SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ળિનાં સાંત કવિયત્રી અન્વઇયાર : જેઓ કહ્યાં છતાં કાઈ સારું કામ કરતા નથી. · આના તમને જીવંત દૃષ્ટાંત જોઈએ છે? તે જો...આ ણુસને, આંબાને અને પાદીરોને... ત્રણ પ્રકારનાં માણસે.ને સ'તે બ્રુસ જેવાં, આંબા જેવા અને પાદીરી જેવાં કહ્યાં છે. ય રસનું ઝાડ ફલિત થયા વિના...ફૂલ વિના ફળ આપે છે. આંબાનુ ઝાડ ક્રુલિત થઈ પછી ફળ આપે છે. પશુ પાીરીનું ઝાડ કોઈ ફળ આપતું નથી...પશુ એનાં બધાં જ ફૂલ ઝરીને વાઈ જાય છે. નકામાં ફૂલ વેડફી નાખે છે. પાદીરીના ફૂલ - અત્યંત સુગંધી હેાય છે. એ ફૂલ જાસ્મીન લ જેવાં હાય છે. પત્ની જાતજાતની માગણી કરતી જ રહે છે, એવા ધરે ભિક્ષા માટે જતાં વાતચીત સાંભળતા સ`ત ગાય છેઃ ધ્યાન પૂર્વક ચિંતવા : પેાતાની આવક કરતાં જે વધુ ખર્ચે છે, તે પોતાનું સ્વમાન ગુમાવશે. એની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ જશે. એ જ્યાં જશે ત્યાં ચાર તરીકે બદનામ થશે અને જીવાત્માનાં સાત સ્વરૂપેથી પશુ નીચલી કક્ષાના ગણાશે. પત્નીની કાઈ માંગ ન હેાય છતાં એફ્રામ ખ`કરનારને ટાંકતાં કહે છે ઃ અરે ! પેાતાની ગુણીયલ પત્ની માટે આવા માસ દુષ્ટ આત્મા સાબિત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy