________________
૮૪
જૈન સાહિત્ય સમારોહ-મુછ *
અનુસરતી જ છે. છત્રત્રયી “ઉપર ઉપર” વ્યવસ્થિત રીતે રહેલી છે. અને તેથી જ તે પુણ્યદ્ધિક્રમ મુજબ (ઉપર ઉપર) સમજવી. પછી પુણ્યદ્ધિઝમ મુજબ કહી, તે પુણ્યદ્ધિથી શું લેવું ? એટલે ટીકાકારે એક પછી એક ગઠવાએલાં સમ્યકત્વ, દેશવિરતિ વગેરે વ્રતોની વાત. કરી. તે પછી ટીકાકારે “ઉત્તરોત્તરન્ને પુષ્યદ્વૈિH: તત્ર માતાત્રયી' આટલી જ ટીકા કરી છે. ટીકાકારના “ ઉત્તરોત્તર ' શબ્દનો અર્થ શું કરો ? અત્યાર સુધી આપણે બધા રિવાજ મુજબ એક, એકથી મોટું' એ જ અર્થ કરતા આવ્યા છીએ. ક્રમ અને * ઉત્તરોત્તર આ બે શબ્દ એવા દ્રયથક જેવા છે કે સહેજે શ્રમભૂલાવો થઈ જ જાય, પરંતુ ટીકાકારને આશય “ઉપરાઉપરી રહેલી વસ્તુ’ આટલી જ બાબતને જણાવવાનું છે, પણ “ઉત્તરોત્તર શબ્દ છત્રની (એકબીજાથી નાની કે મેટી) આકૃતિઓની વાત વ્યક્ત કરતો નથી.
- આ ઉપરથી તાત્પર્ય એ નીકળ્યું કે શ્રી હેમચંદ્રાચાર્યજીના ૪
કને અનુસરતી વાત ટીકાકારે પણ કરી. ટીકાકારને “પુણ્યદ્ધિ ' ના અર્થસૂચક સમ્યકત્વ એટલે નાનું, દેશવિરતિ એટલે મોટું અને સર્વવિરતિ એટલે એથીય મોટું એ જે અર્થ ઈટ હેત છે. ટીકાકાર પોતે ટીકામાં તવર્ માતવત્રત્રથી એ લખ્યા પછી તેઓશ્રી લખત કે–પપ્પશરવાઘેન મારું જીવ્ર રઘુ, દેશવિરતિરાન્ટેન દ્વિતીય ૪ત્ર પ્રથમછત્રાત્ વસ્તી અને સર્વવિરતિરાન ફિતીયાણિ અધિવ વિસ્તીર્ણ તૃતીયં છત્ર અને પ્રકારે ત્રત્રથી જ્ઞાતવ્યા અથવા અનયાજાળ છત્રા પરંતુ આવો કશો ઉલ્લેખ કર્યો નથી. વીતરાગસ્તોત્ર'ની અવચૂરિમાં નીચે પ્રમાણે કહ્યું છે : ' '
* ૩ત્તરોત્તર ને અર્થ કોશકારોએ આગળ આગળ, વધારે ને વધારે અથવા ક્રમશઃ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org