________________
૫
જૈન સાહિત્ય સમારાહ–ગુચ્છ 'T
અને મેલ થયે એરસીયા સાથે મલપતા થી સંવાદ સધાઈ વિવાદના અંત આવે છે. દ્રવ્યપૂજાની તૈયારી થતાં પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ તબક્કાએ ચૌદમી ઢાળમાં અને ભરત રાજાની ભાવપૂજા પંદરમી ઢાળમાં વર્ણવી કવિ અંતિમ સેાળની ઢાળમાં કૃતિના રચના, સમય, સ્થળ, કર્મોનામ, ગુરુપર’પરા, ફલશ્રુતિ આદિ વવી પૂર્ણાહુતિ
કરે છે.
કવિતી દીલ શક્તિ તર્ક શક્તિને પરિચય કરાવતી આ રચના ભાષાદષ્ટિએ પણ નાંધપાત્ર છે. ઉદ્બોધન અને સ`ભાષણની રજૂઆતમાં ખેલચાલની ભાષા તેના વિવિધ લહેકાઓ, કાનૂ સાથે પ્રત્યેાજાઈ છે. સુઢિ આરસીયાની ઉક્તિઓમાં પોતપોતાની વાતના સમ”નરૂપે જે અવતરણા ટાંકે છે તેનું વૈવિધ્ય ખરેખર ધ્યાન ખેંચે તેવુ છે. સામાન્ય લોકોક્તિ, કહેવત, સુભાષિતથી માંડીને કવિત છંદ અને ગાહાના ઉપયાગ કર્યો છે. કુલ્લે ખાર અવતરણની સાઠ પ`ક્તિમાં
આ રજૂઆત થઈ છે. સંગતિ સમાજની જ શેાભે. અસમાનતી સંગતના ફળ વાયસહસતી થા દ્વારા કહી ચાર પ્રકારના સંગ કહે છે : (૧) સજ્જન-સજ્જનના દુધ-સાકરનેા (૨) સજ્જન-દુના સેાના–કાચના (૩) દુન–સજ્જનના પિત્તળ-માણેકરનને (૪) દુ'ન–દુનના ચકમક પથ્થરને તેા વળી સંગતિ કીજઇ સાધુકી હરખ ઉસકી વ્યાધિ.
ઓછી સંગત નીચકી આઢાં પુહર ઉપાધિ' જેવી હિ દી ાબ્દ છાંટવાળી ઉક્તિ પણ આ જ સંદર્ભમાં છે. તે નીચ પુરુષને વષ્ણુ વતા કવિત છંદની ભાષા વિશિષ્ટ છે. ‘જૂ લીખાતેા, દેહ રામાતા, ભાલે, ઢી'ખે, ઢીલ'ગા, કમે` લલા ડીગા, ડાલાલા, ઢીકરઠાલા, ઠાઠ ઠી ગાલા, ભ`ડગ ભૂખાલેજેતે ‘નહીં...ગાંઠઇ નાણેા ધાનને! દાણા’ તે તા ‘નહીં લક્ષણુ નહીં' લાવણુ' એમ બંને રીતે ઠાલા છે.
સુલક્ષણની શીલવતી નારીના લક્ષણેામાં પતિ પહેલાં જમે નહીં,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International