________________
આત્મારામજીનું પૂજનસાહિત્ય
પૂજાના પ્રારંભમાં વિરોષણ યુક્ત શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરી છે?
સમરસ રસભર અપહર કરમ ભરમ સળનાસ કરે મન મગન ધરમ ધર શ્રી શંખેશ્વર પાસ ૧ | કવિએ બીજા દુહામાં જિનવાણીને મહિમા દર્શાવ્યો છે ? વસ્તુ સકલ પ્રકાશિની ભાસિની ચિદુઘન રૂપ; સ્યાદ્વાદ મત કારિાની, જિનવાણી રસકૂપ છે ૨
દુહા જેવી સામાન્ય રચનામાં પણ કવિની વર્ણની લયબદ્ધ જના આકર્ષક બની રહે છે.
જેન કવિઓએ દેશીઓને વિશેષ પ્રયોગ કરીને કાવ્યો રચ્યા છે. તેમાં રહેલે વિશિષ્ટ લય-તાલ અને સમૂહમાં ગાઈ શકાય તેવી લાક્ષણિકતાથી દેશી વધુ પ્રચાર પામી હતી. કવિએ નીચે મુજબની દેશીઓને પ્રયોગ કર્યો છે :
કાહા મે નહિ રહેણ રે તુમ એ સંગ ચલું, વીતરાગ કે દેખ દરસ, દુવિધા મારી મિટ ગઈ રે લાગી લગન કહો કેસે છૂટે, પ્રાણજીવન પ્રભુ યાર એ. નિશ દિન જેવું વાટડી ઘેર આવે ઢોલા - માનેને ચેતનજી, મારી વાત માને ને
આ દેશીઓ ઉપરાંત કુમરી, પંજાબી, દીપચંદી, લાવણી, ત્રિતાલ અને અજમેરી તાલનો પ્રયોગ કરીને સમગ્ર પૂજાની રચના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org