________________
બા–શ્રાવકજીવનની સમુસુરેખા
આત્મતિત જેનાથી થાય તેવા સદાચરણુ સેવવા (પાનું ૮૨૭). વળી પાનુ.-૩૧૨ પર લખે છેઃ 'સતસ`ખ"ધી સ`સ્કારાની દૃઢતા થવા સવપ્રકારે લેકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગના પરિચય કરવા શ્રેયસ્કર છે; લેાકલા તે કાઈ મોટા કારણમાં સવ`પ્રકારે ત્યાગવી પડે છે. મહાપુરુષોની આ શીખ સાચી જ છે. લજ્જાને વળગી રહી હત તા મીરાં 'મીરાં' કયાંથી બની શકી હોત?
આ
રીતે પ્રગતિમયજીવનમાં અત્યંત જરૂરી એવા વિવેકની જનક અને સરક્ષક તેમજ ગુણાની સવક એવી લજ્જા શ્રાવકજીવનમાં ‘લક્ષ્મણરેખા'ની જેમ મહત્વનું સ્થાન ધરાવે છે.
Jain Education International
૨૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org