________________
દિવ્ય ધ્વનિ
રમણલાલ ચી. શાહ
તીર્થકર ભગવાનના અર્થાત અરિહંત પરમાત્માના જે બાર ગુણ ગણવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશયના (અથવા સહજતિશયના) ચાર ગુણ સાથે આઠ પ્રતિહાયના આઠ ગુણ નીચે પ્રમાણે ગણાવાય છે :
(૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજતિશય અને (૪) વચનાતિશય (આ ચાર મૂલાતિશય છે.)
પ્રાતિહાર્યો આઠ છેઃ (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુપવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવરણ વખતે દે તીર્થંકર પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આમ, ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાય મળીને બાર ગુણ થાય છે.
આમાં “દિવ્ય વનિ' એ તીર્થંકર પરમાત્માની પ્રાતિહાર્યને એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનને એક ઉત્તમ ગુણ છે.
તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાય (સંખ્યા, ક્રમ અને નામની દષ્ટિએ) વેતા બર અને દિગમ્બર બંને પરંપરાને માન્ય છે. પ્રાતિહાર્ય માટે નીચેને લેક ઘણે પ્રાચીન છે અને બંને પરંપરામાં તે પ્રચલિત છે :
અરોરા: કુણુ વઘુચિ નિમાર રા भामण्डल दुन्दुभिरातपत्र सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
[ અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરનાં પ્રાતિહાર્યા છે.]
પ્રાચીન સાહિત્યમાં આ કલાક લગભગ પંદર વર્ષ પૂર્વે થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org