Page #1
--------------------------------------------------------------------------
________________
કે માંસ
HTTP/
MASTI
RTTTTTTTT | Iક
લીમી
Thણાંના
મનમાં
શાયત
HIT
/
IN
A
Di/////
ગુજરાન મા શાકડીશ શાને શાંતિ હરિ
થી 8 કાજી
તો તમintan
Page #2
--------------------------------------------------------------------------
________________
સંશાધન ગ્રંથમાલા – ગ્રંથાંક ૭૫ શેઠ ભેળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન
ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ
ગ્રંથ ૬
મુઘલ કાલ
સંપાદકે રસિકલાલ છોટાલાલ પરીખ અનુસ્નાતક અધ્યાપક, સંશોધન-માર્ગદર્શક અને નિવૃત્ત અધ્યક્ષ,
શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને
હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશોધન–માર્ગદર્શક અને અધ્યક્ષ, શેઠ ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ
શેઠ ભેળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન
અમદાવાદ-૩૮૦ ૦૦૯
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સંરકરણ
વિસં. ર૩
.
ઈ.સ. ૧૯૮
કિંમત રૂા. શાળા
મુદ્રક
પ્રકાશક હરિપ્રસાદ ગ. શાસ્ત્રી
અધ્યક્ષ ' “ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન ૨. છે. માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૯
કે ભીખાલાલ ભાવસાર શ્રી સ્વામીનારાયણ મુદ્રણ મદિર ૬૧૨/૨૧, પુરુષોત્તમનગર, - નવા વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાલાને આ ગ્રંથ ૬ ઠ્ઠો મુઘલ કાલને લગતો છે. ગુજરાતના ઇતિહાસમાં આ કાલ ઈ.સ. ૧૫૭૩ થી ૧૭૫૮ સુધીનાં ૧૮૫ વર્ષોના કાલને આવરી લે છે.
' સલ્તનતની સરખામણીએ મુઘલાઈની હકુમત દરમ્યાન ભારતમાં એકંદરે શાંતિ અને સમૃદ્ધિ વધી હતી. ગુજરાતમાં પણ એની સ્પષ્ટ અસર વરતાય છે, પરંતુ ગુજરાતની સલ્તનત સ્થપાતાં પહેલાં જેમ ગુજરાત પર દિલ્હીની સતનતના નાઝિમેને વહીવટ રહેશે તેમ ગુજરાતની સલતનત પછીના આ કાલ દરમ્યાન અહીં મુઘલ બાદશાહના સુબેદારોને વહીવટ રહ્યો હતો. એમાં કેટલાક શાહજાદાએ તથા ખંડિયા રાજાઓનો સમાવેશ થતો, ઔરંગઝેબના અવસાન પછી દિલ્હીમાં પાયતખ્ત માટે આંતરિક ઝઘડા થવા લાગ્યા ને ગુજરાતમાં મરાઠાઓનાં આક્રમણ થયા કર્યા. એની શરૂઆત ઔરંગઝેબના અમલ દરમ્યાન શિવાજીએ સુરત પર કરેલી ચડાઈઓથી થઈ હતી. મરાઠા સરદારો અને પેશવાઓનાં સૈન્ય ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી માંડીને છેક સૌરાષ્ટ્ર સુધી પગપેસારો કરવા લાગ્યાં ને આખરે વડેદરામાં ગાયકવાડની સત્તા સ્થપાઈ. ૧૭૩૭ થી ૧૭૫૩ સુધી મુઘલને ગુજરાતના વડા મથક અમદાવાદમાં મરાઠાઓને સંયુક્ત વહીવટ સ્વીકારવાની ફરજ પડી. પછીનાં ત્રણેક વર્ષ તે ત્યાં મરાઠાઓની પૂરી સત્તા પ્રવતી. છેવટમાં ખંભાતના મોમીનખાન ૨ જાએ મુઘલ બાદશાહ વતી સત્તા હાંસલ કરી, પરંતુ એ પછી સવાદેઢ વર્ષમાં અહીં મુઘલ હકુમતને કાયમ માટે અંત આવ્યા ને ગુજરાતમાં મરાઠાઓની સળંગ સત્તા પ્રવતી.
આ કાલ દરમ્યાન ગુજરાતમાં પિટગીઝ વસાહત ચાલુ રહી, પણ એમની સત્તાનાં વળતાં પાણી થયાં, પરંતુ વલંદાઓ અંગ્રેજ ફ્રેન્ચ અને ઓસ્ટ્રિયાની
બાબર અને એના વંશજોને ભારતના ઇતિહાસમાં મુઘલો તરીકે ઓળખવાનો રિવાજ છે. પરંતુ બાબરનો મુઘલો સાથે સંબંધ માતપક્ષે હતો. પિતપક્ષે તે એ તુક જાતિના તીમૂરને વંશજ હતો. એનું મૂળ નામ “ઝહીર-ઉદ-દીન મુહમ્મદ હતું. વળી એ ગોલ(મુઘલ) જાતિને ધિક્કારતો ને પિતાને તુર્ક તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતો. આથી આ બાદશાહને ખરી રીતે તુર્ક ગણવા જોઈએ. છતાં અહીં તેઓને મુઘલ તરીકે ઓળખાવ્યા છે તે ઇતિહાસમાં લાંબા કાલથી રૂઢ થયેલ પ્રચલિત પ્રઘાત, અનુસાર સમજવું.
Page #5
--------------------------------------------------------------------------
________________
६
પણ વસાહતા સ્થપાઈ. એ સહુમાં છેવટે અંગ્રેજો ાવ્યા. મુઘલ બાદશાહ જહાંગીર તરફથી તેઓને વેપાર અને વસવાટની છૂટ ગુજરાતમાં મળી હતી. કાલ દરમ્યાન બંદર તરીકે સુરતની પડતી થઈ ને અંગ્રેજોએ એને બદલે મુંબઈને દર તરીકે વિશ્વસાવવા માંડયું,
આ ગ્રંથના ખંડ ૧ : પ્રાસ્તાવિકમાં ફારસી-અરખી તવારીખેા, ફ્રારસી– અરખી અભિલેખો અને સિક્કા, હિંદુ-જૈન સાહિત્ય, સંસ્કૃત-ગુજરાતી અભિલેખો, ખતપત્રો અને ફરમાનેા, પુરાવસ્તુકીય સાધના—એ વિવિધ સાધન-સામગ્રીને સામાન્ય પરિચય આપવામાં આવ્યું છે.
ખંડ ૨ રાજકીય ઇતિહાસને લગતા છે. એમાં પહેલાં ગુજરાત સાથેના મુધલ બાદશાહેાના પુસ પર્કાના તથા ગુજરાતમાં થયેલી મુઘલાઈની સ્થાપનાને ખ્યાલ આપીને, આદશાહ અકબરથી માંડીને બાદશાહ આલમગીર ૨ જાના રાજ્ય અમલને વૃત્તાંત નિરૂપાયે છે.
આ કાલ દરમ્યાન કચ્છ સૌરાષ્ટ્ર અને તળગુજરાતમાં અનેક સમકાલીન રાજ્ય થયાં. એના રાજવંશાને વૃત્તાંત પ્રકરણ ૫ માં આપવામાં આવ્યે છે.. એમાં જાડેજા ઝાલા પરમારા ગૃહિલા ખીચીં ચૌહાણા અને સાલકીની અનેક સમાંતર શાખાઓ પ્રત્રી, જૂનાગઢ રાધનપુર પાલનપુર અને ખંભાતમાં નવાબી વંશ સ્થપાયા. વિદેશી વસાહતા અને મરાઠી સત્તાને વૃત્તાંત આ પ્રકરણનાં પરિશિષ્ટમાં અપાયે છે.
ગુજરાતનાં સૂબા સરકાર પરગણાં બંદરા નગરા અને ગામાને વહીવટ મુઘલાઈમાં કેવી રીતે થતા એને વિગતવાર પરિચય રાજ્યતંત્રના પ્રકરણમાં અપાચે છે. એના પરિશિષ્ટમાં કરેલુ ગુજરાતની ટકશાળામાં પડાયેલા સિક્કાઆનું નિરૂપણ સિક્કાશાસ્ત્ર તથા રાજકીય ઇતિહાસ માટે મહત્ત્વનું છે.
સાંસ્કૃતિક ઇતિહાસને લગતા ખંડ ૩ માં મુલલકાલીન ગુજરાતનાં સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ અને ધમ સ'પ્રદાયેાનુ` નિરૂપણ કરાયુ છે. એમાં સુરતના બંદર વિશે એક પરિશિષ્ટ આપવામાં આવ્યું છે. મુધલાઈમાં અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીનું કુટુંબ મહત્ત્વનું સ્થાન ધરાવતુ હતું. ભાષાઓમાં ફારસી ભાષા - રાજ્યવહીવટની ભાષા તરીકે હિંદુએમાં પણ લોકપ્રિય નીવડી અને મધ્યકાલીન ગુજરાતી ભાષા એની અર્વાચીન ભાષાભૂમિ સુધી આવી પહોંચે છે. ગુજરાતમાં વિપુલ સાહિત્ય સાğ, એમાં અખા પ્રેમાનંદ અને શામળનાં પ્રદાન અગ્રિમ સ્થાન ધરાવે છે. ારસી સાહિત્યમાં હિંદ તથા પારસી લેખકાએ પણ ગગનાપાત્ર ફાળા આપ્યા. ઉર્દૂ સાહિત્યમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
७
વલી ગુજરાતીએ આપેલા ફ્રાળા ગુજરાતે ગૌરવ લેવા જેવા છે. નામરી લિપિમાંથી હવે ગુજરાતી લિપ ધડાઈ, ફારસી શિલાલેખામાં નસ્તાલીક શૈલીના વપરાશ વધ્યું. ધ સ ંપ્રદાયોમાં પુષ્ટિમાગ લેાકપ્રિય થયે. વહેારાઓમાં સુલેમાની અને દાદી નામે પેટા ફિરકા પડયા. પારસી વસાહતેામાં નવસારી ઉપરાંત સુરતનું મહત્ત્વ વધ્યું. પારસીમાના આતશ બહેરામ નવસારીથી ઉદવાડા ખસેડાયે, ગુજરાતના કેટલાક પારસીએ હવે મુંબઈ જઈ ત્યાં પણ વસ્યા.
મુઘલકાલીન વસતિ-તારાનું વ્યવસ્થિત ઉત્ખનન ભાગ્યેજ થયું છે, પરંતુ મારતાનું અધ્યયન સારું થયું છે. નગરામાં અમદાવાઢ પાટણ અને સુરતને વિકાસ થયે।. સૌરાષ્ટ્રમાં ભાવનગર વસાવાયું. ગુજરાતમાં ગણુનાપાત્ર ભાગઅગીચા અને જળાશયેાના ઉમેરા થયા.
દેવાલયેામાં ખંભાત કાવી શત્રુ ંજય પાટણ શ ́ખેશ્વર કુંભારિયા નારાયણસરેશવર દ્વારકા શામળાજી અમદાવાદ વગેરે સ્થળેાએ સુંદર મંદિર બંધાયાં. અમદાવાદ સિદ્ધપુર સુરત વગેરે સ્થળેાએ કેટલીક સુંદર ઇસ્લામી ઇમારત બંધાઈ. શિલ્પકૃતિઓમાં પાષાણુ ધાતુ તથા કાષ્ઠની કેટલીક સુંદર શિલ્પકૃતિએ ઘડાઈ. એમાં જાળીકામના કેટલાક નમૂના કલાત્મક છે. ચિત્રકલામાં લઘુચિત્રોની પ્રાદેશિક કલાશૈલી વિકસતી રહી ને કયારેક ભિત્તિચિત્રોની કલા પણુ પ્રગટતી રહી.
પ્રકરણાના અંતે યુરે।પીય પ્રવાસીઓએ કરેલી ગુજરાતની નૉંધાને લગતું પરિશિષ્ટ આપવામાં આવ્યું છે, પ્રકરણ પછી વશાવળીએ સદૃસૂચિ અને શબ્દસૂચિ આપવામાં આવી છે.
આમ આ ગ્રંથમાં અગાઉના ગ્રંથાની આયેાજના અનુસાર પ્રસ્તુત કાલના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાં નિરૂપવામાં આવ્યાં છે.
૧૯૬૮ માં આ ગ્રંથમાલાના લેખન-સ ંપાદનનું કાર્ય શરૂ થયું તે સેક વર્ષમાં એના પહેલા છ ગ્રંથ પ્રકાશિત થયા. આ દરમ્યાન અમને પહેલેથી ગુજરાત રાજ્ય સરકાર તરફથી ખર્ચના ૭૫ ટકા જેટલા અનુદાનની આર્થિક સહાય તેમજ ગુજરાતના ઈતિહાસના અનેક તજ્જ્ઞો તરફથી પ્રમાણિત લેખનની વિદ્યાકીય સહાય મળતી રહી છે. આ યાજનાની સફળતાને યશ ણે અંશે એ સહુને ફ્ાળે જાય છે.
અહી એક બાબતની Àાંધ લેવી જરૂરી લાગે છે. પ્રાચીનકાલની સરખામણીએ મધ્યકાલના ઇતિહાસના તજ્જ્ઞોની સંખ્યા ઘણી ઓછી છે. ભારતના મધ્યકાલના ઈતિહાસના અધ્યાપક ઘણા છે, પરંતુ જેઓને ભારતના અને એમાં વિશેષત: ગુજરાતના મધ્યકાલીન રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ
Page #7
--------------------------------------------------------------------------
________________
પાસાંનાં મૂળ સાધનને સીધો અભ્યાસ થયેલે હેય તેવા વિદ્વાનેની ઘણી ખોટ સાલે છે. આવી ખોટ અર્વાચીન કાલના પ્રાદેશિક ઈતિહાસ માટે પણ વરતાશે એવો અમને ભય છે. કદાચ અરબી-ફારસી સાધનસામગ્રીને સીધો પરિચય ધરાવનાર સંશોધકે કરતાંય પોર્ટુગીઝ-ડચ-ફ્રેન્ચ સાધનસામગ્રીને પરિચય ધરાવનાર સંશોધકોની સંખ્યા જૂજ હશે. મૂળ સાધનેનાં અધ્યયન-સંશોધનમાં મધ્યકાલના તથા અર્વાચીન કાલના ઈતિહાસ અંગે વિશેષ પ્રેરણા પ્રોત્સાહન અને તાલીમ આપવામાં આવે એ અત્યંત આવશ્યક છે.
અહીં દસકાના અમારા સંપાદન-પ્રકાશન કાર્યના અનુભવમાંથી ફલિત થતા બીજા બેએક મુદ્દાઓની નોંધ લઈએ તો એ અસ્થાને નહિ ગણાય. ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસની જેઓને સીધી જાણકારી થયેલી હોય તેવા વિદ્વાન આંગળીને વેઢે ગણાય તેટલા છે. તેઓ પૈકી કેટલાક વિદ્વાનને અમને હંમેશાં સક્રિય સહકાર મળતો રહ્યો છે. થોડાક વિદ્વાનોએ અય રોકાણ વગેરેને લઈને પહેલેથી સહકાર આપવાની અશક્તિ દર્શાવી છે. પરંતુ કેટલાક સુદ વિદ્વાનને પિતાની અભિરુચિના વિષયને લગતાં લખાણ તૈયાર કરતાં નિયત સમયમર્યાદાના કરતાં એટલો બધો વિલંબ થાય છે કે એનાથી તે તે ગ્રંથનું મુદ્રણ ખોરંભે પડે છે, એટલું જ નહિ, છેલ્લી ઘડીએ મળેલાં લખાણેના સંપાદન માટે પણ પૂરતો સમય રહેતો નથી. આ યોજના ગુજરાતની પ્રજા માટે ઘણી ઉપયોગી હોઈ તે તે વિષયના વિદ્વાને એમાં અમને સક્રિય સહકાર આપે અને એ સહકાર સમયસર આપતા રહે તો આ ગ્રંથના લેખનની ગુણવત્તા તથા પ્રકાશનની સમયસરતા જાળવવી શક્ય બને. આખો ગ્રંથ કોઈ એક વિદ્વાનના હાથે લખાય તેને બદલે વિવિધ વિષયના અનેક તજજ્ઞોના સમૂહથી તૈયાર થાય તો એનાં વિવિધ પાસાંના નિરૂપણમાં અધિક ગુણવત્તા આવે છે. એ આ ગ્રંથમાલાની અયોજનામાં રહેલી વિશિષ્ટ દષ્ટિ છે.
અમારી બીજી મુશ્કેલી વહીવટી તંત્રની નીતિ તથા અટપટી પ્રક્રિયાને લગતી છે. છાપવાના કાગળ તથા આટપેપર મુદ્રણાલય બ્લેક બાઈડિંગ વગેરેની પસંદગીમાં બધું સરકારી તંત્રને અધીન રહી કરવાનું હેઈ પ્રકાશક તરીકે અમારે આ સર્વની ગુણવત્તા અંગે ઘણી વાર ટીકાને પાત્ર થવું પડે છે. વળી છાપવાના કાગળ, મુદ્રણનાં ભાવપત્રક, નકશાઓના પ્રકાશનની મંજુરી, બ્લેક બનાવરાવવાની કામગીરી, વેચાણ કિંમતની આકારણી વગેરેને લગતી વહીવટી મંજૂરી મેળવતાં નહિ ધારેલે વિલંબ થયા કરે છે અને ગ્રંથમાલાના ગ્રંથેના
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશનમાં થતા વિલંબ માટે સરકારને અમને તથા વાચકને વસવસો રહ્યા કરે છે. રાજ્ય સરકારનું વહીવટી તંત્ર વહીવટી પ્રક્રિયા સરળ કરે તે એમને ઘણો વિલંબ નિવારી શકાય. વસ્તુતઃ લેખન તથા પ્રકાશનમાં થતો વિલંબ અમારા હાથ બહારનાં પરિબળોને લીધે થતો હોય છે, છતાં અગાઉ જણાવ્યા મુજબ આ ગ્રંથમાલાની યોજનાની સફળતાને યશ મુખ્યત્વે સરકારી અનુદાનને તથા વિદ્વાનોના સહકારને ફાળે જાય છે.
આ ગ્રંથના સંપાદન-કાર્યમાં તથા વંશાવળીઓ તૈયાર કરવામાં અમને . પ્ર. ચિ. પરીખને સતત સક્રિય સહકાર સાંપડ્યો છે. પ્રફવાચનમાં અધ્યાપક કે. કા. શાસ્ત્રીએ સતત સક્રિય સાથ આપે છે. સંદર્ભસૂચિ તથા શબ્દસંચિ કરવામાં ડે. ભારતીબહેન શેલતે ઘણી જહેમત લીધી છે. અમારા આ સવ સહકાર્યકરોની સેવાની અહીં સાભાર નોંધ લઈએ છીએ.
ગ્રંથના અંતે નકશા, આલેખ તથા વાસ્તુકલા શિલ્પકલા અને ચિત્રકલાની નમૂનેદાર કૃતિઓના ફોટોગ્રાફ આપવામાં આવ્યા છે, જેથી એને લગતાં પ્રકરણનું લખાણ સમજવામાં સરળતા રહે આ ચિત્રો માટેના ફેટોગ્રાફ તથા બ્લેક જે સંસ્થાઓ તથા વ્યક્તિઓ તરફથી મળ્યા છે તે સહુને અન્યત્ર ણસ્વીકાર કર્યો છે. વળી એ ચિત્રોના પ્રકાશનની પરવાનગી આપવા માટે અમે એ સર્વ સંસ્થાઓ તથા વ્યક્તિઓના સૌજન્યની અહીં કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ.
અનેક તજજ્ઞ વિદ્વાનોના સમૂહ વડે લખાયેલ મુઘલ કાલને લગતે આ ગ્રંથ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસના અભ્યાસીઓને આ ગ્રંથમાલાના અગાઉના ગ્રંથની જેમ ઉપયોગી નીવડશે અને રાજ્ય સરકારના માતબર અનુદાનને લઈને ઘણી ઓછી કિંમતે મળતા આ દળદાર સચિત્ર ગ્રંથને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાઓ તથા વ્યક્તિઓ ઉમંગભેર ખરીદીને આ ગ્રંથમાલાને સક્રિય પ્રોત્સાહન આપશે એવી આશા રાખીએ છીએ.
જે. જે. વિદ્યાભવન રે છે. માર્ગ અમદાવાદ તા. ૩૦-૧૨-૧૯૭૮
રસિકલાલ છે. પરીખ હરિપ્રસાદ ગ. શાસ્ત્રી - સંપાદક
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુકમણી
પ્રસ્તાવના અનુક્રમણી નકશા અને મિત્રોની સૃષિ ગણવીકાર
ની ૨
:
ખંડ ૧ માસ્તવિક
પ્રકર૧
સાધન-સામગ્રી ૧ ફારસી-અરબી તવારીખ
છે. વીચંદ્ર ચિમનલાલ પરીખ, એમ.એ. પીએચડી.
અધ્યાપક, હૈ. જે. વિદ્યાભવન, અમદાવાદ ૨ ફારસી–અરબી અભિલેખ અને સિક્કા
છે. ઝિયાઉદીન અબદુહ દેસાઈ, એમ.એ., ડી.લિટ.
સુપરિન્ટેન્ડિંગ એપિત્રાફિટ્સ ફેર અરેબિક એન્ડ પર્શિયન
ઇન્ઝિશન્સ, આર્કિપેલેજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, નાગપુર ૨ હિંદુ-એન સાહિત્ય
લે, લેગીલાલ જયયભાઈ સાંડેસરા, એમ. એપીએચ.ડી. - નિવૃત્ત નિયામક, ઓરિયેન્ટલ ઈરિટટયુટ, વડોદરા ૪ સંસ્કૃત-ગુજરાતી અભિલેખે ૫ ખતપત્ર અને ફરમાને { પુરાવસ્તુકીય સાધનો
લે. હરિપ્રસાદ ગગાશંકર શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી.
અધ્યક્ષ, ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ
Page #10
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ રાજકીય પ્રતિહાસ
પ્રકરણ ૨ મુઘલ બાદશાહના પૂર્વ સં૫ર્ક મને * જે ગુજરાતમાં મુલાઈની પની " સે. શાકાત છે. પરીખ એમ.એ., પીએચ.ડી.
ઇતિહાસના રીડર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ બાબર અને ગુજરાત માયૂની ગુજરાત પર ચડાઈ એકબરની ગુજરાત પર પહેલી ચડાઈ બીજી ચડાઈ અને હકૂમતની' દઢ સ્થાપના
પ્રકરણ ૭
અકબરથી ઔરંગઝેબ
. રમેશકાંત છે. પશખ, એમ.એ., પીએચ.ડી. ૧. અકબરને રાજ્ય-અમલ ૨ જહાંગીરનો રાજ્ય અમલ ૩ શાહજહાંને રાજય-અમલ જ ઔરંગઝબને રાજ્ય-અમલ
પ્રકરણ ૪ મુઘલ હકૂમતની પડતી અને એનો અંત
લે. રમેશકાંત ગે. પરીખ, એમ.એ. પીએચડી. શાહઆલમ (૧ )-બહાદુરશાહને સજય-અમલ જહાંદરશાહને રાજ્ય-અમલ ફખસિયરને રાજ્ય-અમલ રફી ઉ૬-દરજાતનો રાજ્યઅમલ રફી–ઉદ્-દૌલા ઉફે શાહજહાં ૨ જાને રાજ્ય-અમલ મુહમ્મદશાહને રાજ્યઅમલ અહમદશાહનો રાજ્યઅમલ આલમગીર ૩ જાને રાજ અમલ
૮e
૧૧૨
૧૧૩
Page #11
--------------------------------------------------------------------------
________________
. પ્રકરણ ૫
સમકાલીન રાજે છે. કેશવરામ કાશીરામ સારી, વિદ્યાવાચસ્પતિ, મહામહિમોપાધ્યાય
માનાર્હ અધયાપક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ,
અને માનાર્હ અધ્યક્ષ, ગુ. સં. મંડળ, ગુજરાત શાખા, અમદાવાદ ૧ જાડેજા વંશ
૧૧૭ ૯ ખીચી ચૌહાણ વંશ ૧૪પ ૨ જેઠવા વંશ
૧૨૬ ૧૦ સોલંકી વંશ ૧૪૭ ૩ ઝાલા વંશ
૧૨૭ ૧૧ ધરમપુરના સિસોદિયા - ૧૪૮ ૪ પરમાર વંશ ૧૩૨ ૧૨ પાટડીના કણબી દેસાઈ ૧૪૯ ૫ ગૃહિલ વંશ
૧૩૫ ૧૩ બાબી વંશ ૬ ઓખામંડળને વાઢેર વંશ ૧૩૮ ૧૪ માંગરોળ (સેરઠ)ના કાઝી શેખ૧૫૪ ૭ જસદણને ખાચર-કાઠી વંશ૧૪૦ ૧૫ પાલણપુરને હતાણ વંશ ૮ ઈડરને રાઠોડ વંશ - ૧૬ ખંભાતને નવાબી વંશ ૧૫
પરિશિષ્ટ ૧ ગુજરાતમાં વિદેશી વસાહતો લે. સુમનાબહેન શશિકાંત શાહ, એમ.એ., પીએચ.ડી. ઇતિહાસના અધ્યાપક, શેઠ આર. એ. કેલેજ ઑફ આર્ટસ એન્ડ
કેમર્સ, અમદાવાદ ૧ પોર્ટુગીઝ વસાહતો
૧૬૮ ૨ વલંદા (ડચ) વસાહત અંગ્રેજ વસાહતો
૧૭૦ ૪ ઇંચ વસાહતો
૧૭૪ ૫ ઓસ્ટ્રિયન વસાહત
પરિશિષ્ટ ૨ ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ અને પ્રસાર ૧૭૬ લે. રમેશકાંત એ. પરીખ, એમ.એ., પીએચ.ડી.
૧૭૫
Page #12
--------------------------------------------------------------------------
________________
१३
૧૭
રાજ્યતંત્ર છે. રમેશકાંત શે. પરીખ, એમ.એ. પીએચ.ડી. મુઘલ રાજ્યનું સ્વરૂપ
૧૯ર પ્રાંતમાં લશ્કરી સંગઠન ૨૨ ગુજરાત સૂબો અને એના પેટાવિભાગ ૧૩ જમીન-મહેસૂલવ્યવસ્થા ૨૦૩ પ્રાંતના અધિકારીઓ
૧૯૩ કાયદો અને ન્યાય ૨૦૭ સરકારનું વહીવટી તંત્ર
ટપાલ. - ૨૧૧ પરગણું અને એના અધિકારીઓ ૧૯૮ દુકાળ-વીએ અને અન્ય વહીવટી એકમો
ગરીબ માટે સહાય
પરિશિષ્ટ ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિક્કા ' '
લે. શિયાઉદ્દીન અમલી દેસાઈ, એમ.એ., ડી.લિટ. ૧ અમદાવાદ
પ્રભાસ પાટણ ૨૩૪, ૨. પાટણ
૨૨૩.
૮ જામનગર , ૨ માલપુર
૨૨૪ ૯ જેતપુર ૨૩૫ ૪ સુરત ૨૨૫ ૧૦ ભરૂચ
૨૩૬ ૫ ખંભાત ૨૨૯ ૧૧ વડોદરા
૨૩૭ ૬ જૂનાગઢ
૧૨ ઇતર ટંકશાળે
૨૧૪
૨૩૨
ખંડ ૩. સાંસ્કૃતિક ઈતિહાસ
પ્રકરણ ૭
સામાજિક સ્થિતિ (૧) હિંદુ સમાજ
લે. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ.એ.પીએચ.ડી. (ર) મુસ્લિમ સમાજ
છે. શાંતિલાલ મણિલાલ મહેતા, એમ.એ, એલએલ.બી.
અધ્યાપક, ધર્મેન્દ્રસિંહજી આસ કેલેજ, રાજકોટ
Page #13
--------------------------------------------------------------------------
________________
જે
.
પ્રકરણ ૮
આર્થિક સ્થિતિ છે. ભોગીલાલ જયમદભાઈ સાંડેસર, એમ.એ.,પીએચડી.
પરિશિષ્ટ
સુરતનું બંદર - લે. હરિપ્રસાદ ગગાણકાર શારી, એમ.એ., પીએચ.ડી.
२७८
પ્રકરણ ૯
ભાષા અને સાહિત્ય ૧ ભાષા
સંસ્કૃત ૨ સાહિત્ય
(અ) સંસ્કૃત-પ્રાકૃત ( ઉં. અwહાલ મય શાહ, વ્યાકરણતીર્થ " નિવૃત્ત સંયુક્ત પ્રધાન સંપાદક, લાલભાઈ દલપતભાઈ ગ્રંથમાલા,
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ૧ ભાષા
ફારસી ૨ સાહિત્ય | (ઇ) અરબી, ફારસી અને ઉર્દૂ
લે. શાંતિલાલ મણિલાલ મહેતા, એમ.એ. એલએલ.બી. ૧ ભાષા
મધ્યકાલીન ગુજરાતી કિંવા ગુજર શાખા ૨ સાહિત્ય (આ) ગુજરાતી
જૂની ગુજરાતીનું જૈન સાહિત્ય પુરવણી (સંસ્કૃત) લે. કેશવરામ કા. શાસ્ત્ર વિદ્યાવાચસ્પતિ, મહામહિમેપા થાય
૨૮૫
૩૧e
૨૮૬
३०४
૩૧૬
૩૩૪
Page #14
--------------------------------------------------------------------------
________________
१५
પ્રકરણ ૧૦
લિપિ
૧. નાગરી લિપિ
૨ ગુજરાતી લિપિ
લે. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ, એમ.એ., પીએચ ડી. ૩ અરબી લિપિ અને એની સુલેખનશૈલીએ ો. જિયાઉદ્દીન
દુલ્હ દેસાઈ, એમ.એ., ડી.લિટ..
પ્રકરણ ૧૧ ધમપ્રદાયા
૧ હિંદુ-જૈન
(૧) કે. લાગાવાય ચ ભાઈ સાંડેસરા, એમ.એ., પીએચ.ડી.
૩ ઇસ્લામ
(૨) હૈ. શાંતિલાલ મણિલાલ મહેતા, એમ.એ., એલએલ.મી. ૩ જરચાતી ધમ
(૩) તે. ચિનુભાઈ જગન્નાથ નાયક, એમ.એ., પીએચ.ડી. ઉપાચાય અને ભારતીય સસ્કૃતિ વિભાગના વડા, હ. કા. આર્ટ્સ ક્રેૉલેજ, અમદાવાદ
૩૩૬
૩૩૯
૩૪૮
૩૬૧
૩૭૭
૩૮૫
ખંડ ૪
પુરાવસ્તુ
પ્રકરણ ૧૨
સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળેલી માહિતી
લે. રમણુલાલ નાગરજી મહેતા, એમ.એ., પીએચ.ડી.
અધ્યક્ષ, ડિપાર્ટીમેન્ટ ઑફ આકિ યાલાજી ઍન્ડ એન્સ્ટન્ટ હિસ્ટરી, ફેકલ્ટી ઑફ આર્ટ્સ, મ. સ. યુનિવર્સિટી આફ બરોડા, વડાદરા
૩૯૭
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૯૯
જીરે
૪૨૨
૪૪૩
પ્રકરણ ૧૪
સ્થાપત્યકીય મારે ૧ નાગરિક સ્થાપત્ય
લે. ૫નુભાઈ નાનાલાલ ભટ્ટ. એમ.એપીએચ.ડી. અધ્યાપક, સ્કૂલ ઓફ આર્કિટેકચર, અમદાવાદ પુરવણી
લે. રવીણચચિમનલાલ પરીખ, એમ.એ., પીએચ.ડી. ૨. દેવાલય
. હરિપ્રસાદ ગંગાશંકર શાજી, એમ.એ, પીએચ.ડી. ૩. ઇસ્લામી સ્થાપત્ય લે. ઝવીએ ચિમનલાલ પરીખ, એમ.એ. પીએચ.ડી.
પ્રકરણ ૧૪
શિલ્પકૃતિઓ છે. કિરીટકુમાર જેઠાલાલ દવે, એમ.એ., એલએલ.બી. રજિસ્ટરિંગ એરિસર (અકિવટીઝ), પુરાતત્વ ખત
ગુજરાત રાજ્ય. અમદાવાદ વર્તુળ વાસણો ૧. હિંદુ-જૈન પાષાણ-શિલ્પ ૨. હિંદુ-જૈન ધાતુ-શિપ ૩. હિંદુ-જેન કાષ્ઠ–શિલ્પ ૪. પથ્થર અને કાષ્ઠનું જાળીકામ ૫. મુસ્લિમ રૂપાંકને
પ્રકરણ ૧૫
ચિત્રકા લે. ચિનુભાઈ જગન્નાથ નાયક, એમ.એ., પીએચ.ડી. ૧ લઘુચિત્રો ૨ ભિત્તિચિત્રો
પરિશિષ્ટ યુરોપીય પ્રવાસીઓએ કરેલી ધો છે. રમેશકાંત ગે. પરીખ, એમ.એ., પીએચ.ડી. વંશાવળીઓ સંદર્ભ સૂચિ શસૂચિ
૪૬૨
૪૭૧
४७४
૪૮
૪૮૩
૪૯૧
૪૯૫
૫૦૭ પર૩ ૫૪૫
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૭
૪
નકશા અને ચિત્રો
નકશા ૧, મુઘલકાલીન ગુજરાત (રાજકીય) ૨. પુરાતત્વ અંગેનાં સ્થળ
ચિત્રો ૫૬ આતિ
વિગત નાગરી લિપિ . ૨
ગુજરાતી લિપિ ૩ ૩૪ નાગરી સ્વરચિહ્નો અને સંયુક્ત વ્યંજને ૩ આ ગુજરાતી સ્વરચિહ્નો અને સંયુક્ત વ્યંજન
અરબી લિપિની સુલેખન શૈલીને નમૂને ૫-૬ અરબી લિપિની સુલેખન શૈલીઓના નમૂના ૧૯ લાલ દરવાજે, સુરત ૨૫ અમદાવાદની અમૃતવર્ષિણી વાવનું તલમાન –૧૬ મુઘલકાલીન સિક્કા
ખાન સરોવર, પાટણ (મેરી) માંડવાના કૂવાને હેન ત્રણ દરવાજા, ખંભાત વલંદા કબરો, અમદાવાદ શાહીબાગમાંનો મહેલ, અમદાવાદ (અમદર્શન) શાહીબાગ મહેલ (પૃષ્ઠદર્શન) આઝમખાનની સરાઈ, અમદાવાદ શત્રુંજય પરનું મંદિરનગર શત્રુંજયનું આદીશ્વર મંદિર સોમનાથનું ખંડેર મદિર, પ્રભાસપાટણ દ્વારકાધીશનું મંદિર, દ્વારકા બહુચરાજીનું મંદિર, બહેચરાજી શામળાજીના ગદાધરમંદિરનું તલદર્શન
અબ તુરાબને મકબર, અમદાવાદ ૧૯ ૩૩ શેખ વજીહુદ્દીનને મકબરે, અમદાવાદ
જમી મસ્જિદ, સિદ્ધપુર
૧૭.
૧૮
Page #17
--------------------------------------------------------------------------
________________
૩૫
- ૪૩
૨૮. ૧૭ અતિ
વિગત
સરદારખાનની મસ્જિદ, અમદાવાદ ૨૨ ૩૬ શુજાતખાનની મરિજદ અને મકબરાનું તલમાન ૨૩ ૩૭
. નાના એક્સનો મકબરો, અમદાવાદ - ૩૮ બંગાળી રીલીની બે દરગાહા, અમદાવાદ
૩૯-૪૦ ગદાધર મંદિરની બે શિલ્પ–પટ્ટિકાઓ, શામળાજી ૨૫ ૪૧ દશભુજ ગણેશ, નીલકંઠ મહાદેવ, અમદાવાદ
ત્રિવિકમ, ગેરલ
લક્ષ્મી, ખંભાત ૪૪ મહિષમર્દિની, ખંભાત ૪૫-૪૭. લાલજી, વેણુગોપાલ અને રાધાકૃષ્ણ, અમદાવાદ ૪૮ સહસ્ત્રફેણ પાર્શ્વનાથ, સાબલી
મહાવીરસ્વામી, અમદાવાદ વિમલનાથ (પંચતીથી પ્રતિમા), અમદાવાદ ચામરધારી પુરુષ (વડેદરા મ્યુઝિયમ) દીપલમી ( બ બ ) ચામરધારિણી સ્ત્રી ( , ) સૌરાષ્ટ્રને દાબડે, નેશનલ મ્યુઝિયમ, દિલ્હી
પાટણના વાડી પાર્શ્વનાથ મંદિરના કાષ્ઠમંડપનું તારણ ૩૩ ૫૬ ગંધર્વ અને સુરસુંદરીએ, અમદાવાદ
આઈના મહેલની જાળી, ભૂજ ૩૫ ૫૮ અલીખાન કાછની મસિજદની જાળી, અમદાવાદ
જહાંગીરના સમયનું વિજ્ઞપ્તિપત્ર પરનું ચિત્ર નં. ૧ ૩૭
પર
' '
૩૬
વરાહ અવતાર
”
પરનું ચિત્ર નં. ૨
ત્રણસ્વીકાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, પુરાભિલેખ શાખા, નાગપુર, આકૃતિ ૪થી ૬ ફેટોગ્રાફ ડે. જે. પી. અમીન, ખંભાત
આકૃતિ ૨૦ ફોટોગ્રાફ મ. સ. યુનિવર્સિટી, વડેદરા
આકૃતિ ૩૧ ફોટોગ્રાફ વડોદરા મ્યુઝિયમ, વડોદરા
આકૃતિ ૫૧-૫૩ ફોટોગ્રાફ આ ગ્રંથમાં પ્રકાશિત થયેલાં ચિત્રો પૈકી, ભારત સરકારના તથા ગુજરાત રાજ્ય સરકારના પુરાતત્વ ખાતાએ પોતપોતાનાં રક્ષિત સ્મારકાને તથા નેધેલી શિલ્પકૃતિઓને લગતાં ચિત્રો પ્રકાશિત કરવાની મંજૂરી આપી છે તે માટે અમે તે તે ખાતાના સૌજન્યની કૃતજ્ઞતાપૂર્વક ધ લઈએ છીએ.
Page #18
--------------------------------------------------------------------------
________________
81.8.2.
ગુ.પા.
ભારામ.
AANG
Architectural Antiquities of North Gujarat ARADN Annual Report of the Archaeological Department of H.E.H. Nizam's Dominions
BMC
સક્ષેપસૂચિ
ARIE
Annual Report on Indian Epigraphy
BBMPG Bulletin of the Baroda Museum & Picture
Gallery
કાઠિયાવાડ સર્વસંગ્રહ
ગુજરાતનું પાટનગર : અમદાવાદ
ભારત રાજ્યમાંડલ
JGRS
JNSI
LMC
EIAPS Epigraphia indica, Arabic and Persian Supplement
Epigraphia Indo-Moslemica
•
Catalogue of Indian Coins in the British Museum, London
EIM
HG
History of Gujarat
JBBRAS Journal of the Bombay Branch of the Royal Asiatic Society
Journal of the Gujarat Research Society Journal of the Numismatic Society of India
Catalogue of Coins in the Provincial Museum, Lucknow
Page #19
--------------------------------------------------------------------------
________________
c
MAA Muslim Architecture of Ahmedabad MBAC Catalogue of Coins of Mughal Emperors
in the Department of Archaeology,
Maharashtra State, Bombay MMA Muslim Monuments of Ahmedabad-through
their Inscriptions MTWI Mandelslo's Travels in Western Jnša NC Numismatic Chronicle NMC Catalogue of Coins in the Central Museum,
, Nagpur NS Numismatic Supplement PMC Catalogue of Coins in the Punjab Museum,
Labore SYTAA. Some Years' Travels into Africa and Asia,
the Great TPDV The Travels of Pietro Della Valle WCG Wood Carving of Gujarat
Page #20
--------------------------------------------------------------------------
________________
મહત્ત્વની શુદ્ધિઓ
૨૫
અશુદ્ધ અબુલ ફઝલનું ફર્ખસિયર મંજપુર વિસરાવી સૂબેદાર સફીખાન
મળે છે. ૨૬
૮ ? હ ર - 2 - - ૪ ૦ ૦ ૦
અમુલું ફલનું કર્ખસિયર મુંજપુર વસરાવી દીવાન સાફીખાન મળે છે. ફખસિયર સૂરિએ પસાગરે કાવ્યમય ગ્રામનગરના “ઈન્દુત” માનકુલે કરતું ખલીલાબાદ Indian
LI
શરૂખસયર સૂરીએ પાસુંદર કાયાશ્રય ગ્રામના નગરના “ઈન્દ્રદૂત” આનકશો કરતું અને મલીલાબાદ India
૧૫
૧૮
૨Y
૧૭
૮, ૧૦, ૧૩
A કિ છે જ ? ? ? – ૮ –
D (EIAPS) 1960-68 1954-65
39. ARIE, 1969-70 ૩૩૫ ૩૮૭ ૩૦ 171 XIXhid
(EIAPS,1965, 1967–68 1964–65
87 ARIE,1956–31 1959–60 ૩૬૯૫ ४८७ 306
117 XIX. Plate XXI Hig
છે ?
Page #21
--------------------------------------------------------------------------
________________
२२
0
૭૪
૧૮૧૯
૨
૭૮ ૮૫
૪ - બ
અશુદ્ધ Baylay
Bayley Trans.
Ed. માંમદ
મદદમાં જસાજી
જસેજી ૧૬૦૦
૧૫૯૯ કેટલા વેલ
ડેલા વાલે જિતતુર પ્રગટાવવામાં લાકડાં ઉપાડી જવા અને .કરાવ્યો હતો અપશબ્દો બોલવા
મના ફરમાવી હતી. સુરતના સૂબા
સુરતના મુત્સદ્દી Vol. III
Vol. I કરાવી
અમલ ૧૧૭૯
૧૭૧૯ ૧૩૨૩
૧૭૨૩ પ્રાગમલ
પ્રાગમલજી સત
સુતરું ભાઈ
પુત્ર સત્રસાલની
અજોજીના મુહમ્મખM
મુહમ્મદખાન ભાણજીને
ભાણજીને હળજી
હરધોળજી મહેરામણજી
મહેરામણજી . રાજસિંહજી
ગજસિંહજી અજજી
રાજજી ભગવંતરાય
ભગવંતરાવ પાલીતાણાના ગારિયાધાર(પાલીતાણા)ના અમર
અજુ ન– એને પુત્ર સાંગણુછ પછી સાંગણ પછી એને પુત્ર
સંગ્રામજી અને એના પછી એને પુત્ર
૧૨
- ૧૨૩ ૧૨૪
૧૨૮
: - હ બ ટ ક હ ર બ ભ » :
૧૨૯
૧૨ ૧૩૭
(રદ કરો.)
૧૩૮
૧૩
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨
२२
બીજા પુત્ર
પહ8 પતિ અ ૧૪૧ ૨૨ ૧૬૭૫
૩૦ ૧૬૮૫ ૧૪૫ ૧૪૬
પુત્ર ગંભિરસિંહ
કુમાર ૩૧ સંગરામસિંહ ૧૪૮ ૧૮ ૩ જે
૩૧ ૧૭૭૧ ૧૪૯ ૩૦ પુત્ર ૧૫ર
વ્યંબકરાવા ૧૫૫ ૨૬, ૨૯, ૩૦ મુઝાહીતખાન ૧૫૬ ૫, ૬, ૯ 4 ૧૫૭ ૧૩ જવાંમર્દખાન ઉર્ફે ૧૬૨ ૨૩ પુત્ર શ્રી જસવંતનું શાસન
આમ છતાં ૧૬૩ ૨૬ ટાંકી
કઢાના અદાજીએ
= = = k e = =
૧૬૫૭ ૧૬૫૮ મોટા પૌત્ર પૌત્ર ગંગદાસ પૌત્ર સંગ રામસિંહ ૨ જે ૧૭૧૧ પૌત્ર યંબકરાવ મુજાહિદખાન
૯ ફ =
જવાંમર્દખાનના પુત્ર કુમારશ્રી જસવંતન નિદેશ છે.
(રદ કરે.) ઢાંકી કટના . અદેશે
૧૬૪
૧૬૬
૧૩
હુમાયુની
અ » ૮ ૦ ૮
હુમાયુની શાંસિસ્કન કરાઈ
કાંસિકન કરી હશે હાકિન્સ
હબં*
૧૬૯ ૧૭ ૧૦ ૪. ૧૭૧ ૨ ૧૭ર ૧૯,૧૩ ૧૭૩ ૩૧ ૧૭૪ ૧૭૫
પરિસ્થિતિ
.
સામે ""
ક દ ર »
હોકિન્સ કાયરે એ પરિસ્થિતિમાં નામે :
ઓડિયન ઓસ્ટેન્ડ અભયસિંહના
ઓસ્ટડ એસ્ટેડ અભયસિંના
૧૮૨ ૧૮૪
૧૨ ૨૧
Page #23
--------------------------------------------------------------------------
________________
-
૨૪
પs પતિ
Aitchisop
૨૦.
પેશકાર
૧૯૧ ૧૯૫ ૨૧૨ ૨૧૫
૧
અશુદ્ધ Aitchision પેશકર Roger મુઅજજભ ગો , ગાજી गाजी
Rogers મુઅઝૂઝમ
-
૨૫
નાચો
ગાઝી
गाजी
૨૧૬ ૨૧૭ ૨૧૮ * ૨૨ ૨૧૦ ૧૩
કક,
નિજાર અથવા નિસાર રવાની
૨૨૦
૧૧
निशार ખાની જાની Bીના રફી ઉદ્વલા
જાગી
૨૨૨
૧૭
૪, ૭
બીદર
રફી ઉદ્-દૌલા બેદાર सिक से પાટણના તાંબાના
सिक्का मे પાટણના s રફી ઉર્વલા सिका ए
૨૩૩
રફી ઉદ્-દૌલા सिक ए. મુવારા
शहे
হাঃ
૨૩૮ -૨૩૯
आजमें
૨૦.
૭
૨૪૩ ૨૪૫ ૨૪૬ ૨૪૯
आजुमें કેટેગમાં Memoires अल्लाहा I, p. 45. એના લેવાના ઘેરાતખાનને કરે છે. છબિલરામ જગશ્રુતિમાં
કેટલેગમાં Memoirs અકાદો L, p. 49 એવા લેવાતા ઘેરતખાનને કરે છે. ૭ છબીલારામ જનકૃતિમાં
૧૭
به
૨૫૨ २१०
Page #24
--------------------------------------------------------------------------
________________
પર
૨૬૧ " ૧૧ २६७
૧૬૯૯ તે એ તો
૧૧
૨૬૯ ૨૮૧ ૨૮૬
૨૫
ર/
અe ૧૬૭ તેમાં તે એવી સસય અનેરૂ પેરી જેવાં કીર્તિકિલ્લોલિની પાષણ सख्यम् રામાયણ ભક્તામર પળી આધ્યાત્મિકતા સોમ ભાવના'... શાંતકપડુમ
૨૯૦ ૨૯૧ ૨૯૨ ૨૯૩
૨૫
સમય અને રૂપેરી જેવાં) કીર્તિકાલિની પૌષધ सौख्यम् રામાયણ ભક્તામર વળી આંધ્યાત્મકપિલાતા એળ ભાવના'... શાંતિકલ્પદ્રુમ
૧૦.
૧૪
૨૯૫ ૨૯૮
૧૬૬૬ ગુજરાતી૪૪
૩૦૪
૧
:
ગુજરાતી માં
૨૮\
૩૦૭ ૩૧૨
ર૪)
બબ્રુવાહન
બબ્રુવાહન
૩૧૩ ૩૨૦ ૩૨૧
૮
૩૨૩ ૩૨૫
ઔતિહાસિક કુશાયસાનામા
મહમદનગર તખલ્લુસ કસીદ હમઝ મુહમ્મદશાહ બીજાના લખેલી આલમનના... દુનિયત જકાત(કમાણી)ની જિનચંદ્રસૂરિ
ઐતિહાસિક કુશયસનામા
અહમદનગર તખલ્લુસ કસદા હોરમઝ મુહમ્મદશાહના લખેલી આલમના.. કુનિયત
જકાતની જિનદત્તસૂરિ
૩૨૬
*
૩૩૦ - ૩૩૨
૨૧
Page #25
--------------------------------------------------------------------------
________________
२६
પૃષ્ઠ
રી
૫ષિ ૨૧-૨૨ની વચ્ચે ૨૨
–
૪૭ જુઓ સં. છે. શાહ, જૈન સાહિત્યકારી વૃતિહાસ', g. ૧૮૧.
૪૩માં
૩૩૫
૧૧
કાવ્ય
૧૨
૩૩૬ ૩૪૭
૩૪૬
અંગ સામે ઈની ખ નો ઉરચાર પણ ઘડતર તરીકે છે. વગરને બિસ્મિલા' નીશાપુરીની...નઝીરીની
૩૪૭ ૩૪૮ ૩૫૦
૩૫૧
ઊર
ર૭
,
અંગે સાથે ઈની ષને ઉરચાર ખ: ઘડતરમાં તરીકે વગેરેને
બિસ્મિલ્લાહ મહાન.નઝીરી નીશાપુરીની
ઉપર તરફ પ્રતિબિંબ પડે
૩૪ Epigraphia b, c. XXVI C ચુંવાળમાં કવન ૧૩૦૦ મુઘલાઈની આ
૩૫૯
તરફ પડે ' Epigrphia b, ૯. XXVI e ચુંવાળમાં : કવન તેમ ૧૫૮૪
૨૭.
३६४
૧૮
મુલાઈથી
૩૬૮
૧૯
આબુ,
મંદિર ૩૪ ૭
મંદિર૩૪
૩૬૯ ૩૭૦ ૩૭૯ ૩૮૨ ૩૮૩ ૩૮૪
ર૭ ૨૧
સમકાલીન અને સ્થળે એ ભની ઈબાદતખાનની અમદાવાદ
સમકાલીન સ્થળોએ ભાની ઇબાદતખાનાની અમદાવાદમાં પિતાને કજજાતના
પોતાના
કજ જાતને ૫૯
૩૯૩.
૫૦.
૩૫
Farmans... Gujarat
જેથી Mughal Farmans in Gujarat
Page #26
--------------------------------------------------------------------------
________________
૩
४०१
૪૦૨
૪૦૭
૪૧૦
૪૧૩
૪૧૪
૪૧૬
૪૧૭
૪૨૭
૪૩
૪૨૪
૪૩ર
૪૩૪
૪૩૮
૪૪૨
૪૪૪
૪૪૭
૪૪૮
૪૫૧
૪૫૨
૪૫૬
४५७
૪૫૮
પતિ
૨૬
૨૬
૧
૧૦
ર
30
૧
* * *
૧૦
૩૧
પ
८
૨૩
૧૭
૧૯, ૨૧
»
૨૫
ヒ
૧૬
૨૫
૧૦
૨૯
૧૩
૨૯
૧૨
૩૦
૧૨
૧
૧૩
૨૧,૨૨
C
અદ્ધ
મુસા બાહેધરી
ખલિલ્લાબાદ
પ્રાંતીજ
૧૫
પથિયાં
એને
શહેરેપનાહ
સારી...છે
સ
૨૬
છે.
વિક્રમાજિત
પ્રસિદ્ધ
ચારચાર
...કરેલા
સ્મારક
ફૂટ અમદાવાવાદમાં
ભારિયા
શાના
હતા.
દેવકીજી અને
ઝીલતુ કરાવેલી
સક્કરપુરા
એ ઈ. સ.
એ ઊંચુ
પીરાન
સુન્નતખાન
૧૬૯૦
પટેલ,
A. S, Gadre..of
૪
૧૭ Temple..and
૧૯
૨૮
શગ્રહ Kacchh
મુસાએ આંપરી ખલીલાબાદ
પ્રાંતિજ
૧*૫ પગથિયાં
એમના
શહેરનાહ
હમણાં સુધી સારી હતી.
એસ
છે?ટ વિક્રમતિ
પ્રસિદ્ધિ
એક-એક...
...કરેલા
સ્મારકા
ફૂટ અમદાવાદમાં
ભાટિયા સરે
હતા (આ. ૨૮). દેવકીજીની,
ઝીલતા
કરાવેલા
યુદ્ધ
મકરપુરા
ઈ. સ.
ઊંચુ
પીશન પીરની
શુાતખાન
૧૬૯૯
પટેલ, ઉપર્યુક્ત,
Yazdani & Gyani..from Temples...near
સંગ્રહ Kachh
Page #27
--------------------------------------------------------------------------
________________
२८
પતિ
૪૬૦
૪૬૨ ૪૬૩
૪૬૫ ४६७
જેઠેલા
૪૬૯
૪૭૦ ૪૭૧
Muslim Muhammadan વિસંગનાઓ વિસંગતતાઓ પાનકાર પણકાર માવતા માર્દવ જાડેલા આ આ.બીજા આ......બીજાં–
બમર શ્રી વિનયદેવસૂરિજીએ શ્રી વિજયદેવસૂરિજીએ
પ્રતિમા ધાતુ પ્રતિમા વડેદરા મ્યુઝિયમમાં ખંભાતના ચિંતામણિ.
પાર્શ્વનાથ મંદિરમાં છે (આ. ૧૨).
છે. રાખેલા છે રાખેલા છે (આ. પર)
પોળના એ તીથ : ચણુતા ચાતરી
જર
૭૩
४७४
પોળનું
૪૭૮
મેટા
૪૮૧
૪૮૨
Cultural BBMPC BCC
Art BBMPG BCG
છે.
४८४
ECG મોકલાયેલા પિતાના
WCG મોકલાવેલા પિતાના
તેમ ન
નર્મન
૪૮૮ ૪૯૧ ૫૦૧
પ્રતે અણે બાદબે એમ્બેસ Churchil નામે
સચિત્ર પ્રતે એણે બાદ બે એસ Churchill
૫૦૨
૫૫ ૫૦૬
Page #28
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧
પ્રાસ્તાવિક
પ્રકરણ ૧
સાધન-સામગ્રી
૧. ફારસી-અરબી તવારીખ મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીત્યું (ઈ.સ. ૧૫૭૩) ત્યારથી લગભગ ૧૮૫ વર્ષ સુધી ગુજરાત મુઘલોના તાબામાં રહ્યું. આ ગાળા દરમ્યાન તેઓ પિતાના સુબેદારો મારફતે ગુજરાતનો વહીવટ ચલાવતા રહ્યા. | મુઘલ કાલમાં ફારસી રાજભાષા હતી. રાજ્ય તરફથી ફારસી ભાષા અને સાહિત્યને ઉત્કર્ષ માટે ખાસ ઉત્તેજન અપાતું હતું. મુઘલ સમ્રાટે, સૂબેદારે અને અમીર ફારસી ભાષાના વિદ્વાનોના આશ્રયદાતા હતા. આવા આશ્રિત વિદ્વાનમાં ઇતિહાસલેખકેને સ્થાન મળ્યું હતું. ઉપરાંત કેટલાક સ્વતંત્ર ઈતિહાસ લેખક પણ હતા, જેમને મુઘલે તરફથી પ્રાત્સાહન મળતું. રહેતું. આથી આ કાલ દરમ્યાન મુસ્લિમ અને હિંદુ ઈતિહાસ-લેખકોએ મેટી સંખ્યામાં ઈતિહાસગ્રંથ લખ્યા છે. આમાંના ઘણાખરા ગ્રંથ પ્રસ્તુત કાલના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ માટે વરતેઓછે અંશે ઉપયોગી થાય છે.'
અકબરના સમયમાં લખાયેલ અબુત્સલત “અકબરનામહ, અબદુકાદિર બદાઊની(મૃ. ઈ.સ. ૧૫૯૬)-કૃત “મુખબુત તવારીખ અને ખાજા નિઝામુદીન અહંમદ હરવા-કૃત “તબકાતે અકબરી મુખ્ય છે. '
અકબરનામહીમાં ઘટનાઓની વિગત સાલવાર આપી છે. એમાં બાબર અને હુમાયું વિશેના વિગતવાર અહેવાલમાં ગુજરાત અંગે વિસ્તૃત માહિતી આવે છે, છે. ઈ–૬–૧
Page #29
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલે
ઝિ, જ્યારે એ પછીના ભાગમાં ગુજરાત અંગેની પ્રસંગોપાત્ત માહિતી આવતી રહે છે. લેખકે આમાં ગુજરાત અંગેની કેટલીક માહિતી ગુજરાતમાં રહી આવેલા લેક પાસેથી એકત્ર કરી હોવાનું જણાય છે. આ ગ્રંથની સાલવારી વિશ્વસનીય છે; જેકે ગ્રંથમાં અકબર પ્રત્યે ખુશામતભરી ભાષા પ્રયાજી છે અને કેટલેક સ્થાને અયુક્તિ પણ કરેલી છે.
મુન્તખબુત તવારીખનો લેખક મુલ્લાં અબ્દુલૂ કાદિર બદાઊની અકબરનો સમકાલીન હતા. ત્રણ ભાગમાં લખાયેલી એની આ તવારીખમાં ગઝનવી વંશથી માંડીને ઈ.સ. ૧૫૯૫-૯૬ સુધીને ઈતિહાસ છે. અબુલફકૃલના અકબરનામતમાં, અકબરની શેહ અને ખુશામતને કારણે જે કેટલીક હકીકતો દબાઈ ગઈ તેને આ તવારીખમાં પ્રકાશમાં લાવવાને સ્તુત્ય પ્રયત્ન થયો છે. સંભવતઃ આ કારણે આ ગ્રંથ જહાંગીરના સમયમાં જાહેરમાં મૂકવામાં આવ્યો હતો. આ ગ્રંથના ત્રીજા ભાગમાં ગુજરાત વિશે રસપ્રદ માહિતી છે.
“તબકાતે અકબરી' હિંદના સળંગ ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ગ્રંથમાં ઈ.સ. ૧૫૯૪ સુધીને સૂબાવાર ઈતિહાસ અપાયો છે. એમાં ગુજરાતને સળંગ ઈતિહાસ પણ સમાવેશ પામે છે. તબકતનો લેખક નિઝામુદ્દીન અહમદ હરવી ઈ.સ. ૧૫૮૫ થી ઈ.સ. ૧૫૮૯-૯૦ દરમ્યાન ગુજરાતના સૂબાને બક્ષી હતા. મુઘલ કાલમાં બક્ષીની જગ્યાનું ઘણું મહત્વ હતું. બક્ષીગીરીને લઈને એનામાં બનાવની નોંધ કરવાની પદ્ધતિ ઈતિહાસ-લેખકેને શેભે તેવી આવી હતી. એણે આપેલ માહિતી ઘણી ઝીણવટભરી અને વિશ્વસનીય છે. લેખકે ગ્રંથલેખનમાં ખરી હકીકતો રજૂ કરવામાં કાળજી લીધી છે અને એ માટે એ રાગદ્વેષથી પર પણ રહ્યો છે. “મિરાતે સિકંદરી' જેવી તવારીખમાં પણ ઉપલબ્ધ ન હોય તેવી કેટલીક માહિતી એણે આપી છે, જેની ઉપેક્ષા થઈ શકે એમ નથી. પ્રસ્તુત કાલના ઈતિહાસમાં અકબરના સમયની કેટલીક વિશિષ્ટ માહિતી માટે આ ગ્રંથ ઘણે ઉપયોગી છે.
મીર અબૂ તુરાબવલી(મૃ. ઈ.સ. ૧૫૯૪-૯૫)એ લખેલ “તારીખે ગુજરાતમાં ઈ.સ. ૧૫૮૩ સુધીને ગુજરાતને ઇતિહાસ આલેખાયેલ છે, જેમાં છેવટના ભાગમાં અકબરના સમયની ગુજરાતની ઘટનાઓનું નિરૂપણ ઉપયોગી થાય એમ છે.
અબુબક્કી નેહાવદી-રચિત “મઆસિરે રહીમી” અબ્દુર્રહીમ ખાને ખાનાન(મૃ. ઈ.સ. ૧૬ર૭)નું જીવનવૃત્તાંત ધરાવે છે. ઈ.સ. ૧૬૬માં લખેલા આ ગ્રંથમાં લેખકે એના આશ્રયદાતા અબ્રહીમ સાથે સંકળાયેલી બધી વિગતે
Page #30
--------------------------------------------------------------------------
________________
૧g]
સાધન-સામગ્રી ઝીણવટથી આપી છે, અકબરે કરેલી ગુજરાત પરની ચડાઈઓમાં અબુરહીમ હાજર હતા અને ચડાઈમાં તે એ સિપેહસાલાર પણ હતા. વળી એ ગુજરાતમાં સૂબેદાર તરીકે પણ રહ્યો હતો. એની સૂબેદારીની અને એણે ગુજરાતની બજાવેલી ઉત્તમ સેવાઓની નોંધ “મઆસિરે રહીમી'માંથી મળે છે. | મુહમ્મદ કાસિમ ફિરિતાએ એને ગ્રંથ “તારીખે ફિરિશ્તા' જહાંગીરના સમયમાં ઈ.સ. ૧૬૧૧ માં પૂરો કર્યો હતે. એમાં ઈ.સ. ૧૫૮૩ સુધીને ગુજરાતને સળંગ ઈતિહાસ આપ્યો છે, જોકે લેખકે કેટલીક પ્રાસંગિક માહિતી છેક ઈ.સ. ૧૬૧૧ સુધીની આપી છે.
જહાંગીરના સમયની માહિતી જહાંગીરની પિતાની આત્મકથા “તુઝુકે જહાગીરીમાં મળે છે. એમાં જહાંગીરે પોતે લીધેલી ગુજરાતની મુલાકાત અને ગુજરાત અંગેના અનુભવોનું રસપ્રદ બયાન કર્યું છે, જે સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ ઘણું ઉપયોગી છે.
મુહમ્મદ હાદીએ “તતિમ્મએ વાકેઆતે જહાંગીરી” લખી હતી, જેમાં એણે “તુર્કે જહાંગીરીમાં વર્ણવેલા બનાવો પછીના બનાવેલું નિરૂપણ કર્યું છે. એમાં ગુજરાતને લગતા છુટાછવાયા ઉલ્લેખ મળે છે. વળી છે. મૌતમદખાનની “ઈકબાલનામ-એ જહાંગીર” અને કામગારખાનની “મઆસીરે જહાંગીરીમાં પણ પ્રસંગે પાત્ત ગુજરાતના ઉલ્લેખો આવે છે. “મઆસીરે જહાંગીરી’ શાહજહાંના આદેશથી લખાયેલો જહાંગીરના સમયને પૂરે ઈતિહાસ છે; જોકે એમાં છેક ઈ.સ. ૧૬૩૦-૩૧ સુધીની કેટલીક માહિતી મળે છે.
શાહજહાંના સમયનો ઈ.સ. ૧૬૫૪ સુધીનો વિગતવાર ઈતિહાસ અબ્દુલૂહમિદ લહારીએ લખેલા “બાદશાહનામહ”માં મળે છે. આ ગ્રંથમાં ઈ.સ. ૧૩૦ માં ગુજરાતમાં પડેલા મહાદુકાળનું વર્ણન અને ઔરંગઝેબના ગુજરાતની સૂબાગીરી દરમ્યાન બનેલા બનાનું વર્ણન વિશેષ અગત્યનાં છે. શાહજહાંના કાલના ઇતિહાસ માટે મુહમ્મદ સલિલ કમ્મુએ રચેલ “અમલે સાલેહ’ યા “શાહજહાંનામહ અને એ પુસ્તકને આધારે સુધારીલાલ નામના હિંદુએ લખેલી તેહફએ શાહજહાની” પણ ઉપયોગી છે. એમાં શાહજહાંના જન્મથી માંડીને મૃત્યુ સુધીની તવારીખ આપી છે, જેમાં પ્રસંગે પાત્ત ગુજરાતને લગતા મહત્વના ઉલ્લેખ આવે છે.
ઔરંગઝેબના સમયના ગુજરાત વિશેની જાણકારીનું મુખ્ય સાધન ખાફી. ખાનનું પુસ્તક “મુન્તખબુલબાબ છે. ખાફીખાન ઔરંગઝેબનો સમકાલીન હતો.
Page #31
--------------------------------------------------------------------------
________________
(ઝ,
મુઘલ કાલ જોકે એણે પોતે જણાવ્યા અનુસાર એનું પુસ્તક હિ. સં. ૧૦૩૦(ઈ.સ. ૧૭૧૭)માં લખાયું હતું. ખાફીખાન મુઘલકાલીન ભારતના ઇતિહાસ-લેખકમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. છેક તીમૂરના વંશથી શરૂ કરીને એણે અકબરના સમય સુધીનો ઈતિહાસ અન્ય તવારીખેને આધારે આપ્યો છે, જ્યારે પછીને ઇતિહાસ સાંભળેલી, જોયેલી અને જાતતપાસ કરેલી વિગતો પર આધારિત છે. ઔરંગઝેબના સમયના બયાનમાં એણે ગુજરાત અંગે ખૂબ ઝીણી ઝીણી વિગત આપી છે, જેવી કે મુરાદબક્ષે અમદાવાદમાં સિક્કા પડાવ્યા અને પિતાના નામને ખુબ પઢા, સુરતના કિલ્લાને ઘેરો ઘાલ્યો અને એને સુરંગ વડે ઉડાવી દીધે, વગેરે.
ઔરંગઝેબ પછીના મુઘલ કાલ દરમ્યાનને ઈતિહાસ રાય બિંદ્રાવને લખેલા ‘લુખ્ખત તવારીખે હિંદીમાં મળે છે. આ પુસ્તકમાં ઈ.સ. ૧૬૮૯ સુધી વૃત્તાંત છે. એના ત્રીજા પ્રકરણમાં ગુજરાતને મુઘલ સૂબાઓને લગતા વૃત્તાંત છે. ઈ. સ. ૧૯૯૫માં લખાયેલ સુજાનરાય બટાલૂવી-રચિત “ખુલાસતુત તવારીખના એક પ્રકરણમાં પણ ગુજરાતના સૂબાઓના સમયની રાજકીય ઘટનાઓનું વિગતવાર અને પ્રમાણભૂત નિરૂપણ મળે છે. ઈ.સ. ૧૭૦૮ માં જગજીવનદાસે લખેલ મન્તખબુત તવારીખ નામના હિંદના ઇતિહાસમાં, ઈ.સ. ૧૭૧૯૨૦માં મુહમ્મદ હાદી કામવરખાને લખેલ ગુલશને મુહમ્મદશાહીમાં. ઈ.સ. ૧૭૩૫-૩૬માં મુહમ્મદઅલીએ લખેલ બુરહાનુલકુતૂહમાં, ઈ.સ. ૧૭૩૭ સુધીના કન્જમહઝ માં. ઈ.સ. ૧૭૭૮ સુધીના કુદતુલ્લાહ સાદિકીના “જામે જહાંનુમામાં, ઈ.સ. ૧૭૯૨ માં મુનશી હિરમે લખેલા “
રાહાવલીમાં હરસુખરાયે ઈ.સ. ૧૮૦૫ સુધી લખેલ “મજમલ અખબારમાં અને સદાસુખ દહેલવીના ઈ.સ. ૧૮૧૭ સુધીના બનાવોની નેંધ કરતા ઈતિહાસ “મન્તખબુત તવારીખમાં ભારતના ઈતિહાસના વિગતવાર વર્ણનમાં ગુજરાતના ઇતિહાસને લગતા પ્રકરણને પણ સમાવેશ થયો છે, જેમાંથી રાજકીય ઈતિહાસને લગતી માહિતી વિશેષ મળે છે.
અલી મુહમ્મદખાન-કત “મિરાતે અહમદી' મરાઠા કાલમાં ઈ.સ. ૧૭૬૧માં લખાયેલ આધારભૂત ઇતિહાસ છે. તવારીખ-લેખક પતે છેલ્લે બાદશાહી દીવાન હતો. હેદ્દાની રૂએ રાજ્યનાં દફતર એને હસ્તક હતાં. એણે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને પિતાની ને તૈયાર કરી ત્રણ ભાગમાં આ પુસ્તક લખ્યું હતું.
એના પહેલા બે ભાગમાં ગુજરાત મુઘલ સામ્રાજ્યને ભાગ બન્યું ત્યારથી માંડીને પાણીપતના ત્રીજા યુદ્ધ (ઈ.સ. ૧૭૬૧) સુધીને વિગતપૂર્ણ ઈતિહાસ છે. બંને ભાગોમાં મુઘલ સૂબાઓ અંગે ઝીણવટભરી માહિતી છે. એમાં સૂબાઓ પર આવતાં હુકમો ફરમાનો પરવાના વગેરેનો સમાવેશ થયે છે તે અદ્વિતીય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧લુ].
સાધનસામગ્રી ત્રીજો ભાગ ખાતિમહ' એટલે કે “પુરવણી છે. આ પુસ્જકમાં મુઘલ કાલના રાજકીય ઇતિહાસ ઉપરાંત વહીવટી તંત્ર આર્થિક સ્થિતિ અને સામાજિક સ્થિતિ હિંદુ રીતરિવાજો અને ધાર્મિક સ્થાને વગેરે વિશે પણ યથાર્થ વર્ણન થયું છે. ધર્મનિરપેક્ષ રહીને આ પ્રમાણભૂત ઇતિહાસ લખવા માટે અલી મુહમ્મદખાન મુસ્લિમ ઈતિહાસ લેખકેમાં વિશિષ્ટ ભાત પાડે છે.
ઈ.સ. ૧૭૬૮માં મુહમ્મદ કાસિમ બિન અબ્દુર રહેમાને લખેલ “સફીનસાદાત' ગુજરાતના નામાંકિત સંતપુરુષોનાં ચરિત્રનું નિરૂપણ કરે છે.
જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીએ લખેલ “તારીખે સોરઠ વ હાલારનાં ઈ.સ. ૧૮૩૯ સુધીને સેરઠ (હાલને જૂનાગઢ જિલ્લો) અને હાલાર (હાલને જામનગર જિલ્લે) નો વૃત્તાંત છે.
મુલ્લાં ફીરોઝ બિન કાઉસે લખેલ ‘ર્જનામહ” નામના ત્રણ ભાગ ધરાવતા મહાકાવ્યમાં પિટુગીઝોએ હિંદને જળમાર્ગ શેડ્યો ત્યારથી માંડીને ઈ.સ. ૧૮૩૩ સુધીને વૃત્તાંત છે. એમાં ફિરંગીઓ વલંદા ફ્રેન્ચ અને અંગ્રેજોની ભારતમાંની પ્રવૃત્તિઓના વર્ણનમાં પ્રસંગોપાત્ત ગુજરાતને લગતી ઉપયોગી માહિતી પણ મળે છે.
અમદાવાદના સારાભાઈ નાગરે ઈ.સ. ૧૮૪૭ના અરસામાં લખેલ “મુખ્તસર તારીખે ગુજરાત” પણ આ કાલના મુઘલ સૂબાઓને લગતે ટૂંકે અહેવાલ છે. એમાં સૂબાઓ અને મરાઠાઓ સરદાર વચ્ચેના સંઘર્ષની વિગતો મેંધપાત્ર છે.
“દહૂ લૂ અમલ” એટલે કે વહીવટી દફતર પણ મુઘલ કાલના વહીવટી તંત્રને ખ્યાલ મેળવવા માટેનું અનિવાર્ય સાધન ગણાય છે. મુઘલો દસ્તૂરુ-અમલ રાખવા પર ખાસ ધ્યાન રાખતા હતા. એમાં સૂબાઓ, એમના વહીવટી વિભાગે રાજ્યમાં આવતાં શહેરો અને તેઓની વચ્ચેનું અંતર, રાજ્યમાં થતાં આવકખર્ચ, અધિકારીઓના હોદ્દાઓનાં નામ, એમની ફરજો, એમનાં કાર્યોની વહેંચણી, એમણે દરબારમાં મોકલવાના અહેવાલો અંગેના નિયમ, તોલમાપ, સિક્કાઓ વગેરેને લગતી ઝીણી ઝીણી વિગતો ટૂંકમાં આપેલી હોય છે. અબુલફલનું આઈને અકબરી' આ પ્રકારનું પુસ્તક છે. એમાંથી અકબરના સમયના અન્ય સૂબાઓની સાથોસાથ ગુજરાતના સૂબાનો વિસ્તાર, એના વહીવટી વિભાગ, એના કાયદા–ઝનુન, આવક–જાવક, ખેતપેદાશ, હુન્નર-ઉદ્યોગ વગેરેની નોંધ છે. ટોડરમલે લખેલ દસ્તૂ રુલઅમલમાં એ કાલની મહેસૂલ–પદ્ધતિ અંગે નવી વ્યવસ્થા ગોઠવવાને લગતી માહિતી મળે છે. શાહજહાંના સમયમાં (ઈ.સ. ૧૬૪૭ માં)
Page #33
--------------------------------------------------------------------------
________________
શુઘલ કાલ મુહમદ લતીફ બિન મુહમ્મદ અલી બિન મુહમ્મદશાહ ભરૂચીએ લખેલ મિરઆતુહિંદીમાં ગુજરાતનાં પરગણાં, તેઓને વહીવટ અને તેઓની ઊપજની નેધ ઉપરાંત વહાવટને લગતી વિગતે છે.
ઔરંગઝેબના સમયમાં (ઈ.સ. ૧૯૭૮માં) જગતરાયે લખેલ “ફરહગે કારદાનીમાંથી અને ઠાકોર મુનશીના ઈ.સ. ૧૭૪૮ સુધીની વિગતો નોંધતા ‘દસ્તૂ અમલે અકબરી'માંથી પણ કેટલીક પ્રસંગોપાત્ત માહિતી સાંપડે છે. મરાઠાકાલમાં લખાયેલ “ખાતિમ એ મિરાતે અહમદી' એટલે કે “મિરાતે એહમદીની પુરવણી મુઘલકાલનાં તમામ દસ્તૂ અમલ કરતાં પણ વધુ પ્રમાણ ભૂત મનાય છે. એમાં માત્ર ગુજરાત અંગેની ભૌગોલિક વહીવટી આર્થિક સામાજિક અને ધાર્મિક બાબતે અંગે વિગતવાર નેંધ થયેલી છે. અબુલફરુલના આઈને અકબરી' અને ટેડરમલના “દહૂ લુઅમલમાં આવતી ગુજરાતના વહીવટી વિભાગેની પુનરચના અને મહેસૂલ અંગેની વિગતેને ચકાસીને હકીકત મેળવવા માટે આ પુસ્તક ઘણું ઉપયેગી પુરવાર થયું છે.
૨. ફારસી-અરબી અભિલેખે અને સિક્કા અભિલેખે
ગુજરાતના મુઘલ સમયના લગભગ ૨૦૦ શિલાલેખ પ્રાપ્ત થયા છે. આ સંખ્યા આમ તે નાની કહેવાય અને એનું કારણ આ શિલાલેખેની શોધ જેવી થવી જોઈએ તેવી થઈ ન હોવાનું લેખી શકાય. આમાં બાદશાહના નામનિર્દેશવાળા અકબરના સાત, જહાંગીરના ત્રણ, શાહજહાંના ૧૬, ઔરંગઝેબના ૧૩, શાહઆલમ ૧લાના બે, ફર્ખસિયરના પાંચ, મુહમ્મદશાહના ત્રણ અને અહમદશાહના એક લેખનો સમાવેશ થાય છે. આ લેખમાં મેટે ભાગે મસ્જિદ બંધાવવાના, મૃત્યુ તારીખ આપવાની અને વાવ-કૂવા વગેરે બંધાવવાના ઉલ્લેખ છે. કઈ કઈ લેખે રાજ્યાદેશ, અતિહાસિક બનાવ, ઉદ્યાન મસા કિલ્લા હમામ(સ્નાનઘર), પાણીને અવાડો, આરો વગેરે વિશે પણ છે. | મુઘલકાલનાં લિખિત સાધન વિપુલ હેવા છતાં આ લેખેનું આગવું મહત્વ છે. ગુજરાતના ઇતિહાસ માટે કાંઈ ને કાંઈ માહિતી એમાંથી મળી રહે છે. વિશેષ કરીને ગુજરાતના જુદા જુદા ભાગોને સ્થાનિક ઇતિહાસ માટે આ લેખમાંથી ઠીક ઠીક સામગ્રી મેળવી શકાય છે, જે ગુજરાતના મુઘલકાલીન ઇતિહાસના પ્રમુખ અને અમૂલ્ય સાધન એવા “મિરાતે અહમદી’ પુસ્તકમાં પણ અપ્રાપ્ય હોઈ એનું મૂલ્ય ઘણું છે. અકબરના સમયના પાટણ (ઉ.ગુ.) નવસારી પાસે અમલપુર ૩
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૦]
સાધન સામગ્રી સિદ્ધપુર ખંભાત, જહાંગીરના સમયના માંગરોળ, શાહજહાંના સમયના સુરત, ડભેઈ૮, માંગરોળ, તેમજ બનાસકાંઠા જિલ્લાના મંજપુર,• ઓરંગઝેબ કે એના અનુગામીઓના સમયના મહેસાણા ૧૧ મોડાસા પેટલાદ પાટણ* કુતિયાણુ૫ ગોધરા વગેરે અધિકારીઓ અફસ કે જાગીર દારો વગેરેનાં નામે અને એમના ચોક્કસ કાર્ય-સમયની માહિતીનું એકમાત્ર સાધન આ લેખ છે. જહાંગીરના સમયમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હાલ લગભગ નાના ગામ જેવા વિસરાવી ગામમાં શાહજહાંની જાગીર હતી એ પણ ત્યાંથી મળી આવેલ એક શિલાલેખ પરથી જાણવા મળે છે.
અમુક ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક બનાવો વિશે પણ બીજે ના મળતી માહિતી અમુક લેખમાંથી મળે છે. અકબરના સમયમાં બનાસકાંઠાના થરાદના હિ.સ. ૧૦૧૧(ઈ.સ. ૧૬૦૨)ના એક મૃત્યુલેખમાં એ વર્ષના ડિસેમ્બરની ૧૫મી તારીખે થયેલી એક લડાઈને ઉલ્લેખ છે, જેમાં અમીરખાન નામે એક (સ્થાનિક) અધિકારી–જેનું નામ સુદ્ધાં પણ એ લેખ સિવાય જાણવા મળતી નહિ—મરાયો હતો એવો ઉલ્લેખ છે. ૧૮ માંગરોળના હિ.સ. ૧૧ર(ઈ.સ. ૧૭૪૯)ના લેખ પરથી ત્યાં મરાઠાઓના ૧૨ વર્ષના વર્ચસ પછી ફરીથી મુસ્લિમ રાજ્ય સ્થાપવાની હકીકત પણ એક લેખ પરથી મળે છે. ૧૯ ઈતિહાસમાં નોંધાયેલા પ્રસંગે-હિ. સ. ૧૦૩૨ (ઈ.સ. ૧૯૨૩) માં જહાંગીરના ગુજરાતના સૂબેદાર સફીખાન અને બંડખોર શાહજહાંના માણસે વચ્ચે થયેલી બે લડાઈઓ અથવા ઉત્તર ગુજરાતમાં દૂદા કાળીના ઉપદ્રવ અને ગુજરાતના મુઘલ સૂબેદાર મહેબતખાનની ચડાઈ૨૧ વગેરે વિશે પણ માહિતી આ લેખ પરથી મળે છે. એ જ પ્રમાણે નવાનગર રાજ્ય પર મુઘલ વર્ચસ સ્થપાયાનો ખરે વર્ણકાલ નિશ્ચિત કરવામાં જામનગરને એક લેખ ઉપયોગી નીવડવ્યો છે.
આ શિલાલેખમાં રાજકર્મચારીઓ-દીવાન બન્શી નાઝિર દારગ ફેજદાર કેટ)વાલ(ળ) સૂબેદાર વગેરે હોદ્દાઓનાં નામ મળે છે, જેમાંના મોટા ભાગના સતનત કાલતના હોદ્દાઓથી જુદા હતા. અર્થ એ થયો કે મુઘલ કાલમાં ભારતવર્ષના બીજા પ્રાંતોની આ મુઘલ રાજ્યપ્રણાલી ગુજરાતમાં પણ અપનાવવામાં આવી હતી.
આમ તે મુઘલ કાલને લગતાં અનેક શાહી ફરમાને અને રાજ્યાદેશનો મિરાતે અહમદી'ના કર્તાએ ઉતારો આંચો છે, પણ આ લેખમાંના અમુકમાં આપેલા રાયાદેશે નવા હેઈ ઐતિહાસિક અગત્યની છે. ડભોઈ પરગણાના શાહજહાંના સમયના જાગીરદારે પ્રજા અને ખેડૂતોની જુદી જુદી તકલીફ દૂર કસ્થાનાં પગલાં
Page #35
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ દર્શાવતે આદેશ ડઈના હિ. સ. ૧૦૫૪(ઈ.સ. ૧૬૪૪)ના લેખમાં મેજૂદ છે. બીજે આવો આદેશ, જેના પરથી રાજ્યાધિકારીઓ તરફથી વેપારીઓને કેવી કનડગત થતી એની સહેજ ખ્યાલ આવી શકે છે તે સોરઠનાં માંગરાળ પ્રભાસ અને જૂનાગઢ શહેરમાં શિલાલેખના રૂપમાં જાહેર સ્થાને મૂકવામાં આવ્યું હત.૨૩ આ લેખ પ્રમાણે વેપારીઓને રાજ્યાધિકારીઓ-ફેજદાર વગેરેના ભાગોની ઊપજ ઊધડ લેવાની ફરજ પાડવામાં આવતી, જેથી એમને નુકસાન જતું ને આથી એ પ્રથાને દૂર કરવાને સોરઠના ફેજદાર શહવદખાને હિ. સ. ૧૦૯૭(ઈ.સ. ૧૬૮૬)માં આદેશ આપ્યો હતો. આ લેખે પરથી એમ પણ જાણવા મળે છે કે મુઘલ કાલમાં પણ રાજ્યના જુદા જુદા કે અમુક ભાગમાં શિલાલેખ પર કેતરાવેલા રાજ્યાદેશ મૂકવાની પ્રથા હતી.
રાજકીય ઈતિહાસ ઉપરાંત બીજી માહિતી આ લેખમાંથી મળે છે, જે બીજે સ્થળે મળતી નથી. એક લેખમાં ખંભાતમાં હિ. સ. ૧૦૩૭(ઈ.સ. ૧૬૨૭-૨૮)માં કે એ પહેલાં થયેલા એક કેમ વિખવાદને ઉલ્લેખ છે. ૨૪ પાટણ (ઉ. ગુ.) અને સરખેજના મહાન સંતને રજાઓના એમજ એમના વકની દેખરેખ માટે ટ્રસ્ટીઓ પણ (દેખાતી રીતે રાજ્ય તરફથી) નિમાવા અંગેની માહિતી પણ લેખમાંથી મળે છે.'
મુઘલકાલની શિક્ષણસંસ્થાઓ વિશે નિર્દેશ કરતા અત્યાર સુધીમાં ચારેક લેખ મલ્યા છે, તેમાં ચાર મદ્રસાઓ-એ અમદાવાદ૨૫ અને–એક પાટણ (ઉ.ગુ.) અને સુરત ૨૭ ખાતે શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં બંધાઈ હોવાનો ઉલ્લેખ છે. મુસાફરે વેપારીઓ તેમજ યાત્રાળુઓ માટે રહેવાના પ્રબંધની જવાબદારી રાજ્યાધિકારી પર હતી એવું સરાઈનું બાંધકામ દર્શાવતા સુરત માંગરોળ અમદાવાદ વગેરે સ્થળોએ મળી આવેલા લેખો પરથી સમજાય છે. આવી સરાઈની આંતરિક વ્યવસ્થા કેવી હતી તથા એમાં કેવા પ્રકારની સગવડ અપાતી હતી અને સુરતની મુઘલસરાઈમાંના (હાલ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સંગ્રહાયેલા) શાહજહાંના સમયના લેખ પરથી સારી પેઠે
ખ્યાલ આવે છે. આ સરાઈ માટે એક રસપ્રદ વાત એ છે કે એમાં સૈનિકને ઊતરવાની મનાઈ કરવામાં આવી હતી.
ભાષાની દૃષ્ટિએ પણ બે ત્રણ દ્વિભાષી કે ત્રિભાષી લેખ ઉલ્લેખનીય છે. સિદ્ધપુરને હિ. સ. ૧૦૫૬ (ઈ.સ. ૧૬૪૬-૪૭)નો ૨૮ અને પેટલાદના હિ. સ. ૧૧૧૧ (ઈ.સ. ૧૬૯ – ૭૦૦)ને લેખ ગુજરાતી ભાષાના નમૂના પૂરા પાડે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
! *]
સાધન-સામગ્રી
નામના
વડનગરના હિ.સ. ૧૦૪૨ (ઈ.સ. ૧૬૩૩)ના લેખમાં જગજીવનદાસ કવિએ રચેલું હિંદી કવિત અરખી અને દેવનાગરી લિપિમા આપવામાં આવેલ છે. ફારસી ભાષા અને સાહિત્યમાં ગુજરાતના ફ્રાળા વિશે આ લેખામાં ઠીક ઠીક સામગ્રી મળે છે. ખાસ કરીને પદ્યમાં લખાયેલા લેખા પરથી યાહ્યા, ફ્રાઈઝ, જલાલ, મુહમ્મદ બિન હૈદર નરાકી, હાદી, મજ્જૂરી, નશા વગેરે કવિએનાં નામ મળે છે. પેટલાદના પદ્ય-લેખનેા રચનાર રુદ્રજી નામના એક નાગર ગૃહસ્થ હતા.૩
3.
[e
ઉપરાંત લેખામાંથી કેટલીક અન્ય માહિતી પણ મળે છે; જેમકે સિદ્ધપુરના ઉપર્યુક્ત હિ. સ. ૧૦૫૬ (ઈ.સ. ૧૬૪૬-૪૭)ના લેખ પરથી એ સમયે આજના માર્કેટિંગ યાર્ડ જેવી ખેતીની ઊપજના વેચાણુ માટે રાજ્ય તરફ્થી વ્યવસ્થા હતી. વળી ધાર્મિક સ્થાનેા મસ્જિદ અને રાજાએ ઉપરાંત કૂવા વાવ ઉદ્યાન, કિલ્લાએ કે શહેરના કાટની રાંગેા, કચેરીઓ, પાણીના આરા, અવાડા વગેરેને લગતા લેખા પરથી બાંધકામની પ્રવૃત્તિના ખ્યાલ આવી શકે. શિલ્પસ્થાપત્યના અભ્યાસ વિશે પણ આ લેખ મારતાને સમય નિશ્ચિત કરવામાં અગત્યના છે. ખાસ કરીને અમદાવાદના સરદારખાનના રાજા અને મસ્જિદ તેમજ જૂનાગઢમાં સરદાર બાગની મસ્જિદ વગેરેનાં વિશિષ્ટ સ્થાપત્ય-શૈલીના અભ્યાસ માટે તેના નિશ્ચિત સમય આપતા ત્યાંના લેખ ઉપયેગી છે. એ પ્રમાણે અમુક ઇમારતા મહત્ત્વની વ્યક્તિએ વિશે ખૂબ અગત્યની માહિતી પૂરી પાડે છે. દા. ત., ખંભાતની નવાખીના સ્થાપક મેામિનખાનની કબર અમદાવાદ ખાતે શિલાલેખ મળી આવ્યા ન હોત તે। અનાત હાત.૩૧
કાકણના સીદીએ ગુજરાતમાં રાધનપુર રાજ્યમાં નેાકરી પર હતા એ પણ અમુક શિલાલેખા પરથી જણાય છે.
ઈરાનના નાદિરશાહના પ્રૌત્રા ગુજરાતમાં આવી વસ્યા હેાય કે ગુજરાતમાં એમની કામગીરી દરમ્યાન મૃત્યુ પામ્યા હાય એમ અમદાવાદમાં આવેલી એમની અરાના લેખા પરથી જણાય છે.૩૨
આ ઉપરાંત ગુજરાતમાં મુઘલ કાલ દરમ્યાન પ્રયેાજાતા સવતા, શહેશ કે ગામેાનાં પાડવામાં આવેલાં નવાં નામ વગેરે વિશે પણ લેખામાંથી જાણવા મળે છે.
ક્લાની દૃષ્ટિએ પણ આલેખામાં સુલેખન-ક્લાના ઉત્તમ નમૂનાઓ મળી આવે છે. ખીજું આ લેખામાં ઘેાડા સુલેખનકારાનાં નામ પણ સચવાયાં છે, જે સાધનસામગ્રીની દૃષ્ટિએ મહત્ત્વનાં છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૦]
મુહ કાલ
સિક્કા
સાધારણ રીતે મુઘલ સમ્રાટોના ગુજરાતના સિક્કા પણ વજન આકાર કિમત ભાગો વગેરે બાબતેમાં ભારતના બીજા ભાગોના એમના સિક્કાઓ જેવા છે. ગુજરાતના એમના સિક્કાઓની કેઈ આગવી વિશેષતા નથી. | ગુજરાતસ્થિત મુઘલ ટંકશાળે જે શહેરમાં હતી તેઓનાં નામ આ પ્રમાણે છે : અમદાવાદ પાટણ (ઉ. ગુ.) માલપુર સુરત જુનાગઢ ખંભાત પદનદેવ(પ્રભાસપાટણ) ઈસ્લામનગર (જામનગર) જેતપુર અને ભરૂચ.૩૩ આમાં પાટણ અને માલપુરના માત્ર અકબરના સિક્કા જ મળે છે જ્યારે પટ્ટનદેવના માત્ર શાહજહાંના, ઈસ્લામનગરના માત્ર ઔરંગઝેબના, જેતપુરના માત્ર અહમદશાહના અને ભરૂચના માત્ર આલમગીર ૨ જાન મળે છે.
ગુજરાતના મુઘલ સિક્કાઓમાં સલ્તનતકાલીન સિક્કાઓ કરતાં પ્રમાણમાં વધુ માહિતી મળે છે. બાદશાહનું પૂરું નામ, ટંકશાળનું નામ અને સિક્કો પડ્યાનું વર્ષ હિજરી સન અને રાજ્યવર્ષ કે ઈલાહી વર્ષ (શાહજહાંના સમય સુધી જ ઈલાહી વર્ષ મળે છે.) – એ અમુક રીતે આપવામાં આવેલ હોય છે. અકબર, જહાંગીર અને શાહજહાંના સિક્કાઓ પર ઘણી વખત એક વર્ષમાં જે જુદા જુદા મહિનાઓમાં સિક્કો પાડવામાં આવ્યા હોય તે મહિનાનું નામ પણ દર્શાવવામાં આવેલું હોય છે. મુઘલ સિક્કાઓના લખાણમાં શાહજહાંના સમય સુધી કલમાને પ્રવેગ થતો, પણ ઔરંગઝેબના સમયથી એ બંધ કરવામાં આવ્યો,
આ સિક્કાઓના ઐતિહાસિક મહત્વ વિશે વધુ કહેવાનું રહેતું નથી. એ સમયના ગુજરાતની આર્થિક (વેપાર અને નાણાકીય) તેમજ રાજકીય સ્થિતિને તેઓના પરથી આભાસ આવી શકે છે. તદુપરાંત એ ઇતિહાસનાં પુસ્તકમાં મળતી માહિતીના પૂરક કે અનુમોદક પણ બની રહે છે. કેઈ વખત તે પુસ્તકમાં ન મળતી હોય તેવી માહિતી પણ તેના દ્વારા મળી આવે છે. ઈરાનના રાજવી નાદિરશાહના નામના સિક્કા મુઘલ સમ્રાટ મુહમ્મદશાના સમયમાં ભારતની સંસ્થાળોમાંથી બહાર પાડવામાં આવ્યા હતા એ વિશે અનુમંદન અમદાવાદમાં
એના મળી આવેલા સિક્કાઓ પરથી મળે છે. ગુજરાતમાં મુઘલ સત્તાના અસ્ત પછી પણ મુઘલ સમ્રાટનું નામનું પણ સાર્વભૌમત્વ સ્વીકારવામાં આવ્યું હતું એ બેદારબખ અને મુહમ્મદ અકબર ૨ જાના સિક્કાઓ પરથી પુરવાર થાય છે.
આ સિક્કાઓની સંખ્યા પરથી ટંકશાળવાળાં શહેરની અગત્ય તેમજ જાહેરજલાલીને તેમજ તેઓની શાં કાણેસર અગત્ય હતી એને કાંઈ ખ્યાલ
Page #38
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
આવી શકે. અકબર અને જહાંગીરના સમયમાં અમદાવાદની ટંકશાળ વધુ કાર્ય શીલ હતી. સુરતની ટંકશાળમાં ઘણા ઓછા સિક્કા બહાર પાડયા હતા, પણ શાહજહાંના સમયથી સુરતની ટંકશાળ સૌથી વધુ કાર્યશીલ બની અને ઔરંગઝેબના સમય પછી અમદાવાદની ટંકશાળમાં બહુ ઓછા સિક્કા બહાર પાડવામાં આવ્યા હોય એમ લાગે છે, જ્યારે સુરતના સિક્કા લગભગ ઠેઠ સુધી મળી આવે છે બેદારબખ્ત અને મુહમ્મદ અકબર ૨ જાના સિક્કા આમ અપવાદ રૂપ છે. જૂનાગઢ અને ખંભાતની ટંકશાળમાં શાહજહાંના સમયથી સિક્કા નિયમિત રીતે પડ્યા હોવાનું જણાય છે. ફરૂખસિયારના સમયમાં પછી જૂનાગઢની ટંકશાળ બંધ કરવામાં આવી હોય એમ લાગે છે, જયારે ખંભાતના સિક્કા લગભગ ૧૮મી સદીના અંત સુધી મળી આવે છે. આ પરથી જણાય છે કે સુરત અને ખંભાત જેવા બંદર શાહજહાંના સમયથી વધુ વિકસ્યાં હોવાથી ત્યાં નાણાકીય પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં થવા લાગી હતી.
૩. હિંદુ-જૈન સાહિત્ય પ્રસ્તુત કાલખંડની ઐતિહાસિક ઘટનાઓને એક અથવા બીજી રીતે વર્ણવતાં કે પ્રસ્તુત કરતાં હિંદુ-જૈન સાહિત્યિક સાધનમાં જૈન કૃતિઓની બહુલતા છે; જૈનેતર લેખકે એ રચેલું ઐતિહાસિક સાહિત્ય તુલનાએ અપ છે. એવી સાહિત્યકૃતિઓમાંથી પણ તત્કાલીન સંસ્કૃતિ અને અભ્યાસ માટેની સામગ્રી સ્વાભાવિક રીતે જ મળે છે એ એક જુદી વાત છે. ઈતિહાસનાં સાધન અનેકવિધ હોય છે, એમાં સૌથી મહત્વનું અને વ્યાપક સાધન સાહિત્ય છે. સાહિત્ય કોઈ સમય-કાલમાં રચાયેલું હોય છે. આથી સાહિત્ય પ્રાયઃ એ સમય ઉપર પ્રકાશ પડે છે અને એ સમય કે કાલનો અભ્યાસ સાહિત્યને સમજવામાં ઉપકારક થાય છે. વિશિષ્ટ અર્થમાં ઐતિહાસિક સાધનો લેખાય નહિ એવી સાહિત્યકૃત્તિઓ પણ તત્કાલીન જીવનને સમજવામાં અગત્યની છે; જોકે આ ગ્રંથમાલાના આયોજનની મર્યાદામાં રહી અહીં મુખ્યત્વે ઈતિહાસ પ્રધાન સાહિત્યની આપણે વાત કરીશું.
આ કાલખંડના જૈન-કુત એતિહાસિક સાહિત્યમાં આચાર્ય હીરવિજયસૂરિના જીવન વિશે લખાયેલી કૃતિઓ નોંધપાત્ર છે. મુખ્યત્વે એ કૃતિઓને આધાર લઈ અર્વાચીન કાળમાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ “સૂરીશ્વર અને સમ્રાટ' એ શીર્ષકના ગ્રંથ ગુજરાતી અને હિંદીમાં રચ્યા છે. પ્રસ્તુત ઐતિહાસિક કૃતિઓ સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં છે. એના કેન્દ્રમાં હીરવિજયસૂરિ જેવા
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૨] મુઘલ કાલ
કિ. પ્રભાવશાળી આચાર્ય છે, પણ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં એમના અને એમના શિષ્યમંડળના સુદીર્ધ વિહાર, સમાજના સામાજિક-ધાર્મિક જીવન પરત્વે એમની પ્રવૃત્તિઓને વ્યાપ, અકબર પાદશાહ સમેત તત્કાલીન રાજશાસકે સાથે એમને સંપર્ક તથા એ પૈકી કેટલાક ઉપર એમને ઊંડે પ્રભાવ, ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિને જીવંત અને સતેજ રાખવામાં એમનું કુશળ આયોજન, ગુજરાત અને રાજસ્થાનના પ્રધાનતઃ વેપારી વર્ગમાં સામાજિક આત્મવિશ્વાસની ભાવના વિકસાવવામાં એમનું કવ–આ બધાં કારણે ને લીધે એમના જીવનને કેન્દ્રમાં રાખીને રચાયેલી સર્વકૃતિઓ ગુજરાતના સામાજિક-ધાર્મિક જીવનના અભ્યાસમાં બહુ અગત્યની છે.
આવી કૃતિઓમાં સર્વપ્રથમ સ્થાન દેવવિમલગણિકત “હીરસૌભાગ્ય કાવ્યનું છે. ૩૪ એ ઉપરની ટીકા પણ દેવવિમલગણિએ પિતે જ રચેલી છે. આ રચનાનું નામ સેમસુંદરસૂરિના જીવન વિશે અગાઉ પ્રતિષ્ઠામે રચેલા “સમસૌભાગ્ય કાવ્યની યાદ (ઈ.સ. ૧૪૯૮) આપે છે, જેને ઉલેખ આ ગ્રંથમાલાના પાંચમા ગ્રંથના પ્રથમ પ્રકરણમાં “હિંદુ-જૈન સાહિત્ય” એ શીર્ષક નીચે કરેલ છે.
સેમસૌભાગ્ય કાવ્ય' દસ સર્ગોનું છે, જ્યારે હીરસૌભાગ્ય કાવ્ય ૧૭ સર્ગોનું છે અને સટીક છે, વળી સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના નિયમોને બને ત્યાં સુધી અનુસરી રચાયેલું મહાકાવ્ય હેવા સાથે ઐતિહાસિક પ્રસંગે અને વિગતેથી ભરપૂર છે. એની અતિસંક્ષિપ્ત રૂપરેખા અહીં જોઈએ. એમાં શરૂઆતમાં હીરવિજયસૂરિનાં જન્મ, દીક્ષા, આચાર્યપદ-પ્રાપ્તિ, સમ્રાટ અકબરને આમંત્રણથી ગંધાર બંદરથી ફત્તેહપુર સિકરી સુધીની પદયાત્રા કરી સમ્રાટને જઈ મળવું, વગેરે વિગતે આપી છે. ત્યાર પછી ફોહપુર સિકરીને વૃત્તાંત છે ત્યાં સંઘજનેએ વાગતેગાજતે એમનું સ્વાગત કર્યું. ત્યાં જગમાલ કછવાહ (જયપુરના રાજા બિહારીમલના નાના ભાઈ)ના મહેલમાં એમણે વાસ કર્યો. “આઈને અકબરી'નાં કર્તા શેખ અબુલ ફઝલ સૂરિને પિતાને ઘેર લઈ ગયા અને ત્યાં અનેકવિધ શાસ્ત્રચર્ચા થઈ. અકબરે દરબાર ભરી, ગંધારથી સિકરી સુધી પગે ચાલીને આવનાર ગુરુ પાસે જૈનધર્મ અને એના આચારે વિશે માહિતી મેળવી. અકબરના પુત્ર શેખજી (સલીમ જહાંગીર) પાસે પાસુંદર નામે જૈન સાધુએ આપેલે હસ્તલિખિત પુસ્તકોને ભંડાર હતું તે એણે હીરવિજયસૂરિને આપે. સરિએ એ પુસ્તકે સુરક્ષિત રાખવા માટે આગ્રામાં જ્ઞાનભંડાર સ્થાપ્યો અને એ ચેમાસું (સં. ૧૯૩૯-ઈ.સ. ૧૫૬૩) આગ્રામાં ગાળ્યું. અકબરે એમને અશ્વ, હાથી વગેરેની ભેટ લેવા વિનંતિ કરી, પણ અપરિગ્રહી સાધુ તરીકે એવી ભેટ
Page #40
--------------------------------------------------------------------------
________________
[૧૩
૧ લુ)
થાધન-સામી પિતાને અસ્વીકાર્ય હેઈ એમણે પર્યુષણના આઠ દિન હિંસા ન થાય એમ કરવા પાદશાહને જણાવ્યું. પાદશાહે પિતાના પુણ્યાર્થે એમાં ચાર દિવસ ઉમેરી ૧૨ દિવસ સમસ્ત સામ્રાજ્યમાં “અમારિ પ્રવર્તાવનારાં છ ફરમાન કાઢયાં, અને એ પ્રસંગે હીરવિજયસૂરિને “જગદ્ગુરુનું બિરુદ આપ્યું. અનેક ધર્મકાર્ય કરતાં કરતાં મથુરા અને ગોપગિરિ-ગ્વાલિયરની યાત્રા કર્યા પછી સરીએ ગુજરાત તરફ પ્રયાણ કર્યું અને શાંતિચંદ્ર ઉપાધ્યાયને પાદશાહ પાસે રાખ્યા. શાંતિચંદ્ર ઉપાધ્યાય, જેઓ અક્બર પાસે રહીને એની પ્રશસ્તિરૂપે રચેલું “કૃપારસકેશ” નામે કાવ્ય પાદશાહને સંભળાવતા હતા, તેમને હીરવિજ્યસૂરિના દર્શનની ઈચ્છા થતાં પોતાની જગ્યાએ ભાનુચંદ્રગણિને પાદશાહ પાસે મૂકીને તેઓ પાટણ આવ્યા. પાદશાહે એ સમયે સૂરિને ભેટ આપવા માટે ગુજરાતમાંથી જજિયાવેરે કાઢી નાખતું ફરમાન આપ્યું અને અમારિ' માટે અગાઉ પર્યુષણના ૧૨ દિવસ જાહેર કર્યા હતા તેમાં બીજા ઘણા દિવસ ઉમેર્યા. ભાનુચંદ્રગણિ અકબર પાદશાહની સાથે કાશમીર ગયા ત્યાં એમણે પાદશાહને સમજાવતાં શત્રુજ્ય તીર્થની યાત્રાળુઓને કરમુક્ત કરતું ફરમાન પાદશાહે હીરવિજયસૂરિને મેલ્યું. હીરવિજ્યસૂરિ અને વિજયસેનસૂરિએ આથી પ્રસન્ન થઈ, વાસક્ષેપ મેકલી લાહેરમાં ભાનુચંદ્રગુણિને ઉપાધ્યાયપદ અપાવ્યું. આ પછી અકબરને વિજયસેનસૂરિનાં દર્શનની ઈચ્છા થતાં હીરવિજ્યસૂરિએ એમને લાહેર મેકલ્યા.
સં. ૧૬૫૦ (ઈ.સ. ૧૫૯૪)ની ચૈત્રી પૂર્ણિમાએ હીરવિજયસૂરિએ શત્રુંજયની મેટી યાત્રા કરી અને વિશાળ જિનમંદિરની પ્રતિષ્ઠા કરી. એ પછી ઊનામાં ચાતુમંસ કર્યા. મકકે હજ કરીને પાછા ફરેલા ગુજરાતના સૂબા આજમખાને ઊના આવી સૂરિ પાસે હજાર મહેરની ભેટ ધરી, પણ સૂરિએ એનો અસ્વીકાર કર્યો. વળી ત્યાં જામનગરના જામસાહેબ સાથેના તેમના કારભારી અબજી ભણસાળીએ મૂરિની અંગપૂજા અઢારસો સોનામહોરથી કરી. ઊનાના ખાન મહમદખાન પાસે સૂરિએ હિંસા છોડાવી. સં. ૧૬પ૨(ઈ.સ. ૧૫૮૬)ના વૈશાખ માસમાં એમણે મંદિરની પ્રતિષ્ઠા કરાવી. એ જ વર્ષના ભાદરવા સુદ અગિયારસ ને ગુરુવારે હીરવિજયસૂરિએ સ્વર્ગવાસ કર્યો.
“હીરસૌભાગ્ય કાવ્યના છત્તિવૃત્તના ફ્લેવરની આ અતિશય આછી રૂપરેખા માત્ર છે, પણ ગુજરાતના સમકાલીન ધાર્મિક-સામાજિક ઈતિહાસના એક અતિમહત્વના ખંડ માટે એનું કેવું વિશિષ્ટ મહત્ત્વ છે એ એના ઉપરથી તુરત સમજાય એવું છે. મૂળ કાવ્યમાં તથા એના ઉપરની સ્વપજ્ઞ ટીકામાં એવી કેટલીયે વિપ્રકીર્ણ અને કુતૂહલ જનક માહિતી મળે છે, જે ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસ માટે ઘણી અગત્યની છે. ૩૫
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪]
યુધલ જાવ હીરવિજયસૂરિ વિશેના છતાં, ઉપર કહ્યું તેમ ઐતિહાસિક દષ્ટિએ અગત્યના અન્ય મુખ્ય સાહિત્યને ટૂંકે નિર્દેશ અહીં કરીએ. ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસે “હીરસૌભાગ્ય કાવ્યને આધારે રચેલે “હીરસૂરિરાસ (સં. ૧૬૮૫-ઈ.સ. ૧૬ર૯) સંત મહાકાવ્યના ઇતિવૃત્તિને લેભેગ્ય બનાવવા માટે રચાય છે એ સ્પષ્ટ છે. ૩૪ હીરવિજયસૂરિની શિષ્ય પરંપરામાં થયેલા વિવેકહર્ષ ઉપાધ્યાયે સૂરિના નિર્વાણના વર્ષમાં જ વીજાપુરમાં રચેલે “હીરવિજયસૂરિનો રાસ” તથા “હીરવિજય સુરિ નિર્વાણ સ્વાધ્યાય તદ્દન સમકાલીન ગુજરાતી કૃતિઓ તરીકે નોંધ માગી લે છે.૩૭ ગજરાજ પંડિતકૃત ‘હીરવિજ્યસૂરિ બારમાસની રચના પણ એ વર્ષમાં થઈ છે ૩૮ કુંઅરવિજયને “હીરવિજ્યસૂરિશલકે” અને હીરવિજયપુયખાણ પછી તુરત રચાયેલાં જણાય છે.૩૯ શ્વેતાંબર જૈનોના ગચ્છ વચ્ચેનો મતવિરોધ અટકાવવા માટે, “બાર બલ' નામથી હીરવિજયસૂરિએ જાહેર કરેલ ૧૨ આશાઓ વિશેને “હીરવિજયસૂરિના બાલને રાસ ઋષભદાસે સં. ૧૬૮૪(ઈ.સ. ૧૯૨૮). માં રચ્યો છે.•
અકબર બાદશાહને મળી હીરવિજયસૂરિ ગુજરાતમાં પાછા આવતા હોવાના સમાચાર જાણી મુનિ પદ્મસુંદરે ૨૩૩ શ્લોકનું સંસ્કૃત ‘જગારું કાવ્ય સં. ૧૬૪૬ (ઈ.સ. ૧૫૯૦)માં માંગરોળમાં રચીને સૂરિને અર્પણ કર્યું હતું. અકબરની અમારિ ઘોષણું અને દયાવૃત્તિની અલંકૃત પ્રશસ્તિ ગાતું કાવ્ય શાંતિચંદકૃત કૃપારસકેશ-જેનો ઉપર નિર્દેશ કર્યો છે, તે સં. ૧૬૫ (ઈ.સ ૧૫૯૪)માં રચાયું છે. ૨
ઉપર જણાવ્યું તેમ, શાંતિચંદ્ર ઉપાધ્યાય અકબરની રજા લઈ ગુજરાત ગયા પછી ભાનુચંદ્ર અકબરના દરબારમાં રહ્યા. ભાનચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્ર હતા. આ ગુરુ-શિષ્ય મેટા વિદ્વાન હતા. મહાકવિ બાણભટ્ટ-કૃત “કાદંબરી' ઉપરની પ્રમાણભૂત અને સૌથી વિખ્યાત ટીકા આ ગુરુ શિષ્ય રચેલી છે. સિદ્ધિચંદ્ર પિતાના ગુરુ ભાનુચંદ્રની જીવનકથાનું આલેખન “ભાનુચંદ્રગણિચરિત ૩ એ નામના ગ્રંથમાં કર્યું છે. આ ગ્રંથ સંસ્કૃત સાહિત્યમાંની ઐતિહાસિક રચનાઓમાં વિશિષ્ટ હેવા સાથે એ સમયના ધાર્મિક સામાજિક અને રાજકીય જીવન માટે અસાધારણ મહત્વનો છે. મુઘલ દરબારનું અને પાદશાહના દૈનિક જીવનનું પ્રત્યક્ષ આલેખન એમાં છે. ભાનુચંદ્ર “સૂર્યસહસ્ત્રનામ'ની રચના કરી હતી અને અકબર દર રવિવારે એમની પાસે “સૂર્યસહસ્ત્રનામ' બોલતે.૪૪ સિદ્ધિચકે ફારસી ભાષાને અભ્યાસ કર્યો હતો અને ફારસી ભાષાના કેટલાક ગ્રંથ પાદશાહને એમણે ભણાવ્યા હતા. શાંતિચંદ્રની જેમ સિદ્ધિચંદ્ર પણ શતાવધાની હતા એમના પ્રયોગ જોઈ પ્રસન્ન થયેલ પાદશાહે એમને
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૭ ]
સાધન-સામગ્રી ખુશફહમ (પ્રશસ્ત પ્રજ્ઞાવાન)ની પદવી આપી હતી. એ સમયે સિદ્ધિચંદ્ર જુવાન અને અત્યંત સ્વરૂપવાન હતા. એક વાર પાદશાહે બહુ સ્નેહથી એમને હાથ પકડી કહ્યું: “હું આપને પાંચ હજારની મનસબદારી અને મટી જાગીર આપું છું તેનો આપ સ્વીકાર કરી રાજા બનો, લગ્ન કરે અને સાધુવેશનો ત્યાગ કરે, પણ સિદ્ધિચંદ્ર પિતાના આચારમાંથી ચલિત થયા નહતા. ભાનુચંદ્ર ઉપાધ્યાય પ્રાય: અકબરના મરણ સુધી એના દરબારમાં રહ્યા હતા.
