________________
210
૨. તિરુનાજુકાવ્યસર ૭. સુધરામૃતિ" સ્વામીઢા) વૈષ્ણવૠષિનું...
તિરુવાચક્રમનુ તિરુમુલારનું
જૈન સાહિત્ય રામારાહ સુક
તિરુવમાંઝી દૈવી શબ્દો જે ઉચ્ચારાય છે; તમિળ ઉપનિષદ તિર્કોવાઈ તિરુમંત્રમ
અધા એક જ છે; અને એક જ ઉપદેશ આપે છે.
જન્મ-પુનર્જન્મ, ક્રમ વ્યવસ્થા, કમ ફળ વિષેના ભજનમાં એક
સુદર રચનામાં અવયાર કહે છે ઃ
એક પવાલુ' નાહી' તમે અફાટ અને ઊઠામાં ઊંડા સમુદ્રમાં,
એકદમ ઊડે સુધી-તળિયે સુધી લઈ જઈ પાણી ભરા,
તા પશુ અગાધ સમુદ્રમાંથી
માત્ર એક જ પવાલું પાણી સરારી,
ચાર વાલાં નિહ.
તમિળ દેશમાં નાઝહી' એક માપ-measure કે, જેને માટે પવાલુ શબ્દ વાપરી શકીએ.
Jain Education International
આ જ સંદર્ભમાં અવયાર એક ઢીલી કન્યાને કહે
મારી લાડકી કન્યા,
તને તારી પૃચ્છા મુજબ સપત્તિ પ્રાપ્ત થાય, ઈચ્છિત પુતિ મળે,
પરંતુ દરેક જીવ– પેાતાનાં ભાગલાં–પૂવ જન્મામાં જે વાવેલું' હરશે,
For Private & Personal Use Only
:
www.jainelibrary.org