________________
દિવ્ય ધ્વનિ
મુનિવરેશમાં ચૂડામણિ સમાન હૈ કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન દેશના આપે છે ત્યારે મા વાણીના ધ્વનિને અપૂર્વ આન ંદમાં સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ નેત્ર અધ નિમીલિત થયાં છે એવાં પૃહાથી સાંભળે છે.
જિનદેવ ! મેરુ પર્યંત વડે મંથન ગંભીર નાદ વડે જ્યારે આપ રસથી પરિપૂણુ એવા આપતી નિમગ્ન મત વડે દેવગણેા તે પરમ સુખના પ્રક'થી જેઓનાં મૃગલાંએ પણુ તેને તીવ્ર
· સ જીવેાના વચનથી અન તગુણુ ઉપાદેયતાવાળાં વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંએ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાએ હષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હાય તેવાં અતિ સ્થિર થઈ જાય છે! હે નાથ ! આપના તે લેાકેાત્તમ ધ્વનિ માલવૅકેશિકા (માલકોશ) પ્રમુખ ગ્રામરાગા વડે, પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ, હું જિનેશ્વર દેવ! કવિએ અહીં દૃળ: પીત્ત: (તે ધ્વનિનુ` મૃગલાંએ વડે પાન કરાયુ) એવું એટલા માટે કહે છે કે મૃગલાંએ ધ્વનિપ્રિય હોય છે. સત્તત્વના કારણે સ'ગીતના ગ્રામરાગેાના સર્વાંતત્ત્વને જાણનાર હું લાનાથ ! આપ માલકૈશિી રાગમાં ધર્માંદેશના એટલા માટે આપે છે કે તે વૈરાગ્યરસને વ્યક્ત કરવા માટે અતિ સરસ હોય છે.’ દિવ્ય ધ્વનિ વિશે ઉપાધ્યાય વિનયવિજયજીએ લેાકપ્રકાશ 'માં કર્યુ છે ઃ
Jain Education International
૧૧૭
<
मालवकैशिकमुख्यग्रामरागांचीतोऽर्हताम् । आयोजन ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति ॥ [માલકોશ પ્રમુખ રાગામાં કહેવાતી ભગવંતની દેશનાના ધ્વનિ (દેવતાઓએ કરેલા) ક્રિષ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક ચેાજન સુધીમાં ફેલાય છે. ]
દિગ ́બર પર ંપરાનુસાર દિબ્ય ધ્વનિની એક વ્યાખ્યા એવી
For Private & Personal Use Only
www.jainelibrary.org