હીરવિજ્યસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ હતા, જેઓ લાહેરમાં અકબર પાદરગાહને મળ્યા હતા એ ઉપર આવી ગયું. વિજયસેનસૂરિનું જીવનવૃત્ત હેમવિજયે “વિજયપ્રશસ્તિ ના ૧૬ સર્ગોમાં આલેખ્યું છે. હેમવિજયને સ્વર્ગવાસ થતાં ગુણવિજયે એમાં પાંચ સર્ગ ઉમેરી કુલ ૨૧ સર્ગો ઉપર ટીકા રચી છે (સં. ૧૬૮૮ ઈ.સ. ૧૯૩૨).૫ વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિ પણ પિતાના ગુરુઓની જેમ એક પ્રભાવશાળી આચાર્ય હતા. સં. ૧૬૭૪ (ઈ.સ ૧૬૧૮)માં એમની તપશ્ચર્યાથી આશ્ચર્ય પામી પાદશાહ જહાંગીરે માંડવગઢમાં “જહાંગીરી મહાતપા'નું બિરુદ એમને આપ્યું હતું. એમનું ચરિત્રલેખન ખરતરગચ્છના શ્રીવલ્લભ પાઠકે સટીક “વિજયદેવમાહાસ્ય” (સં. ૧૬૯૯-ઈસ. ૧૬૪૩માં કર્યું છે. ગુણવિજ્યકૃત “વિજ્યદેવસૂરિપ્રબન્ધનો સાર આચાર્ય જિનવિજયજીએ “પુરાતત્ત્વ પુ. ૨, પૃ. ૪૬૦-૬૩ માં આપ્યો છે. વિજયદેવસૂરિના નિર્વાણની સઝાય મળે છે.૭ વિજયદેવસૂરિ તેમજ એમના પટ્ટધર વિજ્યપ્રભુસૂરિનું ચરિતવર્ણન સુપ્રસિદ્ધ વિદ્વાન મેઘવિજય ઉપાધ્યાયે “દેવાનન્દ મહાકાવ્ય” (સં. ૧૭૨૭-ઈ.સ. ૧૬૫૬)માં૪૮ કર્યું છે. એ જ વિદ્વાને રચેલા દિગ્વિજય મહાકાવ્યમાં૪૯ વિજ્યપ્રભસરિનું કાવ્યાશ્રય વિસ્તૃત જીવનવૃત્ત છે.
પ્રમાણિક્યના શિષ્ય જ્યમ ઉપાધ્યાયે સં. ૧૬પ૦(ઈ.સ. ૧૫૯૪)માં સંસ્કૃતમાં “કર્મચંદ્રવંશાવલી પ્રબંધ” રચ્યો છે અને એ ઉપર સંસ્કૃત ટીકા એમના શિષ્ય ગુણવિનય સં. ૧૬૫૫(ઈ.સ. ૧૫૯૯)માં લખી છે.• પ્રબંધને ગુજરાતી પદ્યાનુવાદ પણ ગુણવિનયે એ જ વર્ષમાં કર્યો છે ૫૧ મંત્રી કર્મચંદ્ર એ બીકાનેરનો ઓસવાળ વણિક હતો. એનું કુટુંબ રાજસ્થાનનાં રાજકુળમાં અને મુઘલ દરબારમાં સારે પ્રભાવ ધરાવતું હતું. મંત્રી કમચંદ્ર અકબર બાદશાહના ગાઢ સંપર્કમાં આવ્યો હતો. ખસ્તર ગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિને અકબર સાથે પરિચય એણે કરાવ્યો હતો. કર્મચંદ્ર અને એના વંશજોનું ગુણસંકીર્તન કરતા આ પ્રબંધમાંથી રાજસ્થાન અને ગુજરાતના રાજકીય અને ધાર્મિક ઈતિહાસની ઘણી મહત્તવની હકીકત તેમ જ સામગ્રી પ્રાપ્ત થાય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૬]
મુ
કાશે
મુઘલ કાલીન ગુજરાતના એક પ્રતિષ્ઠિત શ્રેણી અમદાવાદ-નિવાસી શાંતિદાસ ઝવેરી હતા. બાદશાહના રાજ્યમાન્ય ઝવેરીઓમાંના તેઓ એક હતા. ભારતનાં અનેક વેપારી કેન્દ્રોમાં એમની શરાફી પેઢીએ ચાલતી. જહાંગીરે એમને અમદાવાદની નગરશેઠાઈ વંશપરંપરાગત આપી હતી. શાંતિદાસે સં. ૧૬૭૮(ઈ.સ.૧૬૨૨)માં અમદાવાદના પરા બીબપુર-હાલના સરસપુર-માં ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. ધમધ ઔરંગઝેબે ગુજરાતની ટૂંકી સુબાગીરી દરમ્યાન એ મંદિરમાં મહેરાબ કરી એની મસ્જિદ બનાવી હતી, પણ એમાંથી મુસ્લિમોનો કબજા ઉઠાવી લેવા માટેનું ફરમાન પાદશાહ શાહજહાં પાસેથી શાંતિદાસે મેળવ્યું હતું; જેકે ભ્રષ્ટ અને અપૂજ્ય સ્થિતિમાં રહેલા એ મંદિર તરફ ઉપાસકે ફરી વાર ન જ વન્યા. અમદાવાદની નગરશેઠાઈ શાંતિદાસના વંશજોમાં આજ સુધી ચાલતી આવી છે, અને એ વંશમાં પ્રભાવશાળી દાની, ધર્મપ્રેમી તથા રાજકીય અને વહીવટી કુશળતા ધરાવનારા અનેક નાવિશેષ થયા છે. ક્ષેમવર્ધનકૃત ‘શાંતિદાસ શેઠને રાસ' (સં. ૧૮૭૦-ઈ.સ. ૧૮૧૪)માં શાંતિદાસ અને એમના વંશજોનાં ધાર્મિક-સામાજિક કાર્યોને વિસ્તૃત અને પરંપરા પ્રમાણભૂત વૃત્તાંત છે. ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિદાસે ઉપાધ્યાય મુક્તિસાગરને હરતે કરાવ્યો હતો, જેમાં આચાર્વપદ પ્રાપ્તિ પછી રાજસાગરસૂરિ તરીકે ઓળખાયા. રાજસાગરસૂરિના સ્વર્ગવાસ પછી તુરત તિલકસાગરે રચેલા “રાજસાગરપૂરિ નિર્વાણરાસ'. (સં. ૧૭૨૨-ઈ.સ. ૧૬૬૬)માં પ્રસ્તુત વર્ણન સાથે શાંતિદાસ અને એમના કુટુંબ વિશે સારી માહિતી મળે છે. અમદાવાદના સ્થાનિક ઈતિહાસ માટે પણ આ પ્રકારની કૃતિઓ ખૂબ અગત્યની છે એ કહેવાની ભાગ્યેજ જરૂર હોય. જુદાં જુદાં શ્રેષ્ઠીઓ આચાર્યો કે સાધુ-સાધ્વીઓ વિશે રચાયેલી નાની મેટી કતિએ ધાર્મિક-સામાજિક ઇતિહાસ કે જે તે કુટુંબના વૃત્તાંત ઉપરાંત જે તે ગ્રામના નગરના સ્થાનિક ઇતિહાસ માટે વિવિધ રીતે ઉપયોગી છે એ સ્પષ્ટ છે. ઈસવી સનના સત્તરમા સૈકામાં થઈ ગયેલા વિખ્યાત જૈન દાર્શનિક અને ગ્રંથકાર ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનવૃત્ત વર્ણવતી, કાંતિવિજ્યકૃત ગુજરાતી કૃતિ સુજશવેલી ભાસ” (સં. ૧૭૪પ-ઈ.સ. ૧૬૮૯) એમના ચરિત્રાલેખનને કારણે ધપાત્ર છે.
આ કાલના ઈતિહાસનું એક અગત્યનું સાધન વિજ્ઞપ્તિપત્રો છે. એ રચનાઓ જૈન સાહિત્યની–અને એમાંયે ગુજરાત અને રાજસ્થાનની વિશેષતા છે. વિશસ્તિપત્રો બે પ્રકારનાં હોય છે. એક સાધુશિષ્ય પોતાના ગુરુ કે આચાર્યને કાવ્યરૂપે વિજ્ઞપ્રિલેખ લખે છે અને બીજો, એક નગરને જૈનસંઘ અન્યત્ર નિવાસ
Page #44
--------------------------------------------------------------------------
________________
'લુ'
સાધન-સામગ્રી
(૧૭
કરતા આચાર્યને પોતાના નગરમાં ચાતુર્માસ કરવાની વિજ્ઞપ્તિ કરતા પત્ર લખે તે. આ પ્રકારના પત્ર સંસ્કૃત-ગુજરાતી કાવ્યમાં અથવા અલ કૃત ગદ્યમાં રચાયેલ હાય છે. સાધુઓએ લખેલા વિજ્ઞપ્તિપત્રામાં ચિત્રાદિ ખાસ હોતાં નથી, સંધ તરફથી લખાયેલા વિજ્ઞપ્તિલેખા એળિયા કે ટીપણારૂપે તૈયાર થયેલા હાઈ ચિત્રાદિથી ખચિત હાય છે.૫૫ આ પ્રકાર જ એવા છે કે : રાજકીય સામાજિક ધાર્મિક વેપારી વગેરે મહત્ત્વની અનેકવિધ માહિતી એમાં હોય છે. સચિત્ર વિજ્ઞપ્તિપત્રામાં જ્યાંથી એ પત્ર લખાયા હૈાય તે નગરનાં મહત્ત્વનાં સ્થાના રાજમાર્ગો મંદિરા બજાર આદિનાં ચિત્ર પણ હાય છે, આથી આધુનિક સમયમાં એ ચિત્રાને ઉપયોગ કાનૂની પુરાવા તરીકે પણ કાઈ વાર થયેલો છે. સ્થાનિક ઇતિહાસ, મહાજન, ચિત્રકલા, વિવિધ કારીગરી, ધાર્મિક-સામાજિક રીતરિવાજો, ભાષા અને સાહિત્ય, એમ અનેક દૃષ્ટિએ વિજ્ઞપ્તિલેખાનુ` મહત્ત્વ સ્વયં સ્પષ્ટ છે. વ્યક્તિવિશેષને ઉદ્દેશી રચાયેલી અને એમને પાઠવવામાં આવેલી એ ઐતિહાસિક રચનાએ હાઈ મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં પણ નોંધપાત્ર છે.
વિજ્ઞપ્તિપત્રને જૂનામાં જૂના ઉપલબ્ધ નમૂના પાટણના ગ્રંથભંડારમાંનુ એક તાડપત્રીય પાનુ છે. મૂળ વિજ્ઞપ્તિપત્રને એ નાનકડા અવશેષ છે. એ પાનુ ૧૩ મી સદીમાં લેખાયેલુ' જણાય છે અને કાદ ખરી જેવા અલંકૃત સંસ્કૃત ગદ્યમાં છે. વડઉદ્ર(વડાદરા)થી પ્રભાચદ્રગણિ નામે એક સાધુએ ચંકુલના આચાય ભાનુપ્રભસૂરિ ઉપર લખેલો એ પત્ર છે. વિજ્ઞાપ્તત્રિવેણિ' (સ. ૧૪૮૪-ઈ.સ.) ૧૪૨૮) એ ત્રણ ખંડમાં રચાયેલુ એક સંસ્કૃત કાવ્ય છે, જેમાં સિંધના મલિક વાહણુ નામે સ્થાનથી જયસાગર ાધ્યાયે પોતાની વિહારયાત્રાનું કાવ્યમય છતાં વિગતપૂર્ણ નિવેદન પાટણમાં વિરાજમાન ખરતરગચ્છના આચાય જિનભદ્ર – સૂરિને મેકહ્યું હતું. મુનિ સુંદરસૂરિષ્કૃત અલંકૃત સ ંસ્કૃત કાવ્ય ‘ગુૌવલી’ (સ. ૧૪૯૬-ઈ.સ. ૧૪૪૦) તપાગચ્છના આચાય દેવનુંદરસૂરિને એમણે પાઠવેલા ૧૦૮ હાથ લાંબા અને સે’કડા ચિત્રકાવ્યાથી ખચિત ‘ત્રિદશતરંગિણી વિજ્ઞપ્તિ' નામે વિસ્તૃત વિજ્ઞપ્તિલેખતા ઉપલબ્ધ અંશમાત્ર છે.
આ તે વિજ્ઞપ્તિલેખના પ્રકારની આવશ્યક સક્ષિપ્ત પૂર્વભૂમિકા થઈ આપણા અભ્યાસપાત્ર કાલખંડ જેમાં વિજ્ઞપ્તિલેખા અને ત્રા સારી સંખ્યામાં મળે છે તેની વાત કરીએ તે ૧૭ માં સૈકામાં થયેલ ઉપાધ્યાય વિનયવિજયજીએ મેધદૂતની શૈલીએ તેમજ મેધદૂતસમસ્યાપૂર્તિરૂપે રચેલ “ઇન્દ્રદૂત”. સૌ પ્રથમ નોંધ માગી લે છે. વિનયવિંજયજી એ સમયે જોધપુર હતા અને સુરતમાં નિવાસ કરતા તાગચ્છના આર્ચાય વિજ્યપ્રભસૂરિને એમણે પાઠવેલો આ વિજ્ઞપ્તિલેખ છે.
સુરત
૪-૬-૨
Page #45
--------------------------------------------------------------------------
________________
1
૧૮]
2
કુલ કાલ જોધપુરથી પશ્ચિમે નહિ, પણ દક્ષિણે હેઈ કવિએ વર્ણવેલ ઇદુનો પ્રવાસક્રમ ભૌતિક દષ્ટિએ યથાર્થ નથી પણ જોધપુરથી જાલેર શિરેહી આબુ અચલગઢ સિદ્ધપુર રાજ. નગર-અમદાવાદ વડોદરા ભરૂચ અને તરણિ(સૂર્ય)નગર-સુરતનાં જે વર્ણન એમાં છે તે ઇતિહાસના અભ્યાસ માટે અગત્યનાં છે.પ૬ વિનયવિજયજીનો બીજો વિજ્ઞપ્તિલેખ (સં. ૧૬૯૪-ઈ સ. ૧૬૩૮) અમદાવાદ પાસેના બારેજા ગામથી ખંભાતમાં નિવાસ કરતા વિજયાનંદસૂરિની સેવામાં પાઠવેલો છે. એમને ત્રીજો પત્ર દેવપત્તન–પ્રભાસ પાટણથી અણહિલપુર પાટણમાં આચાર્ય વિજયદેવસૂરિને પાઠવેલ છે; એને પૂર્વાર્ધ પ્રાકૃતમાં અને ઉત્તરાર્ધ સંસ્કૃતમાં છે. એમાં આચાર્યની સેવામાં રહેલા સાધુઓનાં નામ તથા એમને અનુવંદનાદિ છે. આચાર્યની આજ્ઞાથી અન્ય સ્થાનમાં રહેલા સાધુઓને પણ તે તે સ્થાનના ઉલ્લેખ સાથે અનુવંદનાદિ લખેલાં છે. ૫૭ ઉપયુક્ત “દેવનિન્દમહાકાવ્ય' અને “દિગ્વિજયમહાકાવ્ય” ના કર્તા મેઘવિજય ઉપાધ્યાયે મેધદૂતસમસ્યલેખ”ની રચના કરી છે, જે એમણે ઔરંગાબાદથી ગ૭પતિ આચાર્ય વિજય પ્રમસુરિને દીવ ખાતે પાઠવેલું સુંદર વિજ્ઞપ્તિકાવ્ય છે. એમાં ઔરંગાબાદથી દેવગિરિ (લતાબાદ), ઈલેરા તથા એની પાસેના અણુકિરણ અને તુંગિયા પહાડ, સુરત, તાપી અને નર્મદા, ભરૂચ, હરિગૃહપુર, મહી અને સાબરમતી, શત્રુંજય અને પછી દીવનું વર્ણન કવિ કરે છે, અને ગુરુદર્શનની ઉત્સુકતા વ્યક્ત કરે છે.૫૮
આપણુ અભાસપાત્ર કાલખંડમાં રચાયેલા વિસ્તિપત્રોને નિર્દેશ કરીએ. અંદાજે ઈ.સ.ની ૧૭મી સદીની પૂર્વાર્ધને એક ત્રુટક વિજ્ઞપ્તિપત્ર ક્યાંથી અને કેના ઉપર લખાયો એને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. પણ એમાંનાં ચિત્ર જોતાં એ સુરત અથવા દીવ જેવા કાઈ બંદરેથી લખાયાનું સંભવે છે. ઘોઘાથી મુનિ નયવિજયે જૂનાગઢમાં તપાગચ્છના આચાર્ય વિજયપ્રભસૂરિ ઉપર લખેલા વિજ્ઞપ્તિપત્ર (સં. ૧૭૧૭-ઈ.સ. ૧૬૬૧)માં ઘેઘાબંદર અને જુનાગઢનું વર્ણન છે, અને ઘોઘામાં વસતા સર્વ સાધુઓના ધર્માચરણનિવેદન જેવો એ લેખ છે, એમાં કઈ ચિત્ર નથી. ચાલવાના દેવાસથી પાટણમાં વિજયપ્રભસૂરિ ઉપર મુનિલભવિયે સંત કાવ્યમાં લખેલ સચિત્ર વિજ્ઞપ્તિપત્ર સં. ૧૭૧૮ (ઈસ. ૧૬૬ર)ને છે. જૂનાગઢથી ૫હિત દેવકુશલ અને આનકુશલે ઊનામાં આચાર્ય વિજ્યપ્રભસૂરિ ઉપર લખેલો વિજ્ઞપ્તિપત્ર સ. ૧૭૪૫ (ઈ.સ. ૧૯૮૯) ને છે. સિરોહીના જૈન સંઘે પાટણમાં આચાર્ય વિજયક્ષમાસૂરિ ઉપર, પિતાના નગરમાં ચાતુર્માસ કરવા માટે લખેલા સચિત્ર વિજ્ઞપ્તિપત્ર(સં. ૧૭૮૨-ઈ.સ. ૧૭૨૬)માંથી જાણવા મળે છે કે એ સમયે પાટણની વસતી ૪૮ હજાર માણસની ગણાતી હતી. આ સમયના
Page #46
--------------------------------------------------------------------------
________________
સાધનસામગ્રી
the બીજા કેટલાક સચિત્ર વિજ્ઞપ્તિપત્રો મળ્યા છે. ૯ વિજ્ઞપ્તિપત્ર પાઠવવાની આ પરંપરા ત્યાર પછી ઠેઠ અર્વાચીન કાલના આરંભ સુધી ચાલુ રહેલી છે.
આ ઉપરાંત પટાવલીઓ ગુર્નાવલીઓ તીર્થમાલાઓ ચૈત્યપરિપાટીએ રાજવંશાવલીઓ ગ્રંથપ્રશસ્તિઓ અને પુપિકાઓ દસ્તાવેજો આદિ જેવાં જે ઐતિહાસિક સાધનને ઉલ્લેખ પાંચમા ગ્રંથમાં “હિંદુ-જૈન-સાહિત્ય' શીર્ષક નીચેના લેખના ઉત્તરાર્ધમાં કર્યો છે તે પ્રસ્તુત કાલખંડમાં પણ મળવા ચાલુ રહે છે.
આ કાલમાં રૂપાલનિવાસી વૈષ્ણવ વણિક ગોપાલદાસ કૃત “વલ્લભાખ્યાન • કેશવદાસ વૈષ્ણકૃત વલભવેલ ૧ ગોપાલદાસ વ્યારાવાળાકૃત “પ્રાકટયસિદ્ધાંત', મહાવદાસકૃત “ગોકુલનાથજીનો વિવાહ'3 ઇત્યાદિ ઐતિહાસિક કાવ્યોમાંથી ગુજરાતમાં શ્રીમદ્વલ્લભાચાર્યના આગમન તથા પુષ્ટિમાર્ગના પ્રસાર વિશે ઘણું જાણવા જેવી માહિતી મળે છે. આમાંની પહેલી કૃતિ ઈ.સ ના ૧૬ મા શતકના ઉત્તરાર્ધમાં, જ્યારે બાકીની ત્રણ ૧૭ મા શતકના પૂર્વાધમાં રચાયેલી છે.
પ્રસ્તુત કાલખંડના ઉત્તરાર્ધમાં ભાટચારણએ રચેલાં સંખ્યાબંધ ઐતિહાસિક પ્રશસ્તિકાવ્ય મળે છે. ફાર્બસ ગુજરાતી સભા-સંબઈના હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં આવું સાહિત્ય લિખિત સ્વરૂપે સારા પ્રમાણમાં સંઘરાયું છે. અમદાવાદને કબજે લેતાં મરાઠાઓને અટકાવવાનો પ્રયત્ન કરનાર સુરતમકુલી અને અભરામકુલીને લોકે (સં. ૧૭૮૧-ઈ.સ ૧૭ર ૫) શામળ ભટ્ટે રચ્યો છે. ગુમાનબારેટકૃત વિવિધ પ્રશસ્તિકાવ્યો હજી અપ્રગટ છે ? આ સમયમાં રચાયેલાં કપૂરચંદનો રાસડે, વેણીભાઈનો રાસડે ભાણુને સલોકે, તાપીદાસને રાસડ ઇત્યાદિ ઐતિહાસિક ગીતકાવ્યો મળે છે. ૧૭
આ તે મુખ્યત્વે ઐતિહાસિક કે ઈતિવૃત્તપ્રધાનકૃતિઓનું વિહંગાવલોકન થયું, પરંતુ સર્વસામાન્ય સાહિત્ય કે એવી સાહિત્યકૃતિઓમાંના નિર્દેશ સમકાલીન જીવન અને સંસ્કૃતિને સમજવામાં સહાય કરે છે એ સ્પષ્ટ છે. અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાન, શામળની પદ્યવારતાઓ જેવી પ્રશિષ્ટ કૃતિઓ, જૈનરાસાએ અને એ પ્રકારનું વિપુલ સાહિત્ય ગુજરાતના અતીત જીવનનું દર્શન કરવા માટે ઘણી વાર દર્પણની ગરજ સારે છે એ અભ્યાસીઓને વિદિત છે.
૪. સંસ્કૃત-ગુજરાતી અભિલેખો સલ્તનત કાલની જેમ મુઘલ કાલના ઇતિહાસ માટે પણ સંસ્કૃત-ગુજરાતી અભિલેખેમાંથી કેટલીક મહત્ની માહિતી પ્રાપ્ત થાય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૦]
' મુઘલ કાલ
મુઘલ કાલની ઇસ્લામી ઇમારતમાં કતરેલા લગભગ ૧૯૮ જેટલા અરબી ફારસી શિલાલેખ પ્રસિદ્ધ થયાં છે?૮ જ્યારે આ કાલના પ્રસિદ્ધ સંસ્કૃત-ગુજરાતી શિલાલેખેની સંખ્યા લગભગ દોઢસે જેટલી છે; ને પ્રતિમાલેખોની સૂચિ ઈ.સ. ૧૭૦૦ સુધી તૈયાર કરવામાં આવી છે તે લેખોની સંખ્યા લગભગ સવા ત્રણ જેટલી છે. એમાં ઈ.સ. ૭૦૦ થી ૧૭૫૮ સુધીના પ્રસિદ્ધ પ્રતિમાલેખ ઉમેરવામાં આવે તે એ સંખ્યા લગભગ ચારસો સુધી પહોંચે. મુઘલ કાલ દરમ્યાનના સેંકડે પ્રતિમાલેખ હજી અપ્રસિદ્ધ રહ્યા લાગે છે. એવી રીતે પાળિયાઓ પર કેતરાયેલા અનેકાનેક લેખ હજી પ્રકાશિત થયા લાગતા નથી. અભિલેખોની સંદર્ભ સૂચિઓમાં સમાયેલા પ્રસિદ્ધ સંસ્કૃત-ગુજરાતી અભિલેનેય વિગતે અભ્યાસ કરતાં એમાંથી ઇતિહાસને ઉપયોગી ઠીક ઠીક માહિતી સાંપડે છે.
રાજકીય ઈતિહાસની બાબતમાં આમાંના કેટલાક અભિલેખમાં આવતા સમકાલીન મુઘલ બાદશાહ તથા સૂબેદારોના નિર્દેશ તત્કાલીન તવારીખમાં સેંધાયેલી હકીકતને સમર્થન આપે છે ને કેટલીક વાર વિગતેની કે સમયાંકનની - પુરવણી કરે છે. વળી આ અભિલેખે, ખાસ કરીને સૌરાષ્ટ્રના આ કાલનાં
સ્થાનિક હિંદુ રાજ્યના ઇતિહાસ માટે સવિશેષ ઉપયોગી નીવડે છે. ૭૨ વહીવંચાઓના ચેપડાઓમાં જાવેલી રાજાઓની સાલવારીનું સંશોધન કરવામાં આ અભિલેખમાંના સમયનિર્દેશ ઘણી સંગીન મદદ કરે છે.
આ કાલના અભિલોમાં શિલાલેખ, પાષાણ-પ્રતિમાલેખે અને ધાતુપ્રતિમા લેખેને સમાવેશ થાય છે તામ્રપત્રો પર કતરેલા દાનશાસન-લેખ ભાગ્યે જ મળે છે. શિલાલેખ મુખ્યત્વે પૂર્ત કાયના નિર્માણને લગતા છે એમાં કેટલાક હોખ વાપી(વાવ)ના નિર્માણની હકીકત નોંધે છે; જેમકે ઘેઘાને વિસં. ૧૬૩૪ (ઈ.સ ૧૫૭૮)નો લોખ અને અમદાવાદને વિ.સં. ૧૭૭૯(ઈ.સ ૧૨૩)નો લેખ૭૩. કઈ શિલાલેખ કુપ(કુવો) અને તડાક(તળાવ)ના નિર્માણને લગતા હેય છે ૭૪ - કેટલાક અભિલેખોમાં દેવાલયો તથા જિનાલયોના નિર્માણ કે જીર્ણોદ્ધારની હકીકત આપેલી છે. ૭પ એમાં કેટલાક લોખ ખાસ નોંધપાત્ર છે, જેમકે ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનો વિ.સં. ૧૬૬૧(ઈ.સ. ૧૬૦૫)ને લેખ શત્રુ જય પર્વત પરનો વિ સં ૧૫૮૭ ઈસ ૧૫૩૧)નો લેખ, આરાસણના નેમિનાથ મંદિરને વિ.સં. ૧૬૫ (ઈ.સ. ૧૯૧૯)નો લેખ, શત્રુંજય પર્વત પરને એ વર્ષને લેખ, જામનગરને વિ.સં. ૧૬૭૬ (ઈ. સ. ૧૬૨૦)ને લેખ અને ભાવનગરનો વિ. સં. ૧૭૬૮(ઈ.સ. ૧૭૧ર)ને લોખ.
Page #48
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
[ ૨૧ સલતનત કાલની મુઘલ કાલના પ્રતિમાલેખો પરથી અનેક જૈનપ્રતિમા ઓના નિર્માણ વિશે તેમજ એની પ્રતિષ્ઠા વિશે માહિતી મળે છે. એમાં આપેલી સમયનિર્દેશની તેમજ ગરછ સૂરિ જ્ઞાતિ વગેરેની વિગત ધાર્મિક તથા સામાજિક દષ્ટિએ ખાસ ઉપયોગી નીવડે છે.
સમયનિદેશમાં લગભગ હમેશાં વિક્રમ સંવતનો જ ઉપગ જોવા મળે છે. એનાં વર્ષ મેટ ભાગે કાર્તાિકાદિ અને એના માસ અમાંત ગણાતા હોવાનું માલુમ પડે છે.* ક્યારેક બાહસ્પત્ય સંવસરચક્રમાંના સંવત્સરનો પણ નિદેશ આવે છે. જેમકે મૂળ (જિ. સુરેંદ્રનગર) ના વિ.સં. ૧ ૬૮૫(ઈ.સ. ૧૯૧૯)ના લેખમાં કેટલીક વાર વિક્રમ સંવતની સાથે શક સંવતનું વર્ષ પણ આપવામાં આવતું, જેમકે અમદાવાદની અમૃતવર્ષિણી વાવના હોખમાં વિ.સ. ૧૭૯ અને શ.સં. ૧૬૪૪(ઈ.સ. ૧૭૨૩).૭૮ આ કાલના પ્રકાશિત સંસ્કૃત-ગુજરાતી અભિલોમાં હિજરી સનના વર્ષનો નિદેશ થયો નથી. પરંતુ થોડા અભિલોમાં વિક્રમ સંવતના વર્ષની સાથે ઇલાહી સનનું વર્ષ આપવામાં આવ્યું છે. આ સન મુઘલ બાદશાહ અકબરે દીન-ઈ-ઈલાહી)ની સથાપના કર્યા પછી શરૂ કરી હતી ઈ.સ. ૧૫૮૪)ને હિજરી સનની જગ્યાએ એ નવી સન પ્રચલિત કરી હતી. એનો આરંભ એના રાજ્યારહણના વર્ષ ૧ (ઈ.સ. ૧૫૫૬)થી ગણવામાં આવતો. એનાં વર્ષ હિજરી સનની જેમ ચાંદ્ર નહિ, પણ જરસ્તી સનની જેમ સૌર ગણવામાં આવતાં. એમાં અમુક મહિના ૨૯ દિવસના, અમુક ૩૦ દિવસના, અમુક ૩૧ દિવસના અને એક મહિનો ૩૨ દિવસને ગણતે. એ રીતે વર્ષ કુલ ૩૬૫ દિવસનું થતું. વળી દર ચોથે વર્ષે એક દિવસ ઉમેરવામાં આવતો. ઇલાહી સનના બાર મહિનાઓનાં નામ જરથોસ્તી સનના મહિનાઓ પ્રમાણે રાખવામાં આવ્યાં હતાં. એવી રીતે મહિનાના દરેક રાજનું પણ અલગ અલગ નામ પ્રજાતું. આ સનના વર્ષમાં ૧૫૫૫-૧૫૫૬ ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. ઈલાહી સન અકબરના તથા જહાંગીરના રાજ્યકાળ દરમ્યાન પ્રચલિત રહી, પરંતુ શાહજહાંએ એને બદલે પાછી હિજરી સન ચાલુ કરી ને ઇલાહી સનને લોપ થયો.૮૦
મુઘલ કાલના આ અભિલો પૈકી ઘણા સંસ્કૃત ભાષામાં લખાયા છે, કેટલાક લોખ અંશતઃ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખાયા છે, તો કેટલાક હોખ એ કાલની ગુજરાતી ભાષામાં છે.૮૨ શંખે દ્વાર બેટમાંનો એક લોખ મરાઠીમાં છે.૮૩ આ લેખમાંના ગુજરાતી લખાણ પરથી એ ભાષાનું તત્કાલીન સ્વરૂપ જાણવા મળે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૨]
મુઈલ કાલ ઘણા અંભિલોખ ટ્રક અને મુદ્દાસર હેઈ સાદા ગદ્યમાં લખાયા છે, તે કેટલાક તોખ લાંબા અને વિગતવાર હેઈ સુંદર પંઘમાં રચાયા છે. પદ્યબદ્ધ પ્રશસ્તિઓમાં શત્રુંજયને વિ.સં. ૧૬પ૦ને ખ૮૪ તથા વિ.સં. ૧૬૭પને હોખ૮૫ તેમજ કેટ(જિ. સુરેન્દ્રનગર)ને વિ.સં. ૧૬૬૩ને લોખ, નોંધપાત્ર છે. કયારેક ગદ્યમાં પણ વિગતવાર લખાણ અપાતું જેમકે ઊનાના વિ.સં. ૧૬પરના લેખમાં૮૭ તથા ઘેલા(જિ. ભાવનગર)ને વિ. સ ૧૬૭રના હોખમાં ૮૮ ઘણી વાર અંશત: પદ્યમાં અને અંશત: લખાતા, જેમકે મૂળા(જિ. સુરેન્દ્રનગર)ને વિ.સં. ૧૬૮૫ ન હોખ.૮૯ આ વિધિ હોખન–પ્રકારો પરથી એ કાલની હોખનશૈલીને તથા પદ્યરચનામાં પ્રચલિત છંદોને ખ્યાલ આવે છે. સાહિત્યિક દષ્ટિએ ઉચ્ચ છાપ પાડે તેવા લોખ હવે જવલો જોવા મળે છે.
આ અભિલોખો પરથી ભાષાની જેમ લિપિના તત્કાલીન સ્વરૂપનો પણ પરિચય થાય છે. વર્ણમાલાના લગભગ સવ મૂળાક્ષરોમાં તથા અંતર્ગત સ્વરચિહ્નોમાં અર્વાચીન મરેડ ઘડાયો લાગે છે. જ્યારે કેટલાક સંયુક્તાક્ષરોમાં હજી જન મરેડ જળવાઈ રહ્યો છે ૯૦ વર્ષાદિની સંખ્યાઓ સામાન્યતઃ અંકચિહ્નો દ્વારા દર્શાવતી. છતાં ક્યારેક. ખાસ કરીને પદ્યરચનામાં, એ અંગે શબ્દસ કેત પણ પ્રયોજાતા. દા.ત. ગગન-બાણ-લા-મિતે અબ્દ(વર્ષ ૧૬૫૦) અને સંવત નેત્રગજેરસેસહિત (વર્ષ ૧૬૮૨૯૨ જિવામૂલીય તથા ઉપષ્માનીય ચિહ્નો ઉપયોગ કવચિત થતે, જેમકે શત્રુંજયના વિ.સં. ૧૬પ૦ના લેખમાં ૩
આમ સંસ્કૃત-ગુજરાતી અભિહોખો પરથી આ કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસમાં ઉપયોગી નીવડે તેવી કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. તત્કાલીન ભાષા લિપિ પૂતકા કાલગણન વગેરે અંગે આ માહિતી ઘણી મહત્વની નીવડી છે.
૫, ખતપત્રો અને ફરમાને ખતપ અને ફરમાને ઇતિહાસનાં લિખિત સાધનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યતંત્રના અધિકરણમાં અગાઉ અક્ષપટલનું અધિકરણ હતું ને એ અધિકરણોનો વડે ઉચ્ચ કેટિનો અધિકારી ગણાતે, પરંતુ ગ્રંથની જેમ ખતપત્રો તથા શાસનપત્રોની હરત લિખિત પ્રતો કાલબળે નષ્ટ થતી હેઈ, ગુજરાતમાં સેલંકી કોલ સુધીનાં ખતપત્ર કે શાસનપત્રો મેજૂદ રહ્યાં નથી, જ્યારે ગુજરાતની સલ્તનતના કાલના જજ દસ્તાવેજ ઉપલબ્ધ છે.૯૪
Page #50
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
૨૩ સતનત કાલ દરમ્યાન વિ.સં. ૧૫૩(ઈ.સ. ૧૪૭૬-૭૭)માં તૈયાર કરાયેલ ટેaઉદ્ધતિ ગ્રંથમાં ગુજરાતનાં ચાવડા તથા સોલંકી રાજ્યનાં તથા સલ્તનત કલનાં પચાસેક પ્રકારનાં ખતપત્ર આપવામાં આવ્યાં છે, પરંતુ એ ઘણે અંશે એ પ્રકારનાં ખતપત્રોના દસ્તાવેજી સ્વરૂપના નમૂનારૂપે જ છે.
સહતનતમાં ખતપત્રને “દફતરદાર” કહેતા ને દફતરખાતાના વડા અમલદારને દફતરદાર' કહેતા. શાહી શાસનના લખતને “ફરમાન” કહેતા. મુઘલ કાલનાં જે ખતપત્ર પ્રકાશિત થયાં છે તે મુખ્યત્વે શાહી ફરમાને છે ને એ ફરમાન ફારસી ભાષામાં લખાયેલા છે, પરંતુ ખાનગી મિલક્તના વેચાણ કે ગીરોને લગતા દસ્તાવેજ મુખ્યત્વે પરંપરાગત સંસ્કૃત-ગુજરાતી ભાષામાં લખાયા છે. આવા દસ્તાવેજોના સંગ્રહ પ્રકાશિત થયા નથી."
પરંતુ અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રત-સંગ્રહમાં આ કાલના ૯ દસ્તાવેજ છે તેને ઉલેખ અહીં ઉપકારક છે. એ પૈકી ૨૨ વેચાણખત અને ૨૪ ગીરોખત છે. વેચાણખતે પૈકી ૧૬ ખત ઘરને લગતાં, ૪ ખત હાટને લગતાં અને ૨ ખત જમીનને લગતાં છે, જ્યારે ગીરોખતે પૈકી ૧૭ ઘરને લગતાં અને ૭ ખત હાટને લગતાં છે. ૨ દસ્તાવેજ મિલકતના ભાગ પડથાને લગતા છે ને એક દસ્તાવેજ પલાની ફારગતીને લાગતો છે. ખતપત્રોમાં આપેલી માહિતી વિવિધ ઉપયોગિતા ધરાવે છે. આ ખતો પૈકી ફક્ત બે ખત ફારસીમાં છે, બાકીનાં બધાં સંસ્કૃત-ગુજરાતીમાં છે. દરેક ખતમાં આરંભે તે તે સમયે રાજ્ય કરતા બાદશાહને તથા એના સૂબા અને દીવાન તેમજ તે તે સ્થળના કાછ કેટવાળ વગેરે સ્થાનિક અમલદારોનો નામનિર્દેશ આવે છે તે રાજકીય તથા વહીવટી ઈતિહાસ માટે ઉપયોગી છે. સંસ્કૃત-ગુજરાતી ખતપત્રમાં સમયનિર્દેશ વિક્રમ સંવતના વર્ષમાં માસ પક્ષ તિથિ અને વાર સાથે આપવામાં આવે છે. ઘણી વાર વિક્રમ સંવતની સાથે શક સંવતનું વર્ષ પણ આપ્યું હોય છે. ફારસી ખતપત્રમાં હિજરી સન અને/અથવા ઇલાહી સનનું વર્ષ મહિને તથા રોજ સાથે આપવામાં આવે છે. મિલકતના ગ્રાહક (લેનાર) અને દાયક (દેનાર)ને લગતી વિગતેમાં એ કાલની જ્ઞાતિઓ, ધંધાદારી વર્ગો તથા મનુષ્યનામેની કેટલીક વિગતવાર માહિતી મળે છે. ધર હાટ વગેરેના સ્થાનનિદેશની વિગતે પરથી એ નગર કે ગામનાં એ સમયનાં દરવાજા ચંકલાં પોળો વગેરેનાં પ્રચલિત નામ જાણવા મળે છે, જ્યારે ઘર હાટ વગેરેના વર્ણનની વિગતે પરથી એના
સ્થાપત્યકીય સ્વરૂપની તથા એનાં અંગઉપાંગોની માહિતી મળે છે. વેચાણ ને ગીરાને લગતી રકમ પરથી એ સમયનાં પ્રચલિત નાણું તથા ઘર હાટ ખેતર
Page #51
--------------------------------------------------------------------------
________________
| મુઘલ કાલ
[ .. વગેરેની કિંમતનો ખ્યાલ આવે છે. વળી દસ્તાવેજો તે તે સમયની પ્રચલિત ભાષાને તથા લિપિના પ્રત્યક્ષ નમૂના પૂરા પાડે છે. દસ્તાવેજ ખતેમાં વપરાતા વિવિધ પારિભાષિક શબ્દ પણ જાણવા મળે છે. મતું અને સાખના હસ્તાક્ષરોમાં નામેનું તથા અક્ષરોના મરેડનું વૈવિધ્ય વરતાય છે.
મિરાતે અહમદી' (ઈ.સ. ૧૭૪૭-૬૧)ના લેખક અલી, મુહમ્મદખાન જે મુઘલ હકુમત નીચેના ગુજરાતના છેલ્લા દીવાન હતા, તેમણે પોતાના એ ગ્રંથમાં અમદવાદના દફતરખાનામાંનાં ઘણું શાહી ફરમાન ઉતાર્યા છે, જે સર્વે મુઘલ હકુમતના કાલનાં છે. આ ફરમાન વિવિધ બાબતોને લગતાં છે, જેમકે કાલગણના માટે તારીખે ઇલાહી અપનાવવા માટેનું અકબરનું ફરમાન ૧૪ અમુક ચીજો પર જકાત ન હોવા માટેનું અકબરનું ફરમાન ૭ મિસ્ત્રી સાતરખાનને સૂબેદારી સોંપવા માટે બાદશાહ શાહજહાંએ સુબેદાર આઝમખાનને ફરમાવેલું ફરમાન,૮ બાદશાહ મુરાદબક્ષનું શાંતિદાસના પુત્ર પાસેથી ઉછીની લીધેલી રકમ ચૂકવવા અંગેનું મુતમીદખાનને ફરમાન,૯૯ બાદશાહના ઔરંગઝેબનું રાજ્યમાં ભાંગનું વાવેતર ન કરવા વિશે દીવાન રહેમતખાનને ફરમાન,°° જમીન-મહેસૂલને લગતું ઔરંગઝેબનું ફરમાન • ૩૩ કલમનું ન્યાયને લગતું એનું ફરમાન માફ કરેલી જકાત નહિ હોવા માટેનું એનું ફરમાન ૩ અને સૂબેદાર તરીકે ઇબ્રાહીમખાનની નિમણુક કરતું અને ફરમાન, ૧૦૪ બાદશાહ મુહમ્મદ ફરુખશિયરનું તખ્તનશીનીને લગતું સૂબેદાર શહામતખાનને ફરમાન ૫ બાદશાહ મુહમ્મદ રફીનું જજિયાવેરાન ની નાબૂદી અંગેનું ફરમાન, ૧• બાદશાહ મુહમ્મદશાહ તરફથી ખુશાલચંદની નગરશેઠ તરીકે થયેલી નિમણૂક અંગેનો પરવાને ૧૭ જવાંમદખાન સાથેનો બાલાજીરાવને કરાર ૧૦૮ વગેરે.
છે. કેમિસરિયેતે મુઘલ શહેનશાહનાં ગુજરાતને લગનાં ૨૧ ફરમાનેન સંગ્રહ પ્રકાશિત કર્યો છે ને એની પ્રસ્તાવનામાં એ પ્રકારનાં બીજા ૨૦ ફરમાનોને સાર આપ્યો છે. એમાંનાં કેટલાંક રાજકીય ઇતિહાસની દૃષ્ટિએ પણ ઉપયોગી છે દા.ત. અકબરે પર્યુષણના પર્વદિનેમાં પ્રાણી-વધની મનાઈ અંગે હીરવિજયસૂરિને હિ.સ. ૯૯૨ (ઈ.સ. ૧૫૮૪)માં આપેલું ફરમાન ૧• અકબરે ઇલાહી સન ૩૫ (ઈ. સ. ૧૫૯૦)માં હીરવિજ્યસૂરિને આપેલું ફરમાન ૧૧૦ અકબરે ઈલાહી સન ૩૭(ઈ.સ. ૧૫૯૨)માં જૈન શ્વેતાંબર તીર્થો અંગે હીરવિજયસૂરિને આપેલું ફરમાન, ૧૧૧ અકબરે ઇલાહી સન ૪ (ઈ.સ. ૧૬૦૧)માં વિજયસેનસૂરિને આપેલું ફરમાન,૧૧૨ જહાંગીરે ૫. વિવેકહીને ઈ.સ. ૧૬૦૮ માં આપેલું ફરમાન ૧૧૩ જહાંગીરે ઈ.સ. ૧૬૧૦માં પં. વિવેકહર્ષને પર્યુષણ પર્વ અંગે આપેલું ફરમાન ૧૪ જહાંગીરે ઈ સ. ૧૬૧૬માં
Page #52
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
( ૨૫
વિવેકહર્ષને આપેલું ફરમાન,૧૧૫ અને જહાંગીરે આપેલાં એવાં બીજાં ત્રણ ફરમાન ૧૬ શાહજહાંએ અમદાવાદના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરનું પુનનિર્માણ કરવા ઈ.સ ૧૬૪૮માં ફરમાવેલું ફરમાન ૧૭ પણ મહત્વનું છે. જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબનાં બીજાં કેટલાંક ફરમાન પણ જૈનધર્મને લગતાં છે. ૧૧૮ મુરાદબક્ષે અમદાવાદના શાંતિદાસ ઝવેરીના કુટુંબ પાસેથી લીધેલી રકમ અંગેનાં મુરાદબક્ષનાં તથા ઔરંગઝેબનાં ફરમાન ૧૯ ઐતિહાસિક દષ્ટિએ અગત્યનાં છે. શાંતિદાસ ઝવેરીના ધંધાને લગતાં તથા એમની માલમિલકતને લગતાં ફરમાન ૨૦ એમના અંગત ઈતિહાસ પર પ્રકાશ પડે છે.
અકબરે તથા જહાંગીરે નવસારીના પારસી દસ્તૂરાને ૨૧ તથા જીસસના અનુયાયીઓના ત્રીજા મંડળના પાદરીઓને ૧૨૨ આપેલાં ફરમાન તે તે સંપ્રદાયને મળેલા રાજ-પ્રોત્સાહન પર પ્રકાશ પડે છે. *
મુઘલ હકૂમતના અંતભાગમાં ગુજરાતમાં મરાઠાઓ તથા અંગ્રેજોની સત્તા પણ જામતી જતી હતી, તેથી પેશ્વાઓ તથા ગાયકવાડેને પત્રવ્યવહાર ૧૨૩ તેમજ અંગ્રેજ અમલદારોનો પત્રવ્યવહાર પણ આ બાબતમાં કેટલીક પ્રમાણિત માહિતી પૂરી પાડે છે.
૬. પુરાવસ્તુકીય સાધનો મુઘલ કાલ દરમ્યાન ગુજરાતમાં થોડાંક નવાં નગરનું નિર્માણ થયું હતું. કડી રાણપુર આઝમાબાદ અને અલીલાબાદના કેટ તથા સુરતને બહાર કેટ આ કાલમાં બધાયા. વળી આ કાલના અંતભાગમાં ગેહિલવાડમાં ભાવનગરનું નિર્માણ થયું. આ નગરનાં ખંડેરાનું વ્યવસ્થિત પુરાવસ્તુકીય ઉત્પનન ભાગ્યેજ થયું છે ગુજરાતનાં પ્રાચીન તથા મધ્યકાલીન નગરોના ખેદકામમાં મુઘલકાલીન સ્તરના પુરાવશેષોનું અનવેષણ તથા અધ્યયન નહિવત થયું હોઈ પુરાવસ્તુકીય જેખનનનું આ સાધન આ કાલની દટાયેલા અવશેષો અંગે હજી ખાસ ઉપયોગી નીવડયું નથી. નગર-આયેાજન તથા દુર્ગ–વિધાનની દૃષ્ટિએ આ કાલનાં વિદ્યમાન નગર તથા દુર્ગે પણ વિશિષ્ટ અભ્યાસ થયો નથી.
ભૂતલ પર મેજૂદ રહેલાં સ્થાપત્યકીય સ્મારકમાં કેટલાંક સારી હાલતમાં જળવાઈ રહ્યાં છે. મુઘલ કાલ દરમ્યાન ગુજરાતમાં કેટલાક સુંદર બાગ કરાયા હતા; જેમકે સરખેજ પાસેને ફતેહબાગ, અમદાવાદને રુસ્તમબાગ, તથા શાહીબાગ, જેતલપુર પાસેને તબાગ, જૂનાગઢને સરદાર બાગ, ખંભાતને લાલ બાગ
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૩ ]
સુઘલ મલ
1.32.
અને પાલણપુરને જ઼િખુશ બાગ. એમાં ભાગ તરીકેની એની જૂની જાહોજલાલી હાલ જળવાઈ રહી હોય કે ન હાય, એમાંના ઘણા ભાગમાં એ સમયની મહેલાતા મેાજૂદ રહી છે. એના પરથી એ કાલેની વાસ્તુક્લા તથા શિલ્પકલાની ઝાંખી થાય છે. આ સાલનાં જળાશયામાં પાટણનુ ખાન સરેાવર અને પેટલાદની વાવ નોંધપાત્ર છે. નાગરિક સ્થાપત્યનાં અન્ય સ્મારકામાં આઝમખાનની સરાઈ અને વલદાની કમરા નેાંધપાત્ર ગણાય.
t
ધાર્મિક સ્થાપત્યમાં સલ્તનત કાલથી હિંદુ તથા જૈન મદિરામાં વાસ્તુકલાની જાડા લાલી ઓસરવા લાગી હતી. આ કાલ દરમ્યાન બધાયેલાં હિંદુ મદિરામાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ગણનાપાત્ર છે. માંડવી ગેડી જામનગર રામપર વગેરે સ્થળોએ પણ સુંદર મંદિર બંધાયાં. ગિરના તથા શત્રુ ંજ્ય પર્વત પર તેમજ ખભાત પાટણ અને અમદાવાદ જેવાં નગરામાં સુંદર જૈન દેરાસર બંધાયાં. ! હિંંદુ તથા જૈન મદિશમાં શિલ્પકલાની અનેક દનીય કૃતિઓ નજરે પડે છે.
ઈસ્લામી થાપત્યમાં સલ્તનત કાલની પ્રશિષ્ટ કલા એસરી ગઈ હતી. અમદાવાદ વડાદરા ભરૂચ દાહેાદ વગેરે સ્થળોએ અનેક સુંદર મસ્જિદો તથા રાજાએ નું નિર્માણ થયું. એમાં ફૂલવેલનાં તથા ભૌમિતિક આકૃતિઓનાં રૂપાંકતામાં નક્કી કામની કારીગીરી જોવા મળે છે.
આ કાલ દરમ્યાન ખ ભાતમાં ખ્રિસ્તી દેવળ બંધાયુ
ચિત્રકલામાં મુઘલશૈલી વિક્સી ને એની વ્યાપક અસર દેશભરમાં પ્રવતી. આ અસર ગુજરાતમાં આ કાલની મુખાકૃતિઓમાં તેમજ વેશભૂષામાં વરતાય છે હસ્તપ્રતામાંનાં લઘુચિત્રા ઉપરાંત જૈન સંધનાં વિજ્ઞપ્તિપત્રામાં તેમજ બ્રાહ્મણાની જન્મપત્રિકાઓમાં સુંદર રંગબરંગી ચિત્રા જોવા મળે છે. તદુપરાંત જામનગરના દરબારગઢ જેવાં સ્થળોએ કેટલાંક યુદ્ધોને લગતાં મનેાહર ભિત્તિચિત્ર આલેખાયાં છે જેમકે ભૂચર મેરીમાં જામ સત્રસાલ અને મુગલ સૂબા અઝીઝ કાકાનાં સૈન્યા વચ્ચે ખેલાયેલુ યુદ્ધ, હળવદ પર જામ જસાજીના સૈન્યની ચડાઈ અને સ્ત્રીઓના સ્વાંગમાં પ્રવેશ કરી કુમાર રાયસિંહજી અને એના સાથીદારે જામનગરના દરબારગઢ પર કરેલો હુમલો.
શિલ્પકલા તથા ચિત્રકાલીન આ વિવિધ કૃ તએનુ સૂક્ષ્મ અધ્યયન કરવામાં આવા તે! મુઘલકાલીન ગુજરાતના રાજકીય ધાર્મિક તથા સામાજિક જીવન વિશે વિપુલ માહિતી સાંપડે તેમ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
[૧લુ
(૨૭
સાધન-સામગ્રી
પાદકીય
૧. અહીં સમાવિષ્ટ ગ્રંથના પ્રકાશનાદિની વિગતો માટે, જુઓ છોટુભાઈ ન :
ગુજરાતના ઇતિહાસ માટેની અરબી-ફારસીમાં ઉપલબ્ધ સામગ્રી', “બુદ્ધિપ્રકાશ” પુ. ૧૦૭, પૃ. ૨૬૫-૬૬, ૩૫-૩૦૭, ૩૧૩, ૩૪૪, R. C. Majumdar (Ed.), The Mughal Empire, pp. 129, ff.
Arnual Report on India Epigraphy (ARIE), 1960-61, No. D, 643. Ibid, 1952-53, No. E, 36 y. Indian Aritiquarý, Vol. IV, p. 7 ૫. ARIE 1959–60, No. D. 104 ૬. Ibid, 1934-55, No. ID, 154-155
Tbid , Epigraphia Indo-Máslemica (EIM), 1925-26, pp. 11-12 ૮. ARIE 1961-62, No. D, 4 ૯. Ibid, 1954–55, No. D. p. 156. ૧૦. Ibid., 160–61, No. D, 68 ૧૧, abid, 1964–65, No. D, 36 ૧૨. Ibid, 1956-57, No. D, 104 ૧૩. Ibid, 1956–57, No. D, 87 ૧૪. Ibid, 1954–55, No. D, 52–62 ૧૫ Ibid., No. D, 134 ૧૬. Ibid, 1968-69, No. D, 216 ૧૭. Ibid., 1962-63, D, 47 ૧૮. Ibid., 1968–69, No. D, 192 ૧૯. Ibid, 1954-55, No. D, 145 20. Epigraphia India, Arabic, and Persian Supplement (EI APS), pp. 7071 ૨૧. ARIE, 1954-55, No. E, 101 ૨૨. Ibid , 1954-55, No. D, 116 ૨૩. EiAPS, 1955 and, 1956 P. 99 and f. p. 3 ૨૪. AIRE, 1954-45, No. D, 46 ૨૫. Ibid., 1969-68, No. D, 90, 1968-69, No. D, 165 ર૬. Ibid, 1945-65, No. D, 61 ૨૬. EIM, 1933–34, supplement, p. 40 ૨૮. ARIE, 1964-65, No. D, 66 રહ. Ibid, 1956-57, No. D, 89 ૩૦. ARIE, No. D, No. 87 ક. Ibid, 1964-65, No. D. 26 ૩૨. Ibid., 1969-70, No. 53–54 33. R. B. Wnitehead, Catalogue of Coins in the Punjab Museum,
Lahore Vol. II p. CV
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
મુઘલ કાલ
[×.
૩૪. 'હીરસૌભાગ્ય કાવ્ય'ની રચના સં. ૧૬૭૨ અને સ` ૧૬૮૫ ની વચ્ચે (એટલે કે ઇ.સ. ૧૬૧૬ અને ઈ.સ. ૧૬૬૯ની વચ્ચે) થઈ જાય છે ( દેસાઈ, જને સાહિત્યના સ’ક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૯૮). ‘હીરસૌભાગ્ય કાવ્ય'ના ગુજરતી અનુવાદ સાધ્વી સુલેાચનાશ્રીજીએ કર્યાં છે અને એ મૂલ સંસ્કૃત કાવ્ય અને એની ટીકા સહિત પ્રગટ થયા છે; ભાગ ૧, અમદાવાદ, ૧૯૭૨.
૩૫. એનાં એકાદ-બે ઉદાહરણ અહી' જોઇએ. તે તે રાન્તના નામથી પ્રચલત ‘વીસલપ્રિય’, ‘ભીમપ્રિય’ ‘વીસલપુરી’, ભીમપુરી' આદિદ્રમ્માના ઉલ્લેખ સાલ કી કાલમાં તા મળે છે. પણ હીરસૌભાગ્ય કાવ્ય વર્ણવે છે કે (સ` ૧, લેા. ૭૭) હીરવિજયસૂરિની જન્મભૂમિ પાલનપુરના પાર્શ્વનાથના મદિરમાં દરરોજ પાંચસા ‘વીસલપુરી' દ્રામ્મનેા ખર્ચ પૂજાવિધિમાં થતા હતા.
.
એ બતાવે છે કે સેાલંકી કાલના નિદાન અમુક સિક્કા સુધલ કાલ સુધી પણ ચલણમાં. પ્રચલિત હતા. સ ૧, લેાક ૮૦માં કહ્યુ` છે કે પાલનપુરના ધનાઢયો ‘શીકરી’ તરીકે ઓળખાતા વાહનમા એસી (ત્રિતશીયરીજા:) ઉપર્યુંક્ત મદિરમાં દર્શીને જતા હતા, ‘શ્રીકરી’ અથવા ‘શીકરી’ એ સુખપાલ કે વાહનીથી ભિન્ન પ્રકારને છત્રયુકત વાહનવિશેપ હેાય એમ અનેક પ્રાચીન ઉલ્લેખાથી અનુમાન થાય છે (ભાગીલાલ સાઢેસરા, બ્રોકરી-સીરી’ ‘બુદ્ધિપ્રકાશ”, પુ, ૬, પૃ. ૩૯૪-૯૬ વળી જુએ ‘શબ્દ અને અર્થ', પૃ. ૩૯-૪૧); પણ હીરસૌભાગ્ય કાવ્ય'ની ટીકામાં શૌચર્ચો... િદેશપ્રશિયા: એમ કહ્યુ છે; સંભવ છે કે ૧૬ મા ૧૭ મા શતકમાં ગુજરાતમાં ઠીક્ર ઠીક પ્રસરેલા ફિરંગીએ અથવા બીજા યુરાષવાસીએ શ્રીકરી-શીકરી'-ને મળતુ' કોઈ વાહન કે આસન વાપરતા હાય,
૩૬, મુદ્રિત આનંદ કાવ્યમહેાધિ', મૌતિક પ માં.
૫
૩૭. માહનલાલ દેસાઈ, ‘જૈન ગુજર કવિઓ,’ ભાગ ૧, પૃ. ૩૧૧-૧૩
૩૮. એજન, પૃ. ૧૭૧
૩૯, મુદ્રિત જન અતિહાસિક ગુજરકાવ્યસર ચ', (સ. જિનવિજયજી), ભાવ
નગર, ૧૯૨૬
૪૦. મેાહનલાલ દેસાઈ, ઉપર્યુ ક્ત, પૃ. ૪૩૯-૪૦. ખાર ખેાલ વિશે જુએ, જૈન શ્વેતાંબર કાન્ફરન્સ હેરલ્ડ', અતિહાસિક અંક સને ૧૯૧૫ (સયુકત અંક ૭-૯)
૪૧. મુદ્રિત ચરો વિજથ જૈન ગ્રંથમાળા', બનારસ, સ. પ`ડિત હરગેાવિદદાસ અને પંડિત બેચરદાસ
૪૨. સુદ્રિત સ. મુનિ જિવવિજયજી, ભાવનગર, ૧૯૧૭
૪૩. મુદ્રિત ‘સિધી જૈન ગ્રંથમાલા', ગ્રંથ ૧૫, સ, મે।હનલાલ દલીચંદ દેસાઈ, અમદાવાદ-કલકત્તા, ૧૯૪૧
Page #56
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
[૨૯
૪૪. કાદંબરી' ટીકાની અંતિમ પ્રશસ્તિમાં તથા કાદંબરી-કથાના જુના ગુજરાતી ગદ્યમાં
કરેલા સંક્ષેપને અંતે (પુરાતત્વ', પુસ્તક ૫, અંક ૪) સિદ્ધિચંદે પિતાના ગુરુ ભાનુચંદ્ર વિશે વાતાશ્રીવાજ્ઞાનસૂલકના માધ્યાપ: એવું વિશેષણ
પ્રાળ્યું છે. ફારસો ઇતિહાસકાર બદાઊની આ હકીક્તને ટેકો આપે છે. ૪૫. મુદ્રિત યશોવિજય જૈન ગ્રંથમાલા', ગ્રંથ ર૩ (સંપાદક-પં. હરગોવિંદદાસ અને
૫. બેચરદાસ) બનારસ, વી. સં. ૨૪૩૭ ૪૬. મુદ્રિત સં. જિનવિજયજી, અમદાવાદ, ૧૯૨૮ ૪૭. મુદ્રિત શ્રી મોહનલાલ દેસાઈ સં૫ દિત જૈન ઐતિહાસિક રાસમાળા', ભાગ ૧,
પૃ. ૧૦૩-૧૦૭ ૪૮. મુદ્રિત સિંધ જૈન ગ્રંથમાલા’. ગ્રંથ ૭ (સં. પં. બેચરદાસ), અમદાવાદ-કલકતા,
૧૯૩૭ ૪૯. મુદ્રિત “સિંધી જૈન ગ્રંથમાલા', ગ્રંથ ૧૪, સ. પંડિત અંબાલાલા પ્રેમચંદ શાહ
મુંબઈ, ૧૯૪૫ ૫૦. મોહનલાલ દેસાઈ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૭૫ ૫૧. મુદ્રિત ‘જન એતિહાસિક ગુર્જર કાવ્યસંચય, સં. જિનવિજયજી, પૂ. ૧૦૬-૧૩૩ ૫૨. મુદ્રિત, જૈન એતિહાસિક રાસમાળા', ભાગ ૧, સં. મેહનલાલ દેસાઈ, પૃ. ૧-૧૮૨ ૫૩. મુદ્રિતજેના ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંચય', સં, જિનવિજયજી, પૃ. ૪૫-૬૦ ૫૪. મુદ્રિત સં, મેહનલાલ દેસાઈ અમદાવાદ, ૧૯૩૪
એતિહાસિક વ્યક્તિવિશેષે પરત્વે રયાયેલી અન્ય કૃતિઓ માટે જુઓ દેસાઈસંપાદિત જૈન અતિહાસિક રાસમાળા', જિનવિજયજી સંપાદિત જૈન એતિહાસિક ગુજરકાવ્યસંચય”, નાહટા-સંપાદિત, એતિહાસિક જન કાવ્યસંગ્રહ,” “વિજયધર્મસૂરિ સંપાદિત એતિહાસિક રાસસંગ્રહ’, ભાગ ૧-૪, ભેગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ-સંપાદિત ‘પ્રાચીન ફાગુ સંગ્રહ', ઈત્યાદિ. આ પ્રકારની અનેક કૃતિઓ હજી અપ્રગટ છે; જુઓ. દેસાઈ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ', પૃ.
૬૧૩–૧૪, ૧૬૮-૬૯ ૫૫. વિજ્ઞપ્તિપના પ્રમાણભૂત પરિચય માટે જુઓ, શ્રી જિનવિજયજી-સંપાદિત
વિજ્ઞપ્તિ ત્રિવેણિ (પસ્તાવના) ભાવનગર, ૧૯૬૬, વિજ્ઞપ્તિપત્રમાંના ચિત્રાદિના
નમૂના માટે જુઓ હીરાનંદ શાસ્ત્રી Ancient Vijnapipatras, વડોદરા, ૧૯૪ર. ૫૬ ભોગીલાલ સાંડેસરા, ગુજરાત મિત્ર અને ગુજરાત દર્પણ', દીપોત્સવી અંક, સં.
૨૦૧૦, “ઉપાધ્યાય વિનયવિજયકૃત ઇન્દુદૂતમાંનું સુરતનું વર્ણન એ લેખ. ૫૭. પિતાના ગચ્છના સાધુઓને વિવિધ સ્થાનોમાં ચાતુર્માસ કરવાનું સૂચવતા આદેશ
આચાર્ય તરફથી નીકળતા, જેને “ક્ષત્રાદેશપટ્ટક કહેતા આવા કેટલાક ક્ષેત્ર દેશપદકે મળ્યા છે. એતિહાસિક ભૂગોળની દષ્ટિએ એ અભ્યાસપાત્ર છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩e 1
' ખુશ થME
૫૮. જિનવિજયજી વિજ્ઞપ્તિ ત્રિવેણિ', પ્રસ્તાવના ૫૯. હીરાનંદ શાસ્ત્રી Ancient Visnapipatras, પૃ. ૪૨ થી આગળ ૬૦. કેશવરામ કા. શાસ્ત્રી “કવિચરિત' ભાગ ૨, પૃ. ૩૪ર-૪૫ ૬. એજન. પૃ. ૪૪-૪૭ ૬૨. એજન, પૃ. ૪૯૮-૯૯ ૬૩. એજન, પૃ. ૫૦૦-૫૦૧ ૧૪. અંબાલાલ જાની, “બી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર
નામાવલિ' ભાગ ૧, મુંબઈ, ૧૯૨૩ ૬૫. મુદ્રિત બુદ્ધિપ્રકાશ', પુ. ૧, સને ૧૮૫૪. આ શલકાની ૧૧૯ કડીઓ એમાં
છપાઈ છે. વળી જુઓ રનમણિરાવ, ગુજરાતનું પાટનગર-અરદાવાદ), ૫. ૧૨૮-૩૩ ૬૬. અંબાલાલ જાની, ઉપર્યુકત પૃ. ૩૦. ૬૭. એજન, પૃ. ૧૧૭ અને આગળ ૬૮. કિ. અ. દેસાઈ, ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ, ખંડ ૧, લેખ ૩૨૧ થી ૨૮ ૧૯. ઈ. વિ. ત્રિવેદી, ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૪, લેખ ૨૫ થી ૪૪૨ ૭૦. એજન, ખંડ ૫, વેખ ૩૩૭૩ ૩૩૯૫ ૧. ઇ. વિ. વિવેદી, ગુજરાતના મુસ્લિમકાલના સંસ્કૃત અભિલેબેમાંથી મળતી.
માહિતી, પૃ. ૧૩ થી ૨ ૭૨. એજન. ૫. ૯૩ થી ૧૬૫
૭૩. એજન, પૃ. ર૯ર થી ર૯૭ ૭૪. એજન, પૃ. ર૭ થી ૩૦૫
૭૫. અજન, પૃ. ૩૩૬ થી ૩૬૩ ૭૬. એજન, પૃ. ૪૬૮ થી ૪૮૪ 69. Diskalkar, Inscriptions of Kathiawad No. 125 ૭૮ કુમાર', અંક ૩૮૭ પૃ. ૨૮૬-૨૮૮ ૭૯. ઈ, વિ. ત્રિવેદી ઉપર્યુક્ત પૃ. ૫૬૦ ૮૦ , દો. ઓણા, ભારતીય જનીન ત્રિપાઠ, p. ૧૬૩ , D. C. Sircar, Indian
Epigraphy, p. 30 ૮૧. દા.ત, Diskalkar, op. cit. Nos. 103, 175 ૮૨. દા.ત, Ibid, Nos. 140, 154 156 15, 173, 174 ૮૩. Ibid. No. 172 ૮૪. Ibid, No. 106 ૮૫. Ibid, No. 171 ૮૬. Ibid, No. llu ૮૭. Ibid, No. 107 ૮૮. Ibid, No. 1l3 ૮૯. Ibid, No. 125
૯૦. ઈ. વિ. ત્રિવેદી પૃ. ૫૮૪ Ele Diskalkar, op. cit., No. 106 <2. Ibid., No. 121 ૯૩. Ibid, No. 106
Page #58
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
[૩૩ ૯૪. દા. ત. પાટણમાંથી મહમૂદશાહ ના સમયને એક દસ્તાવેજ વિ. સં. ૧૫૪૭ને
અને એક બીજો વિ.સં. ૧૫૬૨ ને મળે છે (જિનવિજયજી, પાટણના બે જૂના દસ્તાવેજો, “પુરાતત્વ', પૃ. ૪ પૃ. ૧-૯). બીજા કેટલાક દસ્તાવેજો માટે જુઓ . જ. સાંડેસરા, ગુજરાતનાં જૂનાં ખતપત્ર અને દસ્તાવેજે, “ગ્રંથ અને ગ્રંથકાર”,
પુ. ૧, પૃ. ૪૩-૪૭. ૫. ભ. જ. સાંડેસરા, એજન, પૃ. ૭-૫૪. આ કાલના અન્યત્ર પ્રકાશિત થયેલા
બીજા કેટલાક દસ્તાવેજો માટે જુઓ એજન, પૃ. ૪ર અને P. C. Divani, *Three Gujarati Legal Documents of the Moghul Period,"
Journal of Gujarat Reseurch society, Vol. IV, pp. 18 ff, (s. Mirat.i-Ahmadi, (Eng. tran.) pp. 136 ff cu. Ibid., pp. 148 ff. &c. Ibid , pp. 191 ff. «. Ibid., p. 211 ૧૦૦ Ibid, p. 219 ૧૦૧ Ibid, pp. 240 ft. ૧૦૨ Ibid, 248 ft 103 Ibid., pp. 256 f 208 Ibid., p. 331 204 Ibid., p. 352 ૧૦૬ Ibid, pp. 388 f; “મિરાતે અહમદી', . ૨ (ગુજ. અનુ.), ૫. ૩૧-૩૨ ૧૦૭ Ibid, p. 505; એજન, પૃ. ૧૯૩–૧૯૪ ૧૦૮ Ibid, p. 745; એજન, પૃ. ૫૦૮-૫૦૯ qo6 M. S. Commissariat, Imperial Mughal Farmans in Gujarat,
Intr. p. 9 ૧૧૦ મુનિરાજ વિદ્ય-વિજય, ‘સૂરીશ્વર અને સમ્રાટ', પરિશિટ જ 114 M. S. Commissariat, op. cit, p. 10 ૧૧૨ મુનિરાજ વિવિજય, ઉપર્યુક્ત, પરિશિટ વ 113 M. S. Commissariat, op cit pp. 10-11 118 N. C. Mehta, Studies in Indian Painting, pp. 69 ff 114 M. S. Commissariat, op. cit. pp. 26 ff. (plate I) ૧૧૬ મુનિરાજ વિદ્યાવિજય, ઉપર્યુક્ત, પરિશિટ , ઘ, અને ૩ 1999 M S. Commissariat, op, cit, pp. 39 ff. ??c Ibid., Plates II, VII, XIII, XIV, XIV and XX; M.S. Commissariat,
Studies in the History of Gujarat, pp. 64 ff. ૧૧૯ Ibid, pp. 47 f (piptes XV-XVIII), આમાંનું પહેલું “મિરાતે અહમદી'માં
ઉતારેલું છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૨]
મુઘલ કાલ 20 2/bid., Plates (V, V, VI, VIII, X, XI, XII and XIXvid' $2414 છે. આ પ્રકારનું છે. :) . . 122 Comissariat, Imperial Mughal Farmins in Gujarat, p 21 222 Ibid, pp 22 f ૧ર૩ પેવે 1રત્ન નિવડ #In૨ (સં. ગેસ સરદેસાઈ) ગ્રંથમાળાનો ગ્રંથ ૧૨
ડાભાડે અને ગુજરાતની જીતને લગતો છે. વળી જુઓ અને મુરાઠી તિહાસિક
a, 9719-2 dul The Gaikwads of Baroda : English Documents,
Vol. I (Ed. by Gense and Banaji) 1px 4 Collection of Treaties, Engngements and Sunnuds relating to
India and Neighbouing Countries (Ed. by C. W. Aitchison), Vol. VI
Page #60
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ રાજકીય ઇતિહાસ
પ્રકરણ ૨ મુઘલ બાદશાહના પૂર્વ સંપક અને ગુજરાતમાં
| મુઘલાઈની સ્થાપના
મુઘલ બાદશાહ અકબરે ઈ.સ. ૧૫૭૨–૭૩ માં ગુજરાત જીતી લઈ ત્યાં મુઘલાઈ હકૂમત સ્થાપી તે પહેલાં પણ મુઘલ બાદશાહને ગુજરાત સાથે કંઈ ને કંઈ સંપર્ક થયા હતા. ખબર અને ગુજરાત
બાબરે ઈ.સ. ૧૫૨૬ માં હિંદ પર આક્રમણ કર્યું તે સમયે ગુજરાતમાં સુલતાન મુઝફરશાહ ૨ જાનું શાસન (ઈ.સ. ૧૫૧૧-૨૬) ચાલતું હતું.
મુઝફફરશાહના શાહજાદાઓમાં સૌથી વધુ શક્તિશાળી દ્વિતીય શાહજાદે બહાદુરખાન પિતા તરફથી મળેલી નાની જાગીરથી અસંતુષ્ટ બની મોટા ભાઈની પિતાની સામેની ખટપટોથી બચવા ગુજરાત છોડી દિલ્હી ગયો હતો (ઈ.સ. ૧૫ર ૫). દિલ્હીને સુલતાન ઈબ્રાહીમ લેદી (ઈ.સ. ૧૫૧૮-૧૫ર ૬) આવા સમયે ઝહિરૂદ્દીન બાબરને દિલ્હી પાસે પાણીપતના મેદાનમાં સામનો કરવાની તૈયારીમાં હતો એમ છતાં એણે બહાદુરખાનને આવકાર આપી ત્યાં આદર સહિત રાખ્યો. બહાદૂરખાન દિલ્હી પહોંચ્યો ત્યાં સુધીમાં સુલતાન ઇબ્રાહીમ અને બાબર વચ્ચે કેટલીક વાર અથડામણ થઈ હતી. બહાદુરખાનની દિલ્હીના અફઘાન અમીર અને લેકામાં વધેલી લેકપ્રિયતા અને શૂરવીરતા અંગે એક રસપ્રદ સેંધ જોવા મળે છે. એક વાર સુલતાન ઈબ્રાહીમ અને બાબરની એક ટુકડી વચ્ચે અથડામણ થતાં એમાં હારી ગયેલી સુલતાનની ટુકડીને યુદ્ધમેદાનમાંથી કેદ પકડી લઈ જવામાં આવી રહી હતી ત્યારે સુલતાન પોતે અને એના વીર દ્ધાઓ હાજર હોવા ઈ-૬-૩
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૪]
સુઘલ કાલ
[ શ્ર.
છતાં કાઈ કશું કરી શકથા નહિ ત્યારે બહાદુરખાતથી આ સહન ન થતાં એણે ખુલ્લી તલવારે મુઘલ સૈનિકા પર ધસી જઈ એમને હરાવ્યા અને અધાન કેદીઓને મુક્ત કરાવ્યા. સુલતાનનેા વિજય થયા. બહાદુરખાનની આ વીરતાથી પ્રભાવિત થયેલા અમીર।, જે ત્યાં હાજર હતા અને સુલતાન ઇબ્રાહીમના શાસનથી અસ ંતુષ્ટ હતા, તેમણે સુલતાનને પદભ્રષ્ટ કરી, દિલ્હીની ગાદી પર બહાદુરખાનને બેસાડવાનું વિચાર્યું. અમીરાની આવી વૃત્તિની સુલતાનને ખબર પડતાં શાહજાદો બહાદુરખાન એની નજરમાં હલકા પડી ગયા. બહાદુરખાન આ અર્ધું પામી જતાં, સુલતાનની પરવાનગી મેળવ્યા વગર, દિલ્હી ાડી ગુજરાત જતા રહ્યો.
મુધલ બાદશાહ બાબરે બાબરનામા'માં એક રસપ્રદ નોંધ કરી છે. એ જણાવે છે કે પિતા સાથે અણબનાવ થવાથી શાહજાદો બહાદુરખાન દિલ્હીના સુલતાન બ્રાહીમ પાસે ગયા હતા. ત્યાંથી એણે પાણીપતના મેદાનમાં લડતા બાબરને મદદ માટે વિનંતિભર્યા પત્ર લખ્યા હતા, જેના ખાખરે પ્રેત્સાહક અને ઉદાર ભાવે જવાબ આપ્યા હતા અને પેાતાની સાથે જોડાવા બહાદુરખાનને નિમંત્રણ પગુ આપ્યું હતું.. પહેલાં બહાદુરખાને પાણીપત્રથી બાબરના આવવાની રાહ જોઈ, પણ પછીથી યાજના બદલીને સુલતાન ઇબ્રાહીમ પાસેથી છૂટા પડી એ ગુજરાત જતા રહ્યો. બહાદુરખાનને બાબરે ‘લેાહી તરસ્યા અને ઉદ્દત' તરીકે ઓળખાવ્યા છે.૨ ગુજરાતના ઇમાદ-ઉલ-મુલ્કે એક પત્ર લખીને ગુજરાતના આંતર સંધમાં ખાખરની સહાય ભાગી હતી અને બાબર જો પેાતાના લશ્કરના એક ભાગને માકલી એને સહકાર આપશે તેા ઇમા—ઉલ્– મુલ્ક એને દીપ(દીવ )નું બંદર અને એક કરાડ ટકા આપશે એવી તૈયારી બતાવી હતી, પરંતુ એનેા પત્ર બાબરને કયારેય પહોંચ્યા ન હતા.૪ હુમાયૂની ગુજરાત પર ચડાઈ
સુલતાન મુઝફ્ફરશાહ ૨ જાના અવસાન પછી ઘેાડા સમય બાદ બહાદુરશાહ (ઈ.સ. ૧૫૨૬-૧૫૩૭) સત્તાધીશ બન્યા. એના સમયમાં ગુજરાતનું રાજ્ય સમૃદ્ધુ બનવા લાગ્યું. આ સુલતાને ગુજરાતની પૂર્વે માળવા, ઉત્તરે મેવાડ અને છેક બયાના સુધી વિજય મેળવ્યા, આથી એ મુત્રલ બાદશાહ હુમાયૂ' સાથે ધૃષણમાં આવ્યે.
ઈ.સ. ૧૫૨૬ માં દિલ્હીમાં મુધલ સત્તા સ્થપાયા પછી લાદી વંશના ધણા શાહજાદા ગુજરાતમાં આવ્યા અને સુલતાન બહાદુરશાહે એમને પેાતાના દરબારમાં રાખ્યા. સુલતાન અહલૂલ લોદીના પૌત્ર અને અલાઉદ્દીન લાદીનેા પુત્ર તાતારખાન
Page #62
--------------------------------------------------------------------------
________________
સુઘલ બાદશાહેાના પૂર્વ સપ...
(પ
૨ જુ] ગુજરાતના દરબારમાં પેાતાની દિલ્હાંની ગાદી પુન: પ્રાપ્ત કરવા મદદ મેળવવા આાગે. બહાદુરશાહે એને પણ આવકાર્યો અને લશ્કરને સેનાપતિ નીમ્મે.પ આ ઉપરાંત ક્રૂહખાન કુત્બખાન અને ઉમરખાન જેવા લાદી અધાનેાને પણ બહાદુરશાહે આશ્રય આપ્યા હતા. બહાદુરશાહના આ કાથી દિલ્હીના મુઘલ દરબારમાં એવી છાપ પડી કે આ સુલતાન દિલ્હી સામે મુખ્ય કેંદ્ર બતી મેારચા ઊભા કરવા માગે છે. ઈ.સ. ૧૫૩૩માં હુમાયૂના બનેવી મુહમ્મદ ઝમાન મીરઝા જે ભારે ઝધડાખાર હતા અને આગ્રા નજીક અયાનાના કિલ્લામાંની કેદમાંથી નાસી છૂટયો હતેા તે, બહાદુરશાહને આશ્રયે આવતાં એને સુલતાને આશ્રય આપ્યા. આ બધાં કારણેાથી હુમાયૂ. રાષે ભરાયે। અને એણે ઈ.સ. ૧૫૩૪ ના નવેમ્બરની મધ્યમાં ગુજરાત પર આક્રમણુ કરવા જ`ગી તૈયારી સાથે ફ્રેંચ કરીને માળવામાં સારંગપુર ખાતે પડાવ નાખ્યા.
હુમાયૂના આક્રમણુ વખતે બહાદુરશાહ ચિત્તોડ પર બીજી વાર ધેરા નાખવાની તૈયારીમાં હતા. હુમાયૂ એ બડ઼ાદુરશાહતા ચિત્તોડ-વિજય સુધી સબૂરી રાખી હતી, પણ એ પછી એણે એની પૂંઠ પકડી ગુજરાતના એક અસંતુષ્ટ સેનાપતિ રૂમીખાનની સલાહ અનુસાર બહાદુરશાહને પીછેા કર્યાં. બહાદુરશાહ ખંભાત થઈ દીવ તરફ્ નીકળી ગયા, હુમાયૂ એ ગુજરાતનું પાટનગર મુહમ્મદાખાદ (ચાંપાનેર) સર કરી લીધું તે બહાદુરશાહનું મહી નદી સુધીનું આખું રાજ્ય હુમાયૂના તાબા નીચે આવી ગયું. આ સમયે હુમાયૂના સામા કરવા માટે અમદાવાદમાં સુલતાન બહાદુરશાહ તરફી દીવાન ઇમાહુલ-મુલ્ક અને મુજાહિંદખાન ૨૨,૦૦૦ ની સેના સાથે તૈયાર થયા.
હુમાયૂને આ સમાચાર મળતાં પાવાગઢને કિલ્લો અને પે।તે લશ્કર લઈ અમદાવાદ તર જવા નીકળ્યા. અસ્કરી અને મીરઝા યાદગાર નઝીર અને મીર હિંદુ મેગને એક દિવસ અગાઉ રવાના કર્યાં.
નડિયાદ અને મહેમદાવાદ વચ્ચે બંને લશ્કરા વચ્ચે ઝપાઝપી થઈ; જેમાં ગુજરાતનું લશ્કર હા.... હુમાયૂના લશ્કરે અમદાવાદ તરફ કૂચ કરી અને એ કબજે કર્યું. પાછળથી હુમાયું પણુ અમદાવાદ આવી પહોંચ્યા.
હુમાયૂં હવે સૌરાષ્ટ્ર સિવાય માળવા અને ગુજરાત પ્રદેશના સ્વામી બન્યા. એણે અહીં વહીવટીતંત્ર સ્થાપવાનું કાર્ય શરૂ કર્યું. પેાતાના ભાઈ મીરઝા અસ્કરીને ગુજરાતના નાઝિમ નીમ્મે તે એનું વડુ મથક અમદાવાદ રાખ્યું. અસ્કરીના તામા નીચે હિંદુ મેગની પ્રધાન અને સરસેનાપતિ તરીકે નિમણુક
તરદ્દીમેગખાનને સે પ્યા પોતાના ભાઈ મીરઝા
Page #63
--------------------------------------------------------------------------
________________
૬).
બુથલ કાલે કરી. તરદીબેગને ચાંપાનેર અને નાસિર મીરઝાને પાટણનહરવાલાને હવાલે સોંપવામાં આવ્યું. અન્ય અધિકારીઓને ખંભાત મહેમદાવાદ વડોદરા ભરૂચ અને સુરતના હવાલા સોંપવામાં આવ્યા. - ત્યાર બાદ હુમાયું બહાદુરશાહની શોધમાં દીવ જવા નીકળ્યો, પરંતુ ધંધુકા પહોંચતાં જ એને મુઘલ સામ્રાજ્યમાં શેરખાન અફઘાને બંડ કર્યું હોવાના સમાચાર મળ્યા. આથી હુમાયૂને ગુજરાતમાંથી પાછા ફરવાની ફરજ પડી.
હુમાયૂએ જેવું ગુજરાત છોડયું કે તરત જ એની પાછળ ગુજરાતમાં બહાદુરશાહ તરફી ક્રાંતિ થઈ. સુલતાન બહાદુરશાહ પિતાના દીવના રહેઠાણમાંથી બહાર આવ્યું અને એણે મુઘલ સામેની લડતને હવાલે સંભાળી લીધો. બહાદુરશાહ તરફથી દબાણ આવતાં મુઘલોએ ગુજરાતમાંથી પીછેહઠ કરી. બહાદુર શાહે ફરી વાર પિતાના રાજ્ય પર કબજો જમાવી દીધા. આમ હુમાયૂની ગુજરાત પરની હકુમત એપ્રિલ ૨૫, ૧૫૩૫ થી મે ૨૪, ૧૫૭૬ સુધી અર્થાત્ તેર મહિના સુધી રહી. અકબરની ગુજરાત પર પહેલી ચડાઈ
સુલતાન બહાદુરશાહના અવસાન (ઈ.સ ૧૫૩૭) પછી ગુજરાતની સલ્તનત નબળી પડી. જે જુવાન અને નબળા સુલતાન ગાદીએ આવ્યા તે મહત્વાકાંક્ષી અને લગભગ અર્ધસ્વત્રંત જેવા અમીર-ઉમરાવોના હાથમાં પૂતળા સમાન બની ગયા. સમગ્ર રાજ્યમાં વિખવાદ અને આંતરિક વિગ્રહોનું જોર વ્યાપી ગયું. આવા કપરા કાલમાં ગુજરાતમાં એક વધુ અનિષ્ટ તત્ત્વો ઉમેરો થયો. વિદ્રોહી સ્વભાવના તમૂરના વંશના મીરઝાઓને અકબરે ઉત્તમ હિંદુસ્તાનમાંથી હાંકી કાઢતાં તેઓ ગુજરાતમાં નાસી આવ્યા (ઈ.સ. ૧૫૬૬) અને ભરૂચ જઈ ત્યાંના ચિંગીઝખાનના આશ્રયે રહ્યા. આ મીરઝાએ ગુજરાતની સલતનત કથળતી જતી સ્થિતિમાં પિતાની સત્તા જમાવવા માંડી.
સુલતાન મુઝફફરશાહ જે (ઈ.સ. ૧૫૬૨-૧૫૭૩) જે ઇતિમાદખાન નામના અગ્રણી અને ખટપટી રાજનીતિના રક્ષણ નીચે હતો, તેના સમયમાં અમીરાતી અંદરો અંદરની ખટપટ વધી પડી. ઉત્તર ગુજરાતમાં અફઘાન અમીર શેરખાન કુલદી, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં જદૂજહારખાન અને અન્ય હબસીઓ તથા દક્ષિણ ગુજરાતમાં ચિંગીઝખાનની સરદારી નીચે મીરઝા ખૂબ જોરમાં આવ્યા. આ આંતર સંઘર્ષમાં ઇતિમાદખાન ફાવી નહિ શતાં એણે મુઘલ બાદશાહ અકબરને ગુજરાતમાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતાને ખ્યાલ આપી ગુજરાત
Page #64
--------------------------------------------------------------------------
________________
૨જુ]
મુઘલ ખાદશાહેાના પૂર્વ' સપર્ક....
[89
પર ચડાઈ કરવા અને એ જીતી લેવા વિનંતી કરી. એણે વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાત જીતી લેવામાં નહિ આવે ને ધાનેાને ત્યાંથી કાઢવામાં નહિ આવે તા એ પ્રદેશ મીરઝાના હાથમાં પડશે
અકબરને પેાતાના સામ્રાજ્યના વિસ્તરણ માટે ગુજરાત પ્રદેશ ધણા અગત્યને લાગ્યા. ફળદ્રુપ જમીન, વિસ્તૃત દરિયાકાંઠા પર આવેલાં બદરા અને સદીઓથી વિદેશી વેપારથી સમૃદ્ધ બનેલા ! પ્રદેશની ગણના હિંદભરમાં સમૃદ્ધ ગણાતા પ્રાંતામાં થતી હતી. હિંદમાં સર્વોપરિ બનવાની મહેચ્છા સેવતા અકબરે આથી ગુજરાત પર ચડાઈ કરવા તૈયારી કરી, રાજધાની ફોહપુર સીકરીમાંથી રાજસ્થાન થઈ ગુજરાત આવવા પ્રયાણ કર્યું`" (જુલાઈ ૨, ૧૫૭ર). ગુજરાતની સરહદમાં પ્રવેશી એ નહરવાલા—પાટણ આવ્યા અને પેાતાના એક સમયના રક્ષક અને વાલીબહેરામખાનના ૧૬ વર્ષીના પુત્ર અબ્દુર્રહીમખાનને મેલાવી, પાટણની જાગીર આપી એને વહીવટ સૌયદ અહમદખાન બહુને સોંપ્યા. ત્યાંથી એ જોટાણા ગયે।. ત્યાં સમાચાર મળ્યા કે સુલતાન મુઝફ્ફરશાહે શેરખાન ફુલાદીનું શરણુ છેાડી દઈ સારડ જતે! રહ્યો છે. એને પકડવા અકબરે મીરખાન અને પૈસાવલ નામના મુઘલ સરદારેને મેકયા. છેવટે તેએા મુઝફ્ફરશાહને પકડી અકબર પાસે લઈ આવ્યા (નવેમ્બર, ૧૫). અકબરે સુલતાન મુઝફ્રશાહને ખીજી કાઈ શિક્ષા ન કરતાં કરમલખાનને સોંપ્યા અને કેદીની જેમ રાખવા ફરમાવ્યું. સ્થળે ગુજરાતના કેટલાક નામાં કેત અમીર અકબરને શરણે આવ્યા, જેમાં ગુજરાતના મુખ્ય સલાહકાર મીર અણુ તુરાબ અલી, સૈયદ હમીદ બુખારી, સીદી ખીરામાં ઉલ્લેખાન, જૂજહારખાત ઈખ્તિયાર-ઉલૂ-મુલક તેમજ સ્થાનિક અમીરા વિજ-ઉલ્–મુલક અને મુજાહિદખાન જેવાઓને સમાવેશ થતા હતા.
આ
સમ્રાટ અકબરે ગુજરાતમાં અમીરા પર વર્ચસ ધરાવનાર અને ખ્યાતનામ બનેલા પ્રતિમાદખાનને ટેકા મેળવવા એને કડી પાસે હાજીપુર મુકામે આવકાર્યાં અને જાહેરાત કરી કે ગુજરાતનેા વહીવટ પ્રતિમાદખાનને સોંપવામાં આવશે અને એ જે જે અમીરે।ની સેવા માગશે તે બધાને એની સત્તા નીચે મૂકવામાં આવશે. વિચક્ષણ અકબરનું આ પગલું ગુજરાતના અમીરાની શુભ ભાવના તેમ ટંકા મેળવવાની દૃષ્ટિવાળું હતું. એ પછી અકબરે અમદાવાદ આવી (નવેમ્બર ૨૦) ૧૫૭૨) પંદરેક દિવસ રાકાઈ અમદાવાદની પ્રજા તરફથી આવકાર મેળવ્યેા, કારણ કે લેાકેાના લાંભા સમયથી ચાલુ રહેલા ત્રાસના વાતાવરણમાંથી છુટકારા થયા હતા. જૂનાગઢ (સાર)ના હાકેમ અમીનખાન ધારીએ પણુ અકબરને ભેટનજરાણાં મેકલાવી મુઘલ સત્તા તરફ્ આદરભાવના દર્શાવી. ૧૦
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૮)
સુઘલ ફાલ
[x,
અમદાવાદના પોતાના વસવાટ દરમ્યાન અકબરે ગુજરાતની વહીવટી વ્યવસ્થા ગાડવી, અમદાવાદ તથા મહી નદીના ઉત્તર ભાગની ગુજરાત સરકારને વહીવટ પેાતાના દૂધભાઈ મીરઝા અઝીઝ કોકા ખાન—-આઝમને અને મહી નદીની દક્ષિણે આવેલા પ્રદેશ (દક્ષિણ ગુજરાત), જે બડખેાર મીરઝા અમીરાએ પચાવી પાડયો હતેા, તેનેા વડીવટ તિમાદખાન અને ગુજરાતી અમીરાની સામાન્ય દેખરેખ નીચે સોંપ્યા. પ્રતિમાદખાનને મુખ્ય અમીરની કામગીરી સેાંપવામાં આવી.
પછી અકબરે ખભાતતી મુલાકાત લીધી, પ્રથમ વાર દરિયાનું દર્શન કરી ઘણા આનંદ અનુભવ્યે અને દરિયાની સહેલગાહ કરી. ખભાતમાં રહેતા રૂમ સિરિયા ઈરાન અને તુરાનના તથા ક્રૂરગી જેવા વેપારીઓએ અકબરનું સ્વાગત કર્યું
અકબર અમદાવાદથી ખંભાત જવા નીકળી ગયા બાદ એને માર્ગોમાં જ સમાચાર આપવામાં આવ્યા કે અમદાવાદમાં જે અમીરાને રહેવાની પરવાનગી આપવામાં આવી હતી, તેએ હવે બાદશાહ પ્રત્યેની વફાદારી ફગાવી દઈ, મીરઝા સાથે મળી જઈ ખટપટ કરવાની તૈયારીમાં છે. મીર અણુ તુરાબ સિવાયના પ્રતિમાદખાન સહિત ઘણા અમીર વફાદારી ફગાવી દેવા તત્પર બન્યા હતા. અકબરે ખભાત પહોંચ્યા બાદ તરત જ મીરબક્ષી શહખાજખાનને અમદાવાદ જઈ, વાદારીમાં ડગમગી રહેલા અમીરાને કેદ કરી પોતાની સમક્ષ હાજર કરવા ક્રમાન કર્યું. અકબરના આ હુકમનુ પાલન કરવામાં આવ્યું. પ્રતિમાદખાનને શિક્ષા ન કરતાં શાહમાજખાતતા જાપતામાં સોંપવામાં આવ્યા, અક્રખર મીરઝાએને હરાવી એમને તામે લાવવા મક્કમ હતા. ખંભાતથી અકબરે પ્રયાણ કર્યાંતા સમાચાર જાણી, મીરઝા ચાંપાનેર વાદરા જેવાં મહત્ત્વનાં સ્થળ છેાડી સુરત પહેોંચી ગયા અને ત્યાં બાદશાહ અકબરના પ્રબળ સામના કરવા જંગી તૈયારી કરવા લગ્યા હતા. આ અરસામાં મીરઝા ઈબ્રાહીમ હુસેને ભરૂચના ગઢ જીતી લઈ અકબરની છવણીથી આઠ કેાસ દૂર પડાવ નાખ્યા, મુઘલ સેનાએ ઠાસરાની પૂર્વે પાંચ માઈલ દૂર આવેલા સરનાલ નજીકમાં મીરઝાને સખત પરાજય આપ્યા (ડિસેમ્બર ૨૩) અને એ ત્યાંથી આગ્રા તરફ નાસી છૂટયો.૧૨
ત્યાર બાદ આખરે સુરત પહેાંચી (જાન્યુઆરી ૧૧, ૧૫૭૩), ગેાપીતળાવ કાંઠે પડાવ નાખી કિલ્લાને ઘેરા ઘાઢ્યા, આરંભમાં ખંને પક્ષે વચ્ચે જોરશેારથી આક્રમણ અને બચાવની રમઝટ ચાલતી રહી. ધેા કડક બનાવાયેા. છેવટે ગઢના સરદાર હમઝાખાને શરણાગતિ માગી. સ ંપૂર્ણ વિજય મળવાની ખાતરી હાવા છતાં અકારે લડાઈ બંધ કરી, સરદાર હમઝાખાન અને બીજા થોડાકને કેદ કરી, ખીજાએને માફ઼ી આપી છેાડી મૂકયા. આમ એક માસ અને ૧૭ દિવસ સુધી ચાલેલા ધેરાના અંત આવ્યે (ફેબ્રુઆરી ૨૬, ૧૫૯૩).
Page #66
--------------------------------------------------------------------------
________________
રજુ મુઘલ બારશાહના પૂર્વ સંપક..
. [e અકબરે સુરતના કિલ્લાની મુલાકાત લેતાં, ત્યાંની “સુલેમાની, નામથી ઓળખાતી તેપો પસંદ પડતાં, કેટલીક આગ્રા મોકલી આપી. પોતાના સુરતના નિવાસ દરમ્યાન એ ત્યાં રહેતા પારસીઓના સંપર્કમાં આવ્યા લાગે છે, સુરતમાં જરથોસ્તી ધમ ને કઈ ઊંડો જ્ઞાની ન મળતાં નવસારીથી દસ્તૂર મહેરજી રાણુને બોલાવવામાં આવ્યા હતા. દસ્તુર મહેરાઇ રાણાને અકબરે ફત્તેહપુર સીકરીમાં યોજેલ ધર્મપરિષદમાં યાદ કરી, નિમંત્રણ આપી તેડાવ્યા હતા (ઈ.સ. ૧૫૭૬-૭૯), સુરતમાં બાદશાહ અકબરને ફિરંગીઓ પણ આવીને મળ્યા હતા. ગુજરાતની ખળભળી ઊઠેલી રાજકીય પરિસ્થિતિનો તેઓ લાભ લેવા આતુર હતા, પરંતુ અકબરની સમર્થ તાકાત જોઈ તેઓએ પિતાની યોજના બદલી નાખી અને અકબરના દરબારમાં ભેટસોગાદ સાથે પ્રતિનિધિમંડળ કહ્યું. અકબરે ભેટસોગાદો સ્વીકાર કરી ફિરંગીઓ સાથે સારા સંબંધ રાખવાની તૈયારી બતાવી હતી. આની પાછળ એ પણ કારણ હોઈ શકે કે ફિરંગીઓ પરદેશીઓ હતા અને એમનું વર્ચસ પશ્ચિમ હિંદના દરિયા પર હતું. દીવના યુદ્ધ પછી ગુજરાતનું કઈ પણ વહાણ એમની પરવાનગી લીધા વગર દરિયાઈ સફર ખેડી શકતું નહિ. અકબરની સાથે જનાનખાનું પણ હતું. તેમાંની કેટલીક સ્ત્રીઓ, જેમાં અકબરની માતા હમીદાબાનુ બેગમ અને ફેઈ ગુલબદનબાનનો સમાવેશ થતો હતો, તેમને મક્કાની હજ કરવા જવું હતું. ગુજરાતથી દરિયાઈ રસ્તે મક્કા જવા ફિરંગીઓ તરફથી કનડગત ન થાય એ પણ જરૂરી હતું, આથી અકબરે ફિરંગીઓ સાથે સારા સંબંધ બાંધ્યાનું ને ફિરંગીઓએ પરવાને આપ્યાનું જણાય છે. બંને સત્તાઓ વચ્ચે એલચી-સંબંધ એ પછી સ્થપાયા હશે.
જે સમયે અકબર સુરતના કિલ્લાના ઘેરામાં રોકાયેલો હતો તે દરમ્યાન ઉત્તર ગુજરાતમાં મુહમ્મદ હુસેન અને શાહ મીરઝાએ અફઘાન અમીર શેર ખાન ફલાદી સાથે મળી જઈ પાટણ શહેરને ઘેરો ઘાલ્યો, પરંતુ અમદાવાદથી અઝીઝે તાબડતોબ આવીને માળવા તથા ચંદેરીથી આવેલી સરકારી સહાયથી બળવાખોરોને પાટણથી પાંચ કેસ દૂર લડાઈમાં સખત પરાજય આપે (જાન્યુઆરી ૨૨, ૧૫૭૩). પરિણામે બળવાખોર નાસભાગ કરી વેરવિખેર થઈ ગયા. સુરતમાં અકબરને આના સમાચાર મળતાં બળવાખોરનો પીછો કરવા એણે હુકમ કર્યો.
અકબરે સુરતથી અમદાવાદ આવી (એપ્રિલ ૩),. ૧૦ દિવસ રોકાઈ ગુજરાતની પાકી વહીવટી વ્યવસ્થા કરી: મીરઝા અઝીઝ કેકાને ગુજરાતને સૂબેદાર નીમી એને આખા સુબા(પ્રાંત)ને વહીવટદાર બનાવ્યું. “ખાન-ઈ-કલન' મીર મુહમ્મદખાન પાટણ અને એના નાના ભાઈ કુબુદ્દીન મુહમ્મદખાનને ભરૂચ સોંપવામાં આવ્યું. નૌરંગખાનને વડોદરા સેંપવામાં આવ્યું. સૈયદ હમીદ બુખારીને
Page #67
--------------------------------------------------------------------------
________________
મુઘલ મલ
-
પ્ર.
ધોળકા અને ધંધુકાની જાગીર આપવામાં આવી. અકબરે અમદાવાદમાં ઈદને તહેવાર ઊજવી અમદાવાદથી પ્રયાણ કર્યું (એપ્રિલ ૧૩, ૧૫૭૩) અને પાટણજાલેરના માર્ગે એ ફોહપુર સીકરી જઈ પહોંચે. બીજી ચડાઈ અને હકૂમતની ૬૦ સ્થાપના
ગુજરાતમાં હજુ મીરઝાઓની તાકાતને સંપૂર્ણ પણે કચડી નાખવામાં આવી ન હતી. કેદી બનેલ ગુજરાતને માજી સુલતાન મુઝફફર ૩ જો કેદમાંથી નાસી છૂટી, પિતાનું રાજ્ય પાછું મેળવવાનું ભગીરથ પ્રયાસ કરવાની તૈયારીમાં હતા. સૌરાષ્ટ્રને વિભાગ હજુ જીતવાનો બાકી હતો. જુનાગઢમાં અમીનખાન ઘોરીની સત્તા સર્વોપરિ હતી શેરખાન ફલાદીના જુના સાથીદાર અફઘાને, મીરઝાઓ અને અસતપી હબસી અમીરોએ ભેગા મળી બંડ ઉઠાવવાનો નિશ્ચય કર્યો હતો. સૌરાષ્ટ્રમાં જામનગર અને કચ્છના રાજાઓ તથા બીજા રાજપૂત ઠાકોર ગુજરાતની એ ડામાડોળ રાજકીય સ્થિતિમાં જે પક્ષ લાભદાયક સ્થિતિમાં આવી પડે તેની સાથે જોડાઈને લાભ ઉઠાવવાની રમત ખેલી રહ્યા હતા. બીજી બાજુએ ગુજરાતમાં મુઘલ સતાવાળા પ્રદેશની પ્રજા અકબરની ઉદાર અને ધર્મસહિષ્ણુ નીતિને લીધે શાંતિનો અનુભવ કરી રહી હતી. આવી સ્થિતિમાં અશાંતિ ઊભી થઈ.
આવા વાતાવરણમાં મીરઝા મુહમ્મદ હુસેન, જે દૌલતાબાદ જઈને આશ્રય પામ્યો હતો તે, ઝડપથી સુરત આવ્યો અને એની આગેવાની નીચે બંડ શરૂ થયું. મુઘલ ફેજદાર કુલીઝખાન સુરતના કિલ્લામાં સપડાઈ ગયે, આથી મુહમ્મદ હુસેને ભરૂચ અને ખંભાત જીતી લીધાં અને અમદાવાદ તરફ કૂચ કરી. આ સમયે સુબેદાર અઝીઝ કાકા ઈડર પ્રદેશમાં એક બંડખેર સીદી અમીરને સામનો કરી રહ્યો હતે તે મુહમ્મદ હુસેનના અમદાવાદ આવી રહ્યાના સમાચાર સાંભળી ઝડપથી અમદાવાદ આવી પડે અને એણે આક્રમણખોરને મજબૂત સામનો કરવાની તૈયારી કરી. ટૂંક સમયમાં જ બળવારનાં લકર અમદાવાદ આવી પહોંચ્યાં, જેમાં ઈડરથી આવેલ ઈખ્તિયાર-ઉલૂ-મુલક, જદૂજહાર ખાનને પુત્ર વલી ખાન, શેરખાન ફલાદીના પુત્રો, રાજપૂત, અસંતોષી મુસલમાનો વગેરેને સમાવેશ થતો હતો. અમદાવાદમાં ઘેરાઈ રહેલા અઝીઝ કેકાએ બળવાખોરને સામને ખુલ્લા મેદાનમાં આવીને કરવાનું ટાળ્યું. બીજી બાજુએ સમ્રાટ અકબરને આ સમાચાર મળતાં સમય ગુમાવ્યા વગર એ પોતે વીજળીવેગે કૂચ કરી માત્ર નવ દિવસમાં ૬૦૦ માઈલનું અંતર કાપી અમદાવાદ આવી પહોંચ્યો. એણે બળવાખોરો પર પ્રબળ હુમલે કરી એમને સહુને ભયંકર પરાજય
Page #68
--------------------------------------------------------------------------
________________
જુ.]
મુઘલ બાદશાહના પૂર્વ સં૫ક.
૪િ૧ આ (સપ્ટેમ્બર ૨, ૧૫૭૩). બંડખોરોના નેતા મુહમ્મદ હુસેનને કેદ પકડી પાછળથી એની હત્યા કરવામાં આવી. સીદી ઉમરાવ ઈખ્તિયાર-ઉલ-મુલક માર્યો ગયે. નાસી ગયેલ બળવાખોરોને કેદ કરવા વિશ્વાસુ અમલદારોને મોકલવામાં આવ્યા. ઈડરના રાવે બળવાખોરોને મદદ કરેલી તેથી એને શિક્ષા કરવા અને બીજાને રાજપૂતને મનાવી લઈ એમની વફાદારી મેળવવા પણ આદેશ આપ્યા. | વિજય મેળવ્યા બાદ ૧૧ દિવસમાં જ અકબરે ગુજરાતની વ્યવસ્થા નક્કી કરી. અઝીઝ કોકાના કાકા ખાન-ઈ-કલન પાસે પાટણની જાગીર ચાલુ રહેવા દેવામાં આવી. વજીરખાનને ધોળકા અને ધંધુકાની જાગીર આપવામાં આવી.
ખ્વાજા ધિયાસુદ્દીન અલીને “અસફખાનનો ખિતાબ આપી દીવાન અને બક્ષી નીમ્યા. આમ અસફખાન ગુજરાતના સૂબેદારનો પહેલો દીવાન બન્યો. જૂનાગઢ પર કબજો જમાવી બેઠેલા અમીનખાન ઘોરીને હરાવી એની પાસેથી એ પ્રદેશ લઈ લેવા આદેશ આપ્યો એ પછી અકબર કડી સિદ્ધપુર શિરોહી અને અજમેરના ભાગે આગ્રા પહોંચ્યો (ઓકટોબર ૫, ૧૫૭૩). આમ આ ચડાઈમાં ઝડપી કચ કરવી, વિજય મેળવવો, વહીવટી વ્યવસ્થા કરવી–એ બધું ૪૩ દિવસમાં આટોપી લેવા બદલ અકબરની કાર્યદક્ષતા અને કુનેહશક્તિ ની પ્રશંસા કરવામાં આવે છે ને આથી એ ચડાઈ “ઝડપી ચડાઈ ” તરીકે ઓળખાય છે.
ગુજરાતમાંથી પસાર થતાં સિદ્ધપુર ખાતે અકબરને વડનગરનો કિલ્લો જીતી લેવાયાના સમાચાર અપાયા. જયપુર રાજયમાં સંગનેર ખાતે મળવા આવેલા ટોડરમલને અકબરે ગુજરાતના જિતાયેલા પ્રાંતની જમીન-મહેસૂલની જમાબંધીનું કામ કરવા અને એની વિગત પિતાની પાસે રજૂ કરવા ફરમાન કર્યું. આગ્રા પહોંચ્યા પછી અકબરને ઈડરના રાવ નારણદાસ અને ઉદેપુરના રાણુએ શરણું. ગતિ સ્વીકાર્યાના સમાચાર અપાયા. ટોડરમલે પણ ગુજરાતમાં જમાબંધીનું કાર્ય પતાવી, આગ્રા આવી બધી વિગત શાહી દફતરખાનામાં પેશ કરી.૧૪
આમ ગુજરાત સલ્તનતનો સત્તાવાર અંત ૧૫૭૩ આખરમાં આવી ગયા અને ગુજરાત મુઘલ સામ્રાજ્યનો સૂ(પ્રાંત) બની ગયું.
પાદટીપ 1. E. C. Baylay, History of Gujarat, p. 278 and note;-cited by
M. S. Commissariat, History of Gujarat. Vol. I, p. 281
Page #69
--------------------------------------------------------------------------
________________
કર)
મુઘલ કાલ 2. Cited by Commissariat, op. cit., p. 319.. 3. Cited by Baylay, op. cit., p. 319. ૪. Ibid. p. 319 & note 4. E. Denison Ross, (Trans.), An Arabic History of Gujarat
(નરુત્વવાદિ વે મુન્નાર વ મા)િ, Vol. I, p. 229 ૬. Akbarnama, (અકૂપાર કૃત કરવામા) (Eng. trans. by H. Beve
ridge), Vol. I, p. 320 f. જુઓ ગં. ૧, પૃ. ૨૧૮-૨૨૦. 6. Denison Ross, op. cit., Vol. I, p. 260 ૮. ૨. ભી. જેટ, ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ: ઇસ્લામ યુગ', ખંડ ૪, પૃ. ૯૨૭ 6. Akbarnama, Vol. III, pp. 8 f.; Tabakat-i-Akbari, Trans. by H. M.
Elliot and J. Dowson, History of India, Vol. V, p. 342Hi sisalmi આવ્યું છે કે સુલતાન મુઝફફરશાહ ૩ જો અકબર પાસે ખૂબ વિનયપૂર્વક ગયો હતો
અને અકબરે એના પ્રત્યે માયાળુ વર્તન બતાવ્યું હતું. 20 Akbarnama, Vol. III, pp 11 f.; Elliot & Dowson, op. cit., Vol. | v, p. 343; “મીરાતે એહમદી' (ગુજ. અનુ.) ભા. ૧, પૃ. ૪ 99. Akbarnama, Vol. III, pp. 13 f. ૧૨. Ibid, pp. 32 f; “મીરાતે અહમદી (ગુજ. અનુ.), ભા. ૧, પૃ. ૧૧૧-૧૧૨ 13. J. J. Modi, The Parsis at the Court of Akbar and Dastur Meherji
Rana, p. 185 f.-cited by Commissariat; op. cit., Vol. I, p. 514n. 28. Akbarnama, Vol. III, p. 37; F. C. Danvers, The Portuguese in
India, Vol. II, p. 4 14. Akbarnama, Vol. III, pp. 73 f.; Elliot and Dowson. op. cit., Vol.
, pp. 365 f; “ મીરાતે એહમદી' (ગુજ. અનુ), ભા. ૧, પૃ. ૧૨૦-૧૨૧ 15. Akbarnama, Vol. III, pp. 10ff.
Page #70
--------------------------------------------------------------------------
________________
- પ્રકરણ ૩
અકબરથી ઔરંગઝેબ
(૧) અકબરને રાજ્યઅમલ (ઈ.સ. ૧૫૭૨-૭૩થી ઈ.સ. ૧૬૦૫)
મુઘલ શહેનશાહ અકબરે એક વર્ષના ગાળામાં ગુજરાત પર બે વાર ચડાઈ કરી જીત મેળવી. છેવટે ગુજરાતને મુઘલ સામ્રાજ્યનો એક પ્રાંત બનાવ્યો (ઈ.સ. ૧૫૭૨-૭૩) ને ઈ.સ. ૧૬૦૫ સુધીમાં આઠ જેટલા મુઘલ સુબેદારો દ્વારા ગુજરાતનો વહીવટ ચલાવ્યો. મીરઝા અઝીઝ કેક (ઈ.સ. ૧૫૭૩-૭૫).
ગુજરાત પર બીજી વાર જીત મેળવ્યા બાદ અકબરે તળ-ગુજરાતની પાકી વ્યવસ્થા ગોઠવી. મીરઝા અઝીઝ કોકા, જે ખાન આઝમ' તરીકે જાણીતું હતું, તેની સૂબેદાર તરીકે નિમણૂક કરી. “મિરાતે અહમદીનો લેખક કહે છે તે મુજબ ગુજરાતમાં જ્યારે મુસ્લિમ સુલતાનની સત્તા સર્વોપરિ હતી ત્યારે એમના અંકુશ નીચે ૨૫ સરકાર અથવા જિલ્લા હતા. અકબરે જયારે ગુજરાત પર કાબૂ મેળવ્યો ત્યારે એમાંના ૧૬ જિલ્લાઓ પર મુઘલ સત્તા સ્થપાઈ હતી.
