિક વિભાવનાથી અવ્યયાર કહે છે : બધા જ ધર્મો એક જ વાત કરે છે સારુ' કરી અને અનિષ્ટથી દૂર રહે.. પૂર્વ ભવમાં જે શુભ કર્મો બાંધ્યાં, એ જ વૈભવતા વારસા તમને આ ધરતી પર, આ જન્મમાં પ્રાપ્ત થયેા છે. માટે પાપથી નિવૃત્ત થાઓ અને શુભમાં પ્રવૃત્ત થાઓ. તે કાળમાં અનેક મતમતાંતર અને સ`પ્રાય. ત્રણ શૈવ સ ંતાનું (૧. તિરુજ્ઞાનસ બધાર, ૨૦૯ સ ંતે એક નાનકડી કાવ્યકફ્રિકામાં પેાતાના ચુકાદો આાપી • દેતાં કહ્યું ઃ દિગ્ન્ય સંતકવિનું ‘કુરળ' જે પવિત્ર વેદોના સારરૂપ છે. (સંત તિરુવલ્લુવર) તમિળ વૈદ તરીકે પ્રતિ પામ્યું છે. ‘થેવારમ’ જેમનાં ૧૦,૦૦૦થી વધુ શ્લોકા છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ 210 ૨. તિરુનાજુકાવ્યસર ૭. સુધરામૃતિ" સ્વામીઢા) વૈષ્ણવૠષિનું... તિરુવાચક્રમનુ તિરુમુલારનું જૈન સાહિત્ય રામારાહ સુક તિરુવમાંઝી દૈવી શબ્દો જે ઉચ્ચારાય છે; તમિળ ઉપનિષદ તિર્કોવાઈ તિરુમંત્રમ અધા એક જ છે; અને એક જ ઉપદેશ આપે છે. જન્મ-પુનર્જન્મ, ક્રમ વ્યવસ્થા, કમ ફળ વિષેના ભજનમાં એક સુદર રચનામાં અવયાર કહે છે ઃ એક પવાલુ' નાહી' તમે અફાટ અને ઊઠામાં ઊંડા સમુદ્રમાં, એકદમ ઊડે સુધી-તળિયે સુધી લઈ જઈ પાણી ભરા, તા પશુ અગાધ સમુદ્રમાંથી માત્ર એક જ પવાલું પાણી સરારી, ચાર વાલાં નિહ. તમિળ દેશમાં નાઝહી' એક માપ-measure કે, જેને માટે પવાલુ શબ્દ વાપરી શકીએ. આ જ સંદર્ભમાં અવયાર એક ઢીલી કન્યાને કહે મારી લાડકી કન્યા, તને તારી પૃચ્છા મુજબ સપત્તિ પ્રાપ્ત થાય, ઈચ્છિત પુતિ મળે, પરંતુ દરેક જીવ– પેાતાનાં ભાગલાં–પૂવ જન્મામાં જે વાવેલું' હરશે, : Page #224 -------------------------------------------------------------------------- ________________ તળિનાં સ ંત કવયિત્રી અવધાર તેનાં ફળસ્વરૂપ, એટલું જ માપસર સુખ પામશે. તમે ગમે તેટલુ ઝ ઝ્મા, વાવલા, પણ જે નિયતિએ તમારા માટે નિર્માણુ નથી કર્યું, તે મળવાનું નથી. જે નિર્માણુ છે, તે આવીને જ મળશે. સતે મારધૂમ, તેમજ પાંચ સમવાયમાંના ‘નિયતિ'ની વાત કહી દીધી. ચાર પુરુષાથની નાનકડા કાવ્યમાં રજૂ કરતાં સંત કહે છે : ધમ : દુઃખી અને નિઃસહાય માટે ધમ એક આશરા સમાન છે. અર્થ : પાપકમથી નિવૃત્ત થઈ જે કામ : સ્નેહાળ દંપતિનું' ચ્યાત્મિક ઐકય, શ્મને પારસ્પરિક એકમેકની સહાયતા, રામ ઉપાર્જન થાય, તે અથ. તે ક્રાય. જ્યારે એ ત્રણેને તજીને, એથી પર પારલૌકિની ઝંખના કરા, ત્યારે આનંદસ્વરૂપ મુક્તિ આવી મળે છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર પુરુષાથમાં ધમને પ્રથમ માયા છે. તેનું કારણ કે અથ અને કામ પણ ધ ય હાય. અથ ઉપાર્જન ન્યાયસંપન્ન હોય, પાંપયુક્ત નહિ વસ્તુત: ચેાથા પુરુષાર્થાંને મેક્ષ’ને ખલે નાન પુરુષાર્થ થવા શુદ્ધિ કે શેષ ઝુરુષાથ કહેવા જોઈએ. મેણ તે એની અતિમ ફળશ્રુતિ છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - જૈન સાહિત્ય સમારોહ-મુa પુરુષાર્થને મહિમા કરતાં અવ્વઈમાર કહે છે: વિપુલ વર્ષો માટે, ઉપર સ્વર્ગમાં વાદળાંઓ છે; નીચે ફળ આપવા માટે ' આ ધરતી છે, નદી છે, નાળાં છે. આ બધું હોવા છતાં.. . ' જે કોઈ મૂરખ આળસુ બનીને બેસી રહે, અને પિતાનાં દુર્ભાગ્યની . હરિયાદ કરતો રહે, તે હે પ્રેતાત્મા ! એને સારી પેઠે ફટકારજો..ઝાટકશે. આળસ અને પ્રમાદ માત્ર શારીરિક બાબત નથી. એ તે મન અને બુદ્ધિનો રોગ છે. પ્રમાદ એ સાધનાને, પુરુષાર્થને અને પરિ. શ્રમને સૌથી મોટો શત્રુ છે અને કર્મબંધનું એક કારણ છે. ઉપમાકૌશલ્યથી સંત અવ્વઈયાર કહે છે : ચમકતી આંખે અને સુગંધી ફૂલવાળી હે કન્યા ! માણસ ત્રણ પ્રકારના હોય છે. . ઉત્તમ છે... . . . . ! જેઓ વાણીને યય કર્યા વગર, ઢોલ વગાડયા વગર, ચૂપચાપ કાર્ય કરે છે. . મુખ તે.. જેઓ કેનાં કલા પછી શુભ કાર્યમાં પ્રવૃત થાય છે અને કેહણાં કનિષ્ટ તે.. Page #226 -------------------------------------------------------------------------- ________________ ળિનાં સાંત કવિયત્રી અન્વઇયાર : જેઓ કહ્યાં છતાં કાઈ સારું કામ કરતા નથી. · આના તમને જીવંત દૃષ્ટાંત જોઈએ છે? તે જો...આ ણુસને, આંબાને અને પાદીરોને... ત્રણ પ્રકારનાં માણસે.ને સ'તે બ્રુસ જેવાં, આંબા જેવા અને પાદીરી જેવાં કહ્યાં છે. ય રસનું ઝાડ ફલિત થયા વિના...ફૂલ વિના ફળ આપે છે. આંબાનુ ઝાડ ક્રુલિત થઈ પછી ફળ આપે છે. પશુ પાીરીનું ઝાડ કોઈ ફળ આપતું નથી...પશુ એનાં બધાં જ ફૂલ ઝરીને વાઈ જાય છે. નકામાં ફૂલ વેડફી નાખે છે. પાદીરીના ફૂલ - અત્યંત સુગંધી હેાય છે. એ ફૂલ જાસ્મીન લ જેવાં હાય છે. પત્ની જાતજાતની માગણી કરતી જ રહે છે, એવા ધરે ભિક્ષા માટે જતાં વાતચીત સાંભળતા સ`ત ગાય છેઃ ધ્યાન પૂર્વક ચિંતવા : પેાતાની આવક કરતાં જે વધુ ખર્ચે છે, તે પોતાનું સ્વમાન ગુમાવશે. એની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ જશે. એ જ્યાં જશે ત્યાં ચાર તરીકે બદનામ થશે અને જીવાત્માનાં સાત સ્વરૂપેથી પશુ નીચલી કક્ષાના ગણાશે. પત્નીની કાઈ માંગ ન હેાય છતાં એફ્રામ ખ`કરનારને ટાંકતાં કહે છે ઃ અરે ! પેાતાની ગુણીયલ પત્ની માટે આવા માસ દુષ્ટ આત્મા સાબિત થશે. Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય અમારીત-ગુરુ પડ઼ જોઈને વેતરવું, ચાદર જોઈને જ પગ ફેલાવવા, સાધન જોઈને જ શાખ કરવા. tr એક દિવસ અવઇયાર મંદિરની સામે પ્રાંગણમાં ભારામ કરી રહ્યા હતા. એમના પગ મંદિરની મૂતિ તરફ હતા. એક રાહદારીએ ઠપકાભર્યા સ્વરે અવયારને કહ્યું : એ...મુઠ્ઠી આઈ ! પ્રભુના નિવાસ તરફ્ પગ રાખીને કેમ· તી છે ? આમ સૂવાય નહિ.' અવઈયારે જવાબ આપ્યા. “મિત્ર, તારી વાત સાચી છે. હવે મને કહે કે, ભગવાન કયાં નથી વસતા ? કે જેથી એ તરફ પગ. શંખાવી સલામત રીતે હું સૂઈ શકું.........હું બહુ થાકી ગઈ ..' દક્ષિણના ચેલા, ચેરા અને પાંડયન ત્રણે રાજ્યમાં અવ્યાર રાજવીઓનુ સન્માન પામતા. છતાં એમને માન-અકરામ–ધન સંપત્તિ જ્ઞાની ખેવના ન હતી. રાજાએ વિષે પણ કશા અહેાભાવ મેન્ગેા ન હતા. એક રાજાને ગીતમાં એમણે કહી પણ દીધું : જે આત્મા વિરકતથી અભિષિપ્ત છે : તેને માટે સુવણુ પણ તૃણુ સમાન છે; શૂરવીર, જે મૃત્યુને ભેટે છે, એ મૃત્યુ અને માટે તૃણુ સમાન છે. પ્રાજ્ઞ પુરુષ માટે ઓ પણ તૃણુ સમાન છે. અને સન્યાસી માટે— રાજા પશુ તૃણુ સમાન છે. એક દિવસ અયાર્ વનમાંથી પસાર થતા હતા. વનમાં Page #228 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અબૂઇયાર ૨૫ ભેંસ ચરતી હતી. ભરવાડ છ અંકુના ક્ષ પર બેઠો હતે. અરે છોકરાને પૂછ્યું : “મારા બાળમિત્ર ! થોડાં ફળ મારા માટે ફેંકીશ?” આપને ગરમ ફળ જોઈએ કે ઠં?” છોકરાએ પૂછયું. “મને ચેડાં ગરમ ફળ જોઈએ છે” અન્નયારે કહ્યું. એ સમજી ગયા કે છોકરો મારી મજાક કરે છે. છોકરાએ થોડાં પકાં ફળ તોડીને નીચે ફેંકયા. જમીન પર પડતાં ફળ ધૂળથી લેપાઈ ગયાં. દાદીએ રંક મારી ફળો પરથી ધૂળ ઉઠાડી...એમને ખ્યાલ આવી ગયો કે ગરમ ફળને અર્થ છે ! “હા...હા..' છેક ખુખanલ હસવા લાગ્યું. સંભાળીને દાદીમા...કયાંક મેઢે ચરચર નહિ.” દાદીમા આ મજાકથી ખુશ થઈ ગાઈ ઉષાંક વૃક્ષના કઠણ થડને છેદતી, જુની કુહાડી જેવો , એક નમણ છેડ સમક્ષ હારી ગઈ. હું મારી હાર સ્વીકારું છું. હવે મને બે રાત ઊધ નહિં આવે ખુદ દેવે પણ અબૂઇયારનાં ગીત સાંભળવા ઉત્સુક રહેતા. શિવના પુત્ર મુરગન તરીકે ઓળખાતા કુમારદેવ અને સન્મુખ તમિળ પ્રજાનાં લોકપ્રિય દેવ છે. પ્રેમ અને યૌવનના દેવ છે. એ જંગલ અને પહાડોમાં ભમ્યા કરે છે. મુરગનદેવને એક દિવસ અગ્નજીવાર સાથે વાર્તાલાપ કરવાની ઇચ્છા થઈ. એટલે મુરગને રૂપ બદલી, ભેંસનાં ભરવાડને વેશ ધારણ કરી વાર્તાલાપ કર્યો. એ કરે, તે જ મુરગના Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન સાહિત્ય સમારેત-ગુણ ૩ - સંત અબૂઇયારે જ્ઞાન અને વિદ્યાભ્યાસને અપૂર્વ મહિમા ગાયો છે. તે કાળમાં તમિળદેશમાં વિદ્યા અને અભ્યાસને ભૂષણુરૂપ લેખવામાં આવતું. તે સમયમાં વિદ્યા અને વિરતાનાં ગુણોને જે મહિમા જોવા મળે છે તે અન્ય સાહિત્યમાં જોવા મળતો નથી. અશ્વઈયાર કહેતા ? ઘણું બધી નાની–મોટી ડાળીઓવાળે જંગલમાં ઊંચે ઊભેલો વૃક્ષ, એ વૃક્ષ જ નથી. પેલા મૂખને જુએ. જે વિદ્વાનોની સભામાં ઊભે છે, પણ..અને આપવામાં આવેલું લખાણું નથી એ વાંચી શકતો, નથી ઉકેલી શકતો. એ આ વૃક્ષ જેવો છે. ફળ વિનાને-નિષ્પત્તિ વિનાને ઊભો છે. અન્ય કાવ્યમાં કહે છે? રાજ અને વિદ્વાનની સરખામણી કરે, તો રાજા કરતાં વિદ્યાનનું સામ્રાજ્ય વધુ ફેલાયેલું અને વિસ્તૃત છે. રાજાની કીતિ એના રાજ્યની હદ સુધી સીમિત છે; પણ વિદ્વાન તો જ્યાં જાય, વિચરે, ત્યાં માન-સન્માન પામે છે. સ્વદેશે પુતે રાન્નાં; વિદ્વાન સર્વત્ર પુકથતે ની જ વાત કહી. વળી એક કાવ્યમાં કહે છે? એક લેક બે વાર સાંભળ્યા પછી જે માણસ કંઠસ્થ કરી, શીખી શકતા નથી, જે મૂરખ ખજુરીનું કોરું પાંદડું જુએ છે, પણ તેને લખતાં આવડતું નથી. Page #230 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અવદ્યાર ૨૧૭ લોકોની ઠેકડીને ભોગ બનવા માટે જ દુઃખીયારી માતાએ આવા કંગાળ દિકરાને જન્મ આપે હશે! એ મૂરખને ફટકાર મારા સંતાન ! એને સારી પેઠે હટકારો. અભ્યાસ, આયાસ, ચિંતન વિષે અવ્વઈયાર કહે છે : ચિત્રકળા આંગળીઓના આયાસ-અભ્યાસથી સિદ્ધ થાય છે. સુદઢ અને સુરમ્ય તમિળ ભાષા, વાણીની તાલીમથી સિદ્ધ થાય છે. મનના સતત નિષ્ઠાવંત ખેડાણથી, મનને કેળવવાથી વિદ્યા-જ્ઞાન સંપન્ન થાય છે. સુધઠ અને આકર્ષક રીતભાત રોજબરોજના મહાવરાથી પમાય છે. પણું પ્રેમ, કરુણા, પરગજુપણું, આ ગુણે માનવીમાં જન્મસિદ્ધ હોય છે. આ બધું લઈને જ માનવી અવતરે છે. જ્ઞાનને ગર્વ ન કરવાની ચેતવણી આપતાં સંત કહે છે: ચકલીને માળ જુઓ; વૃક્ષમાંથી ઝરતા નિષ્પ અંદર પદાર્થને જુઓ. સફેદ કીકીઓની આશ્ચર્યજનક કરામતને જુઓ. મધમાખીઓના મધપુડો જુઓ, નાનકડા કરોળિયાનું નાજુક જાળું જુઓ. કોઈ કાળા માથાને મત્ય માનવી એનું અનુકરણ કરી ન શકે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જન સાહિત્ય સમારોહ-ગુચ્છ છે એટલે કોઈ પિતાની શક્તિની બડાશ ન હાંકે, કારણ એવું કોઈ નથી. જેમાં આગવી વિશિષ્ટતા ન હોય સંત અગ્વઈયારે જ્ઞાનને પ્રથમ મૂક્યું છે. જિનસત્રોમાં પણ કહ્યું છે: gai ના તો કયા નાગ યાર. જ્ઞાન એ જ પ્રકાશ છે. અજ્ઞાન એ અંધકાર. ધર્મ આરાધનાના બે જ સાધન છે, જે જ્ઞાનથી સિદ્ધ થાય છે. પ્રથમ જ્ઞાત ગુણોનું સેવન અને બીજુ જ્ઞાત દોષને ત્યાગ. (ચંદ્રવિજઝય પયણું ગા. ૭૧-૮૦). પારિ રાજ અશ્વઇવારના ભક્ત હતા. અશ્વઈયાર મદુરાથી પાછાં ફરે છે ત્યારે એમને ખબર પડે છે કે, ત્રણ રાજાઓ પારિની બે કુંવરીઓ અંગ અને સંગને પરણવા ઉત્સુક છે. આપસમાં ઝઘડી રહ્યા છે. અશ્વઇવાર ચેરા રાજાને સમજાવે છે. કહે છે: “હે રાજા, તે તે કનગીનું મંદિર બંધાવ્યું છે અને આ કેવી જિદ લઇને બેઠો છે?” બીજા રાજાઓને પણ સમજાવે છે. પરંતુ કોઈ સમજવા તૈયાર નથી. એમાંનો એક સબળ રાજા પારિ રાજાની બન્ને કુંવરીઓને ઉઠાવી જાય છે, અને કિલ્લામાં કેદ કરી રાખે છે. જુલમી રાજા પાસે મેટું લશ્કર છે. પારિ તે નાને રાજા. યુદ્ધ કરીને તો કુવરીઓને છોડાવી શકાય એમ ન્હોતું. રાજા અબૂઇયાર પાસે ધા નાખે છે. અવઈયાર ફરી એક વાર એના ગોઠિયા અને ઈષ્ટદેવ શ્રી ગણેશને સંભારે છે. એ જ જુના મંદિરમાં ગણેશજીની વિરાટકાર્ય મતિ સમક્ષ પ્રાર્થના-આજીજી કરે છે. અવઈયારનાં આંસ અટક્તાં નથી. ગણેશજી બધું સાંભળી લે છે...અને ત્યાં જ એક ચમત્કાર Page #232 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી બળવાર ૨૧ થાય છે. ફરી એ જ વિપુંડધારી ગજરાજ ગણેશજીની પ્રતિમામાંથી બહાર નીકળે છે. એટલું જ નહિ, પણ પચીસ-પચાસ ત્રિપુંડધારી હાથીઓની વણઝાર બહાર પડે છે. બધા હાથીઓ સાથે અવઈયાર જુમી રાજાનાં કિલા પાસે. પહોંચે છે. હાથીઓ માથાં મારી મારી ગઢને જમીનદોસ્ત કરી નાખે છે. ગઢ તૂટે છે અને કેદ કરાયેલી અને કુંવરીઓને છોડાવી અવઈયાર રાજાને પાછી સોંપે છે. હાથીઓ હારબંધ એક પછી એક પાછાં ફરે છે. અવઈયારના ગામ પહેચે છે અને બધા ત્રિપુંડધારી ગજરાજે એક પછી એક ગણેશજીમાં સમાઈ જાય છે. અનિત્યભાવના, દેહની શૂદ્ધતા, અનાસક્તિ અને વૈરાગ્યદયા. વિષે અવ્વવારે ગાયું છે : ધ્યાન દઈને વિચારે : આ દેહ તે નકામાં, ક્ષુદ્ર અને અસંખ્ય ઝેરી જંતુઓ અને રોગોથી ખદબદતું ઘર છે. રેગેનું જ આશ્રયસ્થાન છે. પ્રાણ પુરુષો એ સમજે છે; અને સંસારમાં જળકમળવત્ રહી, કશી પણ આસક્તિથી લેપાયા વગર નિરાસત ભાવે, મૌન પણે જીવી જાય છે. અશુચિ ભાવના અંગે જિનસત્રમાં કહ્યું છેઃ मांसास्थिषु संधाते भूत्रपुरीषभूते नवच्छिद्र । अशुचि परिस्रवति, शुभ शरीरे किमस्ति ? ॥ (સમણાં પર૧).. માંસ અને અરિથનાં સંધાતથી ઉત્પન્ન થયેલ, મળમૂત્રથી ભરેલું, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ તેમ જ નવ છિદ્રોમાંથી અમુચિ-અસ્વચ્છ પદાર્થ વહાવનારા, આ શરીરમાં કયાંથી સુખ હોઈ શકે? સંત તિરુવલ્લુવરે સુંદર શબ્દોમાં કહ્યું છે? આ ક્ષુદ્ર દેહમાં આશ્રય લેવાની આત્મા શા માટે ઈરછા કરતે હો ? શું એને કોઈ શાશ્વત નિવાસસ્થાન નહીં હોય ? (કુરળ ઃ ઋચા ૩૪૦) શરીરની અશુચિ દર્શાવ્યા પછી એ જ કાવ્યમાં અવઈયાર આગળ કહે છે: પ્રાણ પુરુષો એ સમજે છે, અને સંસારમાં કશી પણ આસક્તિથી-લેપાયા વગર નિરાસક્ત ભાવે, મૌન પણે આવી જાય છે. જિનસુત્રોમાં આ જ વાત કહી છે : यथो सलिलेन न लिप्यते कमलिनीपत्रं स्वभाव प्रकृत्या । तथा भावेन न लिप्यते રાષાયવિષયૅ: હs / -જેમ કમળનાં છેડનું પાંદડું સ્વભાવથી જ લેવાતું નથી, તેમ સપુરુષ સમયના પ્રભાવથી, કષાય અને વિષયોથી લેપાતો નથી. આ જ ગીતાને અનાસક્તિ યોગ. પછીના શ્લોકોમાં કહ્યું છે : કામ–ભેગનાં વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી કમળની જેમ લેખાતે નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર -જેવી રીતે ચીકણો ગુણ ધરાવતું કમલિનીનું પાંદડું પાણથી લેપાતું નથી, તેવી રીતે જીવોની વચ્ચે સમિતિપૂર્વક વિચરનારે સાધુ પાપ-કર્મબંધથી વેપાતો નથી. (સમણુસુત્ત: ૧૦૯, ૨૦૭, ૩૯૩) –ભાવથી વિરકત થયેલ મનુષ્ય શેકમુક્ત બની જાય છે. જેવી રીતે કમળનાં છેડનું પાંદડું લેપાતું નથી, તેવી રીતે સંસારમાં રહ્યા છતાં પણ તે અનેક દુઓની પરંપરાથી લેપતો નથી. * * (સમણુસુd ૮૧) સંસામાં રહ્યાં છતાં ગૃહસ્થાશ્રમની ફરજ બજાવતાં છતાં, કામભોગના વાતાવરણમાં વસવા છતાં, મનુષ્ય એષણાઓથી લેપાયા વગર, ખટપટ, વાદવિવાદ સંકલ્પ-વિકલ્પ વગર મૌન પણે જીવી જાય છે. તે જળમાં જેમ કમળ પાણીથી વેપાતો નથી તેમ, નિરાસક્તપણે છવી જાય છે. આ ત્યારે જ બનેજ્યારે વૈરાગ્યદશા કેળવાય અને અનાસક્તિને પ્રભાવ વધે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. કુંદકુંદાચાર્યે લખ્યું છે. જેને દેહાદિમાં અણુ જેટલી પણ આસક્તિ છે, તે માણસ ભલેને બધા શાસ્ત્રો જાણતો હોય, છતાં મુક્ત થઈ શકતું નથી. - સંત તિરુવલ્લુવર કહેતા : "જે ક્ષણે આસક્તિને લેપ થાય છે, તે જ ક્ષણે જન્મ-મરણનું ચક્ર થંભી જાય છે. જે આસક્તિમાં રહે છે, એ ફેરામાં ફરતો જ રહે છે. (કુરળ કાચા ૩૪૯) કોર્ષ વિષે અવઈયારે ગાયું , ક્ષુદ્ર માણસને ક્રોધ પત્થરમાં તિરાડ પાડી હંમેશને માટે બે ભાગલા કરી નાખે છે. મધ્યમ માણસને કોલ સેનામાં તિરાડ પાડવા જેવાં છે; ભાગલાં પડે છે, પરંતુ સાંધી શકાય છે. : : ' , ' ', . . Page #235 -------------------------------------------------------------------------- ________________ રરર જેન આહિત્ય અમારેહ-મુ. પણ સહાચારને પંથે વાત ઉમદા આત્માને – પુણ્યપ્રકોપ, પાણીમાં છડેલા - તીર જેવો છે. ક્ષણ વાર માટે પાણી ઉછળે છે, પછી આપમેળે સમરસ થઈ જાય છે. જિનસત્રોમાં કહ્યું છે? उत्तमस्य क्षण क्रोधो द्वि याम मध्यस्थ तु । मधमस्य त्वहोरात्र विर क्रोधोऽधमाधमः ॥ –ઉત્તમ પુરુષને ક્ષણ માત્ર કોધ રહે, મધ્યમને બે પ્રહર, અમને અહોરાત્ર; અધમાધમને ચિરકાળ કોઈ રહે. જિનસત્રો અનુસાર ક્રોધનાં (તેમજ કષાયનાં દરેક ઘટકના) તરતમતા–તીવ્ર મંદતા અનુસાર ચાર વિભાગ કરવામાં આવ્યાં છે. અનંતાનુબંધી : પર્વતમાં પડેલી ફાટ જેવ; જે પડયા પછી કદી સંધાય નહિ. અપ્રત્યાખાની : પૃથ્વીમાં પડેલી ફાટ જે. વરસાદ આવે તે સંધાઈ જાય-પૂરાઈ જાય. પ્રત્યાખાની ; રેતીમાં દોરલી રેખા જે. પવનને સપાટે આવતાં રેખા લય પામે. ભૂસાઈ જાય. સંજવલન : પાણીમાં દોરલી રેખા જે. તરત વિલય પામે. અવ્યયારે કોધનાં જિનસત્રો જેવા વિભાગોની જ વાત કહી છે. કોષ એ પ્રથમ કષાય માણસને પ્રથમ શત્રુ છે. વિનયનમ્રતા વિશે અશ્વથાર ગાય છે? Page #236 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિની અનાયાર નમ્રતા સાથે કઠોરતા કદી વિધી થઈ શકતી નથી; જંગલી હાથીને એક તીર વધી શકે છે; પણ એ તીર, નાનકડા છેડ પર લહેરાતા કપાસને વીધી શકતું નથી. લખંડના સળિયાના ધાથી ખડકને ભેદી શકાતું નથી. પણ એક લીલા ઘાસનાં મળિયાંનાં મુલાયમ દબાણથી, કાળમીંઢ ખામાં પણ, ફાટ પડી જાય છે. અને લીલાં અંકૂર ફરે છે, ખડક ભેદીને... અધ્વઈયારનું વિલક્ષણ ઉપમાસામર્થ્ય આ પંક્તિઓમાં જોવા મળે છે. જ્યાં આકડ૫, અહંકાર, માન હોય, ત્યાં નમ્રતા સંભવી ન શકે નગ્નતા વિના વિનય ન આવે. વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. વિનય વિના વિશા ન આવે. માજ વિયના (દશ. અ. ૮. ગા. ૨૮) માન વિનયને નાશ કરે છે. પ્રશ્ન : હે ભગવાન ! માનને છતવાથી જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર : હે શિષ! માનને જીતવાથી જીવ માદવ કે મૃદુતાનું ઉપાર્જન કરે. માનને કષાયમાં સ્થાન આપવામાં આવ્યું છે. અત્યંતર તપમાં સ્થાન આપવામાં આવ્યું છે. નમ્રતા વિના આ કષાયમાંથી છુટાતું નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ - જૈન સાહિત્ય સમારેાહ-ગુચ્છ છે તપ વિષે અવઈયાર ઉત્કૃષ્ટ ઉપમાથી કહે સાવક પ્રેમ, પ્રેમિકાને વિરહવેદનાથી વ્યથિત કરી દે છે. શરીરને કૃશ કરી દે છે; પણ તેથી તે એ કન્યા... વધુ ને વધુ સુંદર થતી જાય છે ! જેવી રીતે... સંત કાટિના પુરુષ ઉપવાસ વગેરે તપશ્ચર્યાથી પેાતાનાં દેહને કૃશ કરી નાખે છે; પરંતુ આવી ક્ષીણુપણુ' પણુ, આંતરપ્રકાશથી એનાં સમગ્ર ચહેરાને...આકૃતિને અધિક દૈદીપ્યમાન બનાવે છે. ટૂંકમાં કહીએ તે : Emaciation leads to Emancipation-કૃાતા, ક્ષીણુતા, દેહનું ધેાવાણુ મનુષ્યને મુક્તિ તરફ લઈ જાય છે. આયધમના ચાર અંગ જૈનદર્શનના ચાર આધારસ્તંભ છે. જ્ઞાન, શીલ, તપ, અને ભાવ. એમાં જ્ઞાનને પ્રથમ મૂકયુ છે. • તમિળ પરંપરામાં પ્રાચીનકાળથી દાન આપવું અને પીડિતાને સહાય કરવી તેને ઉચ્ચતમ કબ્યામાં સમાવેશ કરવામાં આવ્યે છે. તમિળના ‘શા' અક્ષર સાથે સૂત્ર સામ્બીત્તિરીયેલ' શાળામાં શીખવવામાં આવે છે. જેના અથ છેઃ કશું કર્યા વિના આળસુ ની રખડવા ન કરો. સ ંત અન્નયારે ગાયેલા દાનનેા મહિમા પ્રમાદને પોષવા માટે નહિ પણુ અશક્ત, અસહાય, પૌક્રિતા, અપંગે સાટેના છે. એક કાવ્યમાં અવ્યયાર વ્યંગાત્મક રીતે કહે છે: માંગ્યા વિના અનુદાન આપવું, એ મહત્ કામ છે, Page #238 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અવવાર માગ્યા પછી આપવું, એ ઉદારતા છે. ગરીબ, અસહાય વારંવાર માગવા આવે. અને ધક્કા ખવડાવી આપવું, , તે દાન ન કહેવાય. પણ પગ-મજૂરી Leg Labour માત્ર આપી કહેવાય. અન્ય એક કાવ્યમાં કહે છે : વટરાજે કહ્યું: “કાલે આવજે!” બીજા એક રાજે કહ્યું: “પછી આવજે!' પણ અંતરાજે સરળ ભાવે સ્પષ્ટ કહી દીધું, હુ તમને કાંઈ આપી શકું એમ નથી.” અંતરાજે જે કહ્યું, તે પેલા બેઉના “કાલે આવજે, અને પછી આવજે' એનાં કરતાં વધુ મીઠું છે. અન્ય કાખ્યામાં કહ્યું છે: એવા પણ લો કે છે. જે ધક્કા ખવડાવવા છતાં આપતાં નથી. તેઓ સંતાને સહિત નષ્ટ થવા જાય છે.” '. એક કંજુસ શેઠને સંબંધી અશ્વઈયાર કહે છે: ઉદાર અનુદાનથી સજજનની સંપત્તિ વપરાઈ જાય છે. પરંતુ આ સદ્વ્યયથી ઉમેરો થાય છે, વૃદ્ધિ થાય છે ઘટાડે નહિં. જેવી રીતે યુદ્ધમાં મેલા ઘા અને ચરકાથી શુરવીર યોદ્ધો વધુ સ્વરૂપવાન લાગત હેય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ * જેને સાહિત્ય સમારોહ એ જ રીતે શિલ્પકારનાં વાંકણા ' - અને હથોડાના વાથી, અણુધડ પત્થરમાંથી મનેરમ આકૃતિ ઉપસે છે. જેમ શૂરવીરની શૌર્યગરિમા યુદ્ધના મેદાનમાં નિખરે છે, અને નિજીવ પાર્થિવ પદાર્થમાં, ચેતના અને સૌંદર્ય પ્રગટે છે. એક અદૂભુત કાવ્યમાં અશ્વઈયાર કહે છે? નાળામાં પાણી વહી રહ્યું છે, ખેતરમાં ચોખાના પાકને સિંચવા માટે, પણ પિતાની મસ્તીમાં વહેતું પાણી, રસ્તે આવતા ધાસને પણ પાણીથી તૃપ્ત કરે છે. આ પુરાતન ધરતી પર જે એક સજજન પુરૂષ હોય, તે ઉદાસિત વાદળાં એનાં માટે અમીવૃષ્ટિ કરે છે. એના નિમિત્તે થતી અમીધારાને લાભ બધાને મળે છે. દામે એટલે ઉદાર મનનું વર્તન. સંત અશ્વઈયારે દાનના સંદર્ભમાં સજજન પુરુષને ઉલેખ કર્યો છે. સંત તિરુવલુવરે લખ્યું છે સજજન પુરુષોએ સ્વપરિશ્રમથી એકત્ર કરેલી સંપત્તિ પર હિતાય જ હોય છે.” Page #240 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત મિત્રી અવ્યવાર ૨૦ સજજન એટલે સત્યનિષ્ઠ, યાવાન, ઉદાર અને વિવેકશીલ. દાનમાં અપાતું ધન ન્યાયેાપાર્જિત હોવું જોઈએ. જાતિ, ક્રામના, નામના કે તકતીની લાલચરહિત હોવુ જોઈએ. . એક ધરનાં દ્વારે ભિક્ષા માટે ઊભા રહ્યાં, ત્યારે અલ્વયારે જોયું કે માતા નાના પુત્રને ઢીખી રહી છે. અવ્યાર ગાઈ ઊઠયાં : .. હે માતા, એક રત્નથી સભા શૈલે છે, તે રતન તે વિદ્વાન. એક રનથી આકાશ શાભે છે, તે રત્ન તે સૂર્યાં. એક રનથી પર હાલે છે, તે રત્ન તે પુત્ર ! વળી એક ધરતાં દરવાજે કલહ સાંભળતાં અમાર ગુંજી ઉઠેચા: ચંદ્રનાં કિરણે। શીતળ છે, સુખડના લેપ એથી પણ શીતળ છે. પરંતુ જેનામાં પ્રેમ છે, વિદ્યા છે, ઔદાય છે, તેનાં શબ્દો સૌથી વધુ શીતળ છે. દાંપત્યઐકયને અન્નયાર હમેશાં બિરદાવતા. એક દરવાજે અવઈયાર ગાઈ ઊઠયાં : પતિ-પત્ની વચ્ચેને નિઃસ્વાય અને વિશુદ્ધ પ્રેમ, બન્નેને ઈશ્વરની નજીક લાવી દે છે. ગાંધીજીએ પણ આ જ વાત કહી. : એક દરવાજે અયારે ગાય ઃ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જેન સાહિત્ય સમાહ-મુછ . . પતિને સભા આપે એવી. . . આ ગુણલકમી જેવી ગૃહિણ, પતિને સર્વ પ્રકારે અનુરૂપ, અનુકૂળ થઈ સર્વ પ્રકારનાં સંજોગો અને પરિસ્થિતિમાં સુખી દાંપત્યજીવન વીતાવે છે. પરંતુ, જે કિસ્સાઓમાં ખટપટ ઊભી થાય છે, પરસ્પર પ્રતિકૂળતા અને વિષમતા સજા છે, ત્યારે કોઈને કહેતા નહિ, પણ ચૂપચાપ સન્યાસ ધારણ કરી લેજે. પારિ રાજાએ અશ્વઈયારને બે દિવસ રોકી લીધા. ઘેર તેરણે બંધાયા, ભવ્ય સન્માન થયું ? અબૂઇયાર ગૃહિણીઓને સંબેધતાં એક કાવ્યમાં કહે છે? હૃદયમાં ધીરજને સ્થાન આપે, સમતાને હૈયામાં સ્થિર કરે; કેધને દેશવટો આપે. શ્રીમંત ઘરનાં હે, તો પણ પતિ સાથે મૃદુતાથી–પ્રસન્નતાથી વાત કરે. કલમાળામાં જેમ દેરે હોય છે, તેમ છે પરોવાઈ સમાઈ જાઓ. વિખરાયેલાં ફૂલોને જેમ દોર એકસૂત્રે બાંધે છે, તેમ ઘરનાં તમામ સભ્યોને બાંધો. દેરાની જેમ. ગુપ્ત રહીને બધાને સાચવી લો. અશ્વઈયાર વ્યથાની તરતમતા આપતાં છેલે કહે છે? જે અભાગી પુરુષ એવી પત્નીથી બંધાયેલ છે, જે એને ચાહતી નથી, એ તે મહાદારુણ વ્યથા છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર અને સર્વાધિક કરુણ વ્યથા–વીતક તે રોજબરોજનાં ભોજન માટે એને આવી પત્નીના ભરોસે રહેવું પડે છે. વળી કહ્યું છે: ગૃહલક્ષ્મી વિનાનું ઘર તો ખચિત જ બદનસીબીને વરેલું છે. સગાંઓ, કે જેમની સાથે આપણે લોહીને સંબંધ હોય છે, તેની ઉપર આપણે બહુ મદાર બાંધીએ છીએ. અવઈયારે ચિત્રાત્મક શૈલીમાં ઉપાયુક્ત વર્ણન કર્યું છે ? તમારી જેમની સાથે લેહીની સગાઈ છે, એ જ તમારાં સગાં છે, એવું હંમેશાં ધારી નહિ લેતા, તમે જે રોગ–બીજ લઈને જન્મે છે, એ જ તમારું મારણ નથી બનતું ? એ જ મારે છે ને ? જ્યારે દૂર જંગલમાં ઊગતી જડીબુટ્ટી તમને જિવાડતી નથી ? કપરા સમયે સગાઓ કરતાં સ્નેહીઓ અને મિત્રો સાથ આપે છે, તે તય સંતે કહી દીધું. વળી કહે છે : તળાવ સૂકાતાં, સાગરપંખી ત્યાં રહેતું નથી. જ્યારે તમારા માઠાં દિવસો આવે છે, ત્યારે પિલા પંખીની જેમ તમને FO * Page #243 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સરાદ-મુજી ખેડ દેનારા, એડી જનારા કહેવાતા મિત્રો મિત્રો જ નથી હાતાં. મિત્રો તા એ હોય છે, જે કાટી, અબાલ અને નેયડાલ જેવાં તળાવના પાણીના વેલા જેવાં હાય છૅ, જે તમને છેડીને જતાં નથી, પણ ત્યાં જ રહી તમારી સાથે વેના ભાગવે છે. સમયે કામ આવે તે મિત્ર, સ્નેહ વિનાની મૈત્રી કરતાં તીવ્ર દુશ્મનાવટ બહેતર છે. સંત અવયારે સદ્-અસદ્, વિવેક, સંયમ અને નિયમન, શિસ્ત પર ભાર મૂકયો. કહે છેઃ એ ચેાખાના દાણા જ હોય છે, જે અંકુરિત થઈ, ફુટી જીવન પામે છે. પશુ જો ફાંતરું તૂટીને નષ્ટ થઈ જાય, તે એ ફરી 'કુરિત થઈ ઊગતા નથી, સૌ નણે છે. મનુષ્યામાં સિ'હું સમાન, સમથમાં સમથ પુરુષ પણ પ્રમાણુલ્તાન, સયમ અને શિસ્ત વિના હાથ ધરેલા કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકતે નથી. માત્ર ખાવા-પીવામાં જ જિંદગી ગુજારી દેવી અને સતત ચિંતાગ્રસ્ત રહેવું. એવી ભૌતિક વિચારણા તમિળના પ્રાચીન સાહિત્યમાં સવ થા તિરસ્કારને પાત્ર રહી છે. એક કાવ્યમાં સંત અવ્વયાર કહે છે : આ...મારા પેટ... મારી મુસીબતાના કોથળા ! હું તને એક દિવસ માટે ભેાજનથી વ`ચિત રહેવાનું કહું છુ પણ તુ કંઈ માને એમ નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અવાઈમાર વળી અન્ય દિવસે તને... બે દિવસ જરૂર પૂરતું જ ભેજન લેવાનું કહું છું પરંતુ તે પણ તું સાંભળવા તૈયાર નથી. તેને ક્યારેય મારી મુસીબતને ખ્યાલ આવતો નથી. તારી સાથે જિંદગી ગુજારવી દુષ્કર છે, મારા માટે મુશ્કેલ છે. અન્ય કાવ્યમાં કહે છે: નાલાયક માણસને આપણે નમન કરીએ છીએ; રખડીએ છીએ, ભીખ માગીએ છીએ. આપણે મહાન સમુદ્ર પાર કરીએ છીએ. બધાને ગુલામ બનાવી રાજ કરતાં હોઈએ, એવો દેખાડે કરીએ છીએ. આપણે સ્તુતિઓ ગાઈએ છીએ, અને આપણું આત્માને ખાડામાં ધકેલીયે છીએ, અને આ બધું... આ જુલ્મી પેટમાં પવાલું ભર ચોખા એરવા માટે ! એના ઉત્તરમાં કવિ કહે છેઃ મુઠ્ઠીભર ચેખા પેટ ભરવા પર્યાપ્ત છે. દેઢ ગજ કપડું શરીર ઢાંકવા માટે પૂરતું છે. પણ માણસને તે એંસી કરેડ યોજનાઓનાં વિચારમાં જ વ્યસ્ત રહેવું છે. કાદવનું વાસણ જેમ કે, તેમ જીવન શકે અને મૃત્યુ અને ત્યાં સુધી... » Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમાર-ગુw આંખે પાટા બાંધી, અંધ બહેરી, . " જીવતા માણસેએ પૂરુ' જીવતર : સંઘર્ષ અને ચિંતામાં જ વ્યતિત કરવું રહ્યું. - We eat to live and not live to eat. આપણે જીવવા માટે ખાઈએ છીએ; ખાવા માટે નથી જીવતા. એ તથ્ય સંતે રજુ કર્યું છે. આપણે દોષ શરીરને આપીએ છીએ. પણ શરીરને ખરાબ આદતો પાડનાર મન જ છે. શ્રી અરવિંદ કહેતાં Body has only needs. Mind has desires. શરીરને માત્ર જરૂરિયાત હોય છે. એષણાઓ મનને હેાય છે. શરીર પિતાની જવાબદારી બરોબર સમજે છે. પાંચ ઇન્દ્રિયના વિષયે મર્યાદિત છે. જ્યારે મનનાં વિષયે અમાપ છે. ખાવાપીવામાં, દેહને શણગારવામાં, લાડ લડાવવામાં જ આયુષ્ય પૂરું થઈ જાય છે. શરીરયાત્રામાં જ આયખું ખતમ થઈ જાય છે. આ પશ્વાચાર છે. પશુ જેવી પ્રવૃત્તિ છે. માનવીને શોભે એવું નથી. આના જેવી કરૂણું મહામૂલા મનુષ્યભવ માટે, બીજી કઈ હોઈ શકે ? વેશ્યાના સંગ વિષે સંત અવ્વઈચાર કહે છે ? પૈસા માટે દેહ વેચનાર સ્ત્રીઓનો સંગ, ઘંટીનું પડ બાંધી, નદીમાં કૂદી મદદ માટે બૂમ પાડવા સમાન છે. એ તમારી આ જિંદગી અને પછીની જિંદગી ભ્રષ્ટ–નષ્ટ કરી નાખો. તમારી બધી સંપત્તિ હ૫ કરી લેશે, અને ભવિષ્યનાં જીવન માટે દુખના બીજ વાવશે. સંતે બહુ વરેલું ભાષામાં અાવા સંગ વિષે ચેતવણી ઉચ્ચારી છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સંત કવયિત્રી અન્વર્ઝયાર જૈન દનનાં સાત વ્યસનામાં વેશ્યાગમન અને પરસ્ત્રીંગમન આવી જાય છે. અણુવ્રતામાં ચેાથું વ્રત છે : સ્થૂલ મૈથુન વિરમણુ વ્રત, પરસ્ત્રીને ત્યાગ, વેશ્યા, વિધવા અને કુમારિકાના સંગને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. ખેડૂત અને ખેતીના મહિમા ગાતાં અવયાર્ કહે છે : ની ખેતી જેવા કાઈ વ્યવસાય નથી, જમીન ખેડનાર ખેડૂત એવુ ઉમદા જીવન જીવે છે, જેની કાઈ સાથે સરખામણી ન થઈ શકે. બધા ઉદ્યોગમાં કઈને કઈ ડાધ હોય છે જ. ખેડૂત અનાજ પકવે છે. તે પેાતાના હક્કનુ ખાય છે. બાકી બધા પાપછી Parasites છે. વેબ્સટર ડિકસનરીનાં રચયિતા ડૅનિયલ વેલ્સ્ટરે કહ્યું છે : Let us never forget that the cultivation of the Earth is the most important labour of men; when fillage begins, all other Arts follow. The farmers therefore are the founders of civilization.' ૧૩ ખેડૂતને જગતના તાત કહ્યો છે સંત અવર્ધયાર મદુરા તરફ યાત્રા કરી રહ્યા હતા. એક વનરાજીમાં વૃક્ષ તળે સ ંત તિરુવલ્લુવરને શિષ્યા સાથે બેઠેલાં જોયાં. આદિનાથની સ્તુતિ કરતી પ્રથમ ઋચાનું રટણ ચાલતુ હતુ.. સતને વંદન કરી અવ્યારે ખબર-અ'તર પૂછ્યાં. સંતે ઉલ્લાસપૂર્વક સ્વાગત કરી એમને બેસાડયાં. પછી તે સત્સંગ ચાયા. શિષ્યાએ કહ્યું: ‘તમિળ સ ંગમે (સાહિત્ય એકેડેમી) કુરળને માન્યતા આપવાના ઈન્કાર કરી દીધેા છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ જેને સાહિત્ય સમારોહ-મુખ્ય છે - “આ કે અન્યાય દિવ્ય સંતની દેવી રચનાને આવો અનાદર?” અશ્વાર પ્રજવળી ઉઠે છે. અવઈયાર સંત તિરુવલ્લુવરને દિવ્ય સંત તરીકે સન્માને છે, અને આદર કરે છે. કુરાને દૈવી રચના તરીકે ગણે છે. “મહર્ષિ, હું મદુરાઈ જાઉં છું. આપ અત્યારે જ મારી સાથે ચાલે. સંગમ કેમ સ્વીકૃતિ નથી આપતી તે હું જોઉં છું. સંગમના સભ્યોને કંઈ ભાનસાન છે કે નહિ ?” બધા મદુરાઈ પહેચે છે. મિનાક્ષી મંદિરના એક ચેકમાં એક તળાવ છે. પિટ્ટાથકુલમ અર્થાત સેનાના કમળવાળું સરોવર. આજે પણ સોનાનું કમળ ત્યાં રાખવામાં આવ્યું છે. આ સરોવરમાં ઈન્દ્ર તપશ્ચર્યા કરી પાપમાંથી મુક્તિ મેળવી હતી. ઈન્દ્રના ઐરાવતને પણ અહિ મોક્ષ થયો હતો, એમ કહેવાય છે. સંગમના અધિકારીઓ કઈ રીતે માન્યતા આપવા તૈયાર ન હતા. છેવટે કસોટી કરવાની દરખાસ્ત મૂકી. “કુરળ' ગ્રંથને તળાવમાં નાખવું. જે તરી જાય, તે માન્યતા આપવી. ડૂબી જાય તે નહિ. આખું મદુરાઈ કટી જેવા ઉમટયું. કુરળ” ગ્રંથને એક પાટિયા પર મૂકી તળાવમાં નાખવામાં આવયું. ગ્રંથ પાણીમાં ડૂબે અને પછી ધીરે ધીરે સપાટી પર તરતો પાછો આવ્યો. સુવર્ણ કમળ ઉપર...માનવમેદનીએ જયજયકાર કર્યો. જયઘોષથી ગગન ગાજી ઉઠયું. લોકોએ કુરળ અને સંતઋષિને ઊંચકી લીધાં. કુરળને સંગમે માન્યતા આપી. અબૂઇયારનું આ અદ્દભુત કવિ . મદુરાઈમાં નગર ઉત્સવ ઉજવા. મદુરાઈમાં યુવાવર્ગના શ્રીમંત નબીરાઓની વિલાસિતા, સમયને ગુનાહિત વેડફાટ, Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૫. તમિળનાં સંત કવયિત્રી અવઈયાર સંપત્તિનું ગુમાન વગેરે નિહાળી અશ્વાર ઊભી શેરીએ ગાઈ ઉઠયા : પાણીના પરપોટા જેવી છે: યુવાની, સમુદ્રના મોજાં જેવી છે: ધનસંપત્તિ, આવે અને જાય ! અને આ માટીનું શરીર ? એ તો પાણીમાં લખેલાં અક્ષર જેવું ક્ષણિક છે. શા માટે નિરર્થક ક્રિડાઓમાં સમયને વેડફાટ કરે છે ? આ ભવ કંઈ કરી મળવાનો છે ? શા માટે ભગવાનનું નામ લેતા નથી? અવયારે કહેલી છેટલી વાત કવિ કિટ્સની યાદ અપાવે. છવ્વીસ વર્ષની નાની વયે અંગ્રેજીના ઊર્મિશીલ કવિ જહેમાન કિસની જીવનલીલા સંકેલાઈ ગઈ. મૃત્યુ અગાઉ કિસે પિતાની ખાંભી પર કોતરવાનાં શબ્દો પોતાના મિત્ર સવર્નને લખાવી દીધા હતા અને પિતાનું નામ નહિ લખવાનું સૂચન કર્યું હતું. એ શબ્દો હતા : Here lies one, whose name was writ in. water.' “જેનું નામ પાણીમાં લખાયું છે, તે અહિ ઢિયો છે.' પાણીમાં જે લખાય, તે ક્ષીર હોય; અક્ષર નહિ. સંત તિરુવલુવર વિષે અબૂઇયાર કહે છે: પરમ સત્યનાં દીપ સમ સંત તિરુવલ્લુવરને Page #249 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્ય સમારોહ-મુછ ૩ ઉજજવળ પ્રકાશ, આજની જેમ જ સદાકાળ સૌને બાલકિત કરી માનવહૈયાનાં અંધકારને દૂર કરતા રહે. અન્ય એક કાવ્યમાં કહે છે : સંત તિરુવલ્લુવર તો અણુમાં છેદ કરી, એની નાનકડી બખેલમાં જ્ઞાનનાં સાત સમુદ્ર ઠાલવી દે છે; અને પછી એના ટૂકડા કરી, “કુરળ'ના રૂપમાં આપણને આપે છે. સંત અવ્વઈયારે દીર્ઘ આયુષ્ય ભોગવ્યું. તમિળ દેશને ખૂણે ખૂણે ફરી વળ્યાં. ધર્મમય પણ વ્યવહારપરસ્ત બોધ આપો. સતત વિહાર કરતા રહેતા એક પિટલી સિવાય કશુ જ ન હતું. સદા યાત્રા કરતાં સમય ઝડપથી વહી જાય છે. અંત સમય - નજીક આવતો જાય છે. જીવનભરનો થાક ગ્રહણ કર્યો હતો..જાણે થાક ઉતારતાં હોય તેમ. જે વૃક્ષ પર ભરવાડના રૂપમાં મુરગનદેવ સાથે વાર્તાલાપ થયો હોય તે જ ઝાડની છાયામાં બેઠા...આખું નગર દશનાથે ઊમટયું છે. અવઈયાર મુરગનદેવને સ્તુતિ કરી આહવાન કરે છે...જન. મેદનીની હજારે આંખમાંથી આંસુની ધારા વહે છે. અને મોરના વાહનમાં બેસી મુરગનદેવ દેવદેવીઓ સાથે અવકાશમાંથી નીચે ઊતરે છે. મુરગનદેવ એક સ્મિત ફરકાવે છે. અવઈયાર વંદન કરે છે. જનમેદનીને વંદન કરી મોર-વાહનમાં મુરગદેવ સાથે બેસી અગ્રુઈયાર સદેહે સ્વર્ગે સિધાવે છે. એક તેજપુંજ સમું જીવન સમાપ્ત થાય છે. રાજા કહેતાં : તમાં બેસી એક મિનારાની Page #250 -------------------------------------------------------------------------- ________________ તમિળનાં સત વયિત્રી અન્નયાર RIG 'She was one of the saintliest and most learned among men and women of the Time.' અન્વયાર જીવે છે; લોકહૈયાના અકારમાં, બાળકાના શ્વાસમાં In the heart throbs of the multitudes ever since. મદ્રાસનાં જૈમિની પિકચર્સ'ના એસ. એસ. વાસને ૧૯૫૩માં ‘વ્યાર’ ચિત્રપટ ઉતાર્યું... કે. ખી. સુંદરમખાલે અન્નયારનુ પાત્ર અદ્ભુત સૂઝ અને સહજતાથી ચરિત્રાય કર ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા આ ચિત્રપટ પાર્લામેન્ટના સભ્યાને બતાવવામાં આવ્યુ'. સભ્યે એટલાં પ્રભાવિત, રામાંચિત થયાં કે ચિત્રપટ પૂરુ' થતાં દશ કાએ ઊભા થઈ દસ મિનીટ સુધી તાળીઓ પાડી વધાવી લીધુ.. આ ચિત્રપટ અણુા ફિલ્મ ફેસ્ટીવલામાં ખૂબ પ્રશ્નસા પામી, ખૂબ લેકપ્રિય થઈ, લેાકાદર પામી. તમિળની શ્રેષ્ઠ. ફિલ્મમાં આ ચિત્રપટની અણુના થાય છે. ભૂલકાંઓની દાદીમા હજી શ્વસે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ āજ્જા—શ્રાવકજીવનની લક્ષ્મણરેખા મલૂચ ૨. શાહુ માર્ગાનુસારી શ્રાવકના જીવનમાં ધર્મારાધનામાં સફળતા માટે આચાય સમ્રાટ શ્રી હેમયંદ્રાચાર્યે તેમના યોગશાસ્ત્ર ગ્રંથમાં પાંત્રીસ ખાલની આરાધના ફરમાવી છે, તેમાંથી કેટલાકના અહી નિર્દેશ કરીએ તે. (૧) ન્યાયી આજીવિકા (૨) યેાગ્યસ્થળે વિવાહ (૩) અહિંસાની દૃષ્ટિએ નિર્દોષ, સાત્ત્વિક અને મિતાહાર (૪) નિદ્રાત્યાગ (૫) લજજાવાન (૬) પાપભીરૂ (૭) ગુરુદષ્ટિવાળા (૮) દાનધમી (૯) પરંપકાર (૧૦) યા વગેરે. આમાં શ્રાવક કે શ્રાવિકાના જીવનમાં લજ્જાના ગુણુ પણ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેથી અહીં આપણે તેના જ વિચાર કરીશુ. દશવૈકાલિક સૂત્ર ૯/૧/૧૩માં કહે છે કે, લજ્જા, યા, સ ંજય, લલચેર', કલ્યાણુ, ભાગિલ્સ વિસેાહિઠાણુ' એટલે કે જેને આત્મકલ્યાણુ કરવું છે તેને માટે લજ્જા, શ્યા, સંયમ અને બ્રહ્મચર્ય' એ આત્મ વિશુદ્ધિનાં સાધન છે. સુભાષિતકાર કહે છે કે આહાર, નિદ્રાલય, મૈથુન ૨ સામાન્યમેતાત પશુભિઃ નરાણામ્ . ધર્મી હિતેષામાધિકે વિશેષે। ધમે સુહીનાઃ પશુભીઃ સમાના. એટલે કે, પશુ અને માનવ એકસરખી રીતે આહાર, નિદ્રા, ભય અને મૈથુનનાં વિષયામાં વ્યસ્ત હાય છે; એ રીતે એ બન્ને સમાન છે. પરંતુ ધર્માંતેમાંથી નિષ્પન્ન થતા વિવેક-મર્યાદા-લજ્જા એ એક એવું તત્ત્વ છે કે જેના કારણે માનવતી વિશેષતા છે એટલે કે માનવ લજ્જાને કારણે પશુથી જુદા પડી જાય છે. પ્રકૃતિની દૃષ્ટિએ પશુ અને માનવ બન્નેમાં અનિયત્રિત કામવાસના રહેલી છે. જે કાઈ પણ સ્થળે, સમયે કે કંઈ પશુ વ્યક્તિ સાથે તે ભોગવી લેતા હોય છે. પરંતુ સેંકડનારા વર્ષથી બુદ્ધિ અને હૃદયતત્ત્વના વિકાસથી Page #252 -------------------------------------------------------------------------- ________________ લાજ-શ્રાવજીવનની બહમણુરખા ૨૪૯ માનવીએ એક સંસ્કૃતિ વિકસાવી. વધુ સુખી થવા માટે અર્થ અને કામને પણું ધર્મતત્વથી નિયત કરવાની સાથે તેણે કુટુંબસંસ્થાનું સર્જન કર્યું. જેનાં પરિણમે સંસ્કૃતિએ એવા સંસ્કાર આપ્યા કે ગૃહસ્થ દાંપત્યજીવન ભલે આવે પરંતુ માતા-પુત્ર, ભાઈ-બહેન, દિયરભોજાઈ, પિતા-પુત્ર, ગુરુ-શિષ્યા જેવા સંબંધોમાં વિકારવૃત્તિને સ્થાને વાત્સલ્યભાવ હે જ ઘટે. હવે જે આ નિષેધસ્થાનમાં પણ વિકાર જાગે તે એ પાપ મનાયું; લજજાસ્પદ કાર્ય ગણાયું. પ્રકૃતિદત્ત સ્વભાવ પ્રમાણે તે માનવી આ સંબંધોમાં પણ કામુક બની જાય તેવો મોટો સંભવ હોય છે. તેથી તે સંસ્કૃતિએ આવા સંબંધોમાં કાંઈ અઘટિત ન બને તેટલા માટે કેટલાક શિસ્ત ઉદ્દબોધી છે. એ શિસ્ત, વસ્ત્રો અને લજજાગુણની મદદથી ગૃહસ્થ ધર્મપૂર્વક જીવી શકે છે. લજજાને ગૃહસ્થને અગત્યને ગુણ એટલા માટે ગયે છે કે જે લજજાને હામ્ થાય તે વ્યક્તિ, કુટુંબ કે સમાજ બધાની અધોગતિ સજઈને, સરવાળે વ્યક્તિને આપત્તિ અને અધર્મની ઊંડી ખાઈમાં ધકેલાવાનું થાય છે કે થશે તે આપણે સામાન્ય અવલોકનમાંથી પણ સ્પષ્ટ જોઈ શકીએ. . દા. ત. આપણું ભારતીય કુટુંબસંસ્થામાં લજજા અને આવશ્યક શિસ્તથી સહેજે આજ સુધી મંગળ ગુહજીવન જીવાતું રહ્યું છે. પરંતુ છેલ્લા દશકાથી ચિત્રપટ અને ટી. વી. ઘરેઘરમાં પ્રવેશતા, ભાઈ–બહેન, પિતા-પુત્રી વગેરે આવશ્યક શિસ્ત જાળવ્યા વિના એક સાથે જ પડદા પરનાં બિભત્સ કે વિકૃત દશ્ય જોતાં થયાં હોવાથી, લજજા' ગુણની શિથિલતા થતાં, કુટુંબસંસ્થાને છીનભીન્સ કરે તેવી અનેતિક ઘટનાઓ, બળાત્કાર વગેરે પ્રસંગે વધી રહ્યા છે. સુખ અને શાન્તિના માધ્યમ જેવી કુટુંબ સંસ્થા માટે ટી. વી. અણુબોંબના વિસ્ફોટ જેવું વિનાશક કામ કરશે એમ પ્રાજ્ઞજનો આગાહી કરે છે. કારણ કે લજજલેપ નિલજજતાના આક્રમણનું એ જ પરિણામ આવે એ સ્પષ્ટ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન સાહિત્ય સમારેહ-સુરઇ છે તે પોતે જે કાર્ય કરે છે તે કરવા જેવું તે નથી એમ વ્યક્તિને હદયમાં લાગે છે તો ખરું, પરંતુ આસક્તિવશ કે અન્ય લાચારીથી છેવટે તે કાર્ય તે કરશે, પરંતુ તેમાં બીજાથી છૂપાવીને તે ગુપ્ત રીતે કાર્ય કરશે. આમ છૂપાવવામાં લજજાની-ક૯યાણકારી શિસ્તની ભાવના રહેલી હોય છે, દંભ નહિ. લજજા અને દંભને તફાવત સમજીએ: “અ” માને છે કે બીડી પીવી ખરાબ છે, પરંતુ વ્યસનથી લાચાર છે એટલે જાહેરમાં–ખાસ તો પોતાના વડિલેની નજર સામે તે પીવાનું નહીં રાખતાં, છૂપાવીને પીએ છે. નજર સામે પીતા શરમ આવે છે. વડિલે જાણે પણ છે કે નાને બીડી પીએ છે; નાને પણ જાણે છે કે વડિલોને પોતાની એબની ખબર છે. આમ છતાં આમાં ખાનગીપણું કે લજજા એ કલ્યાણકારી શિસ્ત છે, દંભ નથી. એમાંથી કયારેક વ્યસનમુક્તિ તરફ પ્રગતિ શકય બનશે. દંભનું ઉદાહરણ જોઈએ તે બધુમ્રપાન કરે છે. પોતે ધુમ્રપાનને ખરાબ માનતે નથી, પરંતુ બીડી નહિ પીનારને મળતી પ્રતિષ્ઠા મેળવવા અથવા ધુમ્રપાનથી થતી અપ્રતિષ્ઠાથી બચવા તે કઈ ન જાણે તેમ ખાનગીમાં પીએ છે. તો આ તેને દંભ કહેવાય. “અ” અને “એ બન્નેની ક્રિયામાં ખાનગીપણું છે, પરંતુ “અ”ની ક્રિયામાં લજજા છે, પોતાની લાચારીનું ભાન છે. જ્યારે 'ની ક્રિયામાં પોતે પીવામાં માને છે એટલે લાચારીને પ્રશ્ન નથી, છૂપાવીને પીવામાં અને દંભ છે. લજજાને વિકાસ કે આચરણ બે પ્રકારે જોવા મળે છે. (૧) વ્યક્તિ પોતાના સંસ્કાર કે અમુક આદર્શવાદને કારણે, પોતાના અંતરાત્મા કે પરમાત્માની સાક્ષીએ જ કોઈ પણ બૂરા કામ કરતાં લજજા અનુભવે છે. આવી લજજા તેને જાહેરમાં કે ખાનગીમાં પણ ખોટા કામથી રોકી લે છે અને એ રીતે શ્રાવક પાપમાં પડતે બચી જાય છે. આવી વ્યક્તિની લજજાવૃત્તિ લોકનિંદાના ભયથી પ્રેરિત નથી હોતી, પરંતુ અંતર્ધાન પ્રેરિત સંસકારથી હોય છે. ઉદાહરણ તરીક-મહાત્મા ગાંધી તેમની ઉગતી યૌવનવયમાં કુસંગથી ત્રણેકવાર Page #254 -------------------------------------------------------------------------- ________________ લજાશ્રાવકજીવનની લક્ષમણરેખા ૨૪૧ તેઓ વેશ્યાની સાથે એકાંત કેટડીમાં પૂરાય છે તે ખરા, પરંતુ પિતાના ભારે.