અઝીઝ કેકાની સૂબાગીરી દરમ્યાન જે સૌથી મહત્ત્વનો બનાવ બન્યો તે ગુજરાતમાં રાજા ટોડરમલના આગમનને હતો. રાજા ટેડરમલે ગુજરાતમાં છે મહિના રહી, ૧૦ વર્ષ માટે મહેસૂલ–પદ્ધતિ નક્કી કરી. “તબકાતે અકબરી'માં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઈ.સ. ૧૫૭૪-૭૫ દરમ્યાન ભારે દુકાળ અને પ્રાણઘાતક ચેપી રોગનો ઉપદ્રવ ફેલાયેલો હતો. છ માસ સુધી રહેલી આવી આપત્તિમાં ચીજોની અસહ્ય મેંઘવારી થઈ હતી. શ્રીમંત તેમજ ગરીબ લેક પોતાનાં મકાન છોડીને પરદેશ જતા રહ્યા હતા. આ દુકાળ અને રોગચાળા અંગે આ સમયના બીજા ઈતિહાસ લેખકે એ કંઈ નિર્દેશ કર્યો નથી.
Page #71
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
ઝિ
મીરઝા અઝીઝ કોકાને ગુજરાતમાંથી પરત બોલાવવાની અકબરને ફરજ પડી હતી. એ સમયમાં એવી પદ્ધતિ હતી કે મનસબદારો પાસે રાજ્યની માલિકીના ઘેડા હોય તેઓના શરીર પર “દાગ' (ડાઘ-નિશાન) પાડવા, જેથી કરીને બેટી રીતે નોંધણી અને ગોટાળો અટકાવી શકાય. અકબરે આ દાગ ધારો' ગુજરાતમાં લાગુ કરવા ખાન આઝમને ફરમાન મોકલાવ્યું, પણ ગુજરાતના અમીરો, જેમના વિશેષાધિકાર અને હક્કોને આ ધારાથી અવળી અસર થતી હતી, તેઓએ એ ફરમાનને સખત વિરોધ કર્યો. આઝમખાનને રૂબરૂમાં બેલાવીને પણ આને અમલ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ફરમાનને અમલ કરવાને એ વિરોધી હતો તેથી અકબરે એને સૂબેદારપદેથી દૂર કર્યો.
મીરઝા અબદુર રહીમખાન (ઈ.સ. ૧૫૭૫-૭૮)
અકબરે અઝીઝ કેકાની જગ્યાએ બહેરામખાનના પુત્ર અબ્બરરહીમખાનની સૂબેદાર તરીકે નિમણુક કરી, પરંતુ એ કેવળ ૨૨ વર્ષને લેવાથી એને રાજ્યવહીવટમાં મદદ કરવા નાયબ તરીકે વઝીરખાનને મોકલવામાં આવ્યો ને પ્રાગદાસ નામના એક અનુભવી હિંદુને દીવાન તરીકે નીમવામાં આવ્યો.
મીરઝા અબ્દરરહીમખાનના વહીવટ દરમ્યાન કેટલાક બનાવ બન્યા.
.સ. ૧૫૭૫ માં અકબરની માતા હમીદાબાનું અને જનાનાની બીજી સ્ત્રીઓ મક્કા હજ જવા માટે નીકળી ને સુરત આવી તે વખતે ગુજરાતના દરિયાઈ જળવિરતાર પર ફિરંગીઓનું વર્ચસ હેવાથી સફર માટે એમનો પરવાનો તે પડયો.
ઈ.સ. ૧૫૭૬ સુધીમાં ગુજરાતમાં મુઘલ વિરુદ્ધ શિરોહી, ઈડર અને નાંદોદમાં થયેલાં બંડ સમાવી દેવામાં આવ્યાં ને વિરોધી હિંદુ રાજાઓને તાબે દાર બનાવવામાં આવ્યા. ગુજરાતની વહીવટી વ્યવસ્થા વઝીરખાન બરાબર ગોઠવી શકર્યો ન હતો તેથી અકબરે ઈ. સ. ૧૫૭૭ માં રાજા ટોડરમલને મોકલ્યો. એણે ગુજરાતમાં આવી શિરોહી, ડુંગરપુર અને દક્ષિણ ગુજરાતના રામનગર (ધરમપુર) રાજ્યના રાજપૂત રાજાઓને મુત્સદ્દીગીરીથી વશ કરી, એમને મનસબદારોની વિવિધ કક્ષાઓ આપી મુઘલ સામ્રાજ્યના ટેકેદાર બનાવ્યા. ટોડરમલ ગુજરાતમાં હતા ત્યારે અહીં એક બંડ થયું. ૧૫૭રમાં ઠાસરાની લડાઈમાં હારી ગયેલા અને પંજાબ નાસી ગયેલા ઇબ્રાહીમ હુસેન મીરઝાની પત્ની ગુલરૂખ બેગમે પિતાના કિશોર વયના પુત્ર મુઝફહુસેન સાથે ગુજરાતમાં પ્રવેશી બંડ કર્યું. રાજા ટોડરમલ, બાઝ બહાદુર, દીવાન પ્રાગદાસ વગેરેએ મળીને એ બળવાખોરોને
Page #72
--------------------------------------------------------------------------
________________
૩જુ]
અકબરથી ઔરંગઝેબ
[૫
હરાવ્યા (ઈ.સ. ૧૫૭૭). મીરઝા કુટુંબે અવારનવાર મુઘલ સત્તાને પડકારી હતી છતાં અકબરે એ કુટુંબના સભ્યોને માફી આપી.
નાયબ સુબેદાર વઝીરખાનને વહીવટ અસંતોષકારક હોવાથી અકબરે હવે શિહ બુદ્દીન અહમદખાન(શિહાબખાન)ને સૂબેદાર તરીકે મોકલ્યો (ઈ.સ.૧૫૭૮). શિહાબુદ્દીન અહમદખાન (ઈ.સ. ૧૫૭૮-૮૩).
શિહાબુદ્દીન અહમદખાને મોડાસા પ્રદેશમાં સાબરમતી અને મહી નદી વચ્ચેના કેટલાક ભાગમાં તોફાની તને લીધે પ્રજાની થતી કનડગત ધ્યાનમાં લઈ બંદોબસ્ત કરવા કિલા બંધાવ્યા અને એમાં ઘોડેસવાર ટુકડીઓ સાથે થાણ સ્થાપ્યાં. કેટલીક જગ્યાએ જમીનની માપણીથી લોકોમાં અસંતોષ વ્યા હતો ત્યાં બીજી વાર માપણી કરાવી.
સૌરાષ્ટ્ર વિભાગમાં ઈ.સ. ૧૫૭૩ પછી અને લગભગ ત્યારથી ૨૦ વર્ષ સુધી મુઘલ સત્તા પૂરેપૂરી સ્થપાઈ ન હતી. ત્યાં અગ્રગણ્ય ગણાતાં જૂનાગઢમાંની સહતનત વખતની સૂબાગીરી અને નવાનગર (જામનગર)નું રાજ્ય હજુ સુધી સ્વતંત્ર હતાં. જૂનાગઢ બથાવી પડેલી અમીનખાન ઘેરીને તાબે કરવામાં વઝીરખાનનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ઈ.સ. ૧૫૮૨ માં શિહાબુદ્દીન ગુજરાતને સૂબો બનતાં અમીનખાનના એક સેનાપતિ ફત્તેહખાન શેરવાનીએ જુનાગઢ કબજે કરીને મુઘલ સમ્રાટની સત્તા નીચે લાવવામાં મદદ કરવાની તૈયારી બતાવી. એની સાથે શિહાબુદ્દીને પિતાના ભત્રીજા મીરઝા જાનને ચાર હજારના લશ્કર સાથે મોકલ્યા. અમીનખાને નવાનગરના જામ શત્રુશલ્યની મદદ મેળવી સખત સામનો કર્યો. વળી આ સમયે ફરાહખાનનું અવસાન થતાં મીરઝા જાનને ઘેરો ઉઠાવી લેવાની ફરજ પડી. એ પછી એણે માંગરોળને ઘેરો ઘાલ્યો, પરંતુ છેવટે અમીનખાન અને જામનાં લશ્કરોએ એને કેડીનાર પાસે હરાવ્યું, જેમાં એ. પોતે ઘવાયો અને ભારે મુશ્કેલીથી અમદાવાદ સુધી જઈ શક્યો. ઇતિમાદખાન (ઈ.સ. ૧૫૮૩)
શિહાબુદ્દીખાનને પરત બોલાવ્યા પછી ગુજરાતના જૂના અને સૌથી વધુ વગદાર અમીર ઈતિમાદખાનની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક કરવામાં આવી (ઈ.સ. ૧૫૮૩). નિમણૂક સમયે ઈતિમાદખાન પાસે જાગીર તરીકે પાટણ જિલ્લે હતો અને ગુજરાતમાં શાહી જમીનનો એ રખેવાળ હતો. એની દમાંમદ
Page #73
--------------------------------------------------------------------------
________________
૪]
સુઘલ કાલ
y:
અકબરે પેાતાના ખાસ વિશ્વાસુ અમીર અણુ તુરાબને સૂબેદારના અમીન તરીકે અખૂકાસીમ નામના અધિકારીને દીવાન તરીકે અને ‘ તાકાતે અકબરી ’ના લેખક ખ્વાજા નિઝામુદ્દીન અહમદને અક્ષી તરીકે નીમ્યા. વળી મીર્ માસૂમ ભરી નામના એક બીજા દરબારીને ઈતિમાદખાનની મદદમાં મૂકવામાં આવ્યેા. આ બધી નિમણૂક સ્પષ્ટ બતાવી આપે છે કે અકબરને પ્રતિમાદખાનની વહીવટી શક્તિમાં શ્રદ્દા ન હતી અથવા તેા એને એની વાદારી વિશે શંકા હતી. ગમે તે કારણુ હાઈ શકે, પરંતુ તમાદખાનની નિમણૂક થતાં અને એનુ` અમદાવાદમાં આગમન થતાં જ માજી સુલતાન મુઝફ્રૂર ૩ જાના ખંડનેા ારંભ થયાના સંકેત
શરૂ થયા.
અકબરે ૧૫૭૩ માં ગુજરાત જીત્યા બાદ સુલતાન મુઝફૂરને માનહિત રાખ્યા હતા અને નાની જાગીર આપી ખ્વાજા શાહ મનસૂર નામના અધિકારીના જાપ્તા નીચે મૂકથો હતેા, પરંતુ ઈ.સ. ૧૫૭૮ માં લાગ જોઈને મુઝફ્ફર એ કેદમાંથી નાસી છૂટષો અને પહેલાં રાજપીપળા (જિલ્લા ભરૂચ)ના હિંદુ રાજા પાસે તે પછી રાજકાટ પાસે આવેલા ખેરડીના કાઠી સુખી લેામા ખુમાણના આાશ્રયે ગયે.. લગભગ ઈ. સ. ૧૫૮૩ સુધી મુઝફ્ફર ગુપ્તવાસમાં રહ્યો. અકબરના અધિકારીએ પણ એની અવગણના કરતા રહ્યા. મુઝફ્ફર ગાદી પુનઃ મેળવવાની યેાગ્ય તકની રાહ જોતા હતા. ઋતિમાદખાનની નિમણૂક ગુજરાતના સુખેદાર તરીકે થતાં બતાવાની પરપરા શરૂ થઈ. મુઝફ્ફરે મુ‰લ સત્તા સામે બંડ પેાકાયુ” અને લશ્કરી તાકાત સ’ગઠિત કરવા માંડી.
ખીજી બાજુએ ખંડના સમાચાર સાંભળી ઈતિમાદખાતે ગુજરાતમાંથી નિવૃત્ત થઈ, દિલ્હી તરફ્ જવા નીકળેલા શિહામુદ્દીનનેા સહકાર મેળવી એ બંડનેા સામતે કરવા વિચાયુ. અને કડી (જિલ્લો મહેસાણા) જઈ એની સાથે સમાધાન કર્યું. આ અરસામાં મુઝફ્તરે અમદાવાદના કબજો કરી લીધા. ઇતિમાદખાન અને શિહામુદ્દીન પૂરઝડપે અમદાવાદ ધસી આવ્યા, પરંતુ મુઝફ્ફરે એ તેનાં લશ્કાને હરાવ્યાં તે વેરવિખેર કરી નાખ્યાં. એ પછી મુઝફ્ફરે ૧૧ વર્ષના ગાળા ખાદ ગુજરાતના સુલતાનનું પદ ફરી ગ્રહણ કર્યું" (સપ્ટેમ્બર ૪, ૧૫૮૩). એણે અમદાવાદની ઉત્તરે તથા દક્ષિણે આવેલાં શહેર અને જિલ્લા કબજે કરવા ખૂબ ઝડપી પગલાં લીધાં. ખળ વાપરીતે, ધાકધમકી આપીને કે કપટથી મુઝફ્રશાહે ખભાત ભરૂચ અને વડેાદરા જેવાં સમૃદ્ધ અને ધનવાન શહેર કબજે કર્યાં.
Page #74
--------------------------------------------------------------------------
________________
૩] - અકબરથી રગઝેબ
ગુજરાતમાં સર્જાયેલી કટોકટીના સમાચાર સાંભળી, અકબરે પાટણ નાસી ગયેલા ઈતિમાદખાનને ગુજરાતમાંથી પાછા લાવી ગુજરાત પુન: કબજે કરવા માટે મીરઝા અબ્દુર્રહીમખાનની સૂબેદાર તરીકે નિમણૂક કરી.
અબદુર રહીમ ખાન ઉરે મીરઝાખાન” (ઈ.સ. ૧૫૮૩-૮૯)
અબ્દુર્રહીમખાન “મીરઝાખાન” તરીકે જાણીતો છે. મીરઝાખાનની મદદમાં માળવા અને અજમેરના મુઘલ સેનાપતિઓને પણ લશ્કર સહિત મોકલવામાં આવ્યા. મીરઝાખાને ગુજરાતમાં આવી અમદાવાદ પાસે સરખેજ નજીક મુઝફફરશાહને હરાવ્યો (૧૫૮૪, જાન્યુઆરી ૧૬)ને એને પહેલાં મહેમદાવાદ અને પછી ખંભાત જવાની ફરજ પડી. ખંભાત જઈ એણે પોતાની લશ્કરી તાક્ત સંગઠિત કરી. એને પીછો કરતા મીરઝાખાને એને ફરી વાર રાજપીપળાના ડુંગરામાં નાંદોદ (જિ. ભરૂચ) પાસે હરાવ્યો (માર્ચ ૧૦, ૧૫૮૪). મુઝફર ત્યાંથી નાસી જઈ છેવટે ઈડરના રાજાના આશ્રયે ગયે. અકબરે અબ્દુર્રહીમખાનના વિજય મેળવ્યાના સમાચાર જાણી ખુશાલી વ્યક્ત કરી એને “ખાન–ઈ–ખોન’ (ઉમરાવને ઉમરાવ) બિરુદ આપ્યું, જે અબ્દુર્રહીમખાનના પિતાને પણ અપાયું હતું.
ગુજરાતમાં બળવો શમ્યાનું જણાતાં બીજા શાહી અધિકારીઓ અમદાવાદ પરત આવ્યા. મીરઝાખાને ગુજરાતની વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં મન પરોવ્યું, સાથોસાથ મુઝફફરને પીછો કરવાનું ચાલુ રાખ્યું.
મુઝફફરનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પીછો કરવાનું કાર્ય મુઘલ અધિકારીઓ માટે ઘણું ત્રાસદાયક અને દસ વર્ષ જેટલા લાંબા ગાળાનું રહ્યું.
મુઝફર ગુજરાતથી સૌરાષ્ટ્રમાં અને ત્યાં ન ફાવતાં પાકો ગુજરાતમાં નાસભાગ કરતો રહ્યો અને મુઘલ ટુકડીએ એની પૂંઠ પકડતી રહી. મીરઝાખાનની તાકીદ અને ધમકીઓથી સ્થાનિક શાસકે મુઝફરને મદદ કરતાં ડરતા રહ્યા.૫
૧૫૮૯ માં મીરઝાખાનને દિલ્હી પાછા બોલાવામાં આવ્યો. ટૂંક સમય માટે ઈસ્માઈલ કુલી ખાનની સૂબેદાર તરીકે નિમણૂક કરવામાં આવી. એ પછી મીરઝા અઝીઝ કેકા ખાન આઝમની આ હોદ્દા પર બીજી વાર નિમણૂક થઈ.
મીરઝા અઝીઝ કેકા (બીજી વાર) (ઈ.સ. ૧૫૯૦-૧૫૩) .
ખાન આઝમ ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતની સ્થિતિ અશાંત હતી. લશ્કરી સત્તા કુલીખાન અને શેખ નિઝામુદ્દીન પાસે હતી. એમણે વારંવાર મુઝફફરનો
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૮].
બુલ કાલ
પ્રિ.
પીછો કરી એને કોઈ જગ્યાએ સ્થિરતાથી રહેવા દીધો ન હતો. નિઝામુદ્દીને કરછના રાવને નમાવીને માફી મગાવી હતી. સામાજિક ક્ષેત્રે જોઈએ તે રાજા ટોડરમલે નક્કી કરેલું જમીન-મહેસૂલ દફતરોમાં નેધાયેલું હતું, પરંતુ એને અમલ ખાસ કરાયો ન હતો. રાજપૂતો અને કોળી ઠાકોરો, જેમને લશ્કરી વ્યવસ્થા માટે સલ્તનત કાલમાં સરકારી ભાગની જમીને અપાઈ હતી. તેમણે આ સમય સુધીમાં જમીન પચાવી પાડી હતી. મેટા જમીનદારોએ પણ જે હાથ લાગે તે જમીન પચાવી પાડવાનું શરૂ કર્યું હતું. મુઘલ અમલદાર પણ મન ફાવે તેવી રીતે લાગા ઉઘરાવતા. આમ ગુજરાતની રાજકીય અને સામાજિક સ્થિતિ મુઝફફરના છેલ્લી વારના બંડ માટે અનુકૂળ આવે એવી હતી. મુઘલ અધિકારીઓ અને વહીવટકાર લડાઈ-યુદ્ધોની દોડાદોડીમાં વહીવટી વ્યવસ્થા બરાબર જાળવી શક્યા ન હતા એ હકીકત નોંધપાત્ર હતી.
મીરઝા અઝીઝ કેકાની નિમણુક થતાં એ જૂન ૧૫૯૦માં ગુજરાત આવી પહે. એની મહેચ્છા સૌરાષ્ટ્રમાં આશ્રય મેળવી રહેલા મુઝફફરને અને એને ટેકે આપી રહેલા એના સાથીઓને નમાવી, વશ કરી, કાયમ માટે શાંતિ સ્થાપી, સૌરાષ્ટ્રને મુઘલ સામ્રાજ્યનો ભાગ બનાવવાની હતી. એ માટે એણે જંગી તૈયારી કરી. એને ખબર મળ્યા કે સુલતાન મુઝફફરની સેના સાથે એના ટેકેદારોની સેના મળી ગઈ છે અને એક મોટું સમવાયી મિત્રોનું લશ્કર મોટી સંખ્યામાં રચાઈ ગયું છે, જેમાં નવાનગરને જામ, જુનાગઢના સદ્દગત અમીનખાન ઘેરીને પુત્ર દૌલત ખાન અને કાઠી લેમા ખુમાણ હતા. આથી અઝીઝ કેકાએ પિતે જ મુઘલ સૈન્યની આગેવાની લીધી ને ભરચોમાસું હોવા છતાં નવાનગર તરફ કૂચ કરી. મુઝફફર સહિતના બળવાખોરોનું લશ્કર લગભગ ત્રીસ હજારનું હતું, જ્યારે અઝીઝ કેકાનું લગભગ દસ હજારનું હતું. ચોમાસાને લીધે વાતાવરણ પ્રતિકુળ હતું અને મુઘલ સૈન્ય અનેક હાડમારી ભગવતું હતું છતાં બંને પક્ષો વચ્ચે ળ પાસે “ભૂચર મેરીનામે ઓળખાતા સ્થળે ભારે લડાઈ થઈ (જુલાઈ ૧૮, ૧૫૯૧), જેમાં રાજપૂત એમની પ્રણાલિકાગત રીતે વિરતાપૂર્વક લડ્યા જામનો મોટો પુત્ર અજોજી અને પ્રધાન જસાજી એમાં ખપી ગયા. ઘવાયેલો દૌલતખાન ઘોરી પિતાની સેના સાથે રણમેદાન છોડી જૂનાગઢ તરફ જતો રહ્યો. કડીઓ પહેલેથી જ જતા રહ્યા હતા. સુલતાન મુઝફફરે અને જામે બરડાના ડુંગરામાં આશ્રય લીધો. આમ ભૂચર મોરીની લડાઈમાં મુઘલેનો વલંત વિજય થયો. સૌરાષ્ટ્રની ભૂમિ પર લડાયેલી કેટલીક લડાઈઓ પૈકી
Page #76
--------------------------------------------------------------------------
________________
૩જું] અકબરથી ઓરંગઝેબ
[૪૯ ભૂચર મોરીની લડાઈ ભારે સ્પર્ધાત્મક, લશ્કરી દષ્ટિએ નિર્ણાયક અને જંગી પાયા પર લડાયેલી મોટી છેલ્લી લડાઈ હતી, તેથી એની યાદ લેકકથાઓ અને લેકસાહિત્યમાં સચવાયેલી રહી છે.
મીરઝા અઝીઝ કોકાએ ભૂચર મોરીની લડાઈને બીજે દિવસે નવાનગર પર કૂચ કરી એ શહેર લૂંટયું. જૂનાગઢ કબજે કરવાને પણ પ્રયત્ન કર્યો, પણ પ્રતિકૂળ સંજોગોના કારણે એ પ્રયાસ પડતો મૂક્યો, પરંતુ બીજે વર્ષે ૧૫૯૨ માં એ સમગ્ર સૌરાષ્ટ્ર જીતવાના નિર્ણય સાથે પૂરતી તૈયારી કરીને આવ્યો. ટૂંક સમયમાં જ ઘોઘા માંગરોળ સોમનાથ વગેરે સોરઠ તાબાનાં બંદર જીતી લીધાં. જૂનાગઢનો કિલ્લો ત્રણ મહિનાના ઘેરા બાદ કબજે કર્યો (ઓગસ્ટ ૨૭, ૧૫૯૨). જૂનાગઢના ઘેરા દરમ્યાન દોલતખાન અવસાન પામ્યો હતો, તેથી અઝીઝ કોકાએ ઉદારતા બતાવી એના બે સગીર પુત્રો અને બીજા ૫૦ આગેવાનેને જીવતદાન આપ્યું. એ પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં મુઘલ સત્તા દઢપણે સ્થપાઈ. ઘણું રાજપૂત ઠાકર મુઘલ સત્તાને અધીન થયા. જૂનાગઢ સહિત દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને સમગ્ર દરિયાકાંઠે “ખાલસા જમીન” તરીકે મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યો. નવાનગરના જામે રાજ્ય ગુમાવ્યું હતું, તેથી એણે અઝીઝ કેકા સાથે વાટાઘાટ કરી, સમાધાન કરી, મુઘલ સત્તાના તાબેદાર બનવાનું સ્વીકારી, રાજ્ય પાછું મેળવ્યું. સૌરાષ્ટ્રના રક્ષણ માટે જૂનાગઢમાં ફેજદારની નિમણૂક થવા લાગી. જામનગર સૌરાષ્ટ્રમાં હોવા છતાં એને અલગ જમીનદારી રાજ્ય ગણવામાં આવ્યું ને એની ખંડણી નકકી કરાઈ. જામનગર અને કચ્છનાં રાજ્ય મુઘલ સામ્રાજ્યમાં ખંડિયાં રાજ્યનું સ્થાન ભોગવતાં રહ્યાં.
ભૂચર મોરીના મેદાનમાંથી નાસી છૂટેલા અને સંતાતા ફરતા મુઝફફરનો પીછે કરી અઝીઝ કેકાએ એને કેદ કરવા શક્ય તેટલા પ્રયાસ કર્યો. મુઝફૂદર દ્વારકા થઈ દરિયા માર્ગે કચ્છ પહોંચી ગયો. કચ્છના રાવ ભારમલે એને આશ્રય આપે, પણ અઝીઝ કેકાએ કચ્છ પર કૂચ કરવાની ધમકી આપતાં રાવ ભારમલે મેરબી પરગણું પિતાને આપવામાં આવે તો મુઝફફર સોંપી દેવાની તૈયારી બતાવી, જેને અઝીઝ કેકાએ સ્વીકાર કર્યો. છેવટે મુઝફફરને કેદી તરીકે પકડવામાં આવ્યો (ડિસેમ્બર ૨૩, ૧૫૯૨) અને મેરબી તરફ લઈ જવામાં આવ્યો. માર્ગમાં મુઝફફરે ધમડકા ગામે આપઘાત કર્યો. મુઝફફરના મતની ખાતરી કરાવવા એનું શિર નિઝામુદ્દીન એસી મારફતે અકબરના દરબારમાં મોકલી આપવામાં આવ્યું
' +
T' ,
- *
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૦]
મુઘલ કાલે
[મ
મીરઝા અઝીઝ કોકાએ ગુજરાતમાં મુઘલ સત્તા સ્થાપવાની અને બંડાર મુઝફફરને અંત લાવવાની જે યશસ્વી કામગીરી કરી તેની અકબરના દરબારમાં ભારે પ્રશંસા કરવામાં આવી. એને સંમાન માટે દરબારમાં લાવવામાં આવ્યો, પણ એણે આગ્રા નહિ જતાં વેરાવળ બંદરે થઈને મક્કા હજ જવાનું પસંદ કર્યું (માર્ચ ૨૫, ૧૫૯૩). અકબરને એનું વલણ ગમ્યું નહિ છતાં એણે એને ક્ષમ્ય ગણ્યું. શાહજાદે મુરાદ (ઈ.સ. ૧૫૯૩-૯૯)
મીરઝા અઝીઝ કાકા મક્કાની હજે જતાં અકબરે પિતાના બીજા શાહજાદા મુરાદને ગુજરાતના સૂબેદાર તરીકે નીમ્યા. એને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે દખ્ખણના અહમદનગર રાજ્ય સામે ચડાઈ કરવા તારે ગુજરાત અને ભાળવામાંથી લશ્કર એકત્ર કરવાં. દખણની ચડાઈ માટે ૧૫૯૪ ના ડિસેમ્બરમાં મુરાદે અમદાવાદ છેડયું અને એ સુરત જવા નીકળ્યો. મુરાદ અમદાવાદ છોડે એ અગાઉ અકબરે ગુજરાતમાં વહીવટ ચલાવવા સૂબેદારના નાયબ તરીકે રાજા સૂરજસિંહની નિમણૂક કરી હતી. દખ્ખણની ચડાઈને કારણે મુઘલ અધિકારીઓની ગુજરાતમાં ગેરહાજરી થવાથી મરહૂમ સુલતાન મુઝફફરના શાહજાદા બહાદુરે ૧૫૯૬ માં બંડ કર્યું. એને લાભ લૂટફાટ કરનારાં તત્વોએ લીધે અને એમણે ગામડાં તૂટયાં, પરંતુ રાજા સૂરજસિંહે બંડખોર બહાદુર સામે જઈને એને ખુલી લડાઈમાં હરાવી નાસી જવા ફરજ પાડી અને બંડ શમાવી દીધું.
દખણમાં ગયેલા શાહજાદા મુરાદનું ૩૦ વર્ષની વયે ૧૨૯૯માં અકાળ અવસાન થતાં ગુજરાતના સૂબેદાર તરીકે ફરી વાર મીરઝા અઝીઝ કોકાને નીમવામાં આવ્યા. મીરઝા અઝીઝ કેકા (ત્રીજી વાર) (ઈ.સ. ૧૬૦૦-૧૬૦૫)
એની ત્રીજી વારની સૂબેદારી દરમ્યાન એણે ગુજરાતને વહીવટ આગ્રા રહીને ચલાવ્યું. એ માટે એણે વારાફરતી પોતાના નાયબ તરીકે શમ્સદ્દીન અને શાદમાન નામના પિતાના પુત્રોને નીમ્યા હતા. એના વહીવટ દરમ્યાન ગુજરાતમાં કોઈ ખાસ નોંધપાત્ર બનાવ બન્યા ન હતા.
ગુજરાતમાં અકબરના અમલ દરમ્યાન ફિરંગીઓનું સ્થાન ગુજરાતના દરિયાઈ જળવિસ્તારમાં કેવું હતું એની ખાસ નેંધ લેવી જોઈએ. અકબરે ગુજરાત પર જીત મેળવી (૧૫૭૨-૭૩) ત્યાં સુધીમાં ફિરંગીઓ દરિયાઈ જળવિસ્તાર પર બિનહરીફ વર્ચસ ભોગવતા થઈ ગયા હતા. ગુજરાતનાં બંદરોએથી હકારાતાં
Page #78
--------------------------------------------------------------------------
________________
૭ જુ]
અકબરથી ઔરંગઝેબ
વેપારીઓનાં કે પ્રવાસીઓનાં જહાજોને એમની પાસેથી અમુક રકમ (લાગો) આપી પરવાનો લેવો પડતો. મુઘલ સમ્રાટનાં વેપારી જહાજોને કે શાહી કુટુંબનાં યાત્રાએ જતાં પ્રવાસી જહાજોને પણ એમના તરફથી મુક્તિ અપાઈ ન હતી. એ : મયમાં દીવ દમણ અને વસઈ ફિરંગી તાબાનાં વેપારથી ધીકતાં બંદર હતાં. દમણ બંદર ૧૫૫૯માં ફિરંગીઓએ ગુજરાતના સુલતાન પાસેથી મેળવ્યું હતું. “અકબરનામા'માં જણાવ્યું છે તે મુજબ અકબરે ફેબ્રુઆરી ૧૫૮૦માં મીરઝા અઝીઝ કોડાના કાકા કુબુદ્દીનખાન, જેને ભરૂચની જાગીર અપાઈ હતી, તેને દમણ પર આક્રમણ કરવા હુકમ આપ્યો હતો. હજ કરવા જતાં યાત્રીઓને માર્ગમાં અવરોધ ઊભા કરતા ફિરંગીઓને હાંકી કાઢવા માટેના શાહી લશ્કરને ગુજરાત અને માળવાના સૂબેદારોની તથા દખણના હાકેમોની પણ સહાય મળી. દમણ પર મુઘલેની ચડાઈનું પરિણામ શું આવ્યું એને ઉલ્લેખ અબુલ ફલે કર્યો નથી, પરંતુ ફિરંગી આધારો પરથી જાણવા મળે છે કે મુઘલના એ આક્રમણને ફિરંગી કપ્તાન માર્ટિન આર્ફાન્સો-દ-મેલોએ નિષ્ફળ બનાવી દીધું હતું ને મુઘલ સેનાપતિને ઘેરે ઉઠાવી લેવાની ફરજ પડી હતી. ૧° એ નોંધપાત્ર વિજયની યાદગીરી દમણના કિલ્લાના દરવાજા પરની ફિરંગી ભાષામાં લખાયેલી તકતી પર જોવા મળે છે. એ પરથી સ્પષ્ટ જણાય છે કે અકબરને ફિરંગીઓ પાસેથી દમણ લેવામાં નિષ્ફળતા મળી હતી.
| ગુજરાતમાં અકબરના અમલની એક નોંધપાત્ર ઘટના એ છે કે હિ. સ. ૯૦૦ (૧૫૭૨-૭૩)થી અમદાવાદની શાહી ટંકશાળમાં મુઘલ શહેનશાહના સિક્કા પાડવાનો આરંભ થયો. આ સિક્કા હિ.સ. ૯૮૦ થી મુઘલ સત્તા ગુજરાતમાં ટકી ત્યાંસુધી પાડવામાં આવ્યા હતા.
(૨) જહાંગીરને રાજ્ય-અમલ (ઈ સ. ૧૬૦૫–૨૭) મુઘલ બાદશાહ જહાંગીરના રાજ્ય-અમલ દરમ્યાન ગુજરાતમાં આઠ જેટલા મુઘલ સૂબેદાર આવી ગયા. કુલીઝખાન અને રાજા વિક્રમજિત (ઈ.સ. ૧૬૦૫-૦૬).
જહાંગીરે પિતાના શાસનના આરંભમાં મોકલેલા સૂબેદારેમાં પ્રથમ સુબેદાર કુલીઝખાન હતો, જે ઉચ્ચ ઉમરાવ હતો અને અકબરના સમયથી ગુજરાત પ્રાંતની સેવામાં હતો. કુલીઝખાનની બાગીરીને સમય સામાન્ય રહ્યો. એમાં રાજા વિક્રમજિતે પણ કામગીરી બજાવી હતી. ૧૬૦૬ માં કુલીઝખાનને પંજાબમાં રૌશની નામના ધર્મઝનૂની લોકો સામે લડવા મોકલવામાં આવ્યો. એ
Page #79
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલે
[ 5
વખતે ગુજરાતમાં માજી સુલતાન મુઝફફરશાહ ૩ જાના શાહજાદા બહાદુરે અમદાવાદની આસપાસના વિસ્તાર પર હલા કરી, લૂંટફાટ ચલાવી અને ઘણા શાહી અધિકારીઓની હત્યા કરી સનસનાટી મચાવી દીધી, આથી જહાંગીરે રાજા વિક્રમજિત અને અન્ય મનસબદારોને છ થી સાત હજારના હયદળ સાથે ગુજ. રાતમાં શાંતિ સ્થાપવા મોકલ્યા. રાજા વિક્રમજિતે ગુજરાતમાં આવી બહાદુરના હુલ્લડને શમાવી દીધું અને વ્યવસ્થા સ્થાપી; જેકે કુલીઝખાનની જેમ રાજા વિક્રમજિત પણ અમદાવાદ ખાતે થોડા સમય માટે જ સૂબેદારપદે રહ્યો. મુર્તઝાખાન બુખારી (ઈ.સ. ૧૬૦૬-૯)
રાજા વિક્રમજિતની વિદાય પછી શેખ ફરીદ બુખારી, જેનું બહુમાન મુર્તઝાખાન” ખિતાબ આપીને કરવામાં આવ્યું હતું, તેને સૂબેદાર તરીકે મોકલવામાં આવ્યો. શેખ ફરીદે જહાંગીરને ગાદી પર લાવવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો, તેથી એની કદરરૂપે જહાંગીરે ગુજરાતનું સૂબેદારપદ એને આપ્યું હતું. શેખ ફરીદે પોતાને અમલ દરમ્યાન અમદાવાદમાં ત્રણ દરવાજા પાસે બુખારી મહેલ્લો વસાવ્યો. કડી(જિ. મહેસાણા)નું ન્યૂહાત્મક મહત્વ જણાતાં એણે ત્યાં કિલ્લે બંધાવ્ય (૧૬૦૯).૧૧ એ કિલ્લાના દરવાજાની દીવાલ પરના લેખમાં મુર્તઝાખાનને લશ્કરી વીરતા અને વિદ્વાનોની સંગત એ બંનેમાં પ્રવીણ કહ્યો છે અને “એના ન્યાયી વહીવટથી ગુજરાત બુખારા જેવું બન્યું” હોવાની નેંધ છે. એણે અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં શાહ વજિહુદ્દીનની કબર પર રોજે બંધાવ્યું હતું અને ભરૂચમાં એક મરિજદ બંધાવી હતી (૧૬૦૯).
૧૬૦૮ ના અંતમાં જહાંગીરે મુર્તઝાખાનને પરત બોલાવવા નક્કી કર્યું, કારણ કે મતઝાખાનના સંબંધીઓ અને આશ્રિતાએ અમદાવાદની પ્રજાને રંજાડવાનું ચાલુ રાખ્યું હતું અને મુર્તઝાખાન પિતે એમને અટકાવી શકતો ન હતો. હવે જહાંગીરે ફરી વાર ગુજરાતની સૂબેદારી મીરઝા અઝીઝ કોકા-ખાન આઝમને સોંપી. મીરઝા અઝીઝ કેકા (૪થી વાર) (૧૬૦૯-૧૬૧૧)
નક્કી એ રીતે કરાયું હતું કે ખાન આઝમે મુઘલ રાજધાનીમાં રહેવું અને એના મોટા પુત્ર જહાંગીર કુલીખાને (મીરઝા શસુદ્દીને) પિતાના નાયબ તરીકે ગુજરાતમાં જવું (નવેમ્બર ૧૩, ૧૬૦૮).૧૨ જહાંગીર કુલીખાને ટૂંકા સમય માટે નાયબ સૂબેદાર તરીકે વહીવટ ચલાવ્યું. ૧૬ ૯ માં ખાન આઝમના બીજા પુત્ર મીરઝા મુરમને સોરઠ વિસ્તાર માટે જૂનાગઢ ખાતેની સરકારનો વહીવટ ચલાવવા મેકલવામાં આવ્યો.
Page #80
--------------------------------------------------------------------------
________________
ૐ જુ' ]
અકબરથી ઔર‘ગઝેમ
[ ૫૩
૧૬૦૯ માં ગુજરાતની પૂર્વ સરહદે કેટલાક હિંદુ રાજાઓની બળવાખાર પ્રવૃત્તિને ડામી દેવા રાજા ટોડરમલના પુત્ર રાય ગેાપીનાથને તથા જોધપુરના રાજા સૂરિસંહ અને બીજાને ગુજરાત મેાકલવામાં આવ્યા. રાય ગે।પીનાથે માળવા દ્વારા ગુજરાત આવી, સુરત જિલ્લામાં પ્રવેશી સ્થાનિક જમીનદારા પાસેથી ખડણી ઉઘરાવી અને રેવાકાંઠામાં ખાલપાડ( તા. ખેારસદ, જિ. ખેડા)ના ડાકારને હરાવી કૈદ કર્યાં. બીજી બાજુએ ધણા હિંદુ સરદારાએ કાળીલાકાને એકત્ર કરી, મેટુ ળ જમાવી, રાજા સૂરિસહ પર હલ્લો કરી, એના ધણા રાજપૂત સૈનિકાને કાપી નાખ્યા, રાય ગોપીનાથે અમદાવાદ ાવી, વધુ લશ્કર લઈ માંડવા(તા. ખેરાળુ, જિ. મહેસાણા)ના સરદારને હરાવી કૈદ કર્યાં. બીજી એક લડાઈમાં કાંકજ(જિ. અનાસકાંઠા)ના કાળીએના ઠાકેારને પણ હરાવી કેદ કર્યાં. એ ત્રણે કેદ પકડાયેલા દાકારાને બાદશાહ જહાંગીરની આજ્ઞાથી કેટલેાક વખત ગ્વાલિયરના કિલ્લામાં કેદ રખાયા, પરંતુ ભવિષ્યમાં સારા વ્યવહાર રાખવાનું વચન આપતાં એમને મુક્ત કરવામાં આવ્યા.૧૩
૧૬૦૯-૧૦ ના સમયમાં ગુજરાત પર દખ્ખણમાંથી આક્રમણ થયું. દખ્ખણુ નિઝમશાહી સુલતાનના પ્રખ્યાત સેનાપતિ અને મંત્રી મલિક અંબર, જે એ સમય દૌલતાબાદને! મૂબેદાર હતા, તેણે ૫૦ હજાર ઘેાડેસવારના દળ સાથે આને સુરત અને વડેાદરા જિલ્લાનાં ગામેામાં લૂંટફાટ મચાવી, જેવી ઝડપથી આવ્યા હતેા તેવી ઝડપે, એ જતેા રહ્યો.
મલિક અંબરના આક્રમણથી દક્ષિણ ગુજરાતનાં સંરક્ષણ અને સલામતી માટે પ્રાંતની પૂર્વ સરહદે રામનગર ( ધરમપુર ) ખાતે લગભગ ૨૫ હજારનું ઘેાડેસવાર દળ રાખવામાં આવ્યુ. એ દળ ઉપરાંત જરૂર પડે તે મુઘલ સૂબેદારને મદદ કરવા માટે ખંડિયા હિંદુ રાજાઓને પણ આદેશ અપાયા. એ દળમાં કાના તરફથી કેટલી સંખ્યામાં ઘોડેસવાર ટુકડીએ મેકલવામાં આવી એની વિગત ‘મિરાતે અહમદી’૧૭અમાં આપવામાં આવી છે. હિંદુ રાજાએમાં કચ્છ નવાનગર ઈડર ડુંગરપુર વાંસવાડા રામનગર રાજપીપળા અલીરાજપુર તથા અલીમેાહન (બ્રેાટાઉદેપુર)ને સમાવેશ થતા હતેા. અબ્દુલ્લાખાન ફીરોઝ જગ (ઈ.સ. ૧૬૧૧-૧૬)
૧૬૧૧માં મીર્ઝા અઝીઝકેાકાના સ્થાને ગુજરાતના મૂખામાં અબ્દુલ્લાખાન બહાદુર ફીરેઝ જોંગ નામના વિશ્વાસુ અને છ હજારનું ઘેાડેસવારળ ધરાવતા મનસબદારની નિમણૂક સૂબેદાર તરીકે કરવામાં આવી, પર ંતુ અબ્દુલ્લાખાનને મેાટા ભાગના સમય નિઝામશાહી સેનાપતિ મલિક અંબરને કચડી નાખવાની
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૪]
મુઘલ કાલ
કામગીરી બજાવતા મુઘલ સેનાપતિઓ સાથે વિયે. અબ્દુલ્લાખાનની સૂબેદારીના છેલ્લા વર્ષમાં અમદાવાદ ખાતેની અંગ્રેજોની વેપારી કેઠી સાથેના નવા સ્થપાયેલા સંબંધ કેવા હતા એની કેટલીક વિગત સર ટોમસ રાની નંધમાંથી જાણવા મળે છે. એ મુજબ સુબેદાર અબ્દુલ્લાખાને દખણની સવારીએથી પાછા આવ્યા બાદ, કેડીના અધિકારીઓએ પોતાના ૫૦૦ રૂપિયા પાછા આપવા માગણી કરી ત્યારે એમના મકાનનો કબજે લશ્કરી બળથી લેવા એણે કોટવાલને મોકલ્યો. એ વખતે તેઓએ એને સામનો કર્યો. સર મસરોની વિનંતીથી દિલ્હીના દીવાન અસફખાને અબ્દુલ્લાખાન પર પત્ર લખી અંગ્રેજોને એમના નિવાસસ્થાનમાં સ્વતંત્રતાથી રહેવા દેવાની અને વેપાર કરવા દેવાની નીતિ અપનાવવાનો આદેશ આપ્યો. ૧૪
૧૬૧૬ ના જ વર્ષમાં અબ્દુલ્લાખાનને એની કડક શાસનનીતિના કારણે જહાંગીરે પરત બોલાવી લીધો.
અબ્દુલ્લાખાનના સમયમાં અમદાવાદ કેવું હતું એને હેવાલ વિલિયમ કિન્ચ ન મને એક અંગ્રેજ પ્રવાસી, જે ૧૬૧૧ માં અમદાવાદ આવીને ટૂંક સમય માટે રહ્યો હતો, તેની નોંધ પરથી અને ૧૬૧૩માં અમદાવાદમાં ટૂંક સમય માટે રહેવા આવેલ અંગ્રેજ વેપારી નિકોલસ વિથિંગ્ટનની રોજનીશી દ્વારા જાણવા મળે છે. ૧૫ અબ્દુલ્લાખાનના સમયમાં ઈ.સ. ૧૬૧૬ માં અમદાવાદમાં શાહ સોમપાલના પુત્ર રૂપચંદની ત્રણે પત્નીઓ–રૂપશ્રી કમા અને કેસર–પતિ સાથે અગ્નિસ્નાન કરી સતી થઈ (એપ્રિલ, ૧૬૧૬). આ પ્રસંગની નોંધ એક કૂવાની દીવાલ પર જડેલી તકતીના લેખમાં જોવા મળે છે.? મુકબખાન (ઈ.સ. ૬૧૬-૧૬૧૮)
અબ્દુલ્લાખાનના અનુગામી તરીકે મુકરબખાન નામના અમીરને પસંદ કરવામાં આવ્યો. મુકરબખાને સુરત અને ખંભાતનાં બંદરોના મુસદી (ફોજદાર) તરીકે કામગીરી (૧૬૦૮-૧૫) બજાવી હતી અને એ કેટલાય સમયથી પિતાને ગુજરાતના સૂબેદાર તરીકે નીમવા વારંવાર આગ્રહભરી માગણી કરી રહ્યો હતો. બંદરાના સૂબેદાર તરીકેના વહીવટ દરમ્યાન મુકરબખાને જહાંગીરને યુરોપીય બનાવટની કિંમતી નાનીમેટી ભેટસોગાદે મોકલીને અને વૈદ્યકીય સારવાર કરીને ખુશ કર્યો હતો ૧૬૧૩ માં જહાંગીરે એને ફિરંગીઓ સામે લડીને બદલે લેવા હુકમ કર્યો હતો અને ૧૬૧૫ માં એનો મનસાબને હદો વધારી પાંચ હજાર ઘોડેસવાર દળને કર્યો હતો. બીજા વર્ષે એટલે કે ૧૬૧૬ માં એને સૂબેદારપદ આપવામાં આવ્યું, પરંતુ એને વહીવટમાં રસ ન હતો અને યુદ્ધની કામગીરીને પણ અનુભવ ન હતો. એ માત્ર જહાંગીરની કૃપાથી સૂબેદાર પદે
Page #82
--------------------------------------------------------------------------
________________
ૐ જુ' ]
અકબરથી ઓર‘ગઝે
[૫૫
આવ્યા હતા, તેથી એને મદદ કરવા મુહમ્મદ સાફીખાનને દીવાન અને બક્ષી તરીકે નીમવામાં આવ્યું।. ૧૬૧૮ ના આરંભમાં સમ્રાટ જહાંગીરે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે મુકર ખખાન અમદાવાદમાં હતા અને એણે જહાંગીરના લાંબા સમય સુધીના અમદાવાદના નિવાસની તમામ વ્યવસ્થા કરી હતી.
મુઘલ બાદશાહ જહાંગીરે પૂરાં પાંચ વર્ષ અને ચાર મહિના ( સપ્ટેમ્બર ૧૬૧૭ થી જાન્યુઆરી, ૧૬૧૯) સુધી રાજધાની આગ્રા છે।ડી અજમેર તેમ માળવા અને ગુજરાતના પ્રાંતાનો પ્રવાસ કર્યાં, જે તેાંધપાત્ર છે. પ્રવાસ દરમ્યાન એણે અજમેર માંઠુ અને અમદાવાદમાં લાંખા સમય સુધી રહી જે પ્રવૃત્તિએ કરી તેના હેવાલ સર ≥મસ રાની નોંધપોથીમાંથી મળી આવે છે. સર રાતે ઇંગ્લૅન્ડના રાજા જેમ્સ ૧ લાએ પેાતાના એલચી તરીકે મુઘલ બાદશાહ પાસે મેાકલ્યા હતા. સર રે। જહાંગીરને ૧૬૧૫ ના અંતમાં અજમેર ખાતે મળ્યેા હતેા અને પેાતાના રસાલા સાથે એ જહાંગીરની સથે સાથે સપ્ટેમ્બર ૧૬૧૮ સુધી કર્યાં હતા.
ગુજરાતને પ્રવાસ કરવા જહાંગીર માંહૂથી નીકળી દાહેાદ આવી પહોંચ્ય (ડિસેમ્બર ૧, ૧૬૧૭). ગુજરાતના પ્રવાસ માટે જહાંગીરે એના સસ્મરણ ગ્રંથમાં માંધ્યુ છે કે પેાતાને ગુજરાત પ્રાંતની મુલાકાત લેવાની તીવ્ર ઇચ્છા હતી. હાથીનો શિકાર જે પેાતે કદી કર્યા ન હતા તે કરવા હતા અને ખારા સમુદ્ર જાતે જોવા હતા.૧૭ જહાંગીર નડિયાદ અને પેટલાદ થઈ ખંભાત પહેાંચ્યા (ડિસેમ્બર ૧૯, ૧૬૧૭, જ્યાં એ દસ દિવસ રહ્યો અને એણે દરિયાઈ સફરની માજ માણી. ખંભાતથી નીકળી (ડિસેમ્બર ૩૦, ૧૬૧૭) જહાંગીરે પેાતાના રસાલા સાથે માતર પરગણા અને બારેજા ગામ થઈને અમદાવાદ શહેર બહાર કાંકરિયા તળાવ પર મુકામ કર્યાં. જહાંગીરે રાજધાની અમદાવાદમાં પ્રવેશ કર્યો તે દિવસે શાહજાદા શાહજહાંની એ ૨૩ મી વર્ષગાંઠ હતી. હુ ંમેશની જેમ શાહજાદાને સુવર્ણ અને અન્ય ચીજો સામે જોખવામાં આવ્યા. એ પ્રસંગે જહાંગીરે શાહજહાંને ગુજરાતની જાગીર અક્ષિસ આપી અને એના સૂબેદાર તરીકે નીમ્યા (જાન્યુઆરી ૫, ૧૬૧૮). શાહજાદા શાહજહું (ઈ.સ. ૧૬૧૮-૨૩)
જો કે ૧૬૧૮ થી ૧૬૨૨ માં આંતરવિગ્રહ ફાટી નીકળતાં સુધી શાહજહાં ગુજરાતના સૂમેદાર તરીકે ઔપચારિક રીતે જ રહ્યો. એ એના પિતાની સાથે જ ગુજરાત છે!ડી ગયે। હતા અને વહીવટી ત ંત્ર એના નાયબ તરીકે રુરતમખાને (૧૬૧૮-૨૨) અને પછીથી રાજા વિક્રમાજિતે (૧૬૨૨-૨૩) ચલાવ્યું હતું.
દાહેાદનાં જંગલામાં હાથીઓના શિકારની મેાજ માણીને આમા પાછા ફરવાના નિર્ધાર સાથે જહાંગીરે અમદાવાદથી પ્રયાણ કર્યુ. ( ફેબ્રુઆરી ૧૦,
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૬]
મુઘલ મલ
[પ્ર.
૧૬૧૮). વટવા મહેમદાવાદ બાલાસિનોર થઈને મહી નદીના કાંઠે મુકામ કર્યો,
જ્યાં નવાનગરના ખંડિયા રાજા જામે આવીને ૫૦ ઘોડાઓની ભેટ ધરી પિતાની વફાદારી બતાવી. એ પછી દાહોદ આવી (માર્ચ ૧૦, ૧૬૧૮), ત્યાં મુકામ કરી પંચમહાલનાં જંગલોમાં હાથીઓને શિકાર કર્યો. અમદાવાદથી નીકળ્યા બાદ બાલાસિનોરમાં આવી પહોંચતાં જ એને સમાચાર મળ્યા કે કાશ્મીરમાં મરકીને રોગ નીકળ્યો છે. દાહોદમાં એને સમાચાર આપવામાં આવ્યા કે એ રોગ આગ્રામાં પણ શરૂ થયો છે, આથી જહાંગીરે આગ્રા જવાનું માંડી વાળી, અમદાવાદ પાછા ફરવાનું નક્કી કર્યું અને એ પ્રમાણે પ્રયાણ કર્યું (માર્ચ ૩૦, ૧૬૧૮). જહાંગીરે અમદાવાદમાં પુનઃ પ્રવેશ કર્યો (એપ્રિલ ૧૫, ૧૬૧૮), પરંતુ જે ડરથી તે આગ્રા ન ગયો તે જ ભય અમદાવાદમાં ઊભો થયો. અમદાવાદમાં પણ મરકીને રોગ દેખાયો અને જહાંગીર તથા શાહજહાં સહિત તમામને એની અસર થઈ. આ વખતે એનું રોકાણ લગભગ છ મહિના (એપ્રિલ-સપટેમ્બર ૧૬૧૮) સુધી રહ્યું, પરંતુ એ સમય ખૂબ ગરમી અને વરસાદને હતા. અમદાવાદમાં ધૂળથી ત્રાસી જઈ, મે મહિનાની સખત લૂ અને તાવથી નબળા પડી તથા રોગચાળાથી કંટાળી જઈ જહાંગીર શહેરની બીજી મુલાકાતને આનંદ લઈ શક્યો નહિ અને એણે એને “ગર્દાબાદ જેવું ઉપનામ આપ્યું. શહેરથી એ કંટાળ્યો હતો એમ છતાં એણે બાદશાહ તરીકેની સામાન્ય ફરજો બજાવી હતી. ગુજરાતમાં રહીને જહાંગીરે પડાવેલા રાશિવાળા સિક્કા એને શાસન દરમ્યાન બહાર પડાયેલા તમામ સિક્કાઓમાં ખૂબ સુંદર છે અને પ્રખ્યાત છે. ગુજરાતમાંથી બહાર પાડવામાં આવેલા જહાંગીર અને નૂરજહાંનું નામ ધરાવતા સિક્કા પણ એટલા જ મહત્વના છે.
જહાંગીરના દરબારમાં અંગ્રેજ એલચી સર ટોમસ રે લગભગ ત્રણ વર્ષ (ડિસેમ્બર ૨૩, ૧૬૧૫ થી સપ્ટેમ્બર ૨૪, ૧૬૧૮) રહ્યો. જો કે જહાંગીરે એની પાસેથી બધા પ્રકારની કિંમતી ભેટ સ્વીકારી અને કેટલીક માગી પણ ખરી, છતાં સર રોની ઇચ્છા મુઘલ બાદશાહ અને ઈંગ્લેન્ડના રાજા વચ્ચે વિધિસર કરાર કરવાની હતી, એ પ્રત્યે જહાંગીરે ઓછું ધ્યાન આપ્યું હતું. સુરતની જાગીર ધરાવતા શાહજાદા શાહજહાંએ તો સર ટોમસ રોને વખતોવખત નિરાશ કર્યો હતે. ૧૮ જહાંગીરનું આવું વલણ હતું છતાં એણે ઇંગ્લેન્ડના રાજાને પહોંચાડવા બે પત્ર સર ટોમસ રને આપ્યા હતા. જહાંગીરે આગ્રા પાછા ફરવા માટે અમદાવાદથી પ્રયાણ કર્યું (સપ્ટેમ્બર ૨, ૧૬૧૮) અને મહેમદાવાદ દાહોદ થઈ એ ઉજજન તરફ ગયો.
Page #84
--------------------------------------------------------------------------
________________
૩ જુ.]
અકબરથી ઔરંગઝેબ
'[૫૭
ઉપર જણાવ્યું છે તેમ સૂબેદાર શાહજાદા શાહજહાંએ પિતાના વતી ગુજરાતને વહીવટ ચલાવવા નાયબ તરીકે અનુક્રમે રૂસ્તમખાન (૧૬૧૮-૨૨). અને રાજા વિક્રમજિત(૧૬૨૨-૨૩)ને નીમ્યા હતા.
રુસ્તમખાનને વહીવટ લેકપ્રિય નહોતો એવી છાપ અમદાવાદમાં રહેતા અંગ્રેજ વેપારીઓ, જે એના વહીવટથી અસંતુષ્ટ હતા, તેમની નોંધ પરથી જોવા મળે છે. ૧૬૨૨ માં રુસ્તમખાનને પરત બોલાવવામાં આવ્યો ત્યારે તેઓ ખુશ થયા હતા. ૧૯ રુસ્તમખાનની જગ્યાએ શાહજહાંએ પિતાના વિશ્વાસપાત્ર અને કાર્યદક્ષ અવિકારીઓ પૈકીના એક અધિકારી રાજા વિક્રમજિતને નાયબ તરીકે નીમે. પોતાના ટ્રક વહીવટ દરમ્યાન વિક્રમજિતે ઉત્તર ગુજરાતમાં પ્રવાસીએને ત્રાસ આપતા અને માથાભારે બનેલ કોળી લોકાના ઉપદ્રવને ડામી દેવા ચડાઈઓ કરી હતી. એણે પ્રાંતમાં ગાય અને ભેંસની કતલ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. એ પ્રતિબંધને અમલ એટલો કડકાઈથી થયેલું લાગે છે કે વેપારી-માલને ઢાંકવા કે પેક કરીને મોકલવામાં વપરાતા ચામડાની ભારે તંગી ઊભી થઈ હતી. શાહજહાંએ પિતા જહાંગીર સામે બંડ ઉઠાવ્યું ત્યારે મદદરૂપ થવા રાજા વિક્રમજિતને ગુજરાતમાંથી પાછો બોલાવામાં આવ્યો ત્યારે પણ અંગ્રેજો ખુશ થયા હતા. ૧૬૨૨ ના વર્ષમાં અમદાવાદના અંગ્રેજ વેપારીઓને હેરાનગત થયેલી હતી. ત્યાંની કેડીના અધ્યક્ષ નેથેનિયલ હેસ્ટીડનું અવસાન થતાં અમદાવાદના કોટવાલે કઠીને બધે માલસામાન તથા કડીમાં રહેતા અંગ્રેજ વેપારીઓ અને અધિકારીઓની અંગત ચાજો વગેરે કબજે કર્યા હતાં અને એમને સતાવ્યા હતા.
શાહજહાંની સૂબેદારી દરમ્યાન અમદાવાદમાં સાબરમતીને કાંઠે મહેલ સહિત ભવ્ય “શાહીબાગ” નામનો બગીચો બાંધવામાં આવ્યો.૨૦ શાહજહાંનું બંડ અને ગુજરાત
શાહજહાં બાદશાહ જહાંગીરને પ્રિય પુત્ર હતો અને બધા એને ગાદીવારસ ગણતા હતા, પરંતુ બેગમ નજહાંની ખટપટોને લીધે એને ગાદી ન મળે એવી સ્થિતિ સર્જાઈ હતી, એથી શાહજહાંએ વૃદ્ધ સરસેનાપતિ અબ્દુર્રહીમખાન અને બાદશાહતના ઘણા અગ્રગણ્ય અમીર-ઉમરાવના સાથ પર તથા પિતાના તાબા નીચેના ગુજરાત માળવા ખાનદેશ અને દખણના પ્રાંતોની સાધનસંપત્તિ પર આધાર રાખી પિતા સામે બંડ કર્યું. દિલ્હીની દક્ષિણે ૪૦ માઈલ દૂર બલુચપુરની જે લડાઈ થઈ (માર્ચ ૧૬૨૩) તેમાં જહાંગીર અને શાહજહાં સામસામે આવ્યા હતા. ગુજરાતને માજી સૂબેદાર અબ્દુલ્લાખાન, જે બાદશાહના પક્ષે હતો તે,
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૮]
મુઘલ કાલ પિતાની ટુકડીઓ સાથે શાહજહાંને પક્ષે આવતો રહ્યો હતો, એથી જહાંગીરના પક્ષે ભંગાણ પડ્યું હતું. એમ છતાં લડાઈમાં રાજા વિક્રમજિત, જેને ગુજરાતમાંથી ખાસ બોલાવવામાં આવ્યો હતો અને શાહજહાંનું આખું લશ્કર જે. આગેવાની નીચે હતું, તેને આકરિભક ઘા વાગતાં એ અવસાન પામે તેથી શાહજહાંને પક્ષ હતાશ બની હારી ગયા.
ગાદી માટે થયેલા આંતરવિગ્રહની અસર ગુજરાત પર પડી. અમદાવાદમાં કેવા પ્રકારનાં નિયંત્રણ મૂકવામાં આવ્યાં હતાં એનો ખ્યાલ ઇટાલિયન પ્રવાસી પિએટ્રો ડેલા વેલની નોંધ પરથી આવે છે. ૧૬૨૩ માં એ જ્યારે અમદાવાદ છોડી (ફેબ્રુઆરી ૨૮) ખંભાત જવા નીકળ્યો ત્યારે એને અમદાવાદમાંથી બહાર નીકળતાં ભારે તપાસ લેવાના કારણે ઘણી તકલીફ પડી હતી. શાહજહાંએ જ પિતાના લશ્કરના સૈનિકો પક્ષાંતર કરી બાદશાહ-પક્ષે ન જાય એ માટે સૌનિકોની પત્નીઓ અને કુટુંબીજનોને અમદાવાદમાંથી બહાર જતાં અટકાવવા માટે અમદાવાદના દરવાજા બંધ કરાવ્યા હતા. બહાર જનાર વ્યક્તિઓને પરવાના. મેળવવા પડતા. ૨૧ અમદાવાદથી અંગ્રેજ કઠીના અધિકારીઓએ એમની સુરતની કાઠીના અધિકારીઓ પર લખેલા પત્રમાંથી એ આંતરવિગ્રહ અને અમદાવાદમાં પડેલા એના પ્રત્યાઘાત વિશે જાણવા મળે છે. આને જહાંગીરની આત્મકથામાંથી પણ સમર્થન મળે છે. ‘તુઝુકે જહાંગીરી અનુસાર શાહજહાંએ પિતાની થયેલી હારથી અને કરવી પડેલી પીછેહઠથી ગુજરાત પર સંદેશો મોકલાવ્યો, જેમાં રાજા વિક્રમજિતના ભાઈ કાન્હડદેવ અને પ્રાંતના દીવાન સાફીખાનને પોતાના માંડૂના દરબારમાં આવવા અને એમની સાથે અમદાવાદ ખાતેનો બધો શાહી ખજાનો લાવવા આદેશ આપ્યો હતો. એમાં પાંચ લાખ રૂપિયાનું જવાહરજડિત તખ્ત અને બે લાખ રૂપિયાની કિંમતનો પટો, જે એણે પોતે બાદશાહ જહાંગીરને ભેટ ધરવા અમદાવાદમાં જ બનાવડાવ્યાં હતાં, તેનો સમાવેશ થાય છે. સાફીખાન શાહજહાંના સાટુ થતો હતો તેથી શાહજહાંને લાગતું હતું કે એ મારા પક્ષે આવશે, પરંતુ સાફીખાને બાદશાહ પ્રત્યે વફાદારી રાખી ગુજરાતમાં વફાદાર રહેલા મુઘલ ફોજદારોને એકત્ર કર્યા અને અમદાવાદ પર હલે કરી એ કબજે કર્યું તેમજ શાહજહાં પ્રત્યે વફાદારી ધરાવનાર સર્વે ને કેદ કર્યા. જવાહીર-જડિત તખ્ત ભાંગી નાખવામાં આવ્યું. બે લાખ રૂપિયા તથા શાહજહાંની મિલકત વગેરે બાદશાહ પ્રત્યેના વફાદાર સૈનિકોને વહેંચવામાં આવ્યાં. ઈડરના રાજા કલ્યાણ સહિત બધા ખંડિયા રાજાઓને અમદાવાદમાં આવવા અને બાદશાહ-પક્ષે રહી ગુજરાત પ્રાંતનું રક્ષણ કરવા આદેશ આપ્યો. બીજી બાજુએ માંડુ ખાતે શાહજહાંએ અમદાવાદ.
Page #86
--------------------------------------------------------------------------
________________
૩જુ] અકબરથી રંગઝેબ
[૫૯ વિરોધીઓના કુટા નીચે આવી ગયાનું સાંભળી એને પુનઃ કબજે કરવા વિશ્વાસ અધિકારી અબ્દુલ્લાખાનને મોકલે, પરંતુ એ અમદાવાદ પાસે જેતલપુર નજીક થયેલી લડાઈમાં હારી ગયા (જન ૧૪, ૧૬૨૩) અને એને નાસી જવું પડ્યું. અણે સુરત પહોંચીને સ્થાનિક અમલદારો પાસેથી ચાર લાખ જેટલી મહમૂદી. વસૂલ લીધી અને બુરહાનપુર ખાતે શાહજહાંને જઈને મળ્યો. દીવાન સાફીખાને મેળવેલા વિજયથી અમદાવાદની સમગ્ર પ્રજાએ જાણે ગુલામીમાંથી મુક્તિ મળી. હોય તેવો આનંદ અનુભવ્યા. શાહજાદો દાવરબક્ષ (ઈ.સ. ૧૬૩-૧૬૨૪)
બલુચપુરના વિજય પછી બાદશાહ જહાંગીરે અજમેર પહોંચી પોતાના મહૂ મ શાહજાદા ખુશરૂના પુત્ર શાહજાદા દાવરબલની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂંક કરી (મે ૯, ૧૬૨૩). એ સાથે એને ૮૦૦૦ જાટ અને ૩૦૦૦ ના અશ્વદળની મનસબ આપી અને લશ્કરી ખર્ચ માટે બે લાખ રૂપિયા પણ આપ્યા, પરંતુ દાવરબક્ષની વય ફક્ત ૧૫ વર્ષની હોવાથી એના વાલી તરીકે એના માતાવવૃદ્ધ મીરઝા અઝીઝ કોકાને (ખાન આઝમને) નીમવામાં આવ્યા. મીરઝાને શાહજહાંના અધિકારીઓ પાસેથી ગુજરાત પુનઃ મેળવવાની કામગીરી સોંપવામાં આવી, પરંતુ એ શાહી લશ્કર સાથે આવે એ પહેલાં સાફીખાને વિજય મેળવી. લીધે હતો તેથી ખાન આઝમે શાહજાદા દાવરબલને સાથે રાખી અમદાવાદમાં પ્રવેશ કર્યો (જુલાઈ ૩). અમદાવાદમાં આવ્યા પછી શાહજહાંના ટેકેદારો પાસેથી સુરત અને ભરૂચ જેવાં મુખ્ય અને મહત્વનાં શહેર કબજે લેવાનું કામ પાર પાડવામાં આવ્યું. ગુજરાતમાં શાહજહાંને બળવો દબાવી દેવામાં સફળતા મેળવનાર વફાદાર અને શૂરવીર મુહમ્મદ સાફખાનને “નવાબ સૈફખાન જહાંગીર શાહી” ને ખિતાબ આપવામાં આવ્યો અને સહાયભૂત નાવડનાર અન્ય અધિકારીઓને યોગ્ય બદલે આપવામાં આવ્યું. નવાબ રૌફખાને જેતલપુરમાં “જિત. બાગ” બનાવડાવ્યો અને ભદ્ર વિસ્તાર નજીક એક મદરેસા મજિદ અને દવાખાનું પિતાના નામે બંધાવ્યાં, આમ ગુજરાતમાં શાહજહાંનો બળવો તૂટી પડયો, જેકે બાદશાહતના અન્ય ભાગમાં એ ત્રણ વર્ષ સુધી ચાલુ રહ્યો.
ગુજરાતમાં દાવરબક્ષનું ઔપચારિક શાસન વધુ ન ચાલ્યું, કારણ કે ૧૬૨૪ માં ૮૦ વર્ષના ખાન આઝમનું અમદાવાદ ખાતે અવસાન થતાં શાહજાદા દાવરબલને પાછો બોલાવાયે અને એની જગ્યાએ દૌલત ખાન લેદીના પુત્ર ખાનજહાં લેદીને નીમવામાં આવ્યું.
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૦]
ઘલ કાલે
ખાનજહાં લેદી (ઈ.સ ૧૬૨૪-૨૭)
ખાનજહાંનું મૂળ નામ પીરખાન હતું. જહાંગીરે પહેલાં એને સલાબતખાનને અને પાછળથી “ખાનજહાં'નો ખિતાબ આવ્યો હતો.
(૩) શાહજહાંને રાજ્ય-અમર (ઈસ. ૧૬ર૭-૫૮) ખાનજહાં લેદી (ચાલુ) (ઈ.સ. ૧૯૨૭-૨૮)
બાદશાહ જહાંગીરનું અવસાન થતાં (ઓકટોબર, ૧૬૨૭) ખાનજહાં લેદી ગુજરાતના સૂબેદાર તરીકે ચાલુ રહ્યો, પરંતુ વહીવટ રૌફખાન દ્વારા ચાલતો રહ્યો. જહાંગીરના અવસાનના સમાચાર મળતાં મહારાષ્ટ્રમાં જુન્નર ખાતે રહેલા શાહનજહાંએ તુરત જ કૂચ કરવા નક્કી કર્યું અને ગુજરાતમાંથી ટેકેદારો તેમજ ધન મેળવવાના હેતુથી ગુજરાત થઈ આગ્રા જવા નક્કી કર્યું અને ગુજરાતમાં સુરત બાજુએથી પ્રવેશ કર્યો (ડિસેમ્બર ૨, ૧૬૨૭). એ પછી એની મુઘલ બાદશાહ તરીકે જાહેરાત થઈ. અમદાવાદ પાસે આવતાં ગુજરાત સરકારને વહીવટ સૈફખાન પાસેથી લઈનાદિરખાન નામના વિશ્વાસુ અધિકારીને સેપવા હુકમ કર્યો અને ખિદમત પરસ્તખાન નામના બીજા અધિકારીને સૈફખાનને કેદ કરી હાજર કરવા મોકલ્યો. અંગ્રેજ વેપારી કઠીન દફતરોની નોંધ પ્રમાણે એ સમયે સૈફખાને પથરીનું ઓપરેશન કરાવેલું હોવાથી એ સખત માંદો હતો તેથી એ શાહજહાંને આવકાર આપતા કોઈ સંદેશો મોકલી શક્યો ન હતો, આથી શાહજહાંએ એને કેદ કરવા હુકમ કર્યો હતો. શાહજહાંની બેગમ મુમતાઝ મહલની મોટી બહેનનું લગ્ન નવાબ સૈફખાન સાથે થયેલું હતું અને મુમતાઝ મહલને મોટી બહેન પ્રત્યે ઘણો અનુરાગ હેવાથી એણે દરમ્યાનગીરી કરતાં શાહજહાંને નવાબ રૌફખાનને કેદ કરવાનો હુકમ રદ કરવામાં આવ્યું.
બાદશાહ બનેલા શાહજહાં અમદાવાદમાં થોડો વખત રોકાયો અને નવાબ રૌફખાનના ખજાનામાંથી જે ગમ્યું તે લઈ હાથી ઘોડા નેકરો વગેરે સાથે ઉત્તરમાં રવાના થયો. શાહજહાંની બાદશાહ તરીકે વિધિસર તાજપોશી થતાં પહેલાં સુરત ખાતેના એના ટેકેદારોએ ઉત્સાહમાં આવી જઈ એના નામની સેનાની મહેર સુરતની ટંકશાળમાં પાડી હતી.
બાદશાહ શાહજહાંનાં આરંભનાં આઠ વર્ષોમાં ગુજરાતમાં પાંચ જેટલા સૂબેદાર બદલાયા. શાહી દરબારનો જે કઈ ઉમરાવ મુઘલ બાદશાહને વધુ ઊંચા ઉપહાર ભેટ ધરે તેને સૂબેદારપદ આપવાની પ્રથા પડી હતી. એ રીતે નાહિરખાન અથવા શેરખાન દૂર પહેલો સૂબેદાર બને.
Page #88
--------------------------------------------------------------------------
________________
૩ જુ.]
અકબરથી રંગઝેબ
નાહિરખાન ઉર્ફે શેરખાન દુર (૧૬૨૮-૩૧)
ઈ.સ. ૧૨૮ માં શાહી ફરમાનથી સામ્રાજ્યના તમામ સૂબાઓમાં સૌર. પંચાંગને બદલે ચાંદ્રમાની હિજરી સંવત પ્રમાણેનું પંચાંગ દાખલ કરવામાં આવ્યું.
૧૬૨૮માં શેરખાન તૂરે શાહી હુકમ અનુસાર નાસિક અને સંગેમનેર જિલ્લાઓ પર આક્રમણ કર્યું. એના જ સમયમાં જમાલખાન નામના એક અધિકારીએ ૧૬૩૦ માં ગુજરાતના સુલતાનપુર અને રાજપીપળાનાં જંગલોમાંથી ૧૩૦ જેટલા નર-માદા હાથીઓને પકડડ્યા, પણ એમાંથી માત્ર ૭૦ જ બાદશાહ પાસે ભેટ તરીકે પહોંચ્યા. ૧૯૩૦-૩૧ માં ગુજરાતમાં “સત્યાસીઓ કાળ” નામને ભયંકર દુકાળ પડયો. એ દુકાળમાં અસંખ્ય માણસો અને ઢોરઢાંખર મૃત્યુ પામ્યાં. શાહી ફરમાન પ્રમાણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યાં. ૧૬૩૧ માં હિસાબ-કિતાબમાં કુશળ એવા દિયાનતરાય મુનશી નામના નાગર બ્રાહ્મણની શાહી જમીન (ખાલસા)ના દફતરદાર તરીકે નિમણૂક કરવામાં આવી. દખણની ચડાઈમાં મદદે ગયેલા સૂબા શેરખાન તૂરનું નાસિક જિલ્લામાં અવસાન થતાં (૧૬૩૧) એની જગ્યાએ ઈસ્લામખાનને ગુજરાતને સુબેદાર નીમવામાં આવ્યું. ઇસ્લામખાન (૧૬૩-૩૨), બકીરખાન (૧૬૩૨-૩૪), સિપહદારખાન (૧૬૩૪-૩૫)
આ ત્રણેય સૂબેદારના સમયમાં કોઈ નેધપાત્ર રાજકીય બનાવ બન્યો નથી. એ સમયમાં મુઘલ બાદશાહને કિંમતી ભેટો મોકલાતી રહી. સૈફખાન (૧૯૩૫-૩૬)
ફરી એક વાર શાહજહાંએ એના સાટુ અને ભૂતપૂર્વ સૂબેદાર સૈફખાનને ગુજરાતના સુબેદાર તરીકે નીમ્યા, પરંતુ એ હેદ્દા પર ભાગ્યેજ એક વર્ષ રહ્યો. આઝમખાન (૧૬૩૬-૪૨)
એની જગ્યાએ નામાંકિત બનેલા આઝમખાનને મોકલવામાં આવ્યો. આઝમખાન મૂળ ઇરાકના સૈયદ ગુલ હતો અને એનું મૂળ નામ મીર મુહમ્મદ બકીર હતું. એને ૧૬૦૬ માં “ઈરદતખાન અને ૧૬૩૦ માં “ આઝમખાન ના ખિતાબ અપાયા હતા.
આ સમયે ગુજરાતમાં કાળી લાકે અને કાઠી લેકએ ધાડ પાડી ભારે ઉપદ્રવ મચાવ્યો હતો અને સૌરાષ્ટ્રમાં કેટલાક ખંડિયા રાજાઓએ શાહી સત્તા સામે ઝઘડાખોર વલણ અપનાવ્યું હતું એથી ગુજરાતમાં કોઈ શક્તિશાળી અને કાબેલ સૂબેદારની જરૂર હતી, એથી શાહજહાંએ સૈફખાનની જગ્યાએ ખાન આઝમની સૂબેદાર તરીકે પસંદગી કરી.
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૨]
મુઘલ કાલ
[.
આઝમખાને એની છ વર્ષની સૂબેદારી દરમ્યાન ગુજરાતભરમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં. એણે સિદ્ધપુર વિસ્તારના કેળીઓને નમાવી ભવિષ્યમાં સારી ચાલચલગત રાખવામાં આવશે એવી એમની પાસેથી જામીનગીરી લીધી. આવા કડક પગલાથી આઝમખાને પિતાની ધાક બેસાડી દીધી. ધંધુકા વિભાગમાં ખેડૂતોને રંજાડતા કાઠીઓને ઉપદ્રવ ડામી દેવા અને એમને શિક્ષા કરવા એણે પગલાં લીધાં. એણે પોતે આઠ હજારનું ઘોડેસવારનું બળ લઈ લુંટારાઓનો પીછો કર્યો. ગીચ જંગલમાં ભરાઈ ગયેલા લૂંટારાઓને શોધી કાઢવા એણે જંગલનાં ઝાડ કાપી રસ્તા કરવાનું કામ શરૂ કરાવ્યું. છેવટે એનો કાઠીઓ સાથે મુકાબલે છે, જેમાં એને વિજય મળ્યો એણે વિજયના સ્થળે ગુજરાતસૌરાષ્ટ્રની સરહદે રાણપુર (તા. ધંધુકા) ખાતે મજબૂત લશ્કરી થાણું સ્થાપ્યું (૧૬૪૦-૪૧) અને એને “શાહપુર” નામ આપ્યું.
આઝમખાનને બાંધકામને ખૂબ શોખ હતું તેથી એની કીર્તિ એ રીતે પણ ફેલાઈ એણે અમદાવાદમાં ભદના અગ્નિખૂણે ૧૯૩૭ માં એક સુંદર મુસાફરખાનું બંધાવ્યું. એની બાંધણી અને મને હર દેખાવને લીધે એની તુલના શાહીબાગનાં મકાને સાથે કરવામાં આવતી હતી.
આઝમખાન સામાન્ય રીતે વર્ષાઋતુમાં સૂબાની સરહદે બંડખેર અને લડાયક કાળીઓ અને કાઠીઓનો પીછો કરવામાં સમય ગાળતો. એ લૂંટફાટ કરનારાઓના પ્રદેશમાં જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ જંગલે સાફ કરાવતો અને એમનાં ખેતરે અને પાકને આગ લગાડી તારાજ કરતો. જરૂર જણાય ત્યાં ગઢ અને લશ્કરી થાણુ સ્થાપતો. આઝમખાને અપનાવેલી આ નીતિને લીધે એને બધા “આઝમ ઊધઈ” કહેતા, કારણ કે ઊધઈની જેમ એ વિનાશ સર્જત. એના આ પ્રયત્નોનું પરિણામ એ આવ્યું કે ઉત્તરમાં છેક જાલેરથી માંડીને દક્ષિણમાં સૌરાષ્ટ્રની કેટલી હદ સુધી શાંતિ અને વ્યવસ્થા રથપાયાં, ઘેરી ભાર્ગે ફરી પાછા વેપારીઓ અને પ્રવાસીઓ માટે સલામત બન્યા. એણે બંડખાર કોળીઓને અંકુશમાં રાખવા વાત્રક નદીના કાંઠે કપડવંજની પશ્ચિમે આઠેક માઈલ દૂર પિતાના નામ પરથી “ આઝામાબાદ” નામે કિલે બાંધે અને ત્યાં એક કિલ્લેદાર અને ૫૦૦ નું અશ્વદળ ફોજદાર સાથે રાખવામાં આવ્યાં. આઝમખાને બીજો પણ એક સુંદર કિલ્લે અમદાવાદની ઉત્તરે સાત માઈલ પર અડાલજ જવાના માર્ગે કાળી ગામે બાંધ્યો. કડક દાબ અને સખતાઈ એની રાજનીતિનાં સૂત્ર હતાં, જેની પ્રતીતિ બે દાંત પરથી થાય છે. ૧૬૩૮ માં અમદાવાદની મુલાકાતે ગયેલા પ્રવાસી મેન્ડેલèએ નેપ્યું
Page #90
--------------------------------------------------------------------------
________________
૩ જુ] અકબરથી ઔરંગઝેબ
[૬૩ છે કે અંગ્રેજ અને વલંદા કંપનીઓના ડિરેકટરોના માનમાં આઝમખાને ગોઠવેલી મિજબાનીના સમારંભમાં નૃત્ય કરવાનો ઇનકાર કરવા બદલ એને ગુનો ગણી, મહેમાનોની હાજરીમાં જ નૃત્યાંગનાઓનો ઘાતકી રીતે શિરચ્છેદ કરાવવામાં આવ્યો હતો. સરખેજના ગળી–ઉત્પાદકો ગળીમાં તેલ અને રેતીનું મિશ્રણ કરતા હોવાની બાબત પ્રત્યે અંગ્રેજ વેપારીઓએ ૧૬૪૦ માં આઝમખાનનું ધ્યાન દોરતાં, આઝમખાને બધા જ ઉત્પાદકેને બેલાવી રૂબરૂમાં સખત ઠપકો આપ્યો અને ચેતવણી આપી કે તમે એ પદ્ધતિ ચાલુ રાખશે તે હું તમને મોતની સજા કરતાં અચકાઈશ નહિ. આઝમખાનના સમયમાં જૂનાગઢમાં શાહજહાંના હુકમથી એક નવી ટંકશાળ સ્થાપવામાં આવી.
સૌરાષ્ટ્રમાં મુઘલ સત્તા સર્વોચ્ચ બની હતી. જૂનાગઢમાં મુઘલ સત્તાનો પ્રતિનિધિ ફોજદાર તરીકે રહે. એ અધિકારી અમદાવાદના તાબા નીચે હતો, પરંતુ જૂનાગઢના ફોજદારના નબળા વહીવટથી ખંડિયા રાજપૂત ઠાકારનું વલણ મુઘલ સત્તાની અવગણના કરવાનું અને ખંડણીની રકમની ચુકવણી વિલંબમાં નાંખવાનું રહેવા લાગ્યું. ૧૬૪૦-૪૧ માં નવાનગરના જામ લાખાજીએ ખંડણીની રકમ ચૂકવી નહિ અને શાહી ફરમાન વિરુદ્ધ પિતાના નામની કેરી (મહમૂદી) પાડવાની અને એને ચલણમાં મૂકવાની નીતિ અખત્યાર કરી. આ બધાં કારણોસર આઝમખાને બધાને પાઠ શીખવવાનું નક્કી કર્યું અને લશ્કર સાથે એ નવાનગરથી સાત ભાઈલ નજીક આવી પહોંચ્યા. જામની પિતાના રક્ષણ માટેની બિલકુલ તૈયારી નહતી એથી એણે શરણે આવી સમાધાન કર્યું. એણે સુબેદારને એકસો કચ્છી ઘેડા અને ત્રણ લાખ મહમૂદી આપવાનું તથા સિક્કા (કોરી) પાડવાનું બંધ કરવાનું સ્વીકાર્યું.૨૩ વધુમાં જામે ગુજરાતના સરહદી જિલ્લાઓમાંથી જે નિરાશ્રિતોએ આવીને જામના રાજ્યમાં આશ્રય લીધો હોય તેઓને પરત કરવાનું અને સૂબેદાર જ્યારે સૌરાષ્ટ્રના બંડખોર ગરાસિયાઓનો પીછો કરવા આવે ત્યારે પિતાના પુત્રને એક લશ્કરી ટુકડી સાથે સૂબેદાર પાસે મોકલવાનું સ્વીકાર્યું.
આઝમખાનનું શાસન લશ્કરી દષ્ટિએ તોફાની તત્તને ડામી દેવામાં સફળ હોવા છતાં એમાં બિનસહાનુભૂતિ અને જોરજુલમનાં તત્ત્વ વિશેષ હતાં. એનાથી ડરીને લેકે આજુબાજુના વિસ્તારોમાં જતા રહેતા. લોકોને ઉગ્ર અસંતોષ બાદશાહ પાસે રજૂ કરવાની કોઈ હિંમત કરી શકતું નહિ. વળી ખાન આઝમની પુત્રીનું લગ્ન શાહજહાંના બીજા પુત્ર શાહજાદા જા સાથે કરવામાં આવ્યું હતું તેથી દિલ્હી દરબારમાં ખાન આઝમનાં સ્થાન અને પ્રતિષ્ઠામાં ભારે વધારો થયો
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૪]
મુઘલ કાલ
પ્રિહતે. એ સ્થિતિમાં સંત શાહઆલમના વંશજ સૈયદ જલાલ બુખારીએ શાહજહાં સમક્ષ સાચી પરિસ્થિતિની રજૂઆત કરતાં શાહજહાંએ આઝમખાનને પાછો બેલાવી લીધે.
ઇસાવરખાન (ઈ.સ. ૧૬૪૨-૧૬૪૫)
શાહજહાંએ આઝમખાનની જગ્યાએ જૂનાગઢના કપ્રિય ફોજદાર અને પ્રજાકલ્યાણનાં કાર્ય કરનાર મીરઝા ઇસાતુર્ખાનની નિમણૂક કરી. પિતાના હુકમનું સત્વર પાલન થાય એ માટે શાહજહાંએ જાતે હુકમ લખીને (એપ્રિલ ૨, ૧૬૪૨) મકલા, જેમાં મીરઝા સાતુરખાન જેવો અમદાવાદ આવે કે તરત જ એને સૂબાના વહીવટને હવાલો સંપીને દિલ્હી દરબારમાં હાજર થવા આઝમખાનને ફરમાવવામાં આવ્યું હતું. એ ફરમાન સેરઠને ફેજદાર મીરઝા ઈસાતુર્ખાન પિતાની સાથે લઈને પિતાના લશ્કર સહિત અમદાવાદ આવી પહોંચ્યો. આઝમખાને એને સૂબાને વહીવટ સોંપી દીધો. મીરઝા ઈસાતુર્ખાને પિતાની સૂબેદારી દરમ્યાન જે સારાં પગલાં લીધાં તેમાં મહેસૂલમાં “ભાગબટાઈ પદ્ધતિ એટલે કે ચીજવસ્તુમાં મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી તેનો સમાવેશ થતો હતો. શાહજાદો ઔરંગઝેબ (ઈ.સ. ૧૬૪૫-૪૬)
શાહજહાંએ ૧૬૪૫માં મીરઝા સાતુરખાનની જગ્યાએ શાહજાદા ઔરંગઝબને ગુજરાતના સૂબેદાર તરીકે મોકલ્યા ત્યારે ઔરંગઝેબની વય ર૭ વર્ષની હતી. એના અમલના ટૂંકા ગાળા દરમ્યાન અમદાવાદમાં ધાર્મિક ઝઘડાના જે બે બનાવ બન્યા તેમાં એની પરધર્મ પ્રત્યેની અસહિષ્ણુતા જોવા મળે છે. “મિરાતે અહમદી'ના લેખકના કહેવા મુજબ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા ચિંતામણિમંદિરને કુવ્વત-ઉ-ઇસ્લામ” નામની મસ્જિદમાં ફેરવી નાખવા ઔરંગઝેબે હુકમ કર્યો હતો અને એનો અમલ કરવામાં આવ્યો હતો. એ મંદિર જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીએ ૧૬૨૫ માં બંધાવ્યું હતું. ઔરંગઝેબના બીજા એક ધાર્મિક કૃત્યમાં બંને પક્ષ મુસ્લિમોના જ હતા એ ઉલ્લેખનીય છે. એક પક્ષ અમદાવાદને ધર્મચુસ્ત મુલ્લાંઓને અને બીજો પાલનપુરના મહેદવી પંથનો હતો. મહેદવી પંથના સ્થાપક સૈયદ મુહમ્મદ જૈનપુરી સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ગુજરાતમાં આવ્યા હતા અને તેઓને ઘણું મુરલમાએ ઈમામ મહેદી તરીકે સ્વીકાર્યા હતા. એમના અનયાયીઓ ઉત્તર ગુજરાતમાં વસેલા હતા. એક વાર ઔરંગઝેબના કેટલાક હજૂરિયાઓ અને મહેદવી પંથના કેટલાક વેપારીઓ વચ્ચે ઝઘડો થયો. આ તકને લાભ લઈ મહેદવી પંથના વડા સૈયદ રાજુને પાલનપુરથી અમદાવાદ
Page #92
--------------------------------------------------------------------------
________________
૩ જુ].
અકબરથી રંગઝેબ
[૬૫
બોલાવી ભગાવ્યા.થોડા દિવસ પછી સૈયદ રાજુ અને મૌલવીઓ વચ્ચે ધમવિવાદ થયે, જેમાં સ્વાભાવિક રીતે મૌલવીઓને સંતોષ થયે નહિ. એમણે સૈયદની શહેરમાંથી હકાલપટી કરવાનો “ફતવો ” બહાર પાડવો, એટલું જ નહિ, પણું ઔરંગઝેબ પાસેથી સૈયદનો વધ કરવાની પરવાનગી મેળવી. આ અરસામાં કેટવાલના હુમથી સૌયદ રાજુએ શહેર છોડીને શાહીબાગની બાજુમાં આવેલા રૂસ્તમબાગમાં મુકામ કર્યો. અમદાવાદના મૌલવીઓની ચડવણીથી કોટવાલે રુસ્તમબાગમાં આવી સૈયદ રાજ અને એમના અનુયાયીઓ સાથે ધીંગાણું કર્યું, જેમાં સૈયદ રાજુ એમના ૨૨ અનુયાયીઓ સાથે માર્યા ગયા, એમનાં શબને ત્યાં જ દફનાવવામાં આવ્યાં. ૨૪
આઝમખાનના સમયમાં ગળી બનાવવામાં ભેળસેળની જેવી ફરિયાદ થવા પામી હતી તેવી ફરિયાદ ઔરંગઝેબના સમયમાં પણ થવા લાગી હતી, આથી ઔરંગઝેબે ગળીની શુદ્ધતા જાળવવા કડક હુકમ બહાર પાડ્યો હતો.
ઔરંગઝેબે પિતાની સૂબેદારીના ટૂંકા ગાળા દરમ્યાન સૂબામાં કોળી ધાડપાડુઓનો ત્રાસ દૂર કરવા પિતાના ખર્ચે લશ્કરી ટુકડીઓ રચી. સૂબાની આવક કરતાં ખર્ચ વધુ થતું હોવાથી કરકસરના પગલા તરીકે ઔરંગઝેબે એમ કર્યું હતું. એની એ કામગીરીથી પ્રસન્ન થઈ શાહજહાંએ એની મનસબદારીને દરજ્જો એક હજાર ઘોડેસવાર જેટલો વધારી એનું બહુમાન કર્યું. મધ્ય એશિયામાં બખ અને બદક્ષન જીતી લેવાની કામગીરી કરવા લશ્કરની આગેવાની લેવા માટે શાહજહાંએ ઔરંગઝેબને પરત બોલાવ્યો અને ગુજરાતની સૂબેદારી અમીર શાસ્તખાનને સેપી (સપ્ટેમ્બર, ૧૬૪૬). ઔરંગઝેબની વિદાયથી અમદાવાદ ખાતેના અંગ્રેજ વેપારીઓ આનંદ પામ્યા હતા. શાસ્તખાન (ઈ.સ. ૧૯૪૬-૪૮ )
શાસ્તખાનનો અમલ કેટલીક બાબતોમાં નેધપાત્ર બને. આઝમખાને જેમના ઉપદ્રવને ક્રૂરતાથી ડામી દીધો હતો તે કોળીઓએ ફરી પાછી પિતાની ત્રાસજનક પ્રવૃત્તિઓ શરૂ કરી. ગુજરાતનાં બંદરો તરફ જતે ધોરી માર્ગ ઈડરના સરહદી ડુંગરાળ પ્રદેશમાં થઈને જતો, ત્યાં લુંટારાઓને ભય વધી ગયે. શાઈતખાને માથાભારે લૂંટારાઓને શિક્ષા કરવા કડક હાથે કામ લીધું. અમદાવાદ ખાતેની અંગ્રેજ કાઠીના અધ્યક્ષે સુરત લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ચેર અને ઠગારાઓને આશ્રય આપ્યાના બહાના ના સૂબેદારે ગરીબ અને રાંક પ્રજાવાળાં ગામડાં ખાલી કરાવવા જે જોરજુલમ કર્યા તેવા અગાઉ કદી સાંભળવામાં આવ્યા ન હતા. શાઈસ્તખાને અમદાવાદના વેપારીઓ અને કારીગરો પ્રત્યે જુલમી - ઈ-૬-૫
Page #93
--------------------------------------------------------------------------
________________
સુઘલ કાલ.
[y.
વલણ દાખવ્યું હતું. એ દુકાનદારો પાસેથી ઠરાવેલા ભાવે ગળી અને બીજો માલ ખરીદો અને વેપાર કરવાને ઇજારો પોતાના હસ્તક રહે એવી પેરવી કરતો તેથી એની પકડમાંથી બચવા એને લાંચ આપવાની વેપારીઓને ફરજ પડતી. શાઈસ્તખાન એકમાત્ર વેપારી બની રહે એવી એની પેરવીથી અંગ્રેજો પણ ભડકી ગયા હતા. શાસ્તખાનની બદલી ૧૬૪૮ ના જુલાઈમાં માળવાના સૂબેદાર તરીકે કરવામાં આવી. શાહજાદે દારા શકેહ (ઈ.સ. ૧૬૪૮-પર)
શાહજહાંએ પિતાના વડા શાહજાદા દારા શુકાહને ગુજરાતના સુબેદાર તરીકે નીમે, પરંતુ દારા શુકો માત્ર નામને જ સુબેદાર હતો. એણે એના વિશ્વાસ અધિકારી બકીરબેગને પિતાના નાયબ તરીકે કામ કરવા “ધરતખાનને ખિતાબ આપી ગુજરાત મોકલ્યા.
ધરતખાન દશેરાના તહેવારને દિવસે (સપ્ટેમ્બર ૧૮, ૧૬૪૮) અમદાવાદ આવી પહોંચે એનું નામ મુઘલ બાદશાહના એક શાહી ફરમાન (જુલાઈ ૩, ૧૯૪૮) સાથે જોડાયેલું છે. એ ફરમાનમાં જે જૈન મંદિર શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ હતું અને ૧૬૪૫ માં શાહજાદા ઔરંગઝેબે તેડી નખાવી મસ્જિદમાં ફેરવ્યું હતું તે એના મૂળ માલિક શાંતિદાસ ઝવેરીને પાછું મેંપવા અંગેનો હુકમ હતા. એ ફરમાન પર “શાહ-ઈ-બુલંદ ઈકબાલ મુહમ્મદ દારા શુકોહ”ની મહેર અંકિત કરવામાં આવી હતી. અત્રે એ નેંધવું રસપ્રદ થઈ પડશે કે જે દિવસે શાહજહાંએ દારા શુકેહને ગુજરાતનો સૂબેદાર નીમે તે જ દિવસે એ ફરમાન બહાર પડાયું હતું. ફરમાનમાં અપાયેલા આદેશ મુજબ ઇમારતમાં કરવામાં આવેલ મિહરાબ (ગેખલા) રહેવા દેવાના હતા અને મંદિરથી એને જુદા પાડવા ત્યાં દીવાલ ચણી લેવાની હતી. એ ઇમારતમાં જે ફકીરો અને ભિખારીઓ રહેતા હતા તેમને માટે અને મંદિરમાંથી માલસામાનની ચોરી કરી ગયેલા વહેારાઓ માટે કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. મુઘલ દરબારમાં શાંતિદાસ ઝવેરીની પ્રતિષ્ઠાને લીધે આવું ફરમાન બહાર પડાયું હશે એમ માની શકાય. ૨૫ શાસ્તખાન (બીજી વાર) (ઈ.સ. ૧૬૫૨-૫૪)
ઈ.સ. ૧૬૫ર ના અંતમાં શાહજ્જ દારા શુકેહને ગુજરાતના સૂબેદારપદની જવાબદારીમાંથી મુક્ત કરી એને સ્થાને થાઈસ્તખાનને ફરી વાર નીમવામાં આવ્યા.
શાઈસ્તખાને અમદાવાદ આવી હવેલી પરગણામાં તથા ધોળકા કરી અને વિરમગામ પરગણામાં ભારે રંજાડપ્રવૃત્તિ કરતા કેળીઓ સામે કડક હાથે કામ
Page #94
--------------------------------------------------------------------------
________________
[૧૭
૩જુ.]
અકબરથી રંગઝેબ લેવા માંડયું. આ વખતે એના સરદાર કહાનજીને ચુંવાળના વિસ્તારોમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને એની જાગીર-જમીને સાણંદ(અમદાવાદ જિલ્લે)ના ગરાસિયા મુખી જગમલને સોંપવામાં આવી. કડાનજીએ ૧૬૫૪માં અમદાવાદ આવી શાહજાદા મુરાદબક્ષની તાબેદારી સ્વીકારી અને વાર્ષિક દસ હજાર રૂપિયાની ખંડણી આપવાનું કબૂલ કરતાં એને એની જમીન પાછી આપવામાં આવી. ૧૬પ૩ માં શાઈસ્તખાને બાદશાહને જણાવેલું હતું કે અમદાવાદ શહેરની દીવાલો ઘણી જગ્યાએ તૂટી પડેલી હોવાથી એની દુરસ્તી કરાવી લેવાનું જરૂરી છે. એ પરથી બાદશાહે પ્રાંતના દીવાન પર હુકમ મોકલ્યો, જેમાં સ્થાનિક સરકારી તિજોરીમાંથી ૨૦ હજાર રૂપિયા ખર્ચ મંજૂર કરી, દીવાલે દુરસ્ત કરાવી લેવા જણાવવામાં આવ્યું હતું. શહાદો મુરાદાબક્ષ (ઈ.સ. ૧૬૫૪-૫૮)
૧૬૫૪ માં શાહજહાંએ શાઈતખાનને પાછો બેલાવ્યો ને એને સ્થાને પિતાના નાના શાહજાદા મુરાદબક્ષને નીમ્યો. ૧૬૫૭ના સપ્ટેમ્બરના આરંભમાં શાહજહાં દિલ્હીમાં ગંભીરપણે માંદા પડતાં અને સૌથી મોટા શાહજાદા દારા શુકેહની તથા કેટલાક અમીરોની વધુ પડતી તકેદારીને લીધે સામ્રાજ્યમાં ઉગ્ર સ્વરૂપના પ્રત્યાઘાત પડયા અને બાદશાહ અવસાન પામ્યાની અફવાઓ ફેલાવા પામી; જોકે શાહજહાં ગંભીર માંદગીમાંથી સાજો થયો છતાં પહેલાંની જેમ એ શાસન કરવા અશક્ત રહ્યો. બંગાળના સૂબેદાર તરીકે રહેલા શાહજાદા રાજાએ પિતાને મુઘલ બાદશાહ તરીકે જાહેર કર્યો. બીજી બાજુ ગુજરાતમાં મુરાદબક્ષે અતિ ઉતાવળાં પગલાં લઈ લશ્કર એકત્ર કર્યા અને દખણમાં પોતાના મોટા ભાઈ ઔરંગઝેબ, જે ત્યાં સૂબેદારપદે હતો, તેની સાથે સહકાર સાધી પિતાને હક્કદાવો આગળ ધરવા તત્પર બન્યો.
પોતાના ભાઈઓ સાથે મુકાબલે અનિવાર્ય છે એમ માની મુરાદબક્ષે પિતાનાં જરૂરી સાધન ઊભાં કરવા અને એકત્ર કરવા શાહબાઝખાનની આગેવાની હેઠળ સુરતના સમૃદ્ધ બંદરનો કબજે લેવા તથા સુરતના પ્રખ્યાત કિલામાં રાખવામાં આવેલ શાહી ખજાનાનો કબજો લેવા છ હજારનું અશ્વદળ મોકલ્યું. સુરતનો કિલેદાર સૈયદ તૈયબ મુઘલ બાદશાહ પ્રત્યે વફાદાર હતો તેથી શાહબાઝખાનને નમતું ન આપતાં એનો પ્રબળ સામનો કર્યો. શાહબાઝખાને વલંદા અને અંગ્રેજ કઠીના પ્રમુખને, જકાતમાં અડધી માફી આપવાનું અને બીજા લાભ આપવાનું પ્રલોભન આપી, મદદ આપવા માટે એમની સાથે વાટાઘાટે ચલાવી, પણ બંને પ્રમુખને મુરાદનો પક્ષ નબળો લાગતો હોવાથી તેઓએ એના પક્ષે
Page #95
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
[5.
આવી દરમ્યાનગીરી કરવા સ્પષ્ટ ઈન્કાર કર્યો. એમ છતાં શાહબાઝખાને કોઠીના જ અધ્યક્ષ રવિંટન પાસેથી ખાનગી રીતે કેટલીક બંદૂકે વેચાતી લીધી, જે ઈગ્લિશ કંપનીની માલિકીની ન હતી. કિલ્લેદાર સૈયદ તૌબે શાહબાઝખાનના ૪૦ દિવસના ઘેરાનો સામનો કર્યો, પણ છેવટે એને શાહબાઝખાનના શરણે આવવાની ફરજ પડી ડિસેમ્બર, ૧૬૫૭). કિલ્લામાં રાખવામાં આવેલ સરકારી તેમજ ખાનગી ખજાનો લઈ લેવામાં આવ્યો. ઉપરાંત શાહબાઝખાને સુરતના ધનાઢથે વેપારીઓ પાસેથી પાંચ લાખ રૂપિયાની લેન ફરજિયાત લીધી. એ રકમની ચુકવણી બધા વેપારીઓ વતી હાજી મુહમ્મદ ઝહીદબેગ અને વીરજી વોરાએ કરી જેના બદલામાં મુરાદની મહેરવાળું ઋણપત્ર (બેન્ડ) આપવામાં આવ્યું. ૨૬ મુરાદબક્ષની તાજશી
દરમ્યાનમાં શાહજાદા મુરાદબક્ષે સુરત તરફના સમાચારની રાહ જોયા વગર પિતાને મુઘલ બાદશાહ તરીકે જાહેર કર્યો અને અમદાવાદ ખાતે પોતાની જાહેર તાજપોશી કરી (ડિસેમ્બર ૫, ૧૬૫૭). એણે બાદશાહ ગાઝી”નું નામ અને “મુરાવજુદ્દીન ખિતાબ ધારણ કર્યા. વધુમાં એણે પોતાના નામના સિક્કા પડાવી ખુબામાં નામ પણ વંચાવ્યું. એના સિક્કા અમદાવાદ સુરત અને ખંભાતની ટંકશાળમાંથી બહાર પડાયા હતા.
સુરતથી વિજયી બનેલાં લશ્કર આવી પહોંચતાં (જાન્યુઆરી ૧૯, ૧૬૫૮) મુરાદબક્ષે બધી તૈયારી કરી લીધી અને ઔરંગઝેબની તરફના સમાચારની રાહ જોવા લાગ્યા. ઔરંગઝેબની સાથે પોતે જોડાઈને ઉત્તર તરફ જાય એ પહેલાં એણે પોતાનાં પત્નીઓ સંતાનો અને મિલકતની સલામતીની વ્યવસ્થા કરી સર્વને ચાંપાનેરના મજબૂત કિલ્લામાં ખસેડવાનું નક્કી કર્યું. પોતે અમદાવાદથી વિદાય લે તે પહેલાં એણે અમદાવાદની નિ:સહાય પ્રજા પાસેથી ૫૦ લાખ રૂપિયા પડાવ્યાનું મનાય છે. એમાં ઝવેરી શાંતિદાસના પુત્ર માણેકચંદ અને એના બીજા પુત્રો પાસેથી જ સાડા પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા.
મુરાદાબક્ષ અને ઔરંગઝેબની બંડખોર પ્રવૃત્તિઓના સમાચાર આગ્રા આવતાં અશક્ત અને નિર્બળ બનેલા શાહજહાંએ શાહજાદા દારાની મદદથી પુત્રોને એ બળ દબાવી દેવા પગલાં લીધાં. જોધપુરના મહારાજા જશવંતસિંહને માળવાના અને કાસીમખાનને ગુજરાતના સૂબેદાર પદે નીમ્યા. મુરાદબક્ષને વરાડ પ્રાંતમાં જવા હુકમ કર્યો. જશવંતસિંહ અને કાસીમખાનને ઉજજન સુધી જઈને અટકી જવા અને મુરાદબક્ષ હુકમને તાબે થઈ ગુજરાત છોડી ન જાય તે એ બંનેએ આગળ
Page #96
--------------------------------------------------------------------------
________________
૩ જુ]
અકબરથી ઔરંગઝેબ વધી એને ગુજરાતમાંથી બહાર હાંકી કાઢવાનું કહેવામાં આવ્યું. ઔરંગઝેબ અને મુરાદબક્ષ વચ્ચે સંયુક્ત પગલાં લેવા માટે સંદેશવ્યવહાર એ અગાઉથી શરૂ થઈ ગયો હતો (ફટોબર, ૧૬૫૭). મુરાદાબક્ષ અતિ ઉતાવળો બન્યો હતો અને એ શાહજાદા દારા સામે ચડાઈ કરવાના નિર્ણયનો હતો, પરંતુ વિચક્ષણ અને દીર્ઘદૃષ્ટિવાળા ઔરંગઝેબે એને સાવધાની રાખવા અને રાહ જોવા સલાહ આપી. એની સાથે સાથે એ બંને ભાઈઓએ વિજય મેળવ્યા બાદ એ મુઘલ સામ્રાજ્ય કેવી રીતે વહેંચવું એની ઔપચારિક વ્યવસ્થા પણ વિચારી રાખી. પૂરતી લશ્કરી તૈયારીઓ કર્યા બાદ ઔરંગઝેબે ઔરંગાબાદથી કૂચ કરી (ફેબ્રુઆરી, ૧૬૫૮) અને મુરાદબક્ષને સાથે જોડાવા સંદેશ મોકલાવ્યો. મુરાદબક્ષે અમદાવાદ છોડયું અને માળવા આવ્યા. એ પછી બંનેનાં લશ્કર દીપાલપુર ખાતે એક થઈ ગયાં (એપ્રિલ). એ બંને ભાઈઓનાં લશ્કરોએ જશવંતસિંહ અને કાસીમખાનને ઉજન નજીક ધરમત ખાતે હરાવ્યાં (એપ્રિલ ૧૫, ૧૬૫૮) અને આગ્રા તરફ કૂચ કરી, આગ્રાના કિલ્લાથી આઠ માઈલ દૂર સામુગઢ ખાતે શાહજાદા દારાને સજજડ હાર આપી (મે, ર૯). એ પછી ઔરંગઝેબે આગ્રા જઈ કિલ્લાને કબજે લીધો અને પિતા શાહજહાંને મહેલમાં જ નજરકેદમાં રાખ્યો. એણે મુરાદબક્ષને બેત્રણ અઠવાડિયામાં જ મથુરા પાસેની છાવણમાં કેદી બનાવ્યો અને અંતે ગ્વાલિયરના કિલ્લામાં કેદી રાખ્યો, જ્યાં ત્રણેક વર્ષ બાદ એનો વધ કરવામાં આવ્યો (ડિસેમ્બર, ૧૬૬૧).
મિરાતે અહમદીના જણાવ્યા મુજબ અમદાવાદ છોડતાં અગાઉ મુરાદબક્ષે મુતામદખાનને પિતાના નાયબ તરીકે નીમ્યો હતો અને પોતાના કુટુંબની સંભાળ સોંપી હતી. મુરાદબક્ષને ઔરંગઝેબનો કેદી બનાવાયો તે પહેલાં જ ચાર દિવસ અગાઉ મુરાદે પોતાની શાહી મુદ્રાથી અંકિત કરેલું એક ફરમાન તૈયાર કર્યું (જૂન ૨૨, ૧૬૫૮) હતું, જેમાં શાંતિદાસના પુત્ર માણેકચંદ અને બીજાઓ પાસેથી લીધેલી સાડા પાંચ લાખની લોનની રકમ પરત કરવા હુકમ અપાય હતો અને એ મુતામદખાન પર મોકલી આપવામાં આવ્યું હતું. ફરમાન બે નકલમાં હતું.
(૪) ઔરંગઝેબને રાજ્ય અમલ (ઈ.સ. ૧૬૫૮–૧૭૦૭)
ઔરંગઝેબે પોતાની પ્રથમ તાજપોશી દિલ્હીમાં કરાવી (જુલાઈ ૨૧, ૧૬૫૮). થોડા સમય બાદ એણે પોતાના સસરા શાહનવાઝખાન સફવીને ગુજરાતના પ્રથમ સૂબેદાર તરીકે નીમે.
Page #97
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
શાહનવાઝખાન (ઈ.સ. ૧૬૫૮-૫૯)
શાહનવાઝખાન દખણમાં ઔરંગઝેબ સાથે હતો. એ શાહજહાં પ્રત્યે વફાદાર હતો તેથી જ્યારે બંડખોર ઔરંગઝેબે ઉત્તર તરફ જવા કૂચ કરી ત્યારે એણે બુરહાનપુરથી આગળ જવા અનિચ્છા બતાવી, તેથી ઔરંગઝેબે એને કેદ કરીને બુરહાનપુરમાં જ રાખ્યો હતો. ઔરંગઝેબે બાદશાહ-પદ ધારણ કર્યા બાદ એને મુક્ત કર્યો અને ગુજરાતની સૂબેદારી આપી.
શાહનવાઝખાનના અમદાવાદ આવ્યા પછી થોડા સમયમાં પરાજિત થયેલે શાહજાદે દારા શુકાહ ઔરંગઝેબનાં પાછળ પડેલાં લશ્કરોને ભૂલથાપ આપતો આપતો આગ્રા દિલ્હી લાહોર મુલતાન વગેરે સ્થળોએ ભારે હાડમારીઓ વેઠી છેવટે કચ્છમાં આવ્યો. કચ્છના મહારાવ જામ તમાચી(૧૬૫૪-૬૨)એ દારાનાં સાલસતા અને વ્યક્તિત્વ તથા એણે આપેલી ઉદાર ભેટથી પ્રસન્ન થઈ, એનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. દારાના બીજા પુત્ર સિફિર-શુકોહની શાદી રાવની પુત્રી વેરે કરવામાં આવી. કચ્છના મહારાવ પાસેથી મદદ મેળવી દારાએ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. નવાનગરના જામે એને જરૂરી ચીજવસ્તુઓ અને વાહનો પૂરાં પાડવાં. એ પછી દારા અમદાવાદ આવ્યો (જાન્યુઆરી ૮, ૧૬૫૯).
અમદાવાદમાં સૂબેદાર શાહનવાઝખાન ભારે વિટંબણામાં મુકાયો. એણે પૂરતો વિચાર કર્યા બાદ દારાના પક્ષે ભળી જવાનું પસંદ કર્યું અને એને આવકારવા સરખેજ ગ. શાહનવાઝખાન સાથે દિવાન રહમતખાન અને અન્ય અધિકારીઓ પણ હતા. દારાએ અમદાવાદમાં એક મહિનો સાત દિવસ રોકાઈ, પોતાના ટેકેદારો અને સાધન એકત્ર કર્યા. શહેરમાં રાખેલી મુરાદબક્ષની તમામ માલમિલકત તથા એની તિજોરીમાંથી દસ લાખ રૂપિયા લઈ એને ઉપગ એ લશ્કરની જમાવટ માટે કર્યો. દારાએ ગુજરાત પ્રાંતના ગૌણ કક્ષાના અધિકારીએને પણ લાંચ આપી પોતાના પક્ષે લીધા. એ પછી અમીના નામના વફાદાર અધિકારી, જેણે શાહજહાંની સૂબેદારી દરમ્યાન ગુજરાતમાં કામ કર્યું હતું, તેને સુરત મોકલવામાં આવ્યો. એ અધિકારીએ સુરત જઈ શાહી તિજોરીમાંથી નાણાં કઢાવ્યાં અને લગભગ ૪૦ જેટલી છે. અમદાવાદ મોકલી આપી. સુરતના ફોજદારે એના એ કાર્યમાં કોઈ અવરોધ ઊભો કર્યો ન હતો.