લજજાના સંસ્કારથી દરેક વખતે તેઓ પતનની છેલ્લી પળે બચી જાય છે જુઓ આત્મકથા ભાગ ૧-૭-૨૧, ૨-૬-૧૦૩ અને ૧-૨૧-૭૩ ગુજરાતી ચૌદમી આવૃત્તિ). પિતાના આ પ્રસંગે અંગે ગાંધીજી આવું સંવેદન નેધે છે: હું વેશ્યાના) મકાનમાં પૂરાયે ખરે, પરંતુ જેને ઈશ્વર ઉગારવા ઈચ્છે તે પડવા ઇરછતો છતાં પવિત્ર રહી શકે છે. સંદર્ભ જોતાં આપણે આમાં ઉમેરણ કરી શકીએ કે, ઈશ્વર વ્યક્તિને લજજાનું કવચ પહેરાવીને બચાવી લે છે. વળી ગાંધીજી લખે છે કે-જેમ ન પડવાને પ્રયત્ન કરતો છતાં મનુષ્ય પડે છે એવું આપણે અનુભવીએ છીએ, તેમ જ પડવા ઇરછત તાં અનેક સંજોગોને કારણે (સંદર્ભ કહી શકીએ કે માત્ર લજજા ને કારણે) મનુષ્ય બચી જાય છે એ પણ અનુભવસિદ્ધ વાત છે. લજજાનું બીજુ સ્વરૂપ લેકનિંદાના ભયથી પ્રેરિત હોય છે. લેકો જાણશે તે મારી નિંદા કરશે એ ભયથી શ્રાવકની લજજાતિ ટકી રહીને, તેને નિંદકાર્યમાં જોડાવા નથી દેતી. તેથી આવી વ્યક્તિ કોઈ ન જુએ તેવી સલામતીની ખાત્રીવાળી તક મળે ત્યારે પતનમાંથી બચી શકતી નથી. સામાન્ય રીતે માણસના જીવનમાં લજાના આચારમાં સંસ્કાર અને લેકનિંદાને ભય બન્ને કામ કરતા હોય છે. આપણું પિતાનાં ભૂતકાળને યાદ કરીએ તો એવા પ્રસંગે યાદ આવી શકે કે તેમાં જે લજજા વચ્ચે ન આવી હોત તો પતનમાગે ગમન થયું હોત. એક કૂડી પાણીથી ભરેલી છે. પાણી શાન્ત જણાય છે, પરંતુ કૂડીના દાદાને-પાટિયાને જે કાઢી લેવામાં આવે છે તે જ શાન્ત પાણે કેટલા જોસ અને ખળભળાટથી બહાર ધસી જશે ? છેલા ટીપા સુધી બહાર નીકળી જશે. સંસ્કારી વ્યક્તિરૂપી કૂડીનું પાટિયું પણ લજજા છે. એ Page #255 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારેાહ-સુચ્છ ૩ સહેજ દૂર હયુ કે, લમણુરેખાને હટાવી દીધી તે! બધું સાતત્ત્વ વહી જવાનું, કેવળ પતનની પરાકાષ્ટા જ. આમ લજ્જા એ શ્રાવકજીવનમાં સાચવવા જેવા અમૂલ્ય સંરકાર કે ગુણુ છે. શ્રાવકનાં સર્વ સાતવને એ સંરક્ષક કિલે છે. જર તા પણ સામાજિક જીવનની દૃષ્ટિએ લોકનંદાના ભયથી પ્રેરિત લજ્જાનું પણ ઘણું મહત્ત્વ છે. તેથી આખા સમાજમાં પવિત્રતા અને કલ્યાણકારી શિસ્તનું વાતાવરણ જળવાઈ રહે છે. શ્રીમદ્ રાજય' (ત્રીજી આવૃત્તિ, પાનું ૮૩૦) લખે છે કે બ્રહ્મચય યથાતથ્ય રીતે તે। કાઈ વિરલા જીવ પાળી શકે છે, લેક લાથી બ્રહ્મ પળાય તા તે ઉત્તમ છે, વ્યક્તિને અપ્રતિષ્ઠાને કે લેાનિંદાને! ભય ન રહે તે તેવા પાપ કાયથી અચવામાં સહાયક લજ્જાનું આવરણું દૂર થતાં, વ્યક્તિ સમૂહ દુરાચારમાં સે છે. દા. ત. બીડીના વ્યસન માટે લાનિંદા કે અપ્રતિષ્ઠા નથી થતી. તેથી આપણાં સમાજના મોટાભાગને પુરુષવગ એ વ્યસનમાં ફસાતા રહ્યો છે. તે તેથી ઊલટુ સ્ત્રીથી—ખીડી ન પીવાય અથવા તે સ`સ્કારી નારી ધુમ્રપાન ન કરે—એ વિચાર પ્રેરિત લજ્જા હજી આજે પણ પશ્ચિમની નારીજગતની તુલનામાં ભારતની નારીના બહુ મોટા સમૂહને, અપ્રતિષ્ઠાના ભથથી બચવા, ધુમ્રપાનની બદીથી દૂર રાખી રહી છે. આ રીતે જોઈએ તે સમજી શકાય છે કે સામાજિક સ્તરે સદ્ગુણાનુ` કે સારી ખાખતાનુ બહુમાન કે પ્રતિષ્ઠા સ્થાપિત થાય અને દુરાચારની અપ્રતિષ્ઠા મૂર્તિમંત થાય અને વ્યક્તિગત સ્તરે દરેક શ્રાવકના જીવનમાં લજ્જારૂપી લક્ષ્મણુરેખા અંકિત થએલ હાય તે વ્યક્તિ અને સમાજ ચત્તુવિધ સંધ ધણી આત્મિક પ્રગતિ કરી શકે. લાલેાપથી વ્યક્તિ અને સમાજનું કેવું પતન થાય છે તે જરા જોઈએ. એકાંત અધારી ગુફામાં ભીનાં વસ્ત્રોને સૂકવતી વજ્રરહિત સાથ્વીશ્રી રાજીમતિને જોઈને મુનિ થનેમિ પ્રગટપણે તેની . Page #256 -------------------------------------------------------------------------- ________________ લજ્જા-શ્રાવકજીવનની લક્ષ્મણરેખા ૨૪૩ પાસે ‘કામ’ની યાચના કરે છે—એ કામદેવના દુખાણુથી ધાયલ હ્રદયમાંથી લજ્જાનું માણુ હઠવાના પ્રભાવે જ. રાજીમતિના હક્કસ્પશી ઉદ્દેશથી મુનિ ફરીથી સંયમમાં સ્થિર થયા તે તેમના સાધુતાના સંસ્કાર અને લજ્જાગુણુના પુનઃ પ્રવેશથી શકય બનેલ છે. ખીજી બાજુ અજાણપણે પણ લજાત્યાગની નિશાની રૂપ સાધ્વીજીનુ દિગ ંબર શરીર મુનિની નજરે પડયુ. હેત તા તેમને વિકાર જન્મવાને પ્રસ`ગ જ ઊભા ન થાત. ક્ષાત્યાગના તા આ આકસ્મિક પ્રસંગ હતા છતાં આવા પ્રસ ંગે। જો મહામુનિને પણ મેાટા મથનમાં મૂકી દે છે, તે જ્યાં વિજાતીય આકષ ણુ કે કામભોગના હેતુપૂર્વક લજાત્યાગના અંગપ્રદ'ના યાજાય છે. એવી આપણી વર્તમાન યુવાપેઢીની વેષભૂષાની વિધાતક અસરા વિષે તેા પૂવું જ શું ? એનાથી સામેના રૂપને ટીકીટીકીને જોતા રહેવાની યુવાજગતની વિક્રમેલી ભ્રમરવૃત્તિ વિષે તે જાણે સમજ્યા, પરંતુ પ્રૌઢા કે વૃદ્ધોએ પણ જાણે તેમાં હરિફાઈ માંડી છે એવા વિકૃત વૃદ્ધની મનેક્શાને વણું વતા સ ંસ્કૃતના કવિની શ્લક રચના અનુવાદ જોઈએ. વૃદ્ધ સ્વગતઃ દાંત પડી ગયા છે તેનું દુઃખ નથી, પળિયા આવ્યા છે તેની મને પીડા નથી; અવસ્થાથી અગા કંપે છે તેની ચિંતા નથી. પશુમાથે વેણી માંધેલી આ બ્રેકરી મને ‘કાકા' કહીને લાવે છે તેવુ દુઃખ થાય છે..! બાલમાં જેટલુ કામુકતાનું કે લજજાત્યાગનું વાતાવરણ વધારે તેટથી શ્રાવકજીગનમાં લજ્જારૂપી કવચની આવશ્યકતા પણ વધારે ગણાય પ્રકૃતિદ્રુત્ત કહે કે ચાલી આવતી પુરુષ પ્રધાન સમાજરચનાને કારણે કહા, પરંતુ જાતીયજીવનના સંદર્ભમાં પુરુષની તુલનામાં સ્ત્રીમાં વધુ લજ્જા હોય છે. તેની શીલરક્ષણ માટે લજ્જારૂપી લમણુરેખાની કે વચની તેને સવિશેષ જરૂર પણ હૈાય છે. આ સુભાષિત પશુ તેમ કહે છેઃ 'નિલ જજા ફૂલાંગતાના સલમા ગણિકા: ચ' એટલે Page #257 -------------------------------------------------------------------------- ________________ જેને સાહિત્ય સમારોહ-ગુચ્છ કે નારી-કુલવધૂ-લજજા વિનાની હોય તે તેનું શીલ) નાશ પામે છે. ત્યારે વેશ્યા લજજાવાન હોય તે તે નાશ પામે છે (ધંધે ન કરી શકે). એમ પણ ઉક્તિ છે કે, “યુવતી પહેલા શરમાય છે પછી ભરમાય છે ને અંતે કરમાય છે.'—આમાં પણ નારી-શ્રાવિકા–માટે લજાની લક્ષ્મણરેખાનું–મહત્વ સૂચિત થાય છે. " લજજા એ જેમ શ્રાવકજીવનની લક્ષ્મણરેખા છે તેથી ઊલટું નિર્લજજાપણું–નફટાઈ એ વ્યક્તિને નિરંતર દુરાચારમાં રમમાણ રાખનાર અવગુણ છે. * “નફટાઈને ક્યારેક Open hearted કે સરળતાના ગુણ તરીકે ગણવવાની કુચેષ્ટા પણ થતી હોય છે. વિદેશ જઈ આવનાર કેટલાક મુલાકાતી કહેતા હોય છે કે ત્યાંના લેકે Open hearted હોય છે; જેવી હોય તેવી પોતાની જાત ખૂલ્લી કરે...દા. ત. અમેરિકામાં એક દીકરી પિતાના પંચોતેર વર્ષની વિધવા માતાને પત્ર લખે છે. કે, “મારી પડોશમાં રહેતા ખ્યાશીના સંગ્રહસ્થ વિધુર થયા છે, ઘણું મિલક્તવાળા છે; તારે તેમની સાથે જીવન જેવું હોય તો હું મહેનત કરું.' માજી પ્રત્યુત્તરમાં લખે છે, “એ તે બહુ વૃદ્ધ કહેવાય. મારે હમણું નથી ગોઠવાવું. હમણું એક પાદરી સાથે મારે લવ ચાલે છે ! વગેરે.' આવું ભારતનું એક ઉદાહરણ : એક રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ, સંતાન સહિતની પિતાની પત્ની હોવા છતાં, પિતાની મધ્યમવયે બીજી યુવતી સાથે જાહેર રીતે ઘર માંડયું અને ગૌરવ લેતા હેય તેમ એવું નિવેદન બહાર પાડયું કે મોટાં કહેવાતાં ઘણુના જીવનમાં આમ જ હોય છે. પરંતુ તે ખાનગી રાખે છે; હું સરળ છું, Open hearted છું એટલે આમ કરું છું-વગેરે. ઉપરની બંને ઘટના નફટાઈની ગણાય કે open hearted ન્સરળ હૃદયના પ્રસંગ ગણાય? એ નક્કી કરતાં પૂર્વે ગુણ-અવગુણનું Page #258 -------------------------------------------------------------------------- ________________ લજ જા-શ્રાવકજીવનની લક્ષ્મણુરેખા સ્વરૂપ વિચારવું જોઈએ. કુદરતમાં કાઈ એવી રચના છે કે સંપૂર્ણ વિશ્વની ખાખતા ભાવરૂપે ઊલટી સમાન દેખાય છે. દા. ત., સ્થિર ભમરડા સ્થિર દેખાય છે. તેમ ખૂબ જ ગતિશીલ ભમરડા પણ જાણે સ્થિર ઊભેલા હાય તેવા દેખાય છે. કંજુસાઈ અને કરકસર, ઉદારતા અને ઉડાઉપણું અને પરસ્પર સપૂર્ણ વિરાધી છે છતાં બાહ્ય રીતે સરખા જ લાગે છે. Open hearted અને નિજતા ખાલથી સરખા લાગે છે પણુ બન્ને પરસ્પર સપૂર્ણ વિરાધી છે. બન્નેમાં એવી જાહેરાત કે કબૂલાત છે કે અમે આવું કર્યું' છે, પર`તુ Open hearted વાળાની જાહેરાતમાં પેાતાની લાચારી કે નબળતાના (એટલે તે રખાત રાખ્યાની વાત લજ્જાને કારણે જનતાર્યા તે છૂપાવે છે) સ્વીકાર છે, કરેલા તે કાય તે માટે લજજા અનુભવે છે. જ્યારે નિલ જ્જની તેવી જાહેરાતમાં નિલજ્જતાને, ધણાં તેમજ કરે છે તેમ મેં પશુ કર્યુ તેમ નફટાઈના ભાવ છે; કરેલા કમ` માટે લજ્જાની વાત તે। દૂર રહી, પર ંતુ અહુ તા પૂર્વક કશુંક પરાક્રમ કર્યો તેમાં મંદ છે. આમ સરળતા અને. નિલજ્જતા એ એની સૂક્ષ્મ ભેદરેખા ધ્યાનમાં રાખીને ઉપરની અને ઘટના વિષે અભિપ્રાય નાંધીએ તે! વિદેશના માજીની સરળતા છે તેમ નહિ, પરંતુ ત્યાં શિથિલચારિની કાઈ અપ્રતિષ્ઠા નહિ હાવાથી અને માજીને ચારિત્ર્યમય જીવનને કાઈ આગ્રહ–આંદરહિ હોવાથી અહીં માજીની સરળતા નહિ, પરંતુ નફટાઈ કે લજ્જાને અભાવ કહી શકાય. મુખ્યમંત્રીની વાતમાં પણ Open hearted નહિં પણુ પૂરી નિલજ્જતા ઊભરાતી જોવા મળે છે. ૨૪૫ લજાનું એક અકલ્યાણકારી પાસુ પણ છે અથવા કહું! કે ખોટી લા પણુ હાય છે કે જેનેા તા ત્યાગ જ કર્તવ્યરૂપ ગણાય. વિગતથી સમજીએ. કયારેક એવા પ્રસંગ ઉપસ્થિત થાય છે કે કત ય્ પાલન કરવા જતાં પેાતાનાં સ્નેહસંબંધા, માન, યશ કે ઐશ્વર્યને ગુમાવવાની Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન સાહિત્ય સમાંરાહ-ગુચ્છ પરિસ્થિતિ ઊભી થવાની ડેાય છે, કે પેાતે સમાજમાં નિલજ્જ કે નાટ દેખાવાના પૂર સ`ભત્ર હોય છે. ક્તવ્ય બજાવવા જતાં મળનાર અપયશથી લજ્જા અનુભવી તે કત ય્ ન બજાવે તે ઊલટા પાપમાં પડે છે. આવા પ્રસંગે વિરલ કસોટી થતી હાય છે. પેાતાની વાસનાને ન સાખે તેા રાણીએ સુદર્દેન શેઠ પર બળાત્કારના આરેાપ મૂકી સમસ્ત શહેરમાં એ આબરૂ કરી ફ્રાંસીને માચડે ચડાવવાની ધમકી આપી ત્યારે લેાકેાની નજરે નિલ જ ગાઈ જવાના ભયને વશ્ન બની, સુશ`ન શેઠે શીલરક્ષણુના કન્યના ત્યાગ કર્યો હૈાત તે ? એવું જ બીજું કથાનક મહાત્મા મૂળદાસનુ છે. જેમાં તેઓએ અનૈતિક રીતે સગર્જી બનેલી એક યુવાન વિધવાને કૂવામાં પઢીને આત્મધાત કરતી બચાવીને પોતે રખાત રાખ્યાના આક્ષેપની પરવા કર્યા વિના, તેવી લેકિન દાથી લજ્જા પામ્યા વિના પણ તેને પેાતાના આશ્રમમાં પુત્રી ભાવે સ્થાન આપે છે અને તેથી હંમેશા પુષ્પોથી પૂજાતા રહેલા એવા તે મહાત્માને હવે પત્થર અને જૂતાના પ્રહાર મળે છે, છતાં સંત મૂળદાસ પોતાનું કરુણાકા' ચૂક્તા નથી. માટા કહેવાતા માણસે પણુ પ્રતિષ્ઠાલેપ થવાને ભય કે લા અનુભવી, વિરલપ્રસ`ગે લજ્જા છેાડી, સત્યનું ધર્માંચર કરી શક્તા નથી. આવા સંદૃલ'માં સ્વામી વિવેકાનંદ કહે છે: ' Live for your opinion, not for others.' મહાન આંગ્લકવિ ટેનિસન પણ કહે છે કે અલબત્ સમય વીત્યાબાદ છેવટે સત્ય પ્રકાશે છે ત્યારે મૂળદાસ વધુ મહાનકીતિને વરે છે. 1 All great works are always misundererstood, આ કહેવતના સૂર પણ એ જ છે કે, લજ્જાના–ભયને ત્યાગ કરી સત્યનું જ અનુસરણ કરવું. કૂતરા તેા ભસ્યા કરે, પરંતુ ગજરાજ એની ચાલ ન લે.' શ્રીમદ્ રાજચંદ્ર પશુ આ વિચારનું સમથ ન કરતાં કહે છે કે, જીવ ને લૌકિક લયથી ભય પામ્યા તે તેનાથી કાંઈ પણ થાય નહિ. લેકા ગમે તેમ ખેલે તેની દરકાર ન કરતાં, Page #260 -------------------------------------------------------------------------- ________________ બા–શ્રાવકજીવનની સમુસુરેખા આત્મતિત જેનાથી થાય તેવા સદાચરણુ સેવવા (પાનું ૮૨૭). વળી પાનુ.-૩૧૨ પર લખે છેઃ 'સતસ`ખ"ધી સ`સ્કારાની દૃઢતા થવા સવપ્રકારે લેકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગના પરિચય કરવા શ્રેયસ્કર છે; લેાકલા તે કાઈ મોટા કારણમાં સવ`પ્રકારે ત્યાગવી પડે છે. મહાપુરુષોની આ શીખ સાચી જ છે. લજ્જાને વળગી રહી હત તા મીરાં 'મીરાં' કયાંથી બની શકી હોત? આ રીતે પ્રગતિમયજીવનમાં અત્યંત જરૂરી એવા વિવેકની જનક અને સરક્ષક તેમજ ગુણાની સવક એવી લજ્જા શ્રાવકજીવનમાં ‘લક્ષ્મણરેખા'ની જેમ મહત્વનું સ્થાન ધરાવે છે. ૨૪૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ સુકડિ એરસીયા સંવાદ રાસ - દેવબાળાબહેન સંઘવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંવાદાત્મક કૃતિઓની પર. પરાનુસાર આ રાસકૃતિ સુખડ અને ઓરસીયાના સંવાદને આલેખતી રચના છે. સંવાદાત્મક કૃતિઓની પરંપરામાં માનવીઓના પરસ્પર સંભાપણને આલેખતી, માનવીનાં અંગે અને અવયવ અરસપરસ બોલતાં હેય એવું દાખવતી અને આ સૃષ્ટિના વિવિધ પદાર્થો વચ્ચેના કઈ બે પદાર્થોના સંવાદને આલેખતી કૃતિઓ એમ વિષયાનુસાર વિભાગ પાડી શકાય. પ્રથમ વિભાગમાં નેમ-રાજલ સંવાદ, ગુરુ-શિષ્ય સંવાદ, રાવણ મંદોદરી સંવાદ તે બીજા વિભાગમાં લોચન-કાજલ સંવાદ, જીભ-દાંત સંવાદ, આંખ-કાન સંવાદ, ડાબા જમણા હાથને સંવાદ રસના વિષય બન્યા છે. ત્રીજા વિભાગમાં સમુદ્ર-વહાણ, મોતી-કપાસિ, સમુદ્ર-કલશ, સૂર્યદીપક, સુખડ એરસી, આદિને સંવાદ આલેખાયેલે છે. ઉપલબ્ધ સંવાદ કૃતિઓમાં સોળમા શતકમાં મુનિ લાવણ્યસમય કૃત રાવણ મંદરી સંવાદ, કર સંવાદ, ગોરી-સાવલી વિવાદ તથા સૂર્યદીપ સંવાદ તથા કવિ સહજસુંદર કૃત યૌવન-જરા સંવાદ, અને આંખ-કાન સંવાદ નોંધપાત્ર છે. સત્તરમાં શતકમાં અજિતદેવસૂરિ કૃત સમતિ શીલ સંવાદઃ જયવંતરિ કૃત લોચન-કાજલ સંવાદ, હીરકલશ મૃત જીભ દાંત સંવાદ; કવિ સમયસુંદર રચિત દાન-શીલ-તપ-ભાવના સંવાદ; શ્રીસાર કૃત મોતી-કપાસીયા સંબંધ સંવાદ, ઉપાધ્યાય કુશલ ધીર રચિત ઉદ્યમકર્મ સંવાદ ધ્યાનાહ કૃતિઓ છે. અઢારમા શતકમાં ઉપાધ્યાય યશવિજય કૃત સમુદ્ર-વહાણુ સંવાદ, ઉદ્યવિજય કૃત Page #262 -------------------------------------------------------------------------- ________________ સુકહિ ઓરસીયા સંવાદ રાસ ૨૪૯ સમુદ્ર-કલશ સંવાદ અને આચાર્ય ભાવપ્રભસૂરિ કૃત સુકડિ ઓરસીયા સંવાદ સ. ૧૭૮૩ ઉલ્લેખનીય છે. આ પ્રકટ કૃતિની સ્વહસ્તાક્ષર લિખિત હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી ઉપલબ્ધ થતાં તેને પરિચય અને કરવાને ઉદ્દેશ છે. ભાવપ્રસૂસૂરિની આ સંવાદ-રચના ૧૬ ઢ લ અને ૩૫૪ કડીની ૭૬૪ પંક્તિઓમાં પથરાયેલી સહુથી દીધ સંવાદકૃતિ છે. આ કૃતિનું નામ સંવાદ છતાં તેમાં આલેખાયેલે છે વિવાદ. સુખડની લાકડી અને ઓરસીયા વચ્ચેને આ વિવાદ નારી-નર વચ્ચેને, વનસ્પતિકાય અને પૃથ્વીકાય વચ્ચેને હુંસાતુંસીભર્યો વિવાદ છે. અરસપરસને એકમેકથી મૂઠી ઉંચેરા સાબિત કરવાના પ્રયત્નની પરાકાષ્ટા સજી સામાના દોષદર્શન અને પિતાના ગુણગાન સુધી પહોંચી જઈ આખરે સમાધાન અને સંવાદમાં પૂર્ણ થતી આ રચના કવિની ફળદ્રુપ કલ્પનાશક્તિ, ઊંડી વિચારશક્તિ અને તીક્ષણ દલીલ શક્તિને પરિચય કરાવે છે. શત્રુંજયતીથ પર જિનપ્રભુની અંગ પૂજા માટે ઓરસીયા પર સુખડ ઘસવા જતાં એ બે વચ્ચેના સંભાષણને આલેખતી આ કૃતિમાં કવિએ નિતિ–બધ ઉપદેશની સુંદર ગૂંથણે કરી છે. પ્રારંભે જિનેશ્વરદેવ, સરસ્વતીદેવી અને તેમના કૃપાપાત્ર સિદ્ધસેન દિવાકર દિ કવિવરે તથા ગુરુશ્રી મહિમાપ્રભસૂરિને પ્રણમીને કવિએ ચોથી જ કડીમાં “સુક એરસીયા તણો કહિસ્યું સરસ સંવાદ' એમ વિષયારંભ કરી લીધું છે. ઋષભજિણું દપુત્ર ચક્રવતી રાજ ભરત અયોધ્યાનગરીમાંથી છ ખંડ ભૂમિ પર રાજ કરે છે. સાથે ૧૪ રને, ૯ નિધિ, ૬૪ હજાર રાણુઓ અને અપાર ઐશ્વર્યા છે, ત્યારે કેવલી પ્રભુ ઋષભદેવ મુખે “સંધપતિ પદ મહિમા, તેના લક્ષણે, તેનું કાર્ય આદિ શ્રવણ કરતાં ઉત્સાહ પ્રકટતાં ભરતરાજા શત્રુંજયયાત્રાને સંધ લઈ જવાનો સંકલ્પ પાર પાડવા ઉદ્યમશીલ બન્યાની વાત પ્રથમ ઢાળમાં કવિએ કહી છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જન સાહિત્ય સમારોહ-ગુરુ સંધ પ્રયાણુનું સુંદર વર્ણન કરતી બીજી ટાલ અને જે ગિરિરાજના કાંકરે કાંકરે અનંત સાધુગણ સિદ્ધ થયા છે ત્યાં ચૈત્ય કરાવી, પ્રભુના પ્રાસાદે રચાવી, અનેક પ્રકારે ભકિતભાવપૂર્વક પ્રભુજીની પ્રતિમાઓ બનાવડાવી પ્રતિષ્ઠા મહોત્સવ કરવાની તૈયારી દર્શાવતી ત્રીજી ઢાલ. એમ પૂર્વ ભૂમિકા આલેખી કવિ ચોથી ઢાલથી સંવાદકૃતિના મુખ્ય વિષય પર આવે છે. આ પ૬ કડીની પૂર્વભૂમિકામાં ભરતરાજા, તેની રાણીએ, તેનું રાજ્ય, સંધપતિના લક્ષણો, કર્તવ્ય, માહામ, સંઘ પ્રયાણ આદિને સંક્ષિપ્ત સુંદર વર્ણને છે. ભારત રાજાએ મનેહરમૂલી ઔષધી મોતી રયણ પ્રવાલ, તીર્થોદક માટી શુભાવાલા ગંધ વિશાલ; અગર કપૂર કેસર સુકડિ વાવ્યા વલી જવાર, પ્રતિષ્ઠા ઉપયોગી વસ્તુ સજજ સવિ સાર.” અને “ઘર્ષણ પીસણું કરજ' લેઈ સૂકડિ હાથ કરઈ ઘસરકે જેહવઈ એસઆને અંગ,” કે તુરત સુકડિ બેલી “ભરત સુણે એક વિનતિ રે.” અને ૧૨ કડીમાં તે આરસીઆને સ્પર્શ પિતાના અંગને થાય તે અણઘટતી વાત છે. તે માટેનાં કારણે દર્શાવે છે. તેના ઉત્તરરૂપે ધીરગંભીર આરસી ૪૪ કડીની ઉક્તિમાં પ્રભાવક દલીલની રજૂઆત કરે છે. છતાં સુકડિ માનતી નથી. તે ૪૮ કડીમાં પ્રત્યુત્તર આપે છે. જેની સામે આરસી ૨૧ કડીમાં અને ફરીથી સુકડિની ૨૮ કડીના પ્રત્યુત્તર સામે ૩૩ કડીમાં દલીલ કરે છે. આમ સુકાની ૧૨, ૪૮ અને ૨૮ તથા રસીયાની ૪૪, ૨૧ અને ૩૪ કહીની સામસામી દલીલની ૮૮ તથા ૯૮ એમ કુલ ૨૦૨ કડીનો આ વિવાદાત્મક સંવાદ છે. સંભારણું હાઈ બોલચાલની લહેકામય પાત્ર અનુરૂપ ભાષા પ્રજાઈ છે. પરિણામે કૃતિની સાહજિક , Page #264 -------------------------------------------------------------------------- ________________ સુકડિ ઓરસીયા સંવાદ રાસ ૨૫૧ સ્વાભાવિક ચેટ રસાત્મક્તા સધાય છે. વિવાદ કરતાં પૂવપક્ષઉત્તરપક્ષ એકમેકને ઉતારી પાડી, તેમની રજૂઆતને વજુદ વગરની સાબિત કરી પોતાની વાતને સાચી સિદ્ધ કરવાના સક્ષમ પ્રયાસ કરે છે. બંને પક્ષની દલીલેની જોરદાર રજૂઆત આ સંભાષણને રસમય બનાવે છે. આ દલીલોને તદષ્ટિએ તપાસીએ તે બંને પક્ષે તયાંશ છે જ. સુકડિ પિતાને તરુવર શિરોમણિ અને પરિમલપૂર્ણ તથા ઓર સિયાને હીન, નિણ, જેના સંપર્કમાં આવે તેને ઘસીને ક્ષીણ કરનાર જડ પાષાણુ કહે છે. જેનું અંગ ક્ષતભરપુર છે, જે સંહારક છે, જલમાં જાતે ડૂબી અન્યને પણ ડૂબાડે છે. મૂઢને જેની ઉપમા અપાય છે તેને સંગ ઉચિત નથી. અસમાન સંગનું પરિણામ કાગ. સંગ હંસ જેવું આવે છે. ' એ આરસી ઓથમી રે, નિપુણ નિપટ એ હીલ; મૂઢ નઈ ઈમ કહઈ માનવી રે, પ્રત્યક્ષ એહ પાષાણુ. - ઓરસી પિતાને ગિરિવંશ સમર્થ સંત માને છે. ગિરિરાજ શત્રુંજયને વંશજ ગણે છે. ધીર ગંભીર છેષથી કટકી ચંદનતણુંથી ઉદબોધન કરી તેના ગર્વ ખંડનનો પ્રયાસ આરંભે છે. સુખડનું સંસ્કૃત નામ “શ્રીખંડ નપુંસકલિંગ અને વ્યવહારનામ સુકડિ અલિંગ છે. નટની જેમ નામ–જાતિ બદલનાર, સ્ત્રી જાતિ તરીકે માયા–માસાની અધિકતાથી સત્તરમું પાપસ્થાનક ગણનાર સુકડિ વળી તેમાં આવે અહંકાર ! ઉચ્ચતાની વાત તે દૂર રહી. આ તે નીચતાનીય પરાકાષ્ટા ! સુકડિયાને કે સ્ત્રી જાતિના દુર્ગુણો દર્શાવી, અતાગ ત્રીચરિત્ર અને સ્ત્રીઓએ કરેલાં હીન કૃત્યેનાં ઐતિહાસિક દૃષ્ટાંત આપી ઓરસો તેની હીનજાતિ સાબિત કરવા મથે છે. છતાં સ્ત્રી જાતિમાંય અપવાદરૂપ સોળ સતી, જિનમાતાઓ છે જ, તેમ સુગંધગુણને Page #265 -------------------------------------------------------------------------- ________________ રપર જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૩ લીધે સુકતિનું મહત્વ છે ખરું! પણ જે તે કારણ તજી, કાર્ય ઈચ્છે તો મૂર્ખતા છે. કાર્યસિદ્ધિ શક્ય તે જ બને જે તે કુહાડાથી કપાય, ઓરસીયા પર ઘસાય, ભાવિકજન દ્વારા પ્રયોજાય અને ત્યારે જ તે જિનપૂજન માટે ઉપયોગી બની શકે. વળી ઓરસીયાની જાતિ તે ઉચ્ચ છે. શૈલ રાજપુત્ર તે ભારે છતાં ઉપકારી છે. તેના નામમાં આવતે “ઉરસ યાને કે હૃદય તેને હદયવંત દર્શાવે છે. તેને સંગ એ ભાગ નથી, કેમકે તે અપૂર્વ બ્રહ્મચારી છે. ગંધની છાકી, કલેશની માતી, કેશવલ્લભ સ્ત્રી જાતિ સુકડિએ બૂરા ફળ આપનાર કુસંપ ઝઘડો તજી દેવાં જોઈએ. સુકઠિનેહીનજાતિ કહેવાવાથી થયેલ રોષ તેના પ્રત્યુત્તરમાં જણાવતાં તે ઓરસીયાને લિંબોળી અને પોતાને દ્રાક્ષ ગણવે છે. ઓરસીયાના ખાનદાનને તુચ્છતાથી વર્ણવતાં તે શિલા મા, ગંડ શૈલ, પિતા, લેઢી બહેનના કુટુંબવાળો ગણાવે છે. પુષ્કરાવ મેઘ અને મગદલના દષ્ટાંત ઉદડતા અવગુણ દર્શાવે છે. તેનું સંસ્કૃત નામ “ અવકર્ષક’ યથાર્થ છે. કેમકે તે સ્ત્રી જાતિ સુકડિ માટે અપકર્ષ—વિનાશકારી છે. કાર્યકારણની બાબત તો એવી છે કે પાણી ભરવા માટે કાર્યરૂપી ઘડા જ લેવાય. કારણરૂપી કુંભારના ચાકને તો વિચાર પણ ન કરાય. ટાઢથી બચવા સહુ વસ્ત્ર ઓઢે, રેટિયે કે ત્રાક નહિ. માટે કાર્ય સાથે જ સંબંધ ઉચિત કારણને શું કરે ! સુકડિ વનસ્પતિ જાતિનું મહત્ત્વ અને ઉપકારિતા દર્શાવતા સંખ્યાબંધ દષ્ટાંત આપી પિતાનું મહત્તવ દર્શાવે છે જિનેશ્વરદેવના છત્રરૂપે શેકવૃક્ષ દેવતરું કલ્પવૃક્ષ અને દૈવી દશ તરુવરેની તે વંશ જ છે. જિન પ્રતિમા, જિન મંદિર દ્વાર, સાધુકરને દંડ, મંત્રજપ માટે માળા ઈત્યાદિમાં કાષ્ટ પ્રયોજાય છે. જગતને પોષણ આપનાર અનાજ, આરોગ્ય આપનાર ઔષધિ, સુગંધી ઈદ્રિય ઉપભોગ તેલ Page #266 -------------------------------------------------------------------------- ________________ સુકડિ ઓરસીયા સંવાદ રાસ - ૨૫૩ અત્તરાદિ સામગ્રી આપનાર વનસ્પતિજાતિ જ હે ઈ તેનું સ્થાન ઉચ્ચ જ છે. રસીઓ તુરત તેની દલીલનું ખંડન કરતાં જણાવે છે કે તેની સંગતિ તે કોની કોની સાથે છે? માથે સર્ષ યા કુહાડી છે. પવન તેના પરિમલને ચેર છે. વળી સૂત્ર સિદ્ધાંતાનુસાર દસ તરુવરે વનસ્પતિજાતિના નહિ પણ પૃથ્વીકાય યાને ઓરસીયાની જાતિના છે. વળી જલ, વનસ્પતિ અને સર્વ પ્રાણુના આધારરૂપ પૃથ્વી જ છે. જિનમંદિર, જિન પ્રતિમા, ગઢ, મઢ તેનાં જ બને છે. જીવને પોષક આહાર પકાવવા માટે પાત્ર આવશ્યક છે. તે માટીનું જ છે. સપ્તધાતુ રતને આદિ પૃથ્વીની જ પેદાશ છે. આભૂષણે પણ તેનાં જ બને છે. લવણ પૃથ્વીકાય વિના ભોજનમાં રસ નથી. આમ છતાં પર્વતપુત્ર એરસીઓ અને પર્વતે ઉગેલ સુકઠિ બંને સમાન મહત્વ ધરાવતાં હોઈ ભાઈ બહેન સમાન છે. સુકડિને રાજ અધિક વધતાં તે ઓરસીયાને હરાયા ઢેર સમ અને અભિમાને કુલી ગયેલા ગેળા સમ કહી સુકડિ સાથે વાદ કરવા માટે તેને અપાત્ર ગણવે છે. દેખી ટેલું લોકનું હુઈ ભૂરાયું ઢાર, તિમ તું ભૂરા થય રહ્યો સંધ તુઝ કેરિ; જે તે માથું ઉપાડીઉં મુઝસ્યુ કરવા વાદ, ઘેટાંની પરિ ઘુરહર્યો સવિ સુ તવ સાદ. સુકડિ પિતાના નામની વ્યુત્પતિ કરી તેના સમાનાથી શાદ સુકૃત્યકારિકા સુક્રિયા, શુભનારી, શીલવતી, સતી એમ દર્શાવે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-સુરઇ છે અને પછી કુલવતી નારીના આચાર-વિચારનું કાર્ય–અકાય અંગેની તેની ઔચિત્ય સમજનું વિસ્તૃત વર્ણન કરી પોતાની ઉચ્ચતાનું પ્રમાણ આપે છે. સાથે સાથે નીતિ-બોધ-ઉપદેશ દષ્ટિએ પણ સુકડિની આ ઉક્તિ શ્રોતાઓ માટે સમૃદ્ધ બની રહે છે. ' આ ઉક્તિ બાદ ભારત રાજાની રાણીએ સુકડિને પક્ષ લઈ એરસીયા સાથે સુકડિની ઈચ્છા વિરુદ્ધ ન લગાડવા જણાવે છે. પરંતુ ભરત રાજા તટસ્થપણે બંને પક્ષને પૂર્ણપણે સાંભળવાના મતના છે. તેથી એરસીયાને જવાબ આપવાની તક મળતાં જ સુકડિને ઉતારી પાડતાં કહે છે ગર્વ મ કરિ રે ગહિલડી પાસી ગંધ પય, જે જિન અંગે નવિ ચઢી તુ તુઝ જનમ અwછે. છતાં સાથે સાથે સમજાવટને સૂર પણ કાયમ રાખે છે : સમજા સુકડિ પ્રતે હજી ન ઉડઈ ઉંધ, પુણું પર્વત આગલઈ માંડનિજ માહામ્ય. કૂપડેડકી કિમ લહઈ ગુરુ સરોવર ગમે એમ સુકડિને પણ અને પિતાને પર્વત, તેને કુવાની ફૂલણ દેડકી અને પિતાને વિશાળ સરેવર ગણાવે છે. પિતાના નામનો અર્થ લૌકિક વ્યુત્પત્તિની રીતે કરતાં એરસીયાને એ એટલે ઓમકાર યાને જિનેશ્વર-દેવ, જિનપૂજા, જેનધર્મ અને તેમાં રસીયો તે ઓરસીયે. વળી તેના નામને એક અર્થ સુપુરુષ જણાવી તેનાં લક્ષણો વર્ણવે છે. આમ પિતાની સમજ અને માહાત્મ્ય દર્શાવે છે. રાજા ભરત આના નિરાકરણ માટે ગણધરને પ્રાથના કરે છે. ત્યાં આ વિવાદ સંભાષણને અંત આવે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ સુક આરસીયા સંવાદ રાસ ૨૫૫ ચોથી ઢાળની ચેથી કડીથી આરંભાયેલ આ ૨૨ કડીના વિવાદાત્મક સંભાષણ બારમી હાલમાં સમાપ્ત થાય છે. તેરમી ઢાળમાં ગણધર દેશનામાં કવિ કાર્ય-કારણ સંબધની વિસ્તૃત ચર્ચા રજૂ કરે છે. ધુમ્ર વહિન ન્યાય સમજાવતાં જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ એ સંબંધ સમજાવે છે. કારણો પાંચ પ્રકારના દર્શાવે છે. જેમાં એક કારણ છે સ્વભાવ કારણ–પાદાન. જેના પરિણામે માતા મરુદેવી સિદ્ધ થયા. તે જ પ્રમાણે સુકડિ અને ઓરસીયે બંને જિનપૂજનાથે પાદાને કારણે છે. બંને મહત્ત્વનાં છે. બંને અનિવાર્ય છે. પછીની દેશનામાં સ્વાદાવાદ એકાન્તવાદને ભંજક છે. તેમાં સાત નયને સમુદાય જ્ઞાનદષ્ટિ આપનાર છે. આ સાત નયમાં ચાર દ્રવ્યનાય છે. નિગમ સંગ્રહ વ્યવહાર અને જુસૂત્ર તથા ત્રણ પર્યાયનય છે. શબ્દ, રૂઢ અને પર્યાય. મા દરેકના શ્રત પ્રકારભેદે સાતસે નય. થાય. આમ છતાં આ સર્વની સમગ્રપણે વિચારણું કર્યા બાદ એમ તારણ કાઢી શકાય કે સુકડિ સુગંધ સ્વભાવને લીધે પ્રધાન કારણ છે. છતાં પ્રથમ એરસીયા કારણ આવ્યા બાદ જ તે જિનઅંગે ચડે. - ગણધર દેશાનામાંની આ શાસ્ત્ર સિદ્ધાંતની તથા નયની ચર્ચા કવિએ અત્યંત સરળ રીતે રજૂ કરી છે. ધરગથ્થુ દૃષ્ટાંતિ આપી સચોટતા આણું છેઃ પંચનવિધિ ક્રિયા વિણ પાક ન ધાનને, બોલ્યા વિણ ઉઠઈ નહી સ્વર કોઈ ગામને; અન્નવલ ઉદ્યમ વિણ નવિ આવઈ મુખઈ, વિણ પુણ્ય કિમ સંપત્તિ ભગવાઈ સુખઈ આમ માની સુડિ વાત' એરસીયાને સીસ નમાવતી ખમાવતી Page #269 -------------------------------------------------------------------------- ________________ ૫ જૈન સાહિત્ય સમારાહ–ગુચ્છ 'T અને મેલ થયે એરસીયા સાથે મલપતા થી સંવાદ સધાઈ વિવાદના અંત આવે છે. દ્રવ્યપૂજાની તૈયારી થતાં પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ તબક્કાએ ચૌદમી ઢાળમાં અને ભરત રાજાની ભાવપૂજા પંદરમી ઢાળમાં વર્ણવી કવિ અંતિમ સેાળની ઢાળમાં કૃતિના રચના, સમય, સ્થળ, કર્મોનામ, ગુરુપર’પરા, ફલશ્રુતિ આદિ વવી પૂર્ણાહુતિ કરે છે. કવિતી દીલ શક્તિ તર્ક શક્તિને પરિચય કરાવતી આ રચના ભાષાદષ્ટિએ પણ નાંધપાત્ર છે. ઉદ્બોધન અને સ`ભાષણની રજૂઆતમાં ખેલચાલની ભાષા તેના વિવિધ લહેકાઓ, કાનૂ સાથે પ્રત્યેાજાઈ છે. સુઢિ આરસીયાની ઉક્તિઓમાં પોતપોતાની વાતના સમ”નરૂપે જે અવતરણા ટાંકે છે તેનું વૈવિધ્ય ખરેખર ધ્યાન ખેંચે તેવુ છે. સામાન્ય લોકોક્તિ, કહેવત, સુભાષિતથી માંડીને કવિત છંદ અને ગાહાના ઉપયાગ કર્યો છે. કુલ્લે ખાર અવતરણની સાઠ પ`ક્તિમાં આ રજૂઆત થઈ છે. સંગતિ સમાજની જ શેાભે. અસમાનતી સંગતના ફળ વાયસહસતી થા દ્વારા કહી ચાર પ્રકારના સંગ કહે છે : (૧) સજ્જન-સજ્જનના દુધ-સાકરનેા (૨) સજ્જન-દુના સેાના–કાચના (૩) દુન–સજ્જનના પિત્તળ-માણેકરનને (૪) દુ'ન–દુનના ચકમક પથ્થરને તેા વળી સંગતિ કીજઇ સાધુકી હરખ ઉસકી વ્યાધિ. ઓછી સંગત નીચકી આઢાં પુહર ઉપાધિ' જેવી હિ દી ાબ્દ છાંટવાળી ઉક્તિ પણ આ જ સંદર્ભમાં છે. તે નીચ પુરુષને વષ્ણુ વતા કવિત છંદની ભાષા વિશિષ્ટ છે. ‘જૂ લીખાતેા, દેહ રામાતા, ભાલે, ઢી'ખે, ઢીલ'ગા, કમે` લલા ડીગા, ડાલાલા, ઢીકરઠાલા, ઠાઠ ઠી ગાલા, ભ`ડગ ભૂખાલેજેતે ‘નહીં...ગાંઠઇ નાણેા ધાનને! દાણા’ તે તા ‘નહીં લક્ષણુ નહીં' લાવણુ' એમ બંને રીતે ઠાલા છે. સુલક્ષણની શીલવતી નારીના લક્ષણેામાં પતિ પહેલાં જમે નહીં, Page #270 -------------------------------------------------------------------------- ________________ સુકિ આરસીયા સંવાદ રાસ ૨૫૭ શિયળની નવ વાડ સાચવે, પર્વ તિથિએ બ્રહ્મચર્ય પાળે, જિનપૂજન કરે, એ પ્રકારે આ ચાર વર્ણન વિશેષ છે. સુપુરુષ પણ શિયળની સીમા સાચવે. પરસ્ત્રી સામે નજર ન કરે. સાત વ્યસનથી દૂર રહે. પાંચ પ્રકારે દાન કરે. સંઘ કા. જિનપૂજા કરે એવા આ ચાર વર્ણન જ છે. દલીલબાજીના દાવપેચની અને ઉધનની લહેકામય ભાષા, રસમય, સરળ, સચેટ, નિરૂપણુ, દીર્ઘકૃતિ છતાં અમ્મલિત કથનપ્રવાહ; લોકોક્તિ આદિને સારે ઉચિત ઉપયોગ; થોડાં છતાં સુંદર વર્ણને, કેવળ વાણી વિલાસ ન લાગે તેવી નર્મ-મર્મયુક્ત બોધક દલીલ એ આ રચનાનું જમાપાસુ છે. જે તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ‘સંવાદ' નામી કૃતિઓમાં સેંધપાત્ર બનાવે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ આત્મારામજીનુ પૂજાસાહિત્ય વિન શાહ શ્રો આત્મારામજી મહારાજ વીસમી સદીના પ્રથમ આચાર્ય ભગવત, શ્રુતજ્ઞાનનાં પ્રખર અભ્યાસી અને જ્ઞાનનાં ભવ્ય વારસાના પ્રસાર માટે જીવનભર પુરુષા` કરીને યથા નામ તથા પુળા :’ નામને ચરિતા કરનાર મહાત્મા હતા. એમના સયમ જીવનનો સાર શ્રુતજ્ઞાનાપાસના અને જિનશાસન પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા-ભક્તિ છે. આજે સાધુ અને શ્રાવક વર્ષોંમાં જ્ઞાન માર્ગી કઈક ઉપેક્ષિત હાલતમાં છે. ત્યારે એવા મહાપુરુષના જીવનની નાનાપાસનાના વિચાર કરતાં જિનશાસનની પ્રભાવનાના સાચા પ્રતીક સમા ગુરુદેવનું સ્મરણુ પશુ શ્રય ભક્તનેાના હૃદયને નત મસ્તક બનાવી ‘ગુરુ તે તુજ' એમ કહેવા માટેની શુભ ભાવના થાય છે. જૈન સાધુએએ રત્નત્રૌની આરાધનાની સાથે શ્રાવકશ્રાવિકાને ધર્માભિમુખ કરી ધર્માં પ્રત્યેની અડગ શ્રદ્ધા રહે તે માટે જિનવાણીનું શ્રવણુ કરવાની મહામૂલી પ્રવૃત્તિ આાદરી છે. અભ્યાસ અને ઉપદેશના પરિણામ સ્વરૂપે શાસ્ત્રજ્ઞાનની કઠિન વિગતેને પેાતાની આગવી શૈલીમાં પુસ્તકરૂપે પ્રગટ કરી છે. તે દૃષ્ટિએ વિચારતાં અન્ય મુનિઓની માફક આત્મારામજીએ જૈન સાહિત્યમાં કલમ ચલાવીને જૈનધમ અને તત્ત્વજ્ઞાનના વિષયને સ્પર્શતા અગિયાર જેટલ્લા પુસ્તકાની રચના કરી છે. એક તરફ શાસ્ત્રજ્ઞાનની શુષ્ક વિગતેને ગ્રંથસ્થ કરી તે! એ જ મહાત્માએ સહયતાથી ભાવધ'ની અભિવૃદ્ધિમાં ઉપકારક વૈવિધ્યપૂર્ણ પૂજાની રચના પણ કરી છે. આ પ્રકારની રચના એમના પાંડિત્યની સાથે ભક્ત હૃદયની ભક્તિ ભાવનાને મૂતિ'મ'ત રીતે પ્રગટ કરે છે. અઢારમી સદીમાં પૂજા સાહિત્યના વિકાસ થયા અને ભક્તિ માગના એક ભાગ રૂપે પૂજા લોકપ્રિય બની. પૂજાસાહિત્યની રચના Page #272 -------------------------------------------------------------------------- ________________ આત્મારામજીનું પૂજાસાહિત્ય ૨૫૯ તેરમા શતકમાં જૂની અપભ્રંશ ભાષામાં કવિએ મહાવીર જન્માજિક કળશની રચના કરી છે. તેમાં ભગવાન મહાવીરના જન્મ મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. સેળમા શતકમાં શ્રાવક કવિ દેપાલે સ્નાત્ર પૂજેની રચના કરી છે. તેમાં વચ્છ ભંડારી કૃત “પાશ્વનાથ કળશ” અને રત્નાકરસૂરિ કૃત “આદિનાથ જન્માભિષેક કળશ'ની રચના મિશ્રિત થયેલી છે. તદુપરાંત સકલચંદ્ર ઉપાધ્યાયજીએ સત્તર ભેદી પૂજાની રચના કરી છે. અઢારમા શતકમાં યશોવિજયજીકૃત નવપદની પૂજ અને દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજાની રચનાઓ ઉપલબ્ધ થાય છે. આ રીતે સમય જતાં ભક્તિ ભાવનાનાં અભિનવ સ્વરૂપે પૂજા સાહિત્યની રચનાઓ વિશેષ રીતે પ્રગટ થઈ. ઓગણુસમી સદીમાં કવિ પંડિત વીરવિજયજીએ નવાણ પ્રકારી, ચોસઠ પ્રકારી, પંચ કલ્યાણુક, બારવ્રત, પિસ્તાલીશ આગમ, અષ્ટ પ્રકારી પૂજા અને સ્નાત્ર પૂજાની રચનાથી પૂજા સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. પૂજા સાહિત્ય ભક્તિમાર્ગની પરંપરાનું અનુસંધાન કરીને અબાલવૃદ્ધ સૌ કોઈને ભક્તિ કરવા અનન્ય પ્રેરક બન્યું છે. મોક્ષ માર્ગની સાધનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મવેગની ઉપાસના અનિવાર્ય માનવામાં આવી છે. તે દૃષ્ટિએ પ્રભુ પ્રત્યેની ભક્તિભાવના પ્રગટ કરીને કમ નિર્જરાની સાથે સમક્તિ શુદ્ધ કરવામાં મહાન ઉપકારક બને છે. પૂજા સાહિત્યના વિષયોમાં મુખ્યત્વે તીર્થકર ભગવાનનું જીવન, જેન તત્વજ્ઞાનને લગતા મુદ્દાઓ, જૈન તીર્થો અને પ્રતિમા પૂજન વગેરેમાંથી પસંદ કરવામાં આવે છે. કવિ આત્મારામજીએ પૂજા સાહિત્યને સમૃદ્ધ કરવામાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. એમની પૂજા સાહિત્યની રચનાઓમાં સ્નાત્ર પૂજા સં. ૧૯૩૯, સત્તરભેદી પૂજા સં. ૧૯૪૦, વીશ સ્થાનક પૂજા સં. ૧૯૪૩, અષ્ટ પ્રકારી પૂજા અને નવપદની પૂજાને સમાવેશ થાય છે. પ્રભુની સાકાર ઉપાસના માટે નવધા ભક્તિની પ્રણાલિકા ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત છે. તેમાં પૂજન એટલે મૂર્તિ પૂજાને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩ સમાવેશ કરવામાં આવે છે. મૂર્તિનું આલંબન ભક્તિમાં અનન્ય પ્રેરક નીવડે છે. વિવિધ રીતે પ્રભુ પૂજા કરવાની વિધિમાં અષ્ટ પ્રકારી પૂજા પ્રથમ કોટિની ગણાય છે. - અષ્ટ પ્રકારી પૂજા: પ્રભુની જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ અને ફળ એમ આઠ દ્રવ્યથી ભક્તિભાવપૂર્વક પૂજ કરવામાં આવે છે. - પૂજા, દુહા, ઢાળ અથવા ગીત, કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગમાં વહેચાયેલી છે. દુહામાં અષ્ટપ્રકારી પૂજાને સંક્ષિપ્ત ઉલ્લેખ કરવાની સાથે પરંપરાગત રીતે ઈષ્ટદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે. પ્રભુ પૂજા બે વિભાગમાં વહેચાયેલી છે. અંગ અને અગ્ર. તેને ઉલ્લેખ નીચેના દુહામાં થયેલ છે. પૂજા અષ્ટ પ્રકારની, અંગ તીન ચિત્તધાર, અમ પંચ મન મેસે, કરિ તરિકે સંસાર, ભક્તિકાવ્યોમાં ગેયતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કવિ પિતે શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ હોવાથી વિવિધ શાસ્ત્રીય રાગનો પ્રયોગ કરીને પૂજા રચી છે. અષ્ટ પ્રકારી પૂજામાં માલકોશ, જયજયવંતી, ધન્યાશ્રી, કલિંગડા, પીલુ, ખમાચકા, તિલાના, સિંધકારી, ભરવી, ડુમરા, જંગલી, રેવતા રાગને પ્રયાગ થયેલે છે. કળશની રચના એ પૂજાની પૂર્ણતાનું સૂચન કરે છે. તેમાં પૂજાનું ફળ, ગુરુ પરંપરા, રચનાવર્ષ, સ્થળ અને કવિ નામનો ઉલ્લેખ થયેલો છે. કવિના શબ્દોમાં ઉપરોક્ત માહિતી નીચે મુજબ નોંધાયેલી છે? શ્રી ગુરુ વૃદ્ધિ વિજય મહારાજા કુમતિ કુપંથ નિકંદી ૮ શિખ જુગ અંક ઇંદુ શુભ વરસે પાલિતાણા સુરગી એ હે . Page #274 -------------------------------------------------------------------------- ________________ મા મારામજીનુ પૂજાસાહિત્ય કં પૂર્જાના રચના સમયને પ્રત્યક્ષ અકામાં દર્શાવવાને બદલે પ્રતિકાત્મક જી་પ્રયાગ કરવામાં આવ્યે છે. પૂજા સાહિત્યની આ એક વિશેષતાનું સર્વસામાન્ય રીતે અન્ય કવિએમાં અનુસરણ થયેલુ છે. દરેક પૂજાના ફેળે માટે પ્રચલિત દૃષ્ટાંતને નામે લેખ છેલ્લી કડીમાં થયેલે છે. વણુ પૂજામાં સામેશ્વરી વિપ્રવધુ વિશેષન પૂજા માટે જયસૂર અને શુભમતિ "પતિ, કુસુમ પૂર્જા માટે, ધૂપ પૂજા માટે વિનપધર નૃપ, દીપક પૂજા માટે જિનમતી અને ધનશ્રી, અક્ષત, નૈવેદ્ય અને ફળ પૂજા માટે કીર યુગલના દૃષ્ટાંતને નામેાલ્લેખ થયેલ છે. જૈન સાહિત્યમાં આ દૃષ્ટાંતા વિશેષ જાણીતા છે. કુસુમ પૂજામાં ફૂલોની, નૈવૈદ્યપૂજામાં ભાજનની વૈવિધ્યપૂર્ણ વાનગીક્ષે અને ફળપૂજામાં વિવિધ ને ઉલ્લેખ થયેલે છે. આના ઉદાહરણ તરીકે જોઈએ તો કુસુમપૂજામાં પુષ્પોની યાદી નીચે મુજબ છેઃ માધેરા ચંપક માલતી, કેતકી પાહલ આમ રે, જામુલ પ્રિયંગુ પુન્તાંગ નાગ, મચકુંદ, કુંદ ચ’એલિ, જે લૈંગિયા શુભ થાન રે. ા વ્ ા ‘આત્મારામ’ એ કવિનું નામ છે. તેને ઉલ્લેખ આત્મ સ્વરૂપ પામવા માટે પૂખનું વિધાન એમ દર્શાવીને ગૂઢા પામી શકાય એશ પ્રયાગ કર્યો છે. ઉદા. જોઈએ તા~~ આતમ ચિદ્દન સહજ વિલાસી, પામી મ્રુત ચિતઃ મહાન ! પ્રા અષ્ટપ્રકારી પૂજામાં તેને મહિમા ગાવામાં આવ્યા છે. કોઈ કઈ રચનામાં ભાવવાહી પ`ક્તિએ મળી આવે છે. કવિની પ્રભુ પ્રત્યેની ભક્તિભાવના અને તેની એકાગ્રતાની અનેરી મસ્તીને! પરિચય થાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ર પૂજો અરિહત રંગ રે, ભિવ ભાવ સુર્ગે; અરિહંત પદ્મ અર્ચન કરી ચેતન, જિન સ્વરૂપ મેં મ રહીયે, મેશ રંગ રમ્યા, ફળ અનમે. સુખદાય, જૈન સાહિત્ય,સમાર હ-ગુચ્છ એમની રચનામાં હિન્દી ભાષાનુ મિશ્રણ થયેલુ છે. કવિને અન્યાનુપ્રાસની ફાવટ સારી છે. જિનવપૂજા સુખ કદા, નસે અડફકા ધા, સુદર ધિર ચાલ રતન દા, જિનાલય પૂજ જિન ચંદ્ના । ૧ ।। આ રીતે અષ્ટપ્રકારી પૂજા એમની પૂજાની વિશદ માહિતી આપતી ભક્તિપ્રધાન રચના છે. નવપદનૌ પૂજાની રચના સંવત ૧૯૪૧માં થઈ છે. તેમાં જૈનધમ માં આરાધનાના પાયારૂપ નવપદની શાસ્ત્રોક્ત માહિતી આપવામાં આવી છે. અરિહ ંત, સિદ્ધ, આચાય', ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમાં નવપદનું સ્વરૂપ કવિએ પ્રચલિત દેશી ચાલના પ્રયાગ કરીને તત્ત્વજ્ઞાનના ક્રનિ વિષયને પદ્મવાણી દ્વારા જન સાધારણ સુધી પહોંચાડવાના સફળ પ્રયાગ કર્યો છે : મહેબૂબા જાની મેરા પહુંચાલ, નિજ સ્વરૂપ જાને ખિન ચેતના; કાયલ ચૌક રહી મધુવન મે', આઈ ઇન્દ્રનાર કર કર શંગાર, નિશ દિન જો વાટડી; બ્રહ્મજ્ઞાન નહીં જાના હૈ, તેરા દરસ ભલે પાયા. ! Page #276 -------------------------------------------------------------------------- ________________ આત્મારામજીનું પૂજાસાહિત્ય : ૨૬૩ શિવપદ પ્રાપ્ત નવપદની આરાધનાથી પ્રાપ્ત કરનાર શ્રીપાલ અને મયણને તપની પૂજામાં ઉલ્લેખ કર્યો છે? સિપાલ સિદ્ધચક્ર આરાધી મન તન રાગ હરા, નવ ભવાંતર શિવ કમલાલે આતમાનંદ ભરી છે (જ.૫ છે ધર્મ સાહિત્યમાં સીધા ઉપદેશને ઉલોખ થયેલ હોય છે. મનુષ્ય ભવ સફળ કરવા માટે નવપદની આરાધના કરવા જણાવવામાં આવ્યું છેઃ બંદીકધુ કર લે કમાઈ રે, જત નરભવ સલ કરાઈ બંદે, - નવપદના સ્વરૂપને પારિભાષિક શબ્દોમાં પરિચય આપે છે. દા. ત. સિદ્ધપદના દુહામાં સિદ્ધ પદને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે કવિના શબ્દોમાં જોઈએ તે નીચે મુજબ છેઃ અલખ નિરંજન અચર વિભુ અક્ષય, અમર, અપાર; મહાનંદ પદવી વરી, એ વ્યય અજર ઉદાર છે ૧ છે અનંત ચતુષય રૂપલે, ધારી અચલ અનંગ; ચિદાન ઈશ્વર પ્રભુ, અટક મહાય અંગ છે રે ! નવપદની પૂજા જ્ઞાનમાર્ગની કાવ્ય રચનાને નમૂને છે. તેમાં અષ્ટ પ્રકારી પૂજામાં સમાન પરંપરાગત લક્ષણે ચરિતાર્થ થયેલા છે. તવદર્શનની પ્રાથમિક ઝાંખી કરાવીને જ્ઞાન માગના રહસ્યને પામવા માટે આ પૂજા પ્રવેશ દ્વાર સમાન છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય, શ્રી પદ્યવિજયજી અને કવિ મનસુખ લીલે પંચમહાલ ગોધરાના વતની)ની રચનાઓ પણ પ્રસિદ્ધ છે. કે Page #277 -------------------------------------------------------------------------- ________________ જન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે અષ્ટપ્રકારી પૂજ સરળ અને સુગ્રાહ્ય છે. જ્યારે નવપદની પૂજા તત્વજ્ઞાનને સમજવા માટે હાથ કરતાં બુદ્ધિને વધુ સ્પર્શે છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરવામાં માર્ગદર્શક સ્તંભ સમાન નવપદની પૂજા દેવ, ગુરુ, અને ધર્મના સ્વરૂપને (ગેયદેશીઓના પ્રયોગથી જ્ઞાનમાર્ગ તરફ ગતિશીલ થવાની ભક્તિના માધ્યમ દ્વારા અવિનાશપદ પ્રાપ્તિને શાશ્વત માર્ગ દર્શાવે છે. ' વીશ સ્થાનક પૂજા : વીશ સ્થાનક તપની આરાધના ત્રિકરણ શુધે કરવાથી તીર્થંકર નામ કમ ઉપાર્જન થઈ શકે છે. ભગવાન મહાવીરે ૨૫માં નંદન ઋષિના ભવમાં આ તપની આરાધના કરીને તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું હતું. પરિણામે આ તપની પૂર્ણાહુતિ થયા પછી કે કોઈ ધાર્મિક મહોત્સવમાં વીશ સ્થાનક પૂજા ભાવવાહી રીતે ભણાવવામાં આવે છે. ઓગણીસમી સદીમાં મી. સરિ મહારાજે વીશ સ્થાનકની પૂજાની રચના કરી છે. ત્યાર પછી કવિ આત્મારામજીની ઉપરોક્ત વિષય પર રચના થઈ છે. અષ્ટપ્રકારી પૂજામાં જિન પ્રતિમા કેન્દ્ર સ્થાને છે. વીશ સ્થાનકમાં પણ તેથી આગળ વધીને અહોભાવપૂર્વક પ્રભુની પૂજા કરવામાં આવે છે. એક એક પદ ભક્તિભાવમાં નિમગ્ન કરે તેમ છે. વીશ સ્થાનકના નામ અનુક્રમે, અરિહંત, સિદ્ધ, સુરિ, સ્થવિર, પાઠક સાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચરિત્ર, બ્રહ્મચર્ય", ક્રિયા, તપ, દાન, વૈયાવચ્ચ, સમાધિ, અભિનવજ્ઞાન, શ્રત અને તીર્થ છે. પ્રત્યેક પદની આરાધના જીવમાંથી શિવ થવા માટે દીવાદાંડી સમાન છે. આત્માના સહજ સ્વરૂપને પામવા માટે આલંબનરૂપ છે. તેમાં પૂર્વ કહેલા નવપદને પણ નિર્દેશ થયેલ છે. વીશ સ્થાનક પૂજા એટલે. નત્રયીની આરાધનાનો સુભગ સમન્વય કરાવતી જ્ઞાન અને ભક્તિના સંગવાળી અપૂવ' કાવ્યરચના છે.' Page #278 -------------------------------------------------------------------------- ________________ આત્મારામજીનું પૂજનસાહિત્ય પૂજાના પ્રારંભમાં વિરોષણ યુક્ત શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરી છે? સમરસ રસભર અપહર કરમ ભરમ સળનાસ કરે મન મગન ધરમ ધર શ્રી શંખેશ્વર પાસ ૧ | કવિએ બીજા દુહામાં જિનવાણીને મહિમા દર્શાવ્યો છે ? વસ્તુ સકલ પ્રકાશિની ભાસિની ચિદુઘન રૂપ; સ્યાદ્વાદ મત કારિાની, જિનવાણી રસકૂપ છે ૨ દુહા જેવી સામાન્ય રચનામાં પણ કવિની વર્ણની લયબદ્ધ જના આકર્ષક બની રહે છે. જેન કવિઓએ દેશીઓને વિશેષ પ્રયોગ કરીને કાવ્યો રચ્યા છે. તેમાં રહેલે વિશિષ્ટ લય-તાલ અને સમૂહમાં ગાઈ શકાય તેવી લાક્ષણિકતાથી દેશી વધુ પ્રચાર પામી હતી. કવિએ નીચે મુજબની દેશીઓને પ્રયોગ કર્યો છે : કાહા મે નહિ રહેણ રે તુમ એ સંગ ચલું, વીતરાગ કે દેખ દરસ, દુવિધા મારી મિટ ગઈ રે લાગી લગન કહો કેસે છૂટે, પ્રાણજીવન પ્રભુ યાર એ. નિશ દિન જેવું વાટડી ઘેર આવે ઢોલા - માનેને ચેતનજી, મારી વાત માને ને આ દેશીઓ ઉપરાંત કુમરી, પંજાબી, દીપચંદી, લાવણી, ત્રિતાલ અને અજમેરી તાલનો પ્રયોગ કરીને સમગ્ર પૂજાની રચના, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જન સાહિત્ય સમારોહ ગુખ્ય 8 સંગીત અને કવિતાને સમન્વય સાધે છે. પ્રત્યેક પૂજામાં તે પદની શાસ્ત્રોક્ત માહિતી આપીને આરાધના કરવાને ભાવ વ્યક્ત કર્યો છે. અષ્ટપ્રકારી પૂજાની માફક અહીં પણ તપના આરાધક આત્માને દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. દા. ત. પાંચમાં સ્થવિરપદની આરાધના માટે પક્વોત્તર રાજાને નામ નિર્દેશ કર્યો છે. પદ્યોત્તર નૃપ ઈહ પદ સેવી આમ અરિહંત પદ વતિયા રે | ૭ | વીરા સ્થાનકની પૂજાને આધારે કવિની શાસ્ત્રજ્ઞાનના તલસ્પર્શી સમજ શક્તિ અને જ્ઞાનમય-આત્મ સ્મરણતાનો વિસ્તારથી પરિચય થાય છે. આ ઉલેખ મનુષ્યને ચેતન નામથી ઉબેધન કરીને કરવામાં આવ્યું છે. દા. રાચેરી, ચેતન, મન શુદ્ધતાના રાચે ધારે ધારો સમાધિ કેરે રાગ. સિદ્ધ અચલ આનંદી રે, જાતિ સે જ્યોતિ મિલી, અપને રંગ મેં, રંગ દે હેલી હરિ લાલા પાઠક પદ સુખ ચેન દેન, વસ અમીરસ ભીને રે સુદિ ચંદ ઇસ મેરે તાર તાર તાર મિટ ગઈ રે અનાદિ પીર ચિદાનંદ જાગો તે રહી ઉપરોક્ત પંક્તિઓ અધ્યાત્મવાદની મસ્તીના ઉદાહરણરૂપ છે. કવિ આત્મારામજીની આત્માને સહજ સ્વરૂપ પામવા માટેની શુભ ભાવનાનું અહીં દર્શન થાય છે. વીશ સ્થાનકના પૂજાના કેન્દ્રસ્થાને આત્મસ્વરૂપ પામવા માટેનો કેન્દ્રવતી વિચાર પ્રગટ થયેલું છે. દુહા, ઢાળ કે ગીત, કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગમાં પૂજા વહેંચાયેલી છે. કવિએ ઉપમા, રૂપક અને દૃષ્ટાંત અલંકારોનો પ્રયોગ કરીને વિચારોની અભિવ્યક્તિને અસરકારક બનાવી છે. છતાં ઘણું બધાં પારિભાષિક શબ્દ પ્રયોગોને કારણે કવિગત શાસ્ત્રીય વિચારે આત્મસાત કરવા કઠિન છે. ભકિત Page #280 -------------------------------------------------------------------------- ________________ આત્મારામજીનું પૂજાસાહિત્ય ૨૬ કાવ્યમાં જે લાગણું કે ઉમિનું તત્વ જોઈએ તે અહીં એવું છે છતાં અધ્યાત્મવાદ પ્રત્યેની સાચી લગન પ્રગટ કરવામાં સફળતા મેળવી છે. - સત્તરભેદી પૂજા: પૂજાના વિવિધ પ્રકારોમાં સતરભેદી પૂજા પ્રભુ. ભક્તિની વિશેષતાનો પરિચય કરાવે છે. પૂજાના વિષયની વિવિધતામાં નવીન ભાત પાડતી કવિની સત્તરભેદી પૂજાની રચના છે. પૂર્વે સત્તરમા શતકમાં સકલચંદ્ર ઉપાધ્યાયજીએ સત્તરભેદી પૂજાની રચના કરી હતી. અષ્ટ પ્રકારી પૂજામાં પ્રભુની આઠ પ્રકારે પૂજા કરવામાં આવે છે. ત્યારે અહીં સત્તર પ્રકારે પૂજા કરવામાં આવે છે. એટલે સત્તર ભેદી નામ રાખવામાં આવ્યું છે. તેના નામ અનુક્રમે હવણ, ચંદન, ગંધ, પુષ્પારોહણ, પુષ્પમાળા, આંગીરચના, ચૂર્ણ, વજ, આભરણ, પુtપગૃહ, પુષ્પવષણ, અષ્ટ મંગલ, ધૂપ, ગીત, નાટક, વાજિત્ર એમ સત્તર ભેદ વાળી પરંપરાગત લક્ષણે યુક્ત પૂજ રચી છે. કવિએ પ્રથમ દુહામાં શ્રાવકો માટે વિધિપૂર્વક પૂજાના ફળને ઉલ્લેખ કરીને બીજા દુહામાં પ્રભુ પૂજાને શાસ્ત્રીય ગ્રંથોને આધાર દર્શાવ્યા છે. સાતા અંગે દ્રૌપદી, પૂજે શ્રી જિનરાજ રાય પસેણી ઉપાંગમાં, હિત સુખ શિવ પલ કાજ પાસા જ્ઞાતા ધર્મકથા અગ્યાર અંગ સૂત્રમાં સ્થાન પામ્યું છે. જ્યારે રાય પસણી ઉપાંગ છે. ૪૫ આગમમાં એ બે પ્રથે પૂજા વિશે મૂળભૂત સંદર્ભ પૂરા પાડે છે. પ્રભુ ભક્તિમાં વિશેષ તલ્લીનતા કે ભક્તિ સરીતામાં સ્નાન કરાવનારી આ પૂજાની કેટલીક પંક્તિઓ પૂજા વિષયના વિચારને સ્પષ્ટ કરે છે. “જિનદર્શન મેહનગારા જિન પાપ કલંક યારા'માં પ્રભુદર્શનને મહિમા છે. એ ફળને ઉલેખ છે. “ચિદાનંદ ધન અંતરજામી, અબ મોહે પાર ઉતારમાં ભક્ત ભગવાનને વિનંતી કરી પિતાને ઉદ્ધાર કરવા પ્રાર્થના કરે છે. આરંભમાં પ્રભુનાં વિશેષણ દર્શાવ્યા છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ २६८ જેન સાહિત્ય સમારેટ-ગુરઇ છે અહમ જિjદા પ્રભુ મેરે મન વસીયા'માં કવિની કલ્પના શક્તિને પરિચય થાય છે. ભક્ત કહે છે: “ભગવાન તો મારા મનમાં વસી ગયા છે' ભક્તિના પ્રભાવથી ભક્ત પ્રભુ સાથે તન્મયતા સાધે છે તેનું આ ઉદાહરણ છે. વજપૂજામાં કવિની ચિત્રાત્મક અભિવ્યક્તિનું દર્શન થાય છે. આઈ સુંદર નાર, કર કર સિંગાર કાડી ચત્ય દ્વારા મને માહેધાર પ્રભુ ગુણ વિચાર, અધ સબ ક્ષય કીને ૧ કવિની કલ્પનાની સાથે વર્ણન શક્તિના નમુનારૂપ દેવજ વર્ણનને હે નોંધપાત્ર છે. પંચવરણ દેવજ શોભતી ઘૂઘરીને ધબકાર હેમદંડ મન મોહતી લધુ પતાકા સાર છે૧ ! રણઝણ કરતી નાચતી શાભિત જિનહર ચગ લહકે પવન ઝકોર સે બાજત નાદ અભંગ છે ૨ પતાકા જાણે કે કોઈ સ્ત્રી હોય તેમ નાચતી લહેરાતી અને ધૂધરીના અવાજથી સૌને મન મોહક લાગે છે. શુદ્ધ કાવ્ય રચનાના નમુના રૂપ આવી પંક્તિઓ સત્તરભેદી પૂજામાં જોવા મળે છે. આભરણ પૂજમાં પ્રભુનું વાસ્તવિક ચિત્ર આલેખવામાં આવ્યું છે. આરસપહાણુની મૂતિને કિંમતી વસ્ત્રાભૂષણોથી અલંકૃત કરી પ્રભુ પ્રતિમાને ભ5 (Grand) બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જિન ગુણ ગાવત સુર સુદરીથી આરંભ થતી ગીત પૂજામાં ઈન્દ્રાણી પ્રભુના ગુણગાન ગાય છે. તેનું આકર્ષક ચિત્ર આલેખ્યું છે. ચંપકવરણી સુર મનહરણ ચંદ્ર મુખ ચંગાર ધરી છે. ૧ Page #282 -------------------------------------------------------------------------- ________________ આભારામજીનું પૂજનસાહિત્ય ૨ ૬૯ મામાના પૂજા સમાગ સાથે એક દિરમાં તાલ મૃદંગ બંસરી મહલ વિણ ઉપાંગ ધુનિ મધુરી | ૨ ઉપરોક્ત ઉદાહરણમાં ભક્તિ ભાવનાનું ચિત્તાકર્ષક અને ભાવવાહી નિરૂપણ થયેલું છે–વર્ણાનુપ્રાસની યોજનાથી મધુર પદાવલી બની રહે છે. - સત્તરભેદીની પૂજા નરસિંહની પ્રેમલક્ષણ ભક્તિની સાથે સામ્ય ધરાવે છે. કવિની કવિતા કલાને સારો પરિચય પ્રાપ્ત થાય છે. આત્મારામજી સાચા કવિ તરીકે પ્રગટ થાય છે. સ્નાત્ર પૂજા : કવિના પૂજાસાહિત્યમાં સ્નાત્ર પૂજાની રચના કવિતા અને સંગીત કલાને સુયોગ સાધે છે. સ્નાત્ર પૂજા એ પ્રભુના જન્માભિષેકનું અનુસરણ કરતી રચના છે. દેવોએ મેરૂ પર્વત ઉપર પ્રભુને જન્માભિષેક ઉજવ્યું હતું તેના અનુસરણ રૂપે જિન મંદિરમાં પ્રતિદિન અને મહેસવની વિધિમાં પ્રભુની સ્થાપના કરીને જન્મ મહેસવની ઉજવણી કરવામાં આવે છે. આ પૂજામાં પ્રભુના જન્મ કલ્યાણકનું વિશદ વર્ણન આપવામાં આવ્યું છે. આત્મારામજીની રચના પૂર્વે કવિ દેપાલ, દેવચંદ્રજી, પત્રવિજયજી, વીરવિજયજી વગેરે કવિઓએ સ્નાત્ર પૂજાની રચના કરી છે પૂજાની જોકપ્રિયતાની સાથે સ્નાત્ર પૂજા પણ વિશેષ આદરપૂર્વ શ્રાવક-શ્રાવિકાઓ રા–રાગિણુ યુક્ત વાજિંત્રના સાગથી ભણાવીને ભક્તિરસની રમઝટ જમાવે છે. સ્નાત્ર પૂજા સાથે સામ્ય ધરાવતી અન્ય રચનાઓમાં શ્રી જ્ઞાનવિમલસરિફત શાંતિ જિન કળશ, શ્રી પદ્મવિજયજી કૃત શ્રી અજિતનાથ જિનનાં કળશની રચના થઈ છે. સ્નાત્ર પૂજામાં મુખ્યત્વે પ્રભુના જન્મથી અખિલ વિશ્વમાં આનંદનું વાતાવરણ ફેલાય છે. અને તીર્થંકરના જન્મથી હર્ષઘેલા બનેલા દેવ-દેવીઓ ભારે ઠાઠથી મહોત્સવ ઉજવે છે. તેમાં પ્રભુની માતાને માવેલા ચૌદ સ્વપ્ન, છપન દિફ. કુમારિકાઓ, ચેસઠ, ઈન્દ્રો અને ઈ-દ્વામિએ પ્રભુને ભક્તિભાવપૂર્વક સુગંધ યુક્ત દશાની અને દૂધના Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭e જેને સાહિત્ય સમારોહ-ગુણ છે મિશ્રણથી અને એ પત્ર નાટક રચના છે અને રાતે મિશ્રણથી અભિષેક કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે. સ્નાત્રની રચના એક પા નાટકની સમકક્ષ સ્થાન પામે તેવી છે. કવિ આત્મારામજી કૃત પૂજાની રચના છ કાવ્યમાં વિભાજીત થયેલી છે. પ્રથમ ઢાળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન તીર્થકરોને કુસુમાંજલિ અર્પણ કરવાની વિગત છે. બીજી ઢાળમાં ભગવાન મહાવીર વીશ સ્થાનક તપ કર્યું તેનો ઉલ્લેખ કરી માતાએ ચૌદ સ્વપ્ન જોયાં તેની સૂચિ આપી છે. ત્રીજીમાં છપન દિફ કુમારિકાઓનું જન્મ મહોત્સવમાં આગમન, ચોથીમાં ઇન્દ્ર સુાષા ઘંટને નાદ કરીને બધા દેવને આ મહત્સવમાં પધારવા માટે સૂચન કરે છે. પાંચમીમાં ઉપસ્થિત દેવ-દેવીઓ પ્રભુને અભિષેક કરે છે તેનું વર્ણન છે અને છઠ્ઠીમાં પ્રભુ પૂજા કરીને દેવ-દેવીઓ ઉ૯લાસથી ગીત ગાઈને નૃત્ય દ્વારા ભક્તિભાવ પ્રગટ કરે છે. તે પ્રસંગનું નિરૂપણ છે. કેયલ ટહુકી રહી મધુવનમેં વારિ જાઉં રે કેસરીયા સામરા, ગુણ ગાઉં રે લાગી લગન કહે કેસે ધરે પ્રાણજીવન : દેશીઓને પ્રયોગ કરીને સ્નાત્ર પૂજાને ગેય રચના બનાવી છે. છઠ્ઠી ઢાળમાં કવિની કલ્પના શક્તિ અને કાવ્ય રચનાનું માધુર્ય ને સૌદય આકર્ષક બની રહે છે. નાચત શક શી હેરીભાઈ નાચત શક્ર શક્કી છું છું ઈ ઈ ઈ નન નન ન નાચત શક શકી હરીભાઈ નાચત શક શકી - સ્નાત્રને અંતે કળશની રચના પરંપરાગત રીતે ગુર પરંપરા અને રચના સમય સ્થાનને ઉલ્લેખ કર્યો છે. આભારામજીના પૂજા સાહિત્ય પર વિહંગાવલેકન કરતા એટલું સ્પષ્ટ સમજાય છે કે, કવિએ પૂજાના વિષય, વસ્તુની પસંદગીમાં પ્રતિમા Page #284 -------------------------------------------------------------------------- ________________ આત્મારામજીનુ પૂજાસાહિત્ય ૨૦૧ પૂજનના વિષયને કઠિન વિગતેને પોતાની આગવી શૈલીમાં પુસ્તકરૂપે સ્વીકારીને સ્નાત્ર પૂજા-અષ્ટપ્રકારી પૂજા અને સત્તર બેદી પૂજાની રચના કરી છે. આ વિષય પસંદગી 'ગે મારુ' એવું અનુમાન છે કે કવિએ પ્રથમ સ્થાનકવાસી મતની દીક્ષા લીધી હતી અને જૈન તત્ત્વ જ્ઞાનના અભ્યાસથી જિન પ્રતિમાના શાસ્ત્રીય સ`દર્ભો જાણ્યા. એટલે શ્વેતામ્બર સંપ્રદાયમાં દીક્ષા લીધી. આ વિચાર પરિવતનની દૃઢતાના પ્રભાવથી ઉપરક્ત વિષય પર પૂન્ન રચીને શાસ્ત્રીય પરંપરાનું સત્ય. નિષ્ઠા અને શ્રદ્ધાથી ગૌરવ વધાયુ છે. જૈન તત્ત્વદર્શનના અભ્યાસના ચક્રરૂપે નવપદ અને વીસ સ્થાનક પૂજા ચીને જ્ઞાનમાર્ગને સરળ અનાવવાના પ્રયાસ કર્યો છે. વિવિધ દેશીઓ અને શાસ્ત્રીય રાગાના પ્રયાગથી કવિતા, સ ગીત અને ભક્તિને ત્રિવેણી સંગમ સાયા છે. લય, અ་ગંભીરતા શબ્દાતીત વણું યાજના ચિત્રાત્મકવાળી પક્તિએ એમની કવિત્વ શક્તિ અભિવ્યક્તિના ઉદાહરણુરૂપ છે. પૂજામના વતની હાવા છતાં ગુજરાતી ભાષામાં હિન્દીની છાંટવાળી પૂજા સાહિત્યની રચનાએ જૈન કાવ્ય સાહિત્યના અમૂલ્ય વારસે છે. શખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ ગુરુપરંપરાના અને રચના સમયસ્થળ કવિતા નામના ઉલ્લેખ વગેરે મુખ્યકાલીન જૈન કવિઓની પર પરાનું અનુસરણુ થયેલું જોવા માટે અષ્ટ પ્રકારી પૃષ્ન કરતાં સત્તર ભેદી પૂજા ભક્તિકાવ્યની રચના તરીકે વધુ સફળ નીવડી છે. જ્યારે નવપદ અને વીસ સ્થાનકની પૂજા ભક્તિ કરતાં જ્ઞાનમાગ ને સ્પર્શી બુદ્ધિને કસોટીએ ચઢાવીને તત્ત્વની કઠિન વાતાને સમજાવવાના પ્રયત્ન કરે છે. ામ એમનું પૂજન સાહિત્ય જ્ઞાન અને ભક્તિને સમન્વય કરે છે. જૈન વિશેામાં શ્રી આત્મારામજીની રચનાએ કહ્રયમાં ભક્તિ સ્વરૂપે સ્થાન પામી છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી જન પત્રકારત્વ–એક અભ્યાસ ચીમનલાલ એમ. શાહ, “કલાધર'' ખૂબ જ ઝડપથી વિકસી રહેલા આ યુગમાં પત્રકારત્વનું વિશિષ્ટ મહત્વ છે, તેને કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. ભારતમાં પત્રકારત્વને પ્રારંભ થયાને બે સૈકા જેટલો દીર્ધ સમય વીતી ગયો છે. ભારતના પ્રારંભિક પત્રકારત્વથી લઈને વર્તમાન પત્રકારત્વ સુધીની વિકાસયાત્રાને અને ખો ઇતિહાસ છે. એકવીસમી સદી તરફ જઈ રહેલા આ વિશ્વમાં વિજ્ઞાનની અવનવી શોધોથી અને મુદ્રણકાર્યમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિથી આજનું પત્રકાર જગત ઘણી બધી રીતે વિશિષ્ટ, વિરલ અને વિસ્મયજનક બની રહ્યું છે. પત્રકાર જગતને વિશ્વમાં ચોથી જાગીર ગણવામાં આવે છે. પત્રકારત્વ એ તે રોજની ચાલતી પાર્લામેન્ટ છે. મહાત્મા ગાંધી પત્રકારત્વને જનતાના વિશ્વ વિદ્યાલય તરીકે ઓળખાવે છે. અંગ્રેજ ચિંતક કાર્બાઈલ પત્રકારોને વિશ્વના શાસકે કહે છે. નેપોલિયનના મતે પત્રકાર એક હજાર બંદૂકોથી પણ વધારે ભયાનક છે. પંડિત જવાહરલાલ નહેરુના મતે વ્યાપક ધમમાં અખબારોની સ્વતંત્રતા માત્ર એક આંદોલન જ નહિ, પરંતુ જનતાંત્રિક પ્રક્રિયાની એક આવયક વિશેષતા છે. અમેરિકાના એક વખતના રાષ્ટ્રપ્રમુખ જેટર્સન કહે છે કે તેમને જે સમાચારપત્ર વિહિન શાસન વ્યવસ્થા અને શાસનવિહિન સમાચાર પત્રવાળા સમાજમાંથી પસંદગી કરવાનું કહેવામાં આવે તો નિઃશંક સમાચાર પત્રવાળી વ્યવસ્થાને જ પસંદ કરે. સન ૧૮૭૬ની રછ સપ્ટેમ્બરે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યું હતું કે આધનિક પત્રકાર સેટપીટ કે સેન્ટલના દેવળના શ્રેતા કરતાં એક ગણાં વધારે પ્રવચન આપી શકશે. જે લોકોને એ કહે છે For Private Page #286 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી જૈન પત્રકાર-એક અભ્યાસ એમનું જ એ માઉથપીસ છે. પ્રધાને એને ધ્યાનથી સાંભળે છે. સેનાપતિઓ નવું કદમ ભરતા પહેલાં એની વાત વિચારે છે.” જૈન પત્રકારત્વને ઇતિહાસ ૧૩૫ વર્ષ જેટલો પ્રાચીન છે. સમગ્ર ભારતમાંથી આજદિન સુધી પ્રગટ થયેલા જૈન પત્રોમાં સૌથી પ્રથમ જૈન પત્રકારત્વને ધ્વજ ફરકાવવાનું માન ગુજરાતી ભાષાને અને શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજને ફાળે જાય છે. ગુજરાતી જેનપત્રોની વર્તમાન સમયની લાંબી નામાવલિ તરફ દષ્ટિપાત કરતા એક વાત સિદ્ધ થાય છે કે જેના પત્રકારત્વના વિકાસમાં બધા ફિરકાઓમાંથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે સ પ્રદાયની દષ્ટિએ વિચારતા ગુજરાતી પત્રકારત્વમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજે સન ૧૮૫૯માં “જેનદીપક” દ્વારા, તામ્બર સ્થાનકવાસી સમાજે ૧૮૮૯માં “જૈન ધર્મોદય” દ્વારા અને દિગમ્બર સમાજે સન ૧૯૪૨માં “આત્મધર્મ” દ્વારા ઉત્સાહભેર આરંભ કર્યો હતે. સન ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામ પછી માત્ર બે વર્ષ બાદ અમદાવાદની જૈન સભા દ્વારા શેઠશ્રી ઉમાભાઈ હડિસિંહ અને શેઠશ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી “જૈનદીપક' નામનું માસિક પ્રગટ થયું. આ પછી ઈ. સ. ૧૮૭૫માં “જેન દિવાકર' સામયિક પણ અમદાવાદથી શ્રી કેશવલાલ ઉમેદચંદ દ્વારા પ્રગટ થયું. સન ૧૮૮૪માં અમદાવાદથી શ્રી કેશવલાલ શિવરામ દ્વારા પ્રગટ થયેલું “જેને સુધારસ” એકાદ વર્ષ ચાલ્યું. એ વખતના સુપ્રસિદ્ધ નાટયકાર અને કવિ ડાહ્યાલાલ જોળશાજીના નિરીક્ષણ હેઠળ જૈનધર્મ પ્રવર્તક સભા, અમદાવાદ તરફથી “સ્યાદાદ સુધા' નામનું સામયિક અને એ પછી થોડા મહિના બાદ જેન હિતેચ્છુ પત્ર પ્રગટ થયું. જૈન હિતેના તંત્રી જાણતા તત્વચિંતક શ્રી વાડીલાલ મોતીલાલ શાહ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૪ - જેન સાહિત્ય સમાર-ગુર હતા. ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા તરફથી જૈન ધર્મ પ્રકાશ નામનું સામયિક નેવું વર્ષ સુધી સરસ રીતે ચાલ્યું. - અમદાવાદમાં શ્રી ભગુભાઈ હિચંદ કારભારીએ “પ્રજાબંધુ' પત્ર શરૂ કર્યું એ પછી “સમાલોચક” અને ત્યારબાદ ઈ. સ. ૧૯૦૩ની ૧૨મી એપ્રિલે જૈન સમાજનું પ્રથમ સાપ્તાહિક “જેન” પત્ર પ્રસિદ્ધ થયું. પહેલાં આ પત્રને પ્રારંભ અમદાવાદથી થશે અને તે પછીથી તે ભાવનગરમાંથી પ્રગટ થતું રહ્યું. આ પત્રની તંત્રી તરીકે દેવચંદ દામજી કઠલાકર, ગુલાબચંદ દેવચંદ શેઠ અને મહેન્દ્ર ગુલાબચદ શેઠે ઉત્તમ સેવા બજાવી. કમનસીબે આ પત્ર તેની શતાબ્દી ઊજવી ન શાયું. જૈન સમાજનું સૌથી જૂનું સામયિક “આત્માનંદ પ્રકાશ? તેની શતાબ્દી ઊજવવા ભાગ્યશાળી બને તેવું જણાય છે. હાલ આ સામયિકને ૯૧મું વર્ષ ચાલી રહ્યું છે અને તે શ્રી જેન આત્માનંદ સભા – ભાવનગર દ્વારા નિયમિત પ્રગટ થઈ રહ્યું છે. સન ૧૮૫૯થી ૧૯૯૩ના ડિસેમ્બર સુધી જેનોના બધા રિકાના મળીને ૪૫૦થી વધુ જૈન પત્રો પ્રગટ થયા છે. વિશ્વના કોઈ એક સમાજે આટલી મોટી સંખ્યામાં ધાર્મિક કે સામાજિક પત્રો પ્રગટ કર્યા નથી. આ સાડા ચારસોથી વધુ પત્રો ગુજરાતી ઉપરાંત અન્ય આઠ ભાષામાં પ્રગટ થયા છે. ભાષાવાર પત્રો આ પ્રમાણે છે : હિન્દીમાં ૨૭૯, ગુજરાતીમાં ૧૨૬, મરાઠીમાં ૨૪, અંગ્રેજીમાં ૧૧, તમિલમાં ૬, ઉદુમાં ૬, કનડમાં ૫, બંગાળીમાં ૩ અને સંસ્કૃતમાં ૧ એમ કુલ ૪૬૧ પત્રો પ્રગટ થયા છે. આમાં રાજયાનુક્રમ પ્રમાણે ઉત્તરપ્રદેશમાંથી ૮૬, રાજસ્થાનમાંથી ૮૫, મહારાષ્ટ્રમાંથી ૮૦, ગુજ. રાતમાંથી ૬૮, દિહીમાંથી ૫૮, મધ્યપ્રદેશમાંથી ૩૫, પશ્ચિમ બંગાળમાંથી ૨૫, પંજાબ અને હરિયાણામાંથી ૮, તમિલનાડુમાંથી ૭, કર્ણાટકમાંથી ૭, બિહારમાંથી ૬, આંધ્રમાંથી ૪ અને આસામમાંથી ૧ એમ કુલ ૪૬૧ જેનપત્રો પ્રગટ થયા છે. આપણું સૌના સાગ્યે Page #288 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી જેને પત્રકારત્વ-એક અભ્યાસ ર આ બધા પત્રોમાં મોટાભાગના પત્રોની ઘણી બધી વિગતે મળે છે. ન પત્રોમાં સૌથી વધુ માસિક પ્રગટ થયાં છે. આ ઉપરાંત સાપ્તાહિક, પાક્ષિક, માસિક, માસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પત્રો પણ પ્રગટ થયા છે. આમાંથી “જૈન, “જેન તિ” અને સેવાસમાજ' જેવા પત્રોને દૈનિકરૂપે પ્રગટ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હાલ જેન જગતનું એક માત્ર દૈનિક “જેનજગત” હિન્દી ભાવામાં જયપુરથી ૧૯૮૨થી નિયમિત પ્રગટ થાય છે. | ગુજરાતી માસિક પત્રોમાં સર્વપ્રથમ માસિક ૧૮૫ત્માં જૈનદીપક સાપ્તાહિક પત્રોમાં સર્વપ્રથમ સાપ્તાહિક ૧૯૩ માં “જેન', પાક્ષિક પત્રોમાં સર્વપ્રથમ ૧૯૧૧માં “જૈનશાસન' દૈમાસિક પત્રોમાં સર્વપ્રથમ ૧૯૪૪માં “ જૈન સત્યપ્રકાશ ', માસિક પત્રોમાં સર્વપ્રથમ ૧૯૪૪માં “કયાણ અને વાર્ષિક પત્રોમાં સર્વપ્રથમ ૧૯૭૫માં “સંવત્સરિ ક્ષમાપના” શરૂ થયા હતા. આમાંથી હાલ - કલ્યાણ” અને “સંવત્સરિ ક્ષમાપના” શરૂ થયા હતા. આમાંથી હાલ “કલ્યાણ અને “સંવત્સરિ ક્ષમાપના” એ બે પત્રો જ ચાલુ રહ્યાં છે “ કલ્યાણ’ અત્યારે માસિકરૂપે નિયમિત પ્રગટ થાય છે. સન ૧૮૫૯માં ગુજરાતી ભાષામાં “જૈનદીપક' અમદાવાદથી, સન ૧૮૩૦માં હિન્દી ભાષામાં જૈન પત્રિકા” પ્રયાગથી, સન ૧૮૮૪માં મરાઠી ભાષામાં “જૈનબેધક' સોલાપુરથી, સન ૧૮૮૫માં ઉર્દૂ ભાષામાં છયાલાલ પ્રકાશ’ ફરૂખનગરથી, સન ૧૮૯૩માં અંગ્રેજી ભાષામાં જૈનગેજેટ અજમેરથી, સન ૧૯૨૦માં તમિલ ભાષામાં “ધર્મશીલન” મદ્રાસથી અને કન્નડભાષામાં જેનવિજય” બેલગામથી તથા સન ૧૯૨૩માં બંગાળી ભાષામાં જિનવાણું કલકત્તાથી પ્રગટ થયાં હતાં. સન ૧૮૫૯થી ડિસેમ્બર, ૧૯૯૩ સુધીમાં કુલ ૧૨૬ ગુજરાતી જેનપત્રે પ્રગટ થયાં છે. તેમાં મુખ્યત્વે જૈનદીપક, જેન દિવાકર, જેન સુધારસ, જૈન હિતેચ્છુ, કેરન્સ હેરડ, જેનયુગ, જૈન પ્રકા, Page #289 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ જન સાહિત્ય સમારેહ-ગુરઇ ૩ વિલા જૈન સભા માળ, રાધના જન સેવક, સેવા સમાજ કલ્યાણ, ગુલાબ, સુધાષા, મુક્તિદૂત, પ્રતિકાંતિ, કેન્ફરન્સ સંદેશ, ઘોઘારી જૈન દર્શન, ઝાલાવાડ જૈન દર્શન, સેરઠ વીસા શ્રીમાળી, રાધનપુર જેનદર્શન, ઝાલાવાડ સ્થા નકવાસી જૈન સભા પત્રિકા, ધર્મધારા, પરાગપુષ્પ, જિનસંદેશ, ત્રિશલા, કછરયના, કછ વિકાસ, સ્વબળ, દિવ્યદર્શન, ખંભાત જૈન સમાચાર, આત્માનંદ પ્રકાશ, જેન, ધર્મપ્રકાશ, જેન દશ - શ્રીમાળી, જેને પ્રકાશ, મંગલયાત્રા વગેરેને ગણાવી શકાય. જેનામાં સૌથી વધુ સંખ્યાની ગણતરીએ મુંબઈમાંથી ૫૮, અમદાવાદમાંથી ૨૬, ભાવનગરમાંથી ૯, રાજકોટમાંથી ૪, પાલિતાણામાંથી ૩, વઢવાણમાંથી ૩, ડિસા, સુરેન્દ્રનગર અને સોનગઢથી ૨-૨, ખંભાત. કપડવંજ, છાણી, ભાભર, વડોદરા, સુરત, હિંમતનગર, જામનગર, ગાંધીધામ, પુણે, કલકત્તાથી ૧૧ પત્રે પ્રગટ થયા છે. ૧૨૬ ગુજરાતી જૈનપત્રમાંથી વર્તમાન સમયે ૬૬ જેટલાં પત્રે પ્રગટ થાય છે. આ ૬૬ પત્રોમાંથી ૪ સાપ્તાહિક, ૮ પાક્ષિક, પર માસિક અને ૨ વાર્ષિક પડ્યો છે. માલિકીની દષ્ટિએ ૧૫ વ્યક્તિગત માલિકીનાં, ૧૯ સંસ્થાનાં મુખપત્ર ૨૦ જ્ઞાતિ અને ૧૨ સાધુ પ્રેરિત યા સંચાલિત પડ્યા છે. સૌરાષ્ટ્રનું ભાવનગર શહેર ગુજરાતી પત્રકારત્વની પવિત્ર ગંગેત્ર છે. અહીંથી શ્રી દેવચંદ દામજી કુંડલાકરે જેને મહિલા” નામનું સર્વપ્રથમ મહિલા માસિક પ્રગટ કર્યું. “જેને શુભેચ્છક' નામનું સવ. પ્રથમ પાક્ષિક પણ તેમણે અહીંથી શરૂ કર્યું. આ ઉપરાંત “તરગતરણું” અને “વીસા શ્રીમાળી હિતેચ્છુ જેવાં સામયિકે ચાલુ કરીને તેમણે જેના પત્રકારત્વની દિશામાં નવાં પરિમાણે આપ્યાં. ભાવનગરની પત્રકારત્વની યશગાથામાં “જેન' દૈનિકના પ્રારંભને તેજસ્વી અધ્યાપ પણ જોડાયેલું છે. પાલિતાણાના ઠાકોર સાહેબ દ્વારા જેનોના મહાન તીર્થ શત્રુંજય ગિરિરાજ ઉપર નખાયેલા મુઢકા વેરાના વિરોધમાં Page #290 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી જૈન પત્રકારત્વ–એક અભ્યાસ સત આપવા માટે જૈન સાપ્તાહિકનું શેઢા સમય સુધી દૈનિકમાં રૂપાંતર કરવામાં આવ્યું અને સાપ્તાહિકમાંથી દૈનિક બનેલા જૈનપત્રે આ પ્રશ્નને જૈન સમાજને જાગૃત કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવી. આ ધટના જૈન પત્રકારત્વના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂકી છે. ૨૦૦ વમાન સમયે સંપ્રદાયની જેમ સચાલનની દૃષ્ટિએ પણ જૈન પત્રકારત્વ આ પ્રમાણે ચાર વિભાગમાં વિભક્ત છે : (૧) વ્યક્તિગત માલિકીનાં પત્ર, (ર) સંસ્થાનાં મુખપત્ર, (૩) જ્ઞાતિપત્ર અને (૪) અપ્રચ્છન્ન પણું સાધુપ્રેરિત કે સ`ચાલિત પત્રો. વ્યક્તિગત જૈનપત્રો શરૂ કરવાનું સર્વપ્રથમ સાહસ સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન શ્રી મેાતીલાલ મનસુખરામને ફાળે જાય છે. તેમણે અમદાવાદમાંથી સન ૧૮૯૮માં ‘જૈનહતેચ્છુ' માસિકની શરૂઆત કરી સન ૧૮૫૯માં અમદાવાદ થી પ્રગટ થયેલ જૈદીપક' સર્વ પ્રથમ સંસ્થાનું મુખપત્ર હાવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ.. કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિએ સન ૧૯૨૧માં મુંબઈથી ‘જ્ઞાતિપત્રિકા' કાઢીને જ્ઞાતિપત્રોનું માંગલાચરણ કર્યું' અને યેાગનિષ્ઠ શ્રોમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી સન ૧૯૦૯માં અમ દાવાદથી ‘બુદ્ધિપ્રભા' નામનું માસિક પત્ર પ્રગટ થયું. સાધુ પ્રેરિત અને સંચાલિત આ સર્વ પ્રથમ ગુજરાતી જૈનપત્ર હતું. જૈન પત્રોએ લાકકેળવણીનું પણ કા" કર્યું છે. સમાજઉત્કર્ષ અને સમાજ-અભ્યુદય અર્થે આ પત્રોએ પેાતાની નિભી ક કલમ ચલાવી છે. બાળલગ્ન, કન્યાવિક્રય જેવાં દૂષણા અટકાવવામાં અને સ્ત્રી કેળવણીની ઝુંબેશમાં આ પત્રોએ મહત્ત્વના ભાગ ભજયે છે. ધાર્મિક, સામાજિક અને રાજનીતિનાં ક્ષેત્રે કાને જગાડવાનું નોંધપાત્ર કાય જૈન પત્રોએ કર્યુ છે. આપણી ધાર્મિ ક લાગણી હંમેશાં આળી રહી છે. જૈન સમાજ પણ આવી માળી લાગણીથી આજે બંધાયેલા છે. મેટા ભાગે Page #291 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારા મુ આવી લાગણી માન્યતા પર ઢાયેલી ડ્રાય છે. આજથી ૧૫૦ વર્ષી પહેલાં લેકમાનસ પર એવી દૃઢ માન્યતા હતી કે પુસ્તકો છપાય નહિ. પુસ્તક છાપવાથી જ્ઞાનની ઘેર આશાતના થાય, પણુ ૧૮૫૯ માં જૈનસમાજના પ્રગટ થયેલા સવપ્રથમ સામયિક ‘જૈનદીપ' આ માન્યતા તાડવાને પ્રારંભ કર્યાં અને પછી તે અનેક પત્રોએ આ માન્યતાને નિરર્થક બનાવવામાં મહત્ત્વનુ` યાગદાન આપ્યુ. ૦૮ જૈનત્રોએ સાધુ સંસ્થાને અને શિક્ષિત વર્ગોને ધમ અને સમાજના પ્રશ્નો અને વિષયે અ ંગે વિચારતા અને લખતા કરવાની પ્રેરણા આપી છે. જૈનપત્રોએ પૂ. શ્રી આત્મારામજી મહારાજ, શાત્રવિશારદ ધર્માંસૂરિજી, શ્રમદ્ બુદ્ધિસાગરસૂરિજી, વિષયવલ્લભસૂરિજી, શ્રી કપૂરવિજયજી, શ્રી પુણ્યવિજયજી, શ્રરે જ બુવિજયજી જેવા સમ વિદ્વાન સાધુ લેખકે તેમ જ વિદ્વાન શ્રાવક વગ'માં કુંવરજી આણું દૃષ્ટ, વીરચંદ રાધવજી ગાંધી, મેાતીરામ મનસુખરામ, વા. મે, શાહ, દેવચંદ દામજી કુંઢલાકર, ભગુભાઈ કારભારી, ભીમજી હરજીવન સુશીલ, માનલાલ દલીચંદ દેસાઈ, મેાતીચ ંદ ગિરધરલાલ કાપડિયા, પરમાનંદ કુંવરજી કાપડિયા, જયભિખ્ખુ, રતિલાલ દીપચંદ્ર દેસાઈ, ધીરજલાલ ટોકરશી શાહ જેવા પ્રખર વિદ્વાન લેખકો અને પત્રકાગ આપ્યા છે. એ સમયનાં જૈન પત્રોમાં કેટલીક સમાનતા જોવા મળતી હતી. (૧) ડેમી સાઈઝમાં પત્રો પ્રગટ થતાં (ર) વધુમાં વધુ ૨૪ પેજ અપાતાં (૩) આ પત્રોમાં મુખ્યત્વે ધાર્મિક સિદ્ધાંતા, ક્રિયાએ અને નીતિ વિષયક લેખા અપાતા. (૪) મુખપૃષ્ઠ ચાલુ રંગીન કાગળમાં છપાતું' (પ) મુખપૃષ્ઠમાં દુહો કે પ્રાચીન સંસ્કૃત શ્લોક મુકાતે (૬) આ પત્રોમાં બાર મહિના સુધી પાનાને સળંગ નબર અપાતે. સન ૧૯૦૫માં જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક કાન્ફરન્સ તરફથી ર Page #292 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી જેને પત્રકારત્વ–એક અભ્યાસ ૨૭૯ શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠાના અધિપતિ પણું હેઠળ જૈન કોનરન્સ હેરી નામના માસિકને પ્રારંભ કરવામાં આવ્યું. એ પછી સન ૧૯૧૨માં હેરાનું તંત્રી સ્થાન શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈને સોંપવામાં આવ્યું. એમણે “હેરની પ્રતિષ્ઠામાં ઘણું વધારો કર્યો. સન ૧૯૧૯માં “કેજરન્સ હેર૭'નું પ્રકાશન બંધ થયું. સન ૧૯૨૫માં કોન્ફરન્સ દ્વારા મોહનલાલ દલીચંદ દેસાઈના તંત્રીપદ હેઠળ “જૈન યુગ શરૂ કરવામાં આવ્યું. કેટલાંક વર્ષ સુધી જૈનયુગે' સમાજની અને સાહિત્યની અદ્વિતીય સેવા બજાવી. એ પછી સંજોગોવશાત જૈનયુગ'નું પ્રકાશન બંધ થયું. તા. ૧૫-૫–૧૯૫બ્બી શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીના તંત્રીપદ હેઠળ “શ્રી વેતામ્બર કોન્ફરન્સ પત્રિકા' નામની માસિક પત્રિકા શરૂ થઈ - ગુજરાતના એ સમયના કપ્રિય તત્વચિંતક વાડીલાલ મોતીલાલ શાહે એકલા હાથે તેવીસ વર્ષ સુધી “જેન હિતેચઠ્ઠ (ગુજરાતી માસિક), જૈન સમાચાર” (હિન્દી-ગુજરાતી પત્રિકા) અને જેને હિતેચ્છુ (હિન્દી પાક્ષિક) ચલાવ્યાં. તેમના કુશળ તંત્રીપદ હેઠળ આ પત્રોમાં પ્રાણ પૂરાયે અને સાથોસાથ પત્રકાર જગતમાં સબળ પ્રાણસંચાર થયો. સમાજ, ધર્મ અને રાજકારણના પ્રશ્નોને જોવા, વિચારવાની તેમણે આગવી નવી દષ્ટિ આપી અને ચેપડી કરતાં ચોપડાને વધારે મહત્ત્વ આપનારી ગુજરાતી કોમને પિતાની તેજાબી કલાસથી જાગૃત કરી. તેમણે જેને સંપ્રદાયને વાડામાંથી બહાર કાઢવા નિભિક થયાનો કર્યા. પોતે સ્થાનકવાસી હતા, પરંતુ જૈન સમાજને નુકસાન કરનારા પ્રશો કે પ્રસંગે તેઓએ અચૂક કલમ ચલાવી. આમ કરીને સમાજને વિશાળ અર્થમાં વિચારવાની તેઓએ ભૂમિકા બાંધી આપી. શ્રી મુંબઈ જેને યુવક સંઘ દ્વારા “મુંબઈ યુવક સંઘ પત્રિકા (૧૯૨૯ થી ૧૯૪૨) “પ્રબુદ્ધ જૈન' (૧૯૩૨ થી ૧૯૭૦) "તરુણ જેન,' (૧૯૩૪ થી ૧૯ ૦) “પ્રબુદ્ધ જૈન' (૧૯૩૯ થી ૧૯૫૩) Page #293 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય પ્રચારાત-ગુચ્છુ ૩ અને ‘પ્રભુ: જીવન’ (૧૯૫૩ ચૌ ચાલુ છે) સામયિકો પ્રગટ થયાં. આ પત્રોના તંત્રી તરીકે ચંદ્રકાન્ત સુતરીયા, રતિલાલ કોઠારી, મણિલાલ માહુકમચંદ શાહ, તારાચંદ કાઠારી, પરમાનંદ કુંવરજી કાપડિયા અને ચીમનલાલ ચકુભાઈ શાહ જેવી પ્રતિભાવંત વિચાર શીલ વ્યક્તિ હતી. વર્તમાન સમયમાં પ્રમુદ્ધ જીવન'ના તંત્રી તરીકે ડે।રમસાલ ચી. શાહ સેવા આપે છે. શ્રી પરમાનદ કાપડિયાએ એ સમયે સમાજસુધારક તરીકે અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે રાજનીતિ ક્ષેત્રે પેાતાની કલમ દ્રાસ મહત્ત્વના ફાળા આપ્યા. તે વર્તમાન ત ંત્રી ડૉ. રમણુલાલ ચી. શાહે સાહિત્યક્ષેત્રે અને તેમાંય જૈન સાહિત્યક્ષેત્રે પ્રમુદ્ધ જીવન' દ્વારા સારુ એવુ યેાગદાન આપી રથા છે. ૨૮. નવેમ્બર, ૧૯૧૩માં શ્રી અ. ભા. સ્થાનકવાસી જૈન કન્સ દ્વારા જૈન પ્રકાશ' સાપ્તાહિકના પ્રારભ થયેા. આ પત્રાના વર્ષો સુધી ત ંત્રી તરીકે શ્રી એમ. જે. દેસાઈએ વિરલ સેવા ચ્યાપ દશાશ્રીમાળી સેવા સત્ર (મુંબઈ)ના પાક્ષિક ‘શાર્કોમાળી'ના પણ તંત્રી તરીકે શ્રી. એમ. જે. દેસાઈએ બહુમૂલ્ય સેવા આપે. આમ જૈન પત્રોએ સામાન્ય જનતાને રાજનૈતિક પરિવેશ તરફ જાગૃત કરવામાં મહત્ત્વનુ" યાગદાન આપ્યું છે. વર્તમાન યુગમાં પત્રકારત્ત્વનું ખૂબ જ ઝડપથી વ્યાવસામિકરણ થઈ રહ્યું છે ત્યારે જૈન પત્રકારત્ત્વ આ પ્રવૃત્તિથી બચી ગયેલુ જણાય છે. આજે પણ વ્યાવસાવિક ભાવનાથી ભાગ્યે જ કોઈ જૈન પત્ર ચાલતુ હશે. અધિકાંશ જૈન પત્રો ધાર્મિક મતાના પ્રચાર-પ્રસારની સાથે નૈતિકજીવન જીવવાની પ્રેરણા આપતાં રહ્યા છે. Page #294 -------------------------------------------------------------------------- ________________