અમદાવાદથી દારા શાહે અજમેર જવા વિચાયુંપણ એ પહેલાં દખ્ખણ બિજાપર અને ગોવળકેડાના સુલતાનોને ટેકા મેળવવા નક્કી કર્યું. રાજપૂતનો સહકાર પિતાને મળી રહેશે એવી ખેટી આશાથી પ્રેરાઈને અને બંગાળમાંથી ચ કરતા શાહજાદા શુજાએ ઔરંગઝેબનાં લશ્કરને હરાવ્યાના ખોટા સમાચારથી
Page #98
--------------------------------------------------------------------------
________________
૩ જુ]
અકબરથી ઔરંગઝેબ
ઉત્સાહિત બનીને એ દખણમાં જવાને બદલે અજમેર તરફ જવા નીકળે (ફેબ્રુઆરી ૧૪, ૧૬૫૯). એની સાથે શાહનવાઝખાન અને દીવાન રહમતખાન ઉપરાંત ૨૨ હજારનું અશ્વદળ તથા શક્તિશાળી તોપખાનું હતાં. મુરાદબક્ષની પત્ની તથા કુટુંબીજને, જેને અમદાવાદમાં રાખવામાં આવ્યાં હતાં, તેમને પણ સાથે લેવામાં આવ્યાં. દારા પિતાના વતી ગુજરાતના સૂબેદાર તરીકે રસૈયદ જલાલના ભાઈ સૈયદ અહમદ બુખારીને નીમ્યો. ૨૭
અજમેરની દક્ષિણે દેવરાઈના ઘાટમાં થયેલી ભીષણ લડાઈમાં દરાની હાર થઈ, જેમાં શાહનવાઝખાન સહિત ઘણું ઉમરાવ માર્યા ગયા. દારા રણમેદાનમાંથી નાસી જઈ ગુજરાતમાં આવી પહોંચ્યો (માર્ચ ૧૯, ૧૬૫૯).
અમદાવાદ તરફ જઈ રહેલા ભગ્નાશ દારાને પીછો ઉત્તર ગુજરાતના કેળીએ. દિવસરાત કરતા રહ્યા અને લૂંટફાટ કરી એના માણસોની હત્યા કરતા રહ્યા. દારાના પરાજયના સમાચાર અમદાવાદ પહોંચતાં રંગઝેબ તરફી સરદારખાન અને એના ટેકેદારોએ દારા તરફથી અમદાવાદમાં વહીવટ માટે મૂકેલા સૌયદ અહમદ બુખારીને કેદ કરી લીધો અને અમદાવાદ તરફ આવતા દારા સામે શહેરનું રક્ષણ કરવા વ્યવસ્થા ગોઠવી. દારાએ અને એની છાવણીના સર્વેએ એ સમાચાર ઘણા સંતાપ અને દુઃખથી સાંભળ્યા અને અમદાવાદથી દૂર જતા રહી કચ્છના રાજાના આશ્રયે જવાનું નક્કી કર્યું. એ પાટડી અને હળવદ થઈ કરછમાં પ્રવેશ્યો. કચ્છના મહારાવે બાદશાહ ઔરંગઝેબની તાકાતથી ડરી જઈ, મુઘલ સૈન્યને એના પ્રદેશમાંથી પસાર થવા દીધાં, એટલું જ નહિ, ઔરંગઝેબે દારાને પીછો કરવા મોકલેલા જયસિંહ અને બહાદૂરખાનની મહેમાનગીરી પણ કરી. જયસિંહ અને બહાદુરખાન દારાને પીછો કરી છેવટે એને બેલનઘાટ પાસે બલૂચ પ્રદેશમાંથી કેદ કરી દિધી લઈ આવ્યા, જ્યાં એને કૂરતા ભરી રીતે મારી નખાશે. હવે
ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી જોધપુરના મહારાજા જશવંતસિંહને ઍપી. રહમતખાનને પ્રાંતના દીવાન તરીકે અને કુબુદીનખાન પેશગીને સોરઠ (સૌરાષ્ટ્ર) પ્રદેશના ફેજદાર તરીકે નીમવામાં આવ્યા. બીજે વર્ષ સરદારખાનને ભરૂચનો ફોજદાર નીમવામાં આવ્યો. મહારાજા જશવંતસિંહ (ઈ.સ. ૧૬૫૯-૬૨).
ઈ.સ. ૧૬૫૮ માં શાહજાદો મુરાદબક્ષ, જે ગુજરાતને સુબેદાર હતા, તેના પતન પછી શાંતિદાસ ઝવેરીએ મથુરાથી ઉત્તરમાં કૂચ કરતા ઔરંગઝેબના એ દરબારમાં હાજર થઈ એની કૃપા મેળવી અને એની પાસેથી બે કરમાન મેળવ્યાં હતાં (ઓગસ્ટ ૧૦, ૧૬૫૮). દારા શુકાહની શોધમાં લાહેર જતાં માર્ગમાં
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૨]
મુઘલ કાલ
'સતલજ કાંઠે ઔરંગઝેબને મુકામ એ વખતે હતો. બેમાંના એક ફરમાનમાં તો શાંતિદાસ ઝવેરીને શાહી છાવણી છોડી અમદાવાદ એમના વતનમાં જવા પરવાનગી અપાઈ હતી અને એમાં ગુજરાત જેવા મહત્વના પ્રાંતની પ્રજાની સુખાકારી અંગે ઔરંગઝેબે પિતાની લાગણી વ્યક્ત કરી હતી. બીજું ફરમાન ગુજરાતના દીવાન રહમતખાન પર લખાયું હતું, જેમાં મુરાદબક્ષને આપવામાં આવેલી લેનના બદલામાં શાહી તિજોરીમાંથી એક લાખ રૂપિયા શાંતિદાસને ચૂકવવા આદેશ અપાયે હતે. - ઔરંગઝેબની બીજી વારની વિધિસરની તાજપોશી થઈ (જૂન, ૧૬૫૯) તે પહેલાં કેટલાક દિવસ અગાઉ ઔરંગઝેબે કેટલાંક ફરમાન બહાર પાડ્યાં હતાં, જેમાં એ પિતાના નવા શાસનની શરૂઆત કેવી રીતે કરવા માગે છે એ જોવા મળે છે. મુઘલ બાદશાહતને બધા પ્રાંતો પર એ ફરમાન મોકલાયાં હતાં. એવું એક ફરમાન ગુજરાતના દીવાન રહમતખાન પર મોકલાયું હતું તેમાં ભાગ જેવા કેફી પદાર્થો અને ચીજોનું ઉત્પાદન થાય તેવા તમામ જાતના છોડનું વાવેતર બંધ કરી અન્ય ખેતીવિષયક ચીજોની ખેતી કરવાનો આદેશ આપ્યા હતો. મુઘલ બાદશાહની (શાહી) જમીનમાં આવેલાં પરગણાંના અધિકારીઓને (કડીઓને) અને જાગીરદારેને પણ એ ફરમાનની જાણ કરી ચેતવણી આપવાની હતી કે ફરમાનને ભંગ કરનાર સજાને પાત્ર થશે.૨૮
ગુજરાતના સૂબેદાર મહારાજા જશવંતસિંહને દખ્ખણમાં જઈ શિવાજી સામે કામગીરી કરી રહેલા શાઈસ્તખાનને મદદે જવા અને સેરઠના ફોજદાર કુબુદ્દીનને નવો સૂબેદાર મોકલાતાં સુધી ગુજરાતની સૂબેદારીને કામચલાઉ હવાલે સંભાળવાના આદેશ અપાયા. કુબુદ્દીનની ટૂંકી સૂબેદારી દરમ્યાન કેટલાક મહત્વના બનાવ બન્યા, જેમાં નવાનગરને આંતરિક ઈતિહાસ મોખરે રહ્યો. નવાગરનો જામ મુઘલ બાદશાહનો ખડિયો રાજા હતો, એ ગુજરાતના સૂબેદારને વશવત હતો. ૧૬૬૦માં જામ રણમલજીનું અવસાન થતાં ગાદીવારસાના પ્રશ્નને લીધે જે સમસ્યાઓ સર્જાઈ તેના પરિણામે લગભગ અડધી સદી સુધી નવાનગર મુસ્લિમ વહીવટ નીચે રહ્યું.
રણમલજીના અવસાન પછી એના નાના ભાઈ રાયસિંહ ચતુરાઈપૂર્વક રાજગાદી હાથ કરી, તેથી રણમલજીની રાણીએ જામના (કહેવાતા) પુત્ર સતાજીને ગાદીવારસ તરીકેને હકક આગળ કરી ગુજરાતના સૂબેદાર કુબુદ્દીનને ફરિયાદઅરજી કરી, જેણે નિકાલ માટે બાદશાહ પાસે રજૂઆત કરી. ઔરંગઝેબે રાયસિંહને ગાદીએથી ઉઠાડી મૂકવા અને એના નાના ભત્રીજા સતાજીને ગાદીએ બેસાડવા
Page #100
--------------------------------------------------------------------------
________________
૩જુ ]
અકબરથી રંગઝેબ
[૭૩
હુકમ કરતાં કુબુદ્દીને મોટા લશ્કર સાથે નવાનગર પર ચડાઈ કરી. નવાનગરથી લગભગ બાર માઈલ દૂર શેખપાટ ગામે બંને પક્ષો વચ્ચે લડાઈ થઈ, જેમાં જામ રાયસિંહ માર્યો ગયો (ફેબ્રુઆરી, ૧૬૬૩). કુબુદ્દીને સતાજીને ગાદી પર આરૂઢ કર્યો. સાથોસાથ શાહી ફરમાન હેઠળ નવાનગરને “ઇસ્લામનગર” નામ આપવામાં આવ્યું અને એ રાજ્ય તથા હાલાર પ્રદેશમાં આવેલા એના તાબાના પ્રદેશ સહિત એને સૌરાષ્ટ્રમાં આવેલા શાહી પ્રદેશના ભાગરૂપ બનાવવામાં આવ્યું.
૧૬ દરમાં મહારાજા જશવંતસિંહને પરત બોલાવવામાં આવ્યો અને નવા સૂબેદાર તરીકે મહાબતખાનને મોકલવામાં આવ્યો.
મહાબતખાન (ઈ.સ. ૧૬૬-૬૮)
મહાબતખાનના સમયમાં ઈડર પરગણામાં માથાભારે કાળીઓ અને બંડખાર લોકોએ મોટો ઉપદ્રવ મચાવ્યો, તેથી એને ડામી દેવા ભરૂચના ફેજદાર સરદારખાનની ઈડર બદલી કરવામાં આવી. એ સમયે ઉત્તર ગુજરાતમાં એક સાહસિક બલૂચે પિતાને દારા શુકલ તરીકે ઓળખાવી વિરમગામ અને ચૂંવાળની આજુબાજુના જિલ્લામાં પોતાના ટેકેદારોનો વર્ગ ઊભો કર્યો. આ પ્રદેશમાં માથાભારે કાળીઓ બલૂચની સાથે જોડાયા અને એને રક્ષણ આપ્યું, તેથી જ મહાબતખાને જાતે કૂચ કરી બલૂચને નસાડી મૂક્યો, અને કોળીએ અને એમના સરદારનો પીછો કર્યો. ૨૯ ઉત્તર ગુજરાતની આ ભયંકર વિદ્રોહી સ્વભાવની જાતિઓને અંકુશમાં રાખવા નવા ફેજદાર તરીકે બહાદુરખાનના પુત્ર શેરખાન બબીની ચૂંવાળના ફેજદાર તરીકે નિમણૂક કરવામાં આવી અને એને ૭૦૦ નું અશ્વદળ આપવામાં આવ્યું.
૧૬૬૪ ના જાન્યુઆરીમાં શિવાજીએ સુરત પર પ્રથમ વાર ચડાઈ કરીને સુરતનું સમૃદ્ધ બંદર લૂંટયું. શિવાજીના ગયા બાદ મહાબતખાન પોતાના તાબા નીચેની સરકારના ફોજદાર અને એમની સેનાઓ સાથે સુરત આવી પહોંચ્યો, પણ એ શિવાજીનો પીછો કરી શકે એમ ન હતું. ત્રણ મહિના સુરતમાં રોકાઈ એ બાજુના હિદુ જમીનદારો પાસેથી ત્રણ લાખ રૂપિયાની પેશકશ ઉઘરાવી મહાબતખાન અમદાવાદ પાછો ફર્યો.
સૌરાષ્ટ્રના લેકેની કુબુદ્દીનખાન વિરુદ્ધ ઘણી ફરિયાદો દિલ્હી પહોંચી હોવાથી એને દૂર કરી એને સ્થાને સરદારખાનને મૂકવામાં આવ્યો. સરદારખાનનાં કુશળ વહીવટ અને વફાદારી માટે ઔરંગઝેબને ભારે માન હતું. નવેમ્બર, ૧૬૬૪ માં સરદારખાનને એક ફરમાન મેકલવામાં આવ્યું હતું, જેમાં એને એના
Page #101
--------------------------------------------------------------------------
________________
સુઘલ કાલ
[ત્ર.
તાખાના પ્રદેશની સ્થિતિ સુધારવા બનતા બધા જ પ્રયત્ન કરવા અને એકસરખે ન્યાય આપી લેાકેામાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા તેમજ વહીવટની આકરી પદ્ધતિથી બચવા જમીતેા ત્યજી દઈ નાસી જતા લોકાને રાકવા એને અનુરાધ કરવામાં આવ્યા. સરદાર ખાતે ૧૬૮૪માં પેાતાનું અવસાન થતાં સુધી એ પદ સંભાળ્યું
૭૪
ઔર'ગઝેબે મુઘલ સામ્રાજ્યના વહીવટ માટે ઘણાં રમાન બાહર પાડયાં હતાં તેમાંનાં બારેકથી વધુ શાહી કમાન * મિરાતે અહમદી'માં પૂર્ણ વિગતે આપવામાં આવ્યાં છે, જે ગુજરાતને લગતાં ડેાવાથી વિશેષ ધ્યાનપાત્ર બની રહે છે. એક ક્રમાન(નવેમ્બર ૨૦, ૧૬૬૫)માં સંખ્યાબંધ ગેરકાનૂની વેરા વર્ણવી એની નાબૂદી માટે આદેશ આપવામાં આવ્યા છે. એ વેરા શાહી સૂચના વિરુદ્ધ સૂબાના અધિકારીઓએ નાખેલા હતા એમ એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે, એ વેરા શહેર અને ગામની પ્રજા માટે ભારે મજારૂપ હેાવા જોઈએ.
ઔર ગઝેબે ગુજરાતની પ્રજાના સામાજિક અને ધાર્મિક ઉત્સવેા સામે મનાઈ રમાવી હતી. પાંચમ અમાસ અને એકાદશીના દિવસે હિંદુએ પેાતાની દુકાના બંધ રાખે છે તે ખેાટુ' છે, કારણ કે એનાથી વસ્તુએની ખરીદ-વેચણીમાં અગવડ પડે છે, એથી દુકાનેા બધા વખત ખુલ્લી રહે એ માટે અધિકારીઓને તકેદારી રાખવા માન્યું. અમદાવાદ શહેર અને એનાં પરગણાંમાં દિવાળીની રાતે કરવામાં આવતી રાશની અને હેાળીના તહેવારમાં પ્રગટાવવામાં આવતી હોળી અટકાવવા ખાસ અનુરેાધ કરાયા હતા. શાહી અધિકારીઓને હુકમ. કરાયા હતા કે જે કેટલાક કારીગરા હાથી-ઘેાડા જેવાં પૂતળાં બનાવી ઈદ અને શોખરાત જેવા પ્રસંગેાએ વેચે છે તે અટકાવવું અને એ બનાવવાની મનાઈ કરવી. ૧૬૬૫ માં એક ફરમાનથી બાદશાહતમાં ચીજવસ્તુએ।ના વેચાણ પર લેવાતી આબકારી જકાત એકસરખા ધોરણે દાખલ કરવામાં આવી.
૧૬૬૮ માં મહાબતખાનને પરત મેલાવાયા અને એની જગ્યાએ ઔરંગઝેબે પેાતાના વિશ્વાસુ સેનાપતિએમાંના એક બહાદુરખાન ( ખાનજહાં કાકા), જે અલાહાબાદના સૂબેદાર હતા, તેને નીમ્યા.
અહાદુરખાન (ઈ.સ. ૧૬૬૮-૭૦)
બહાદુરખાનને વહીવટ લગભગ અઢી વષૅ ચાલ્યેા. ૧૬૬૯-૭૦માં પશ્ચિમ કાંઠાના જજિરાના સીદી શાસકને સુરત ખાતેના મુઘલ નૌકાદળને કપ્તાન નીમવામાં આવ્યેા. આમ સુરત શહેર અને સીદીના સંબંધ ચાલુ થયા, જે ૧૭૫૯ સુધી ચાલુ રહ્યા.
Page #102
--------------------------------------------------------------------------
________________
૩ જુ..]
અકબરથી ઔર’ગઝેમ
[et
૧૬૬૮ થી ૧૬૭૦ દરમ્યાન કેટલાંક વહીવટી પગલાં લેવામાં આવ્યાં. અમદાવાદ જિલ્લાના હવેલી પરગણામાં આવેલી અડાલજની વાવને પ્રાંતીય તિજોરીમાંથી બે હજાર રૂપિયા ખચી દુરસ્ત કરાવવામાં આવી. એક હુકમમાંઢાર પરની જકાત રાખેતા મુજબ એટલે કે દર વર્ષે મૂળ કિંમત પર મુસ્લિમે પાસેથી અઢી ટકા અને હિંદુ પાસેથી પાંચ ટકા પ્રમાણે લેવાનું જણાવવામાં આવ્યું હતું.. ગામડાંના લેાકેાએ શાહી સૈનિકા અને પાયદળના સૈનિકાને ખાધાખારાકી દેવા. પ્રમાણમાં પૂરી પાડવી એની વિગતા આપવામાં આવી હતી અને એ લેાકાએ કરેલા ખર્ચ એમની પાસેના શાહી લહેણામાંથી મજરે કાપી આપવા કરાડી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે રાજ્યના કામે ખેલાવવામાં આવતા કડિયા સુતાર અને બીજા કારીગરે તે નીચાં વેતન મળતાં. હાવાની ફરિયાદ પરથી એમને શહેરના અન્ય કારીગરાતે જે દરે વેતન મળે છે તે દરથી વેતન આપવા હુકમ કરાયા હતા. ઔરંગઝેબ રાજ્યનાં જાહેર કર્યાને ભારે મહત્ત્વ આપતે. એને સમાચાર મળ્યા કે ગુજરાતના અદાલતી અધિકારીએ. અદાલતમાં માત્ર એ દિવસ અને સૂમેદારના દરબારમાં પણ માત્ર એ દિવસ. હાજર રહે છે અને અન્ય દિવસે રજાના દિવસેા તરીકે ગાળે છે, એ જાણીને એને ભારે નવાઈ લાગી,તેથી એણે ગુજરાતના દીવાન પર હુકમ મેકલી જણાવ્યું કે હવેથી ન્યાયાધીશેાએ અડવાડિયામાં પાંચ દિવસ અદાલતમાં હાજર રહેવુ, એક દિવસ સૂક્ષ્મદારના દરબારમાં હાજર રહેવુ અને શુક્રવારે રજા પાળવી.
૧૬૭૦ માં બહાદુરખાનને દખ્ખણના યુદ્ધને હવાલા સંભાળી લેવા જવાને હુકમ કરાયા અને એની જગ્યાએ મહારાજા જશવંતસિંહ, જે એ' વખતે મુરહાનપુરની છાવણીમાં હતા, તેને નીમવામાં આવ્યા. જશવંતસિંહ આવે ત્યાં સુધી કુત્બુદ્દીનખાનને વહીવટ ચલાવવા આદેશ અપાયા હતા.
મહારાજા જશવ‘તસિહ (બીજી વાર ઈ.સ. ૧૬૭૦–૭૨)
માન
જશવંતસિંહની ખેદારીનૢા સમયમાં નવાનગરની ગાદી પર જામ તમાચીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યે. અન્ય નોંધપાત્ર બનાવામાં એક શાહી (જૂન ૧૨, ૧૬૭૨) વિશેષ ધ્યાનપાત્ર છે. એ દીવાન મુહમ્મદ હાશીમખાનને સ ંખેાધીને લખાયું હતું. એ ક્રૂરમાનમાં ૩૩ પ્રકારના ગુનાએ અને એને માટેની સાએ વર્ણવવામાં આવી છે. એ ફરમાનને ઔરંગઝેબના શાસનના લઘુ ફોજ-દારી ધારા' કહી શકાય.
સૌરાષ્ટ્રમાં હળવદ રાજ્યની બાબતમાં મુઘલ દરમ્યાનગીરી કરવામાં આવી.
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૬).
મુઘલ કાલ
[5.
એ આ કાલને નોંધપાત્ર બનાવે છે. જશવંતસિંહને ધંધુકા અને પેટલાદનું મહેસૂલ આપવામાં આવ્યું હતું. ધંધુકાને લીધે જશવંતસિંહને ઝાલાવાડ પ્રદેશના ગાઢ સંપર્કમાં આવવાનું થયું. એ સમયે તમામ ઝાલા ઠકરાતો વડે જશવંતસિંહ ઝાલા હતા. એની રાજધાની હળવદ હતી. ૧૬૭ર માં પિતાના અવસાન પછી મોટા ભાઈ ચંદ્રસિંહની હત્યા કરાવી એ ગાદીએ આવ્યો હોવાની શંકા પ્રવર્તતી હતી. ચંદ્રસિંહની કુંવરી જોધપુરના રાઠોડ કુળના કુંવર સાથે પરણી હતી. એની ચડવણાથી સૂબેદાર જશવંતસિંહે હળવદ પર આક્રમણ કર્યું, જેમાં હળવદના જશવંતસિંહનો પરાજય થયો અને તે કચ્છમાં નાસી ગયો.
હળવદ નજરઅલીખાન બાબીને જાગીર તરીકે અપાયું, જે છ વર્ષ સુધી એને કબજે રહ્યું. એની પાસેથી વાંકાનેરના ઝાલા રાજાએ પડાવી લીધું, પણ ૧૬૮૦ ના અરસામાં રાળ જશવંતસિંહે પિતાની હળવદની ગાદી પુનઃ પ્રાપ્ત કરી. ઔરંગઝેબે પણ એક ફરમાનથી (ઓકટોબર ૨૯, ૧૬૮૦) એનું નૃપપદ માન્ય રાખ્યું.
સૂબેદાર મહારાજા જશવંતસિંહના સમયમાં ખંભાતના બંદરની પડતી થઈ. વેપારીઓ અને સાહસોદાગરોએ એને ત્યજી દીધું, કારણ કે ખંભાતનો અખાત છીછરો બનતો જતો હતો અને જહાજોને ધસી આવતી ભરતીથી ભારે નુકસાન થતું હતું.
મુઘલ દરબારના શ્રેષ્ઠ મનસીબદારોમાંના એક મનસબદાર મુહમ્મદ અમીનખાનની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક થતાં એ અમદાવાદ નજીક આવી પહોંચ્યો (જુલાઈ ૨૮, ૧૬૭૨) અને મહારાજા જશવંતસિંહ પાસેથી સૂબેદારીનો હવાલે લીધે. મુહમ્મદ અમીનખાન (ઈ.સ. ૧૯૭૨-૮૨)
ગુજરાતમાં મુહમ્મદ અમીનખાનનો વહીવટ એના મૃત્યુ સુધી સળંગ દસ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલ્યો એ નેંધપાત્ર છે.
ઔરંગઝેબે ૧૬૭૮માં મારવાડ કબજે કર્યું અને ત્યાર બાદ સિસોદિયા રાજપૂતોના વડા રાણા રાજસિંહના મેવાડ રાજ્ય પર એણે આક્રમણ કર્યું અને એ જીતી લીધું. એ રાણાનો યુવરાજ ભીમસિંહ એનો બદલો લેવા ઉત્તર ગુજરાતમાં આવેલાં મુઘલ પરગણુઓ પર ધસી આવ્યો અને વડનગર તથા વીસલનગર (દિસનગર) જેવાં પ્રાચીન નગરોમાં વિનાશ સજી, ભારે લૂંટફાટ કરી ચાલ્યો ગયો.
Page #104
--------------------------------------------------------------------------
________________
૩ જુ] અકબરથી રગઝેબ
(૭૭૧૯૭૯માં ઈડરને રાજા રાવ ગોપીનાથ, જે બહારવટે ચડેલ હતો, તેણે પિતાના ગુમાવેલા પ્રદેશ પાછા મેળવવા હિલચાલ કરી અને ઈડર કબજે કરી ત્યાં રહેવા લાગ્યો. સુબેદાર મુહમ્મદ અમીનખાને એની સામે પોતાના એક અધિકારી મુહમ્મદ બહલોલ શેરવાનીને મોકલ્યો, જેથી રાવ ગોપીનાથ ઈડરને ત્યાગ કરી પોતાની સલામતી માટે ડુંગર પર આવેલા ગઢમાં ભરાય. જ્યારે શેરવાનીએ એ ગઢને ઘેરો ઘાલી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે એ ટકી ન શકવાથી જંગલમાં નાસી ગયો, પણ અતિશય અફીણ લેવાથી એનું જંગલમાં અવસાન થતાં એનું મસ્તક ઉતારી લઈ દિલ્હી ઔરંગઝેબ પાસે વિસ્તૃત અહેવાલ સાથે. મોકલી અપાયું. ઔરંગઝેબે શેરવાનીના કાર્યની કદર કરી, એની મનસબ વધારી એને ઈડરના ફોજદાર તરીકે નીમ્યો.
૧૬૮૧ માં અમદાવાદમાં રોટી-રમખાણ થયું. આપેલા વર્ષે વરસાદ ન આવવાથી ખાદ્ય ચીજોના ભાવ અતિશય વધી જતાં લોકોના દુઃખનો પાર રહ્યો નહિ, તેથી ગુસ્સે ભરાયેલા લેકે ઈદના તહેવારના દિવસે ઈદગાહમાંથી પ્રાર્થના કરીને ભદ્રમાં પાછા ફરી રહેલા મહમ્મદ અમીનખાનને બજારમાં ઘેરી વળ્યા અને એની પાલખી પર પથરા અને કચરો નાખવા લાગ્યા. તરત જ આખા શહેરમાં રમખાણ થયાં. મુહમ્મદ અમીનખાને ગુસ્સે ન થતાં ટોળાને શાંત પાડવું અને પછી ભદ્રમાં જતો રહ્યો.
મુહમ્મદ અમીનખાને તેફાન માટે જવાબદાર એવા શેખ અબુબકરને એક મિજબાનીમાં આમંત્રી, ઝેર ભેળવેલું તડબૂચ ખવડાવી કુનેહપૂર્વક મારી નાખ્યો. એણે સિફતથી બળવો શાંત પાડો અને લેક પર જુલમ ન કર્યો. | મુલ્લાં હસન મુહમ્મદ ગુજરાતીની વિનંતી પરથી ઔરંગઝેબે ૧૯૭૩-૭૪ માં વિજાપુર કડી અને પાટણ પરગણાંમાંથી ૨૧ ગામડાં બદલીને વીસલનગર(વિસનગર)માં જોડી દેવા મંજૂરી આપતો હુકમ આપ્યો હતો. ચાર વર્ષ બાદ એ પરગણુને “રસૂલનગર” નામ આપવામાં આવ્યું. ૧૯૭૮માં દીવાનને આદેશ આપવામાં આવ્યો હતો કે ગુનાની સજા માટે મુસ્લિમ કાયદા પ્રમાણે દંડ તરીકે નાણાં લેવાં નહિ. જો કોઈ અમીર અથવા જાગીરદાર ગુને કરે છે. એને નોકરીમાંથી કાઢી મૂકવો કે કેદની સજા કરવી, પણ કઈ રકમ દંડ તરીકે લેવી નહિ.
ઔરંગઝેબે ૧૬૭૯માં વહીવટી તંત્રને કુરાનના આદર્શો પ્રમાણે ગોઠવવાની નીતિ અપનાવી. એણે એક શાહી ફરમાન દ્વારા સામ્રાજ્યના તમામ બિનમુસ્લિમે (હિંદુઓ) પર જજિયારે ફરી નાખ્યો અને એને અમલ કરવાનું
Page #105
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
[પ્ર.
કાર્ય ઇનાયતુલ્લાખાનને સોંપ્યું. જજિયારે અકબરે ૧૫૬૪ માં કાઢી નાખ્યો હતો. મિરાતે અહમદીમાં જણાવ્યા પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ એ કરની આવક વર્ષે પાંચ લાખ રૂપિયાની થતી હતી. જે હિંદુ અથવા અન્યધમી (ખ્રિસ્તી યહૂદી પારસી વગેરે) ઈસ્લામધર્મ સ્વીકારે તેને તુરત જ જજિયામાંથી મુક્તિ આપવા ફરમાન કરાયું હતું.
મુહમ્મદ અમીનખાનની સૂબેદારી દરમ્યાન જાહેર બાંધકામોની જાળવણી માટે તથા કિલ્લાઓની દુરસ્તી માટે ભારે કાળજી લેવામાં આવી. લગભગ રૂા. ૮,૨૫૦ ના ખર્ચે વાત્રક નદી પર આવેલ આઝમાબાદને ગઢ સમરાવવામાં આવ્યા. જૂનાગઢને “ઉપરકેટ' નામથી ઓળખાતે કિલ્લે પણ દુરસ્ત કરાવવામાં આવ્યો. ૧૬૭૬માં રૂ. ૨,૯૦૦ના ખર્ચે અમદાવાદ ફરતી દીવાલો અને ભદ્ર કિલ્લાનાં શાહી નિવાસસ્થાન દુરસ્ત કરવામાં આવ્યાં. દાહોદમાં એક મજિદ અને મુસાફરખાનું બાંધવા ૧૬૭૬ માં રૂા. ૭૬,૩૦૦ મંજુર કરવામાં આવ્યા હતા.
મુહમ્મદ અમીનખાનનું અવસાન અમદાવાદમાં થતાં (જૂન, ૧૯૮૨) બાદશાહ ઔરંગઝેબે એની જગ્યાએ મુખતારખાનને સૂબેદાર તરીકે નીમ્યો. મુખતારખાન (ઈ.સ. ૧૬૮૨-૮૫)
મુખતારખાનની સૂબેદારી દરમ્યાન અમદાવાદમાં પાણીનાં પૂર અને દુષ્કાળ એવી બે આફત આવી પડી હતી. મુખતારખાનનું અવસાન થતાં (એપ્રિલ ૨૪, ૧૬૮૫) સુરતના સૂબા કારતલબખાનને ગુજરાતના સૂબા તરીકે નીમ્યો. કારતલબખાન ઉર્ફે શુજાતખાન (ઈ.સ. ૧૬૮૫-૧૭૦૧).
આ સુબેદારે સોળ વર્ષ સુધી કામગીરી કરી. એના પુરગામી મુહમ્મદ અમીનખાનને સમય પણ લગભગ દસ વર્ષ જેટલો લાંબે રહ્યો હતો. આ સૂચવે છે કે બાદશાહ ઔરંગઝેબે ૧૬૮૧ પછી પિતાનું વડું મથક દખણમાં રાખ્યું હતું અને ત્યાં મરાઠાઓ સામે લશ્કરી ચડાઈઓમાં રોકાયેલા હોવાથી એનું ધ્યાન વહીવટમાં એકાગ્ર રહેતું નહિ હોય એટલે સૂબેદારોને બદલી કર્યા વગર એમના સ્થાને લાંબા સમય સુધી ચાલુ રાખ્યા હતા. વળી મારવાડમાં રાઠોડ સરદાર દુર્ગાદાસની ગેરીલા પ્રવૃત્તિઓ ખતરનાક બનતી હોવાથી ૧૬૮૭ માં
ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી અને જોધપુરની ફોજદારીને સંયુક્ત કરવાને નિર્ણય કર્યો અને કારતલબખાનને “શુજાતખાનનો ખિતાબ આપી એ બંને કામગીરી સેંપી..
Page #106
--------------------------------------------------------------------------
________________
૩ જુJ
અકબરથી ઔરંગઝેબ
[૭૯
વર્ષમાં છ મહિના સુજાતખાન મારવાડમાં રહેતો અને બાકીનો સમય ગુજરાતમાં રહેતો. આ ક્રમ એણે પોતાના અવસાન સુધી ચાલુ રાખે. દુર્ગદાસ અને શુજાતખાન વચ્ચે છૂટીછવાઈ લડાઈઓ લગભગ દસ વર્ષ સુધી ચાલતી રહી.
શુજાતખાનને ગુજરાતમાં મેમના અને મતિયા લેકેનાં રમખાણોને સામનો કરવો પડ્યો. મોમના અને મતિયા લેકે ઇમામશાહી પંથના હતા. આ સમયે એમના ઇમામ તરીકે સૈયદ શાહજી હતા. સૌયદ શાહજીની કીર્તિ ઘણે દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેથી એમના નિવાસસ્થાન પીરાણામાં હજારો લેકે એમના ચરણે ભેટ ધરવા અને અંગૂઠા પર ચુંબન કરવા આવતા. ગુજરાતના પ્રાંતના કેટલાક મુઘલ અધિકારીઓએ એમના ધર્મચુરત બાદશાહ ઔરંગઝેબની કૃપાઓ મેળવવા, એ સંપ્રદાયની રીતિનીતિ મૂર્તિપૂજક પ્રકારની હેવાનું, બાદશાહને જણાવ્યું, તેથી ઔરંગઝેબે સૂબેદાર શુજાતખાનને હુકમ કર્યો અને સૈયદ શાહજીને પિતાના દરબારમાં હાજર કરવા જણાવ્યું. શુજાતખાને સૈયદ શાહજીને અમદાવાદ તેડી લાવવા એક ટુકડી પીરાણું મોકલી. અમદાવાદના માર્ગે આવતાં સૈયદ શાહજીએ ઝેર લઈને આત્મહત્યા કરી, આથી ઉશ્કેરાયેલા મતિયા અને એમના લેકાએ બળવો કર્યો. એમણે ભરૂચના ફેજદારને મારી નાખી ભરૂચ કબજે કયું, વડોદરાનો ફેજદાર પણ એમને દબાવી શકો નહિ, આથી શુજાતખાને નઝરઅલીખાન અને મુબારીઝખાન બાબીની આગેવાની નીચે લશ્કર મોકલ્યાં. ભરૂચને કિલ્લે પુનઃ કબજે કરાયો. બળવાખોરો પાસે કોઈ પીઢ લશ્કરી નેતા ન હોવાથી તથા લડાઈનો અનુભવ નહિ હેવાથી તેઓ મુઘલ સેનાનો સામનો કરી શક્યા નહિ. જોકે એમના વીરતા અને ઝનૂનથી લડ્યા છતાં તેઓમાંના ઘણની કતલ થઈ અને ઘણા નર્મદા નદીમાં ડૂબી મર્યાં.”
શુતખાનના સમયમાં શાહવદખાનને વહીવટી સુધારણા માટે મોકલવામાં આવ્યો. પ્રભાસપાટણ અને માંગરોળમાંથી મળી આવેલા ૧૬૮૬ ની સાલના બે અભિલેખમાં દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે શાહવર્દીખાને બે સુધારા કર્યા. અગાઉ એવી પ્રથા પ્રચલિત હતી કે પુરોગામીઓ એમની જાગીરોમાં પાકતા અનાજને બળજબરીથી વેપારીઓ પાસેથી ઉચ્ચક રકમ લઈ વેચી નાખતા તેમજ તેઓ બાદશાહે મનાઈ ફરમાવેલા વેરા ઉઘરાવતા હતા. શાહવદખાને આ બંને પ્રથા કાઢી નાખ્યાની જાહેરાત કરી હતી.૩૧
પિતાના તાબા નીચેનાં પરગણુઓમાં ખાચર અને કાઠી લોકેાની વારંવાર - ધાડ પડતાં ૧૬૯૨ માં શુજાતખાને મોટા રસૈન્ય સાથે ઝાલાવાડ પ્રદેશમાં પ્રવેશ
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૦).
મુઘલ કાલ
[
,
કર્યો, ત્યાં બાકી રહેલી ખંડણી વસૂલ લીધી, અને કાઠીઓના વડા મથક થાનગઢ પર હલે કરી એ કબજે કર્યો અને પ્રાચીન સમયનું સૂર્યમંદિર જમીનદોસ્ત કર્યું. કાઠીઓ એને સામનો ન કરી શકતાં વિખેરાઈ ગયા, પરંતુ ૧૬૯૮ માં કાઠીઓએ ધંધુકા પરગણામાં વળી પાછી ત્રાસજનક પ્રવૃત્તિઓ શરૂ કરી. એ સમયે આ પરગણું દુર્ગાદાસ રાઠોડના હસ્તક હતું. એ પરગણુના દુર્ગાદાસના પ્રતિનિધિએ શુજાતખાનને મદદ માટે વિનંતી કરતાં, જૂનાગઢના ફોજદારને એની મદદે જવા આદેશ આપવામાં આવ્યું. જુનાગઢના ફોજદારોની કામગીરી ૧૭ મી સદીના અંતથી સૌરાષ્ટ્રમાં શાહી જમીન પર સત્તા ટકાવી રાખવાની જ રહી. તેઓ સૌરાષ્ટ્રના રાજપૂત અને અન્ય રાજાઓ સરદાર વગેરે પાસેથી ખંડણી ઉઘરાવવામાં અસફળ રહેતા, આથી ખંડણી ઉઘરાવવા વષે વિષે લશ્કર સાથે સવારી કરવી પડતી, જે “મલકગીરી” નામથી ઓળખાઈ | ગુજરાતમાં ૧૬૮૫ અને ૧૯૮૬માં વરસાદની સતત તંગી અને દુકાળને લીધે અનાજની ભારે ખેંચ પડી અને ખાદ્ય ચીજોના ભાવ ઘણું વધ્યા. આ ગાળામાં સરકાર તરફથી અનાજ પરના વેરા માફ કરવામાં આવ્યા. ૧૬૯૪૯૫ માં પણ સુરત ભરૂચ અમદાવાદ અને બીજા સ્થળોએ દરિદ્રતા પૂર અને રોગચાળાને લીધે મોટી સંખ્યામાં મરણ નોંધાયાં. અનાજની કિંમત એટલી બધી વધી ગઈ કે શુજાતખાને વિવિધ પરગણુઓના મુસદ્દીઓને વેપારીઓની અનાજ સંગ્રહખોરી અટકાવવા અને સરકારને ઉત્પાદનમાં રહેલો હિસ્સો અમદાવાદ મોકલી આપવા હુકમ મેકલાવ્યા હતા. એ અનાજ ત્યાં રાજ્યના અંકુશ નીચે વાજબી ભાવે વેચવાનું હતું. ઔરંગઝેબના સમયમાં ગુજરાતમાં છેલ્લે દુકાળ ૧૬૯૬-૯૭ માં પડ્યો હતો.
ઔરંગઝેબે શાસનના ૩૮ મા વર્ષે એટલે કે ૧૬૯૪ માં સૂબા શુજાતખાનને વડનગરનું હિંદુ મંદિર, જે ઘણું કરીને હાટકેશ્વર મહાદેવનું હતું, તેને નાશ કરવા હુકમ કર્યો, જેને અમલ કરવા ફેજદાર મુહમ્મદ મુબારિઝ બાબીને મોકલવામાં આવ્યા.
શુજાતખાનને લાંબો શાસન-સમય એકંદરે ઘણી શાંતિ અને સારા વહીવટને રહ્યો, વહીવટમાં જે ઊણપ હતી તે દૂર કરવામાં આવી અને પ્રજાકલ્યાણ અને કાર્યક્ષમ વહીવટ પર ભાર અપાયો. આ સમયમાં ઘણી ઈમારતે દુરસ્ત કરાવાઈ. ૧૬૯૦માં વાત્રકકાંઠે આઝામાબાદને ગઢબંધાયા અને ૧૬૯૨ માં જૂનાગઢના ફોજદાર શેરઅફઘાનખાનની ભલામણ પરથી દ્વારકાના કિલાની દીવાલનું સમારકામ થયું. અમદાવાદ શહેરની દીવાલો અને કાંકરિયા તળાવના બગીચામાં આવેલ મકાનની
Page #108
--------------------------------------------------------------------------
________________
૩ જુ] અકબરથી એરંગઝેબ
૮િ૧ દુરસ્તી માટે ૪,૨૫૪ રૂપિયા વપરાયા. પાટણમાં બાબા અહમદે બંધાવેલ જામી મસ્જિદને પુનરુદ્ધાર કરવા ૧,૨૦૦ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. દાહોદની મસ્જિદ, અમદાવાદમાં મુઝમપુર પરાની મજિદ અને અસાવલ ખાતેને અબુ તુરાબનો રેજો આ સમયે સમારકામ પામ્યાં.
શુજાતખાનના સમયમાં સરકારી કચેરીના ઘણા પટાવાળાઓને પગાર અપાતા નહિ હોવાથી તેઓ નાગરિકોને શેર ઓ અને ગલીઓમાં રોકતા અને એમની પાસેથી પૈસા પડાવતા, આથી ૧૬૮૮ માં બાદશાહે અધિકારીઓને પગાર વગર પટાવાળાઓને નોકરીમાં નહિ લેવા માટે અને જે પટાવાળાઓ નેકરીમાં હોય તેઓએ એવી રીતે નાણાં નહિ લેવા માટે હુકમ કર્યો. સોરઠ સૂબામાં અધિકારીઓ તરફથી અદાલતની સનદો રજૂ કરવા માટે લોકોને હેરાનગતિઓ કરવામાં આવતી અને એમની જમીને પણ જત થતી. દીવાનને પ્રસ્તુત બાબતમાં યોગ્ય રીતે તપાસ કરવા અને જપ્ત કરાયેલી જમીને પુનઃ સોંપવા હુકમ અપાય. શરાફો જે ઓછા વજનવાળા સિક્કા ચલણમાં હતા તે લેતી વખતે ભારે વટાવ લેતા હતા એ પ્રથા બંધ કરાવવામાં આવી. સિનેર પરગણા(વડોદરા જિલ્લા)માં ફોજદાર અને બીજા અમલદારો બ્રાહ્મણને ટપાલીનું કામ કરવાની ફરજ પાડતા હતા એવી બાતમી મળતાં શુજાતખાને અધિકારીઓને તેમ ન કરવા હુકમ મોકલાવ્યો (૧૬૯૬-૯૭).
શુજાતખાનના સમયમાં કેટલાંક અગત્યનાં બાંધકામ થયાં. એમાં ખંભાતમાં ૧૬૯૫માં બંધાયેલે લાલબાગ, અમદાવાદમાં ૧૬ ૯૯ માં બાહશાહતના વડા કાઝી મુહમ્મદ અકરામે બંધાવેલ મદરેસા ને ભરિજદ અને પેટલાદમાં ૧૬૯૮૯૯માં બંધાયેલી વાવ નોંધપાત્ર છે. શુજાતખાને પોતે પણ અમદાવાદમાં મદરેસા બંધાવી શિક્ષણને ઉરોજન આપવા પ્રયાસ કર્યો હતો. સુજાતખાનનું અવસાન થતાં (૧૭૦૧) ઔરંગઝેબે પિતાના ત્રીજા પુત્ર શાહજાદા આઝમશાહને ગુજરાત અને જોધપુરને સૂબેદાર બનાવ્યો. શાહ જાદે આઝમશાહ (ઈ.સ. ૧૭૧-૧૭૦૫)
શાહજાદા મુમ્મદ આઝમશાહની સૂબેદારી દરમ્યાન કેટલાક નોંધપાત્ર બનાવ બન્યા. અગાઉ કહ્યા મુજબ દુર્ગાદાસની આગેવાની નીચે બાદશાહ ઔરંગઝેબે રાઠોડે સાથે સમાધાન સ્વીકાર્યું હતું. પરંતુ અજિતસિંહને પોતાને મળેલી જાગીરથી સંતોષ ન હતું. એ મારવાડનું સમગ્ર રાજ્ય જીતી લેવા આતુર હતો. શુજાતખાનના અવસાનથી (૧૭૧) એના પર રહેલે અંકુશ જ રહ્યો.
Page #109
--------------------------------------------------------------------------
________________
(૨]
મુઘલ કાલ
[પ્ર.
અજિતસિંહના એ વલણથી નાખુશ બનેલા બાદશાહ ઔરંગઝેબે શાહજાદા આઝમશાહને હુકમ કર્યો કે અજિતસિંહની સારી વર્તણૂક અને વફાદારી માટે ખાતરી આપનાર દુર્ગાદાસને મુઘલ દરબારમાં હાજર થવા કહેવું અને જે દુર્ગાદાસ એ હુકમનું પાલન ન કરે તો એને મારી નાખવો. એ સમયે દુર્ગાદાસ પાટણના ફોજદાર તરીકે હતો. શાહજાદા આઝમશાહે એને અમદાવાદમાં હાજર થવાનું ફરમાવતાં, એણે પિતાની લશ્કરી ટુકડી સાથે અમદાવાદ આવી પહોંચી વાડજમાં મુકામ કર્યો.
પણ સૂબેદાર એની સાથે મેલી રમત રમવા માગે છે એવો વહેમ પડતાં દુર્ગાદાસે પોતાના તંબુઓને આગ ચાંપી ઝડપથી પાટણ તરફ કૂચ કરી. સુબેદાર આઝમશાહે એને પીછો કરવા સફદરખાન બાબી સહિત કેટલાક અધિકારીઓને લશ્કર સાથે પાટણ તરફ મોકલ્યા. જ્યારે બાબીનું લશ્કર ત્યાં પહોંચવા આવ્યું ત્યારે દુર્ગાદાસને વીર પૌત્ર એને પ્રબળતાથી સામનો કરવા તત્પર બન્યો અને એણે ત્યારે પિતામહને ગુજરાત છેડી મારવાડ તરફ જવા અનુરોધ કર્યો. ઘણી નારાજીથી દુર્ગાદાસે પાટણ છોડયું અને એ ઊંઝા આવ્યો. દરમ્યાનમાં અને પૌત્ર મુઘલ સૈન્ય સાથે થયેલા મુકાબલામાં મરાયો. દુર્ગાદાસે પોતાના કુટુંબને એકત્ર કરી, છેવટે થરાદની ઉત્તરે થઈ મારવાડ તરફ કૂચ કરી. થાકેલું અને નિરાશ થયેલું મુઘલ સૈન્ય પાટણ પાછું ફર્યું અને ત્યાં નિમાયેલા દુર્ગાદાસના કેટવાળને મારી નાંખી પાટણ પર કબજો મેળવ્યો અને અમદાવાદ ખાલી હાથે પાછું ફર્યું. ત્યાર બાદ બીજાં ચાર વર્ષ (૧૭૭૨–૧૭૦૫) સુધી અજિતસિંહ અને દુર્ગાદાસ મારવાડમાં મુઘલોને પરેશાન કરતા રહ્યા, પણ છેવટે ઔરંગઝેબ સાથે દુર્ગાદાસે સમાધાન કર્યું અને એને ત્રણ હજારની મનસબ અને ગુજરાતમાંની એની જગ્યા પાછી આપવામાં આવી.
શાહજાદા આઝમશાહને જોધપુરની પણ સૂબાગીરી આપવામાં આવી હતી. ત્યાં એણે પોતાના નાયબ તરીકે જાફરકુલીને નીમ્યો હતો. આઝમ શાહે અમદાવાદમાં આવ્યા બાદ જોયું હતું કે ભદ્રનાં શાહી નિવાસસ્થાન સતનતના સમયથી બંધાયેલાં હતાં. એ એને રુચિકર લાગ્યાં નહિ, તેથી સુરતમબાગ અને ગુલાબબાગ ખાતે નવાં શાહી રહેઠાણ બાંધો હુક્મ આપ્યો અને એ બે ધાતા સુધી પોતે તંબુઓમાં રહ્યો !
આઝમશાહના સમયમાં ઔરંગઝેબ જે એના ૮૪મા વર્ષમાં હતું, તેના તરફથી કેટલાંક ફરમાન આવ્યાં, જે અગાઉની જેમ એની ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ દર્શાવતાં હતાં. ૧૭૦૨ માં જ્યોતિષીઓને પંચાંગ
Page #110
--------------------------------------------------------------------------
________________
જુJ
અકબરથી ઔરંગઝેબ
[ ૮૩
બનાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો. એ જ વર્ષમાં આવેલા બીજા એક ફરમાનમાં સોમનાથ મંદિરમાં જે હિંદુઓએ પૂજાપાઠ કરવાનું ચાલુ રાખ્યું હોય તો એ મંદિરને સંપૂર્ણ નાશ કરવાનું ફરમાવવામાં આવે ૩૨ ઔરંગઝેબની સુન્ની-પરરત નીતિનો શિયાપંથી વહેારા પણ ભાગ બન્યા. ૧૭૦૩માં ઈસા અને તાજ નામના બે વહેઓને પિતાના પંથને પ્રચાર કરવા સબબ બંનેને કેદ પકડીને મુઘલ દરબારમાં મોકલવામાં આવ્યા. મને છેડાવવા માટે વહેરાઓના વડા મુલ્લાં ખાનજીએ પ્રયત્ન કર્યા અને એ માટે અમદાવાદમાં ૧,૧૪,૦૦૦ જેટલા રૂપિયા એકત્ર કર્યા, જેની માહિતી ઔરંગઝેબને મળતાં એણે પ્રાંતના દીવાન પર હુકમ મોકલાવ્યો. એમાં મુલ્લાને અને એમના સાથીઓને કેદ કરી એકત્ર કરેલ ભંડોળ અને એમના ધર્મપ્રચાર માટેનાં તમામ પુસ્તકો સાથે મોકલી આપવા હુકમ કર્યો. વધુમાં એ પણ કહ્યું કે અમાવાદ અને પરગણાના વારા લોકોનાં સંતાનોને અને એમની જાતિના પુખ્તવયના લોકોને સુન્ની પંથનાં ધર્મવચનોનું શિક્ષણ આપવા પ્રબંધ કરવો અને એ માટેના ખર્ચે એમની પાસેથી વસૂલ લેવો.
અમદાવાદમાં શાહી કારખાનામાં જે સુંદર કલામય કામગીરીવાળાં રેશમભરતવાળાં પિશાક કાપડ વગેરે તૈયાર થતાં હતાં તેને ગુજરાતની ભવ્ય કલાસિદ્ધિ ગણાવી એને જાળવવા માટે ઔરંગઝેબે ૧૭૦૩–૧૭૦૩ માં શાહજાદા આઝમશાહ પર આદેશ મોકલાવ્યો હતો. ઔરંગઝેબે પોતાના ૮૬ મા વર્ષે પિતાની જન્મભૂમિ દાહોદને યાદ કરી એના રહેવાસીઓનું કલ્યાણું કરવા અને ત્યાંના જુના ફોજદારને ચાલુ રાખવા આઝમશાહ પર એક ફરમાન મોકલાવ્યું હતું. દાહોદમાં બાદશાહના જન્મવાળા સ્થળે એક મજિદ પણ બાંધવામાં આવી હતી. - ૧૭૦૩માં મરાઠાઓને ભય સુરત પર પાછે ઊભો થયો હતો.
શાહજાદા આઝમશાહને અમદાવાદની આબેહવા માફક આવતી ન હતી તેથી એની વિનંતીથી એન ઔરંગઝેબે પાછો બોલાવી લીધો (૧૭૦૫) અને એની જગ્યાએ કાશમીરના સૂબા ઇબ્રાહીમખાન આવે ત્યાંસુધી યોગ્ય અધિકારીને હવાલો સોંપવાનું કહેવામાં આવેલું એટલે શાહજાદાએ દીવાન અબ્દુલ હમીદને હવાલે અને એ પોતાની લશ્કરી ટુકડીઓ સાથે બુરહાનપુર જવા વિદાય થયો. એની વિદાય બાદ ત્રણેક મહિનામાં ધનાજી જાદવની આગેવાની નીચે પંદર હજારનું બળવાન મરાઠા લશ્કર દક્ષિણ ગુજરાત પર ચડી આવ્યું. દીવાન અબદુલ હમીદખાનમાં મરાઠાઓને પહોંચી વળવાની લશ્કરી કુનેહ ન હતી. સુરતથી મરાઠાઓના આગમનના સમાચાર મળતાં એણે નજરઅલીખાન અને સફદરખાન
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
સુઘલ કાલ
[x,
બાબીને મરાઠાઓને હાંકી કાઢવા સૂચના આપી અને વડાદરા તેમજ બીજાં સ્થળાના ફોજદારાને સાથે જોડાઈને સુરત જવા કહેવામાં આવ્યું. એકત્રિત થયેલ એ મુઘલ લશ્કરે ભરૂચની પૂર્વે ન`દા કાંઠે આવેલ રતનપુર પાસે પડાવ નાખ્યા હતા ત્યાં મરાઠાઓએ એકાએક આવીને એના પર હલેા કર્યાં. એ વખત થયેલા મુકાબલામાં મુઘલ લશ્કરને કરુણ રકાસ થયા. સદરખાન બાબી ઘવાયે અને એને કેદી બનાવાયા. નજરઅલીખાનને પેાતાના રક્ષણ માટે નાસવું પડયું. મરાઠા રતનપુરની લડાઈ ( માર્ચ ૪, ૧૭૦૬ )થી ઉત્સાહિત ખની આગળ વધ્યા અને એમણે નર્મદા નદી એળ`ગી. આ વખતે નજરઅલીખાનને મદદ કરવા માટે મોટી સેના લઈને આવેલા દીવાન અબ્દુલ હમીદખાન સાથે એમને મુકાબલે થયા, જેમાં મરાઠાઓને જવલ ંત વિન્થ મળ્યા. અબ્દુલ હમીદખાનના લશ્કરે નાસભાગ કરી મૂકી. એ પોતે તથા નજરઅલીખાન મરાઠાઓના કેદી બન્યા. મરાઠાઓએ મુલાના શસ્ત્રસર ંજામ અને અન્ય માલસામાન કબજે કર્યા અને આજુબાજુનાં નગરામાંથી અને ગામામાંથી ખંડણી વસૂલ લીધી.
એ મુબલ લશ્કરેાના પરાજયના સમાચારથી અમદાવાદમાં ભારે ગભરાટ ફેલાયેા. સારઠના ફાજદાર મુહમ્મદ એગખાતે અમદાવાદ આવી નવી રક્ષણવ્યવસ્થા ઊભી કરી અને મહી નદીનાં કાતરા સુધી રક્ષણ-હરાળ સ્થાપી. મરાઠાએએ જે મુધલ ઉભરાવેાને કેદ પકડેલા તેમનાં પ્રતિષ્ઠા અને સ્થાન જાણી લીધાં હતાં તેથી એમના છુટકારા માટેની રકમ લઈને એમને જવા દેવાની નીતિ અપનાવી. અબ્દુલ હમીદુખાન, સદરખાન ખાખી અને નજરઅલીખાને નિયત મેટી રકમ ભરીને પેાતાના છુટકારો મેળવ્યા.
ઔરંગઝેબને ગુજરાતમાં ગભીર પરિસ્થિતિ જણાતાં શાહજાદા મુહમ્મદ આઝમને મોટા પુત્ર શાહજાદા બીદર બખ્ત, જે એ સમયે બુરહાનપુરા સમ્મેદાર હતા, તેને સત્વર ગુજરાત પહેોંચી જવા અને નિયુક્ત થયેલા સૂબેદાર બ્રાહીમખાનના આવતાં સુધી પ્રાંતની સલામતી જાળવવા હુકમ આપ્યા, જે ફોજદારી માર્યા ગયા અથવા કેદ પકડાયા હોય તેમને સ્થાને નવા ફાજદારાને નીમવાની સત્તા એને અપાઈ હતી. શાહજાદા ખીદર અખ્તની નિમણૂક થયાના સમાચાર જાણી મરાઠા ગુજરાતમાંથી ઘણાં ગામડાં તથા સુરતની આસપાસના પ્રદેશેામાં લૂટાર્ટ કરી તારાજી વેરતા રવાના થયા.
શાહજાદા સુહમ્મદ ખીદર અખ્ત (ઈ.સ. ૧૭૦૬-૦૭)
શાહજાદા મુહમ્મદ ખીદર ખતે અમદાવાદ આવી (જુલાઈ ૧, ૧૭૦૬) શાહીબાગમાં મુકામ કર્યાં અને વહીવટ ચલાવવાનું શરૂ કર્યું. એવામાં જ સમાચાર
Page #112
--------------------------------------------------------------------------
________________
]
અકબરથી ઔરંગઝેબ
[૮૫
આવ્યા કે દ્વારકાના મુઘલ થાણા પર હલ્લે થયો છે અને એને થાણેદાર માર્યો ગયો છે. ઔરંગઝેબને એ સમાચાર મળતાં દ્વારકાના સુવિખ્યાત મંદિરને તોડી પાડવાને હુકમ કર્યો, પરંતુ એના હુકમનું પાલન થયું હતું કે કેમ એ જાણી શકાતું નથી. મરાઠાઓના સંભવિત હુમલાઓને પ્રતીકાર કરવા ગાઝીઉદીનખાન ફિરોઝજંગ જેવા બાહોશ સેનાપતિને મોકલવા અને વધારે લશ્કરી કુમક મોકલવા શાહજાદાએ ઔરંગઝેબને મોલાવેલા સંદેશાના જવાબમાં ગુજરાત સૈનિકની ખાણ હોવાથી ત્યાંથી નવી ભરતી કરી પાંચ હજારનું અશ્વદળ રાખવા બાદશાહે ફરમાન કર્યું.
સાત મહિનાના વહીવટ બાદ શાહજાદા મુહમ્મદ બીદર બખ્ત, નિયુક્ત થયેલ સૂબેદાર ઈબ્રાહીમખાન કાશ્મીરથી અમદાવાદ આવતાં (ફેબ્રુઆરી ૮, ૧૭૦૭) વહીવટને હવાલે એને સોંપી દીધો. ઇબ્રાહીમખાન (૧૭૦૭)
ઈબ્રાહીમખાને વહીવટ સંભાળ્યા બાદ થોડા દિવસમાં બાદશાહ ઔરંગઝેબનું અવસાન (માર્ચ ૩, ૧૭૦૭) થયાના સમાચાર આવ્યા.
પાદટીપ
૧. Supplement to the Mirat-i-Ahmadi (Eng. Trans. by Nawab Ali and C. N. Seddon), p. 162
અબુલ ફઝલ શાહી સૂબાઓ(પ્રાંતોમાં તળ ગુજરાતમાં પાટણ, અમદાવાદ (ઝાલાવાડ સહિતનું), વડોદરા, ગોધરા, ચાંપાનેર, નાંદોદ, ભરૂચ અને સુરતને તથા સોરઠ (સૌરાષ્ટ્ર)નો સમાવેશ કરે છે, જ્યારે બાકીના પ્રદેશ હિંદુ રાજાઓ અથવા
તાબેદાર કે ખંડિયા રાજાઓના હતા. 2. Elliot and Dowson, History of India, Vol. V, p. 384 3. Akbarnama, Vol. III. pp. 277-79 8. James Bird, History of Gujarat, p. 354 ૫. “મિરાતે અહમદી' (ગુજરાતી ભા.), વ. ૧, ખંડ ૧ પૃ. ૧૫૯-૧૫૭ 4. Akbarnama, Vol III, np. 948-49 . ૭. “મિરાતે સિકંદરી' (ગુજરાતી ભા.), પૃ. ૪૭૪ c. Mirat-i-Ahmadi, Vol. II, pp. 182-83
Page #113
--------------------------------------------------------------------------
________________
૮ ]
મુઘલ કાલ
4. Akbarnama, Vol. III, p. 410 20. M. S. Commissariat, ‘History of Gujarat' Vol. II, p. 38 11. Mirat-i-Ahmadi, Vol. 1, p. 188 ૧૨. મુર્તઝાખાને કડીમાં તથા ભરૂચમાં કરાવેલાં બાંધકામોને સમય એના શિલાલેખોમાં
હિ.સં. ૧૧૮ (ઈ.સ.૧૬૦–૧૦) આપ્યો હોઈ ઈ.સ.૧૬૦૮ની આ તારીખ બાદશાહે પોતાના પાયતખ્તમાં લીધેલા નિર્ણયની સમજવી ઘટે અને મુર્તઝાખાનની કામગીરીને
હવાલે જહાંગીર કુલીખાને ઈ.સ. ૧૬૦લ્માં સંભાળ્યો હોવાનું ગણવું જોઈએ.–સં. 13. Bombay Gazetteer, Vol. 1, Part 1, p. 273 ૧૩-અ. “મિરાતે અહમદી', (ગુજરાતી ભા.) . ૧, ખંડ ૧, પૃ. ૧૯૪ 98. W. Foster (Ed.), The Embassy of Sir Thomas Roe to India, Vol.
I, pp. 170-73 15. W. Foster, Early Travels in India, pp. 178, 206 ૧૬. ૨. ભી. જેટ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ', પૃ. ૬૬૮-૬૭૦ ? 29. Tuzuk-i-Jahangiri, Vol. I, p. 401 2. W. Foster (ed.), The Embassy of Sir Thomas Roe to India, Vol. II,
p. 124 16. W. Foster, (ed.), English Factories in India 1622–25, p. 87 ૨૦. શાહીબાગની મુલાકાત જર્મન પ્રવાસી મેન્ડેલસ્સોએ ૧૬૩૮માં અને કેન્ય પ્રવાસી
વિવેનોએ ૧૬૬૬માં લઈ એનાં વખાણ કર્યા છે. ૧૮ મી સદીની મધ્યમાં લખાયેલ “મિરાતે અહમદી'માં શાહીબાગની બિસ્માર હાલતનું વર્ણન આપવામાં આવ્યું છે. ડભોઈના
કલેકટર જેમ્સ ફેન્સે પણ ૧૭૮૧માં એની મુલાકાત લઈ વિસ્તૃત હેવાલ લખ્યો છે. 21. Edward Grey (trans.), The Travels of Pietro Della Valle, Vol.
1, p. 102 72 -24. Mirat-i-Ahmadi, Vol. I, pp. 210-11 ૨૨. Ibid, p. 213 ૨૩. ગુજરાતના સુલતાન મુઝફર ૩ જાએ નવાનગરના રાજાઓને મહમૂદી સિક્કા પાડવાને
અધિકાર આપ્યો હતો. મહમૂદી સિક્કા નવાનગર રાજ્યમાં “કેરી’ નામે ઓળખાતા. જામે સિક્કા પાડવાનું બંધ કરવા સ્વીકાર્યું, પણ પછીના સમયમાં એ ફરી શરૂ થયું. મિરાતે અહમદી' ગ્રંથ જ્યારે લખાય ત્યારે નવાનગરની ટંકશાળમાં પાડવામાં
આવેલા સિક્કા ચલણમાં હતા. 76. M. S. Commissariat, History of Gujarat, Vol. II, p. 132
Page #114
--------------------------------------------------------------------------
________________
ૐ જુ' ]
અકબરથી ર'ગઝેબ
[ ૮૭
24. M. S. Commissariat, 'Imperial Mughal Farmans in Gujarat Journal of the University of Bombay, Vol. IX, Part I, pp. 39-41 2. J. N. Sarkar, History of Aurangzeb, Vol. I, p. 322
29. Ibid., Vol. II, pp. 164-6;
2. Mirat-i-Ahmadi, Vol. I, p. 247
2. Ibid., Vol. 1, p. 255
30. J. N. Sarkar, op. cit., Vol. II, p. 305
32. Corpus Inscriptionum Bhavnagari, pp. 47-49
32. Mirat-i-Ahmadi, Vol. I, pp. 352-53; J. N. Sarkar, op. cit., Vol. III, p. 320
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪
મુધલ હકૂમતની પડતી અને એના અંત
ઇબ્રાહીમખ'ન (ઈ.સ. ૧૭૦૭–૧૭૦૮)
ઔર'ગઝેબના અવસાન પછી પાયતખ્ત માટે ઝઘડા થવા લાગ્યા એ અરસામાં ગુજરાતમાં મરાઠાઓનાં આક્રમણ થયાં.
મરાઠા રાજા છત્રપતિ શાહુના સેનાપતિ ધનાજી જાદવે ગુજરાત પર ખીજ વાર આક્રમણ કરી ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વિનાશ સર્જ્યો. થે।ડા વખત પછી સેનાપતિ બાલાજી વિશ્વનાથે માળવામાં થઈ પૂર્વ ગુજરાતમાં વિશાળ લશ્કર સાથે પ્રવેશ કર્યાં. મરાઠા લૂંટફાટ કરતા અને આગ લગાડતા, ગાધરા અને મહુધા થઇ મહેમદાવાદ સુધી, આવી પહોંચ્યા. મેદાર બ્રાહીમખાને આકસ્મિક આવી પડેલા ભયનેા સામના કરવા તાબડતાબ પગલાં લીધાં અને ત્રણ દિવસમાં સાબરમતીની ઉત્તરે રહેતી મુસ્લિમ પ્રજામાંથી ૮,૦૦૦ નું અશ્વદળ અને ૩,૦૦૦નું ભૂમિદળ તૈયાર કર્યુ અને એમાં આજુબાજુના વિસ્તારેમાંથી કાળીએ અને રાજપૂતેાએ બીજા ૪,૦૦૦ માણસ પૂરા પાડયા. બ્રાહીમખાનની મદદમાં અબ્દુલ હમીદખાન, મુહમ્મદ બેગખાન, નજરઅલીખાન, સફદરખાન બાબી અને ખીજા મનસબદારે। અને ફોજદારે પાતપેાતાના રસાલા તેમ તાપખાનાં સાથે સામેલ થયા. અમદાવાદ શહેર બહાર કાંકરિયા તળાવ પર એ અધાએ પડાવ નાખી મરાઠાઓની રાહ જોવા માંડી.
આટલી બધી મેોટી સંખ્યામાં મુઘલ સેના તૈયાર હતી છતાં અમદાવાદની પરાં–વિસ્તારની અને નજીક આવેલાં ગામડાંઓની પ્રજાને પેાતાની સલામતી માટે વિશ્વાસ બેસતા ન હતા તેથી ભયગ્રસ્ત બનેલાં સ્ત્રી-પુરુષાએ પાતાનાથી લેવાય તેટલું રાચરચીલું લઈને અમદાવાદ શહેરની મજબૂત રક્ષણુ–વ્યવસ્થા તળે જવા ધસારા કર્યાં.
દરમ્યાનમાં કૂચ કરીને મહેમદાવાદ સુધી આવી પહેાંચેલા મરાઠા સેનાના કેટલાક સાહસિકાએ તા વટવા ગામ સુધી આવી પહેાંચી લૂંટ ચલાવી. ખીજી આજુએ મુઘલ સેનાના નિરીક્ષણ માટે નીકળેલા સૂબેદાર ઇબ્રાહીમખાને સૈનિકામાં
Page #116
--------------------------------------------------------------------------
________________
મુઘલ હકૂમતની પડતી... વ્યાપેલી હતાશા જોઈ અને આગેકૂચ કરતા મરાઠાઓ સામે સફળતા નહિ મળે એની એને ખાતરી થઈ તેથી એણે મરાઠાઓ સાથે સુલેહ કરવા વાટાઘાટે ચલાવી. ગુજરાતમાં મુઘલ શાસન માટે એ દિવસ સૌથી વધુ કમનસીબ અને માનભંગ કરનાર પુરવાર થયો ! સાધનસંપત્તિ હોવા છતાં ભારે રકમ આપી શત્રુને વિદાય કરવાનો સમય આવે એ પણ વિચિત્રતા હતી. મરાઠા સરદાર બાલાજી વિશ્વનાથ, જે ટૂંક સમયમાં પેશવા બનવાનો હતો તેણે મરાઠાઓની વિદાય માટે બે લાખ અને દશ હજાર રૂપિયાની માગણી મુક્તાં, એ રકમ શાહી તિજોરીમાંથી ચૂકવવામાં આવી. મરાઠાઓની વિદાય પછી મુઘલ સેના અને અધિકારીઓ અમદાવાદ પાછા આવતાં (મે ૮, ૧૭૦૭) રાજધાનીની અને પરાંવિસ્તારની પ્રજાએ રાહત અનુભવી. શાહઆલમ (૧) બહાદુરશાહને રાજ્ય અમલ (૧૭૦૩–૧૭૧૨)
ઔરંગઝેબના અવસાન પછી મુઘલ બાદશાહપદ માટે જામેલા સંઘર્ષમાં ઔરંગઝેબનો બીજો શાહજાદો મુહમ્મદ મુઆઝમ વિજયી બનતાં (જન ૧૭૦૭) એ “શાહઆલમ બહાદુરશાહ ખિતાબ ધારણ કરી તખ્ત પર બેઠે. બાદશાહ બન્યા પછી એનું પ્રથમ ફરમાન જે મોકલાયું તેમાં ઇબ્રાહીમખાનને ગુજરાતના સૂબેદાર તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી. નો બાદશાહ ગાદીએ બેઠા પછી પોતાના સૂબેદારને પ્રજાની સ્થિતિ સુધારવા, રાજ્યનું મહેસૂલ લેવા અને ચોર તથા લૂંટારાઓના ઉપદ્રવને ડામી દેવા કેવાં સૂચન આપતો એ આ ફરમાનમાંથી જોવા મળે છે. એ ફરમાન “મિરાતે અહમદીમાં પાપવામાં આવ્યું છે. પરંતુ ઇબ્રાહીમખાનને હવે સૂબેદારપદ માટે ઇચ્છા રહી ન હોવાથી માત્ર સાત જ મહિનાની કામગીરી કર્યા બાદ પોતાની જગ્યાનું રાજીનામું આપી, પ્રાંતનો હવાલે પિતાના નાયબ તરીકે મુહમ્મદ બેગખાનને આપી એ દિલ્હી જવા વિદાય થયે (સપ્ટેમ્બર, ૨૫, ૧૯૦૮) ગાઝીઉદ્દીનખાન બહાદુર ફિરેઝ જંગ (ઈસ. ૧૭૦૮-૧૦) .
બાદશાહ શાહઆલમે ગુજરાતના સૂબેદાર તરીકે ગાઝીઉદ્દીન ખાન બહાદુર ફિરોઝજંગને મોકલ્યો. ગાઝીઉદ્દીનખાને વહીવટને વ્યવસ્થિત કરવા ફેજ દરો અને થાણેદારોની નવી નિમણૂક કરી; ખંડણીની વસૂલાત કડકાઈથી કરી, એકત્ર કરેલી રકમ બાદશાહને નજરાણાં તરીકે અર્પણ કરી એની મહેરબાની મેળવી. ખંભાત બંદરનો આવકમાં પણ સુધારો કર્યો. વિશ્વાસુ સરદારોને મહત્વની જગ્યાઓ આપી, જેમાં મીર અબુલ કાસિમ, મુહમ્મદ કાસિમ વગેરેને
Page #117
--------------------------------------------------------------------------
________________
૯]
મુઘલ કાલ
સમાવેશ થતો હતો. જાસૂસી ખાતાને પણ એણે વ્યવસ્થિત કર્યું, કારણ કે મરાઠાઓની પ્રવૃત્તિઓની દિલ્હી દરબાર સુધી ખબર મળતી રહે એ જરૂરી હતું. ગાઝી કેદ્દીનખાને ભદ્રના કિલા નજીક મુસાફરખાનું મસ્જિદ મદરેસા વગેરે બંધાવ્યાં. અમદાવાદમાં આવેલ શાહીબાગ, કાંકરિયાને બાગ, રુસ્તમ બાગ વગેરે બાગનું સમારકામ કરાવ્યું. એના સમયમાં જમી મરિજદમાં શિયાપંથી ધર્મવચને વાંચવા સંબંધી ભારે વિરોધ થયા. નો બાદશાહ શાહઆલમ ૧ લે શિયાપથી હતો તેથી એણે શુક્રવારની નમાજમાં શિયાપથી ધર્મવચનો વાંચવા ફરમાન કરેલું હતું. અમદાવાદમાં જામી મજિદમાં એને અમલ કરવા જતાં ત્યાંના ખતીબની હત્યા કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં દાંતાના રાજા પાસેથી ખંડણી ઉઘરાવીને અમદાવાદ આવતાં ગાઝીઉદ્દીનખાનનું અવસાન થયું (નવેમ્બર ૨૮, ૧૭૧૦). એણે બરાબર રીતે હિસાબ રજૂ કરેલ ન હોવાથી બાદશાહના હુકમથી એની સમગ્ર મિલકત જપ્ત કરવામાં આવી. સુરતના ફોજદાર અમાનતખાનને “શાહમતખાનને ખિતાબ આપી ગુજરાતની સૂબેદારી સંભાળવાનું ફરમાવવામાં આવ્યું. શામતખાન (ઈ.સ. ૧૭૧-૧૨)
શાહમતખાને અમદાવાદ પહોંચી હુકમ પ્રમાણે અગાઉના સૂબેદાર ગાઝીઉદ્દીનખાનની મિલક્ત જપ્ત કરી. ગુજરાતમાં મરાઠાઓને ન ભય પ્રસરી રહ્યો હોવાથી એને પ્રતીકાર કરવા ભૂમિદળની અને તોપખાનાની રચના કરવા. દર મહિને સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયાનો ખર્ચ કરવા દેવાની વિનંતી કરતાં બાદશાહે એ મંજૂર રાખી. ૧૭૧૧ માં ખંડેરાવ દભાડેની આગેવાની નીચે મરાઠા છેક ભરૂચ સુધી ધસી આવ્યા, પરંતુ શાહમતખાને એમને અંકલેશ્વર પામે સજજડ હાર ખવડાવી.
બાદશાહ શાહઆલમ ૧ લાના સમયમાં સામ્રાજ્યના વઝીર અસફ-૩ – દૌલા આખાનની મુદ્રાવાળાં પાંચ ફરમાન બાદશાહના નામે બહાર પડ્યાં હતાં. આ ફરમાન મારવાડના મહારાજા અજિતસિંહની તરફેણમાં હતાં. છેલ્લા ફરમાન (નવેમ્બર ૧૨, ૧૭૧૧) મુજબ સોરઠની ફેજદારી મહારાજા અજિત સિંહને બક્ષવામાં આવી હતી ઈ.સ. ૧૭૧૨ માં બાદશાહ શાહઆલમ ૧ લાનું અવસાન થતાં એને શાહજાદો જહાંદરશાહ ગાદીએ આવ્યો.
બાદશાહ જહાંદરશાહને રાજય–અમલ (૧૭૧૨-૧૩)
જહાંદરશાહે પિતાના માનીતા સરદાર અસફઉદ્દૌલાને ગુજરાતની સૂબેદારી . આપી અને મુહમ્મદ બેગખાનને નાયબ સુબેદાર બનાવ્યો.
Page #118
--------------------------------------------------------------------------
________________
શું]
મુઘલ હ મતની પડતી....
અસલિલ (ઈ.સ. ૧૨-૩)
અસફઉદ્દોલાના સમયમાં યોગ્ય ફેજદાર તથા થાણદારોની પસંદગી કરવામાં આવી. મુહમ્મદ બેગખાનને સુરત બંદરને વહીવટ આપવામાં આવ્યું. નાયબ સુબેદાર તરીકે સર બુલ દખાનને દિલ્હીથી મૂકવામાં આવ્યો. સર બુલંદખાને વહીવટમાં સ્થિરતા લાવવા પ્રયાસ કર્યો. ચુંવાળના કોળીઓએ ફરી ત્રાસ ફેલાવવાનું શરૂ કરતાં એમની સામે અબ્દુર્રહમાન અને અબ્દુર્રહીમને મેકલવામાં આવ્યા. એ સરદારોએ કાળીઓનાં કેટલાંક ગામ બાળ્યાં અને લૂટયાં. અને તે કોળીઓને હરાવી તેઓન્ફરીથી મુઘલ સત્તા સામે માથું નહિ ઊંચકે એવું કરારનામું કરાવી દીધું. આ સમયમાં સરદાર મહેરઅલીખાને પ્રજા પર ત્રાસ ગુજારી બળજબરીથી જજિયાવેરો વસૂલ કરવાનું શરૂ કર્યું. સુરતમાં મુહમ્મદખાનનું મૃત્યુ થતાં, એની જગ્યાએ સરબુલંદખાને પોતાના સાળાના દીકરાને નામે.
બાદશાહ બન્યા બાદ દસ મહિના પછી જહાંદરશાહને પદભ્રષ્ટ કરી એને ભત્રીજો ફરૂખસિયર ગાદીએ આવ્યા (ડિસેમ્બર ૩૧, ૧૭૧૨).
બાદશાહ ફર્ખસિયો રાજ્ય-અમલ (૧૭૧૩-૧૭૧૯)
કર્ખસિયરે માળવાના સૂબેદાર શાહમતખાનને ગુજરાતને સૂબેદાર નમતાં, શાહમતખાન અમદાવાદ આવ્યો (જૂન , ૧૭૧૩). શાહમતખાન (ફરી વાર) (ઈ.સ. ૧૯૧૩) | દરેક સૂબેદારને ઇસ્લામી કાનૂન પ્રમાણે પ્રજાનું રક્ષણ કરવા અને સ્વચ્છ તથા ન્યાયી વહીવટ કરવા રાબેતા મુજબ જે ફરમાન મોકલાતાં તેવું ફરમાન શાહમતખાનને પણ મોકલાયું. દિલ્હીની સલાહ મુજબ શાહમતખાને વહીવટી ચલાવ્યું, પરંતુ એને થોડા સમયમાં સૂબેદારપદેથી દૂર કરવામાં આવ્યો અને એની જગ્યાએ ઔરંગઝેબના સમયમાં બહાદુર સેનાપતિ તરીકે નામના મેળવેલ દાઉદખાન પન્ની નામના અધિકારીને મૂકવામાં આવ્યો દાઉદખાન (ઈ.સ. ૧૭૧૩-૧૫)
| દાઊદખાને અમદાવાદ આવી (ફટોબર, ૧૭૧૩) વહીવટ સંભાળ્યો. એ પોતે કડક શિસ્ત પળાવવાનો આગ્રહી હતા અને એ માટે જાણીતે પણ હતો. એણે અમદાવાદમાં આવી ભદ્રને શાહી મહેલમાં રહેવા કરતાં શહેર બહાર
Page #119
--------------------------------------------------------------------------
________________
૯]
મુઘલ કાલ
[.
સાબરમતી નદીના કાંઠે તંબુમાં રહી સૈનિક જીવન ગાળવાનું પસંદ કર્યું. એણે વહીવટની તમામ દીવાની બાબતે દખણી બ્રાહ્મણને સોંપી દીધી અને પોતે જાનવરોની સાઠમારી અને શિકારમાં સમય વિતાવવા લાગ્યો. એના સમયમાં અમદાવાદમાં હિંદુ-મુસલમાને વચ્ચે કોમી હુલ્લડ થયેલું (ઈ.સ. ૧૪૧૩), જે અંગે “મિરાતે અહમદી' અને “સિયર-ઉ-મુતખેરિનમાં ભિન્ન ભિન્ન હેવાલ આપવામાં આવ્યા છે.
એ હુલ્લડનું કેંદ્ર ઝવેરીવાડ જ્યાં મદનગોપાળ અને કપૂરચંદ ભણસાળી જેવા ધનાઢય શરાફ અને ઝવેરીઓની હવેલીઓ આવી હતી ત્યાં હતું. મદનગોપાળના ગુમાસ્તા હરિરામે હેળીના દિવસે પિતાના મોટા મિત્રવર્તુળને પિતાને ત્યાં હોળી ખેલવા બોલાવ્યું હતું. હોળી ખેલતી વખતે ત્યાંથી પસાર થતા એક મુસ્લિમ પર ગુલાલ નાખી રંગ છાંટવામાં આવ્યો. એ મુસ્લિમ અને એના મિત્રાએ, શહેરમાં જોરદાર વક્તા તરીકે નામના મેળવેલા, મુહમ્મદઅલી નામના સંતને વાત કરી અને એ પછી મોટું બુમરાણ મચી રહેતાં ઉશ્કેરાટનું વાતાવરણ ફેલાવું. જામી મસ્જિદ ખાતે જે ટોળું એકત્ર થયું તેમાં સુન્ની વહેરાના વડા મુલ્લાં અબ્દુલ અઝીઝ પિતાની કોમના લાકા અને દાઉદખાન પત્નીના અફઘાન સૈનિકે આવી જેડાતાં બધા લોકો શહેરના કાઝી ખેરુલ્લાહ ખાનના મકાન તરફ ગયા, પણ કાઝી દાઉદખાન પત્નીનું વલણ હિંદુઓ તરફી હોવાનું જાણતા હોવાથી દરમ્યાનગીરી કરવા કરતાં પોતે મકાનમાં છુપાઈ ગયા, પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળાએ એમના મકાનને ભારે નુકસાન કરી, કાઝીને સાથે લઈને હિંદુઓની દુકાનો લૂંટવા અને એમનાં મકાન બાળી નાખવાનું શરૂ કર્યું. છેવટે એમને નગરશેઠ કપૂરચંદ ભાણસાળીના શસ્ત્રધારીઓએ અટકાવ્યા. અંતે હુલ્લડ શાંત પડી જતાં દુભાયેલા અને ઉગ્ર બનેલા મુરલમોએ મુહમ્મદઅલી અને મુલ્લાં અબ્દુલ અઝીઝને બાદશાહ પાસે ફરિયાદ કરવા મોકલ્યા. બીજી બાજુએ સૂબેદાર દાઊદબાને હુલ્લડના આખા બનાવને વૃત્તાંત પોતાના હાથે લખીને શેઠ કપૂરચંદને બાદશાહ પાસે મોકલ્યા. એ વૃત્તાંત પર સૂબેદારની પોતાની, કાઝીની, શાહ અધિકારીઓની અને લશ્કરી દળોના સેનાપતિની સહીઓ હતી. એમાં એવું પ્રમાણિત કરવામાં આવ્યું હતું કે એ બનાવમાં હિંદુ દોષિત નહતા.
આ સમયમાં મોમીનખાન નામના એક ઈરાનીને સુરત વડોદરા પેટલાદ નડિયાદ અને ધે ળકાની ફેજદારી આપવામાં આવી હતી. મોમીનખાને ચારેય સ્થળે પિતાના નાયબ નીમ્યા અને પોતે સુરત ગયે. સુરતમાં ફોજદાર મોમીનખાન અને કિલેદાર ઝિયાખાન વચ્ચે મતભેદ થતાં ઝઘડો એટલે ઉગ્ર બન્યો કે
Page #120
--------------------------------------------------------------------------
________________
૪થુ ]
મુઘલ હકૂમતની પડતી.
બંને પક્ષોએ પોતપોતાના મિત્રોને લશ્કરો સહિત બેલાવ્યા. બંને વચ્ચે ભરૂચ નજીક સશસ્ત્ર ઘર્ષણ થયું. અંતે કિરદાર ઝિયાખાનને નમતું જોખવું પડયું.
ભૂતપૂર્વ સૂબેદાર શાહમતખાને એના અમલ દરમ્યાન વસૂવ લીધેલી કેટલીક મહેસુલી રકમ શાહી તિજોરીમાં જમા કરાવી ન હતી તેથી દાઊદખાનના સમયમાં રાજ્યના હુકમ પ્રમાણે એની મિલકત જપ્ત કરવામાં આવી. પ્રાંતમાં કરવેરાની વસૂલાતમાં બાદશાહે કેટલાક સુધારા કર્યા. ભારે વરસાદ પડતાં સાબરમતી નદીમાં ભયંકર પૂર આવ્યાં ને તેથી ઘણું છે તારત નાશ પામી. એ સંકટમાં પ્રજાને રાહત આપવા બાદશાહની મંજૂરી મેળવીને ખર્ચ કરવામાં આવ્યું. આ સમયમાં આંટને વેપાર વધી પડતાં પ્રજાને સામાન્ય નાણુ વહેવાર બંધ પડી ગયો હતો તેથી કપૂરચંદ ભણસાળી વગેરે શરાફોને બોલાવી એ પ્રકારને વેપાર ઓછો કરવા સૂચનાઓ આપવામાં આવી. આંટને વહેવાર ઘટાડવાના પ્રશ્નને લઈને મદનગોપાળ અને પૂરચંદનાં બે શરાફી જૂથ વચ્ચે ઝઘડો થયો. આ મામલે બાદશાહ પાસે જતાં કપૂરચંદ વગેરેને ગુનેગાર ગણી કેદ કરવામાં આવ્યા અને એમની મિલકત જપ્ત કરવામાં આવી.
દાઊદખાનના સમયમાં ગુજરાતમાં ઘણી અરાજકતા ફેલાઈ. કોળીઓ અને લુંટારાઓને ત્રાસ ચાલુ જ હતો. એ બધી માહિતી દિલ્હી મોકલાતાં દાઊદખાનને દખણમાં મોકલવામાં આવ્યો (૧૭૧૫) અને એની જગ્યાએ મહારાજા અજિતસિંહને નીમવામાં આવ્યા. મહારાજા અજિતસિંહ (ઈ.સ. ૧૭૧૫-૧૭)
અજિતસિંહને ગુજરાતનો સૂબેદાર અને એના સૌથી મોટા પુત્ર અભયસિંહને સેરઠને ફોજદાર નીમવામાં આવ્યા, પરંતુ એ બંને પિતાપુત્રે રૂબરૂ ન આવતાં પિતાના નાયબ તરીકે અનુક્રમે વિજયરાય ભંડારી અને ફરસિંહ કાયસ્થને મોકલ્યા (જુલાઈ, ૧૭૧૫). ગુજરાતના દીવાન તરીકે ઉંદર કુલી ખાનને નીમવામાં આવ્યો. હૈદર કુલી ખાનનું નામ પછીનાં ઘણાં વર્ષ સુધી ગુજરાતના રાજકીય ઇતિહાસ સાથે જોડાયેલું રહ્યું.
પિતાની નિમણુક પછી થોડા મહિના બાદ અજિતસિંહે અમદાવાદ આવી (ફેબ્રુઆરી ૨૨, ૧૭૧૬) પહેલાં શાહીબાગમાં અને પછીથી ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો. એની સાથે નાહરખાન નામને બાહોશ મુસ્લિમ સલાહકાર અને મંત્રી હતા. મારવાડથી આવેલા અમલદાર જુલમી હોવાથી અજિતસિંહને વહીવટ અપ્રિય બન્યો હતો.
Page #121
--------------------------------------------------------------------------
________________
૨૪]
મુઘલ કાલ
[પ્ર.
અમદાવાદમાં બીજો એક કામી ગંભીર બનાવ અજિતસિંહના સમયમાં બન્યો (૧૭૧૬). બકરી ઈદના દિવસે કાલુપુર વિસ્તારના સુન્ની વહેરાઓએ કુરબાની આપવા મોટી સંખ્યામાં ગાય અને ભેસો એકત્ર કરી હતી. ફરજ પરના મુસ્લિમ હવાલદારે દયાથી પ્રેરાઈને કે હિંદુ સૂબેદાર અજિતસિંહની કૃપા મેળવવાના ઇરાદાથી બળ વાપરી કુરબાની માટેની એક ગાય છોડાવી તેથી વહોરાઓમાં ભારે ઉશ્કેરાટ વ્યાખ્યો અને તેઓ શહેરના કાઝી ખેલ્લાહખાન પાસે ફરિયાદ કરવા ગયા, પરંતુ સુબેદારના અધિકારીઓએ કોઈ હુકમ ન કરતાં લૂંટ અને હુલ્લડની એ ધાણીઓ વરતાવા લાગી. બગડેલું વાતાવરણ અટકાવવા કેટલીક શાંતિચાહક વ્યક્તિઓએ સૂબેદારને સમજાવ્યો તેથી એમના તરફથી કાઝીને ખાતરી આપતો સંદેશો મોકલાવ્યો, જેમાં મુરલમોને એમના ધર્મ પ્રમાણે ઉત્સવો ઉજવવાની છૂટ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.'
આ સમયમાં બહેશ સેનાપતિ તરીકે પંકાયેલે હૈદર કુલીખાન, જેને પ્રાંતને દીવાન બનાવવામાં આવ્યો હતો, તેને ખંભાત અને સુરતના મુત્સદ્દી તરીકે નીમવામાં આવ્યો. વળી એને વડોદરા ભરૂચ નાંદોદ અને અરહાર–માતરનો ફિજદાર પણ બનાવવામાં આવ્યો. એણે સુરત રહેવાનું પસંદ કર્યું અને બાકીની બધી જગ્યાઓ પર પોતાના નાયબોને નીમ્યા. મહારાજા અજિતસિંહના કુંવર અભયસિંહની બદલી કરાતાં ૧૭૧૬ માં સોરઠની ફોજદારી પણ હૈદર કુલીખાનને આપવામાં આવી.
બાદશાહ ફર્ખસિયરનું શાસન સુરત ખાતેની ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બાબતમાં નોંધપાત્ર છે. ૧૭૧૬ માં સુરતની કઠીના અધ્યક્ષે એક શાહી ફરમાન મેળવ્યું, જેમાં સુરતના બંદરે આયાત થતા માલ પર અંગ્રેજોને જકાત-કરમાંથી માફી આપવામાં આવી હતી અને એને બદલે બાદશાહને વાર્ષિક દસ હજાર રૂપિયાની પેશકશ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. એ ફરમાનનું અંગ્રેજી ભાષાંતર સુરતની નોંધપોથીમાં સચવાયેલું છે. એ ફરમાન અમદાવાદ સુરત અને ખંભાતના અધિકારીઓ તથા જાગીરદારો અને ફોજદારોને સંબોધીને લખાયેલું છે ને એમાં છેલ્લે કહેવામાં આવ્યું છે કે જે લૂંટારાઓ અંગ્રેજોને માલ લૂંટી લે તો લૂંટારાઓને કેદ પકડી, માલ છોડાવી પરત કરવો અને જ્યાં જ્યાં અંગ્રેજો એ કેડીઓ નાખી છે ત્યાં ત્યાં એમને સવલત આપવી અને માલનાં ખરીદવિચાણમાં એમને મદદ કરવી.
૧૭૧૭ માં મહારાજા અજિતસિંહ સૌરાષ્ટ્રમાં વ્યવસ્થા સ્થાપવા અને સરદારો તથા મુખીઓ પાસે રાબેતા મુજબની ખંડણી વસૂલ લેવા લશ્કર સાથે
Page #122
--------------------------------------------------------------------------
________________
૪થુJ મુઘલ હકૂમતની પડતી.
[૫ નીકળ્યા. એમની ખંડણીની માગણી વધુ પડતી હતી તેથી નવાનગર તરફથી સશસ્ત્ર સામને થયું, પરંતુ અજિતસિંહે પિતાના હુકમને કરાવી કડકાઈથી કરાવ્યો. એ પછી એ દ્વારકાની યાત્રાએ ગયા. દરમ્યાનમાં બાદશાહ પાસે ગુજરાતમાંના મારવાડી અધિકારીઓની જુલમી નીતિ વિશે ફરિયાદો થતાં બાદશાહ અજિતસિંહની જગ્યાએ ખાન દૌરાન સમસુદ્દલાની ગુજરાતના સુબેદાર તરીકે અને અબ્દુલ હમીદખાનની એના નાયબ તરીકે નિમણૂક કરી. અજિતસિંહને આ સમાચાર ખંડણી વસૂલ લઈ પાછા ફરતી વખતે સરખેજ પાસે મળ્યા. અજિતસિંહ આ ફેરફારને મુકાબલે કરવા આવશે એમ માની અબ્દુલ હમીદખાને શહેરની રક્ષણ વ્યવસ્થા તૈયાર કરી લીધી. અજિતસિંહે સરખેજથી આગળ વધી શાહીબાગ ખાતે પડાવ નાખ્યો, પણ પિતાના વિશ્વાસુ સલાહકાર નહરખાનની સલાહ માની કોઈ પણ અથડામણ કે સંધર્ષમાં આવ્યા વગર એ જોધપુર જવા વિદાય થઈ ગયા (જૂન ૧૦, ૧૭૧૭). ખાન દોરાન (ઈ.સ. ૧૭૧૭-૧૮) | નવો નિમાયેલો સૂબેદાર ખાન દોરાની દિલ્હી દરબારમાં ભારે શક્તિશાળી અને નોંધપાત્ર ઉમરાવ હતો તેથી એ દિલ્હી છોડવા તૈયાર ન હતો. આથી એણે પોતાના નાયબ અધિકારીઓ નીચે વહીવટ ચલાવ્યા. ખાન દૌરાને સુરતના મુસદ્દી હૈદર કુલીખાનને ગુજરાતમાં પોતાના નાયબ તરીકે નીમ્યો (ડિસેમ્બર, ૧૭૧૭). સુરતથા અમદાવાદ આવતા રસ્તે વટવા નજીક સફદરખાન બાબી નામના સ્થાનિક શક્તિશાળી ઉમરાવ સાથે એને ઘર્ષણમાં ઊતરવું પડયું, પરંતુ એના કેળવાયેલા રસૈનિકો આગળ સફદરખાનનું લશ્કર ટકી શકયું નહિ અને એને વિખરાઈ જવા ફરજ પડી. ગુજરાતમા મુરિલમ ઉમરા વચ્ચેના લાંબા ઘર્ષણની શરૂઆત આ રીતે અહીંથી થઈ. પાલનપુરના રાજવી દીવાન ફીરોઝખાન જાલરીની દરમ્યાનગીરીથી આ બંને ઉમરાવો વચ્ચે પાછળથી સમાધાન થયું હતું. કૂચ કરીને અમદાવાદ આવ્યા પછી હૈદર કુલીખાને વડોદરા પરગણામાં અને મહી પ્રદેશમાં ઉપદ્રવ કરતા કોળીઓને નમાવવાની કામગીરી બજાવી.
હૈદર કુલી ખાનના ટૂંકા નાયબ પદના સમયમાં અમેરિયા (સ. ૧૭૭૪ ને) દુકાળ પડ્યો (૧૭૧૮) તેની રાજધાની અમદાવાદ અને ગુજરાત પ્રદેશમાં ગંભીર અસર થઈ. અનાજના ભાવ ઊંચા ગયા. ચાર શેર બાજરીને ભાવ એક રૂપિયો હતો છતાં બાજરી મળતી ન હતી. હૈદર કુલીખાનના હુકમ પ્રમાણે બધું અનાજ રાજધાનીમાં લાવવામાં આવ્યું અને દીવાન રધુનાથદાસને ત્યાં એકત્ર કરાયું, જ્યાંથી એનું વેચાણ અંકુશિત રીતે કરવામાં આવ્યું. થડા વરસાદથી
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૬]
મુઘલ કાલ
[>,
જે કંઈ લીલેરી ઊગી હતી તે ભૂખ્યા લેક રાંધીને ખાતા તેથી રેગચાળે અને મરકીનો રોગ ફાટી નીકળ્યો આમાં મોટી સંખ્યામાં માણસનાં મેતા થયાં. કેટલાંક માબાપોને એક કે બે રૂપિયામાં પોતાનાં બાળક વેચવાં પડવાં.'
આ સાલમાં સુરતમાં ગોપીતળાવવાળી જગ્યાના એક ખૂણામાં એક સુંદર વાવ બાંધવામાં આવી, જેની વિગતો એમાં મુકાયેલા બે ફારસી શિલાલેખોમાં જોવા મળે છે.
હૈદર કુલીખાન કેળીઓ સામે ગયા હતા તેવામાં એને સમાચાર મળ્યા કે ખાન દૌરાન પાસેથી ગુજરાતની સૂબેદારી લઈ લેવામાં આવી છે. ત્યારે એ પણ થોડા સમય બાદ દિલ્હી તરફે ઉપડશે (જૂન, ૧૭૧૮).
બાદશાહ રફી ઉદરજાતને રાજ્ય-અમલ (૧૭૧૯) દિલ્હીમાં સર્વશક્તિશાળી બનેલા સૈયદ ભાઈઓએ શખસિયરને છ વર્ષ સુધી નિભાવી છેવટે પદભ્રષ્ટ કરી મારી નંખાવ્યો (૧૭૧૯) અને રફી ઉદ-દરજાતને બાદશાહ બનાવ્યો. મહારાજા અજિતસિંહે પિતાની પુત્રી ફરુખસિયર સાથે પરણાવી હતી અને ફરું ખસિયરે અજિતસિંહને પોતાની મદદે બેલાવ્યા હોવા છતાં એ ગયા ન હતા અને સૈયદ ભાઈઓને વફાદાર રહ્યા હતા. આ વફાદારી બદલ અજિતસિંહને ગુજરાતની સૂબેદારી અપાઈ મહારાજા અજિતસિંહ (બીજી વાર) (.સ. ૧૧૯-૨૧)
અજિતસિંહ ગુજરાત જાય ત્યાં સુધી એમના નાયબ તરીકે કામ કરવા મહેરઅલીખાનને અમદાવાદ મોકલવામાં આવ્યો. આગળ જતાં મહારાજા અજિતસિંહના સલાહકાર નહરખાનને ગુજરાતના દીવાન તરીકે નીમવામાં આવ્યો હતો (માર્ચ ૨૦, ૧૭૧૯).
બાદશાહ રફી ઉદરજાતનાં બે ફરમાન નેધપાત્ર છે. પ્રથમ ફરમાન (ફેબ્રુઆરી ૧૮, ૧૭૧૮ ) નાયબ મહેરઅલીખાનને સંબોધીને લખાયેલું છે, જેમાં નવા બાદશાહની પ્રાંતની પ્રજાના કલ્યાણ માટેની ચિંતા વ્યક્ત કરી પ્રાંતના સૂબેદાર, દીવાન અને એમના અધિકારીઓને એમની ફરજોનું વફાદારીથી પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. “મિરાતે અહમદી'ના લેખકના જણાવ્યા પ્રમાણે અમદાવાદની ટંકશાળમાં બાદશાહ રફી ઉદ્દદરજાતના સિક્કા પાડવામાં આવ્યા હતા. બીજુ ફરમાન નહરખાનને સંબોધીને બહાર પડાયું છે. એમાં મહારાજા અજિતસિંહની વિનંતીથી જજિયારે નાબુદ કર્યાનું લખ્યું છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૪થું]
મુઘલ હમતની પડતી. બાદશાહ રફીઉદરતનું અવસાન થતાં (મે ૨૮, ૧૭૧૯) સૈયદ ભાઈઓએ એની ઈચ્છા પ્રમાણે એના મોટા ભાઈ શાહજાદા રફીઉદ્દૌલાને બાદશાહ બનાવ્યું. બાદશાહ રફી-ઉદૌલા ઉ શાહજહાં ૨ જાને રાજ્ય-અમલ
| (ઈ.સ. ૧૧૭૯). નવા બાદશાહના નામથી બહાર પડાયેલાં ફરમાને બધા પ્રાંતોમાં મોકલી આપવામાં આવ્યાં તેમાંનું એક દીવાન નહરખાનને પણ મળ્યું. એ ફરમાનમાં પ્રજાકલ્યાણ માટેની ઈચ્છા વ્યક્ત કરતું રાબેતા મુજબનું લખાણ હતું. ઉપરાંત મુઘલ બાદશાહે ધારણ કરેલ નવું નામ અને ખિતાબ– શાહજહાં બાદશાહ ગાઝી”—દર્શાવતા સિક્કા બહાર પાડવાનું કહેવામાં આવ્યું હતું. એના સમયમાં નહરખાનને ગુજરાતના દીવાનપદે ચાલુ રહેવાને અને એ ઉપરાંત એને ધોળકા તથા સોરઠની ફોજદારી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઝવેરી કપૂરચંદ ભણસાળી, જેના સંબંધ પ્રાંતના સૂબેદાર કે એના મદદનીશ સાથે સારા ન હતા, તેની હવેલી જપ્ત કરવા માટે એક હુકમ મેકલવામાં આવ્યો હતો.
છેડા માસમાં બાદશાહ રફીઉદ્દૌલાનું અવસાન થતાં સૈયદ ભાઈઓએ બહાદુરશાહના પૌત્ર શાહજાદા રોશનઅખ્તરને “મુહમ્મદશાહ” નામ આપી, બાદશાહ જાહેર કરી ગાદીએ બેસાડવો (સપ્ટેમ્બર ૧૮, ૧૭૧૯).
બાદશાહ મુહમ્મદશાહને રાજ્ય-અમલ (ઈ.સ. ૧૭૧૪–૪૮)
મુહમ્મદશાહે ૧૭૪૮ માં પોતાનું અવસાન થતાં સુધી શાસન કર્યું. એના મુહમ્મદશાહ બાદશાહ ગાઝી” નામના સિક્કા બહાર પડ્યા હતા. મુહમ્મદશાહના ગાદીએ બેઠા બાદ પણ મહારાજા અજિતસિંહની ગુજરાતના સૂબેદાર તરીકેની જગ્યા ચાલુ રહી. મહેરઅલીખાને એના નાયબ તરીકે કાર્ય કર્યું, પરંતુ અજિતસિંહે નવા નાયબ તરીકે અનુપસિંહ ભંડારીની નિમણૂક કરતાં અનુપસિંહ ભંડારી નહરખાન અને બીજા અધિકારીઓ સાથે અમદાવાદ આવ્યો. અનુપસિંહ ભંડારીએ જુલમી અને શોષણનીતિ અપનાવી અને લોક પર બેટા આરોપ મૂકી એમની પાસેથી નાણાં કઢાવ્યાં. આ વખતે નગરશેઠ કપૂરચંદ ભણસાળી શેષિતોના રક્ષણહાર તરીકે આગળ આવ્યા અને ભંડારીને જામી નીતિ છેડી દેવા સમજાવ્યો, પરંતુ ભંડારીએ પોતાના મહારાજ અજિતસિંહ અને સૈયદ ભાઈઓ વચ્ચેની મિત્રાચારી પર મદાર રાખી પિતાની નીતિ-રીતિ ચાલુ રાખી એ સલાહની અવગણના કરી. કપૂરચંદને પિતાને જાન જોખમમાં લાગતાં પિતાનું ૫૦૦ નું અંગરક્ષક દળ તૈયાર કરાવ્યું અને એના રક્ષણ નીચે
–૬–૭
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૮]
મુઘલ કાલે
બહાર આવવા-જવાનું રાખ્યું. પૂરચંદે અનુપસિંહ અને એના મારવાડી અધિકારીઓના જુલમ અને ત્રાસને ભોગ બનેલા નિર્દોષ નાગરિકેને જેલમાંથી મુક્ત કરાવ્યા, પરંતુ છેવટે અનુપસિંહે એક મુસ્લિમને સાધી કપૂરચંદનું ખૂન કરાવ્યું (૧૭૨૦). | ગુજરાતમાં મુઘલ સત્તાને પ્રભાવ ઓસરી રહ્યો હતો એ સમયે મરાઠાએએ સમગ્ર ગુજરાતભરમાં ઘૂમીને લૂંટફાટ ચલાવવા માંડી તેમાં દાભાડે અને ગાયકવાડ કુટુંબના સભ્યોએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો. પિલાજીરાવ ગાયકવાડે ૧૭૧૯ માં દક્ષિણ ગુજરાતમાં સેનગઢ જીતી લઈ ત્યાં પિતાનું વડું મથક સ્થાપ્યું. ગુજરાતમાં ગાયકવાડની સત્તાને પ્રારંભ ત્યાંથી થયો કહે હેય તો કહી શકાય. સેનગઢ મરાઠાઓના હુમલાઓ અને સવારીઓ માટેની તૈયારીનું કેંદ્ર બન્યું. બીજી બાજુએ દિલ્હીના સર્વશક્તિમાન સૈયદ ભાઈઓનું દખણ- ભૂતપૂર્વ સૂબેદાર નિઝામ-ઉલૂ-મુલ્ક નિકંદન કઢાવી નાખી પોતે બાદશાહતનો વજીર બન્યો.
સામાન્ય રીતે દિલ્હીમાં થયેલા આ રાજકીય ફેરફારની અસર ગુજરાતમાં પણ થઈ. સૈયદ ભાઈઓના ટેકેદાર અજિતસિંહ પાસેથી ગુજરાતની સૂબેદારી લઈ લેવામાં આવી અને સૈયદ બંધુઓની સત્તાના પતનમાં કિંમતી સેવાઓ આપનાર હૈદરકુલીખાનને મુઇઝુદ્-દૌલા ને ખિતાબ આપી ગુજરાતને સૂબેદાર બનાવવામાં આવ્યો (મે, ૧૭૨૧). હૈદરકુલીખાન (ઈ.સ. ૧૭૨૧-૨૨)
હૈદરકલીખાન દિલ્હીમાં રહ્યો અને પિતાના વતી ગુજરાતને વહીવટ કરવા ગુજરાતના ઉમરાવ માસુમ કુલીખાન નામના પિતાના આશ્રિતને “શુજાતખાન” ખિતાબ આપી નાયબ તરીકે મોકલ્યો. અનુપસિંહ ભંડારી અને દીવાન નહરખાનને કેદ પકડી દિલ્હી મોક્લવા પણ હુકમ આપ્યા હતા. એ સમાચાર પ્રસરતાં અમદાવાદમાં અનુપસિંહના વિરોધીઓ અને શત્રુઓએ મારવાડી અધિકારીઓ સામે દેખાવો કરતાં, એ બધા પિતાના પર હુમલે થાય એ પહેલાં અમદાવાદ છોડી ગયા. રોષે ભરાયેલા ટોળાઓએ અનુપસિંહના મહેલમાં બાકી રહેલ માલસામાનને લૂંટી લીધો અને ભારે ભાંગફોડ કરી. શુજાત ખાન, જે ખંભાતથી આવી રહ્યો હતો, તેણે અમદાવાદ આવ્યા પછી દીવાન નહરખાન તરફ હુમલારિને વાળ્યા, જ્યાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં બંદૂકે છૂટથી વપરાઈ. શુભેચ્છક મિત્રોએ બંને વચ્ચે દરમ્યાનગીરી કરી, જેમાં નહરખાન પાસેથી એક લાખ રૂપિયા લીધા બાદ શહેર છોડી જવા દેવાનું કબૂલ કરાયું. એ મુજબ નહરખાન અમદાવાદ છેડી જઈ સિદ્ધપુર ખાતે અનુપસિંહ સાથે જોડાઈ ગયા.
Page #126
--------------------------------------------------------------------------
________________
મુઘલ હકૂમતની પડતી...
le
રાજધાની અમદાવાદમાં અને અન્યત્ર પણ મુઘલ સૂબેદારની સત્તાની આમન્યા ઓછી થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પણ સશસ્ત્ર અથડામણા થતી, જેમાં બંદૂકાને છૂટથી ઉપયોગ થતા. ગુજરાતમાં મુઘલ સત્તાની પડતીમાં ગુજરાતના જ ઉમરાવાએ એકખીજા સામે સત્તાસ્પર્ધામાં ઊતરી મહત્ત્વને ભાગ ભજવ્યા.
૪®']
ગુજરાતમાં મુઘલ શાસનના અંત સુધી સ્થાનિક ખાખી ઉમરાવ કુટુંબે રાજકારણમાં અગ્રગણ્ય ભાગ ભજવ્યા. શુજાતખાનને ખાખી કુટુંબના ગોધરાના નાયબ સદરખાન સાથે સારા સંબંધ ન હતા. ૧૭૧૮ માં સફદરખાન બાબી વટવા આગળ હૈદરકુલીખાનનાં લશ્કરા સાથે અથડામણમાં ઊતર્યા હતા. શુજાતખાને અમદાવાદ પહોંચ્યા પછી હૈદરકુલીખાનને લખ્યું કે સદરખાન અને એના એ પુત્રા સલાબત મુહમ્મદખાન અને જવાંમર્દ ખાન(મોટા)ની જાગીરાની પેાતાને અને પેાતાના ભાઈઓના નામે ફેરબદલી કરવી જોઈએ. બીજી બાજુ ૧૭૨૧ માં શુજાતખાને એક મુલુકગીરીની ચડાઈમાં સલાબત મુહમ્મદખાનના પુત્ર મુહમ્મદ ખામીના તાબાના ખેડા ગામમાંથી દસ હજાર રૂપિયા કઢાવ્યા હતા. શુજાતખાને દિલ્હી મેકલેલી ભલામણાની ખબર સલાબત મુહમ્મદખાનને પડતાં એ પેાતે પોતાના મામલાની રજૂઆત બાદશાહ અને સુખેદાર હૈદરકુલીખાન સમક્ષ કરવા ગયા. હૈદરકુલીખાને બાખીને વિવેકથી આવકાર્યો અને સ્થાનિક ઉભરાવા સાથે સારા સંબંધ રાખવાની ઇચ્છાથી એની અને એના પિતા તથા ભાઈની જાગીરા માન્ય કરી ચાલુ રાખી. આ ઘટના ૧ર૧ માં ખની, વળી આ સાલમાં સૂબેદારની ભલામણ પરથી સલાબતખાનના પુત્ર મુહમ્મદ બહાર ખાખીને સાદરા અને વીરપુરની થાણાદારી આપવામાં આવી તથા ૫૦૦ની મનસા અને - શેરખાન'ને ખિતાબ આપવામાં આવ્યાં. શેરખાને પછીનાં વર્ષોમાં ગુજરાતસૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રે મહત્ત્વને। ભાગ ભજન્મ્યો.
વજીર તરીકે નિયુક્તિ પામેલા નિઝામ-ઉલ-મુલ્કે દિલ્હીમાં આવી પેાતાને હોદ્દો સંભાળી લેતાં, હૈદરકુલીખાન, જેણે વજીરપદની આશા ખાદશાહ મુહમ્મદશાહ પાસેથી રાખી હતી તે, નિરાશ બની, પેાતાના પ્રાંત ગુજરાતમાં જવા વિદાય થયા (એપ્રિલ ૧૭૨૨). માળવા થઈ એ ખેડા (જિલ્લા)ના ઠાસરા પરગણામાં આવ્યા જ્યાં ડભાલી ગામે સ્થાનિક મુસ્લિમ રહેવાસી અને એના લશ્કરના સૈનિકા વચ્ચે ઝડા થતાં એણે આખા ગામને આગ ચાંપી એને નાશ કર્યાં અને ગામના બધા લોકોની એવી ધાતકી કતલ કરી કે એક પણ માણસ એમાંથી છટકી શકયું નહિ. આગળ વધતાં ચૂંવાળના કાળીએ સામે પગલાં લઈ એ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૦]
મુઘલ કાલ
[પ્ર.
અમદાવાદ આવ્યો (જુલાઈ ૩, ૧૭૨૨); તે જ વખતે સૌરાષ્ટ્રમાંથી ખંડણી વસૂલ કરી શુજાતખાન આવ્યો.
હૈદરકુલીખાન અમદાવાદમાં પાંચેક મહિનાથી વધુ રહ્યો નહિ, પરંતુ એ સમય દરમ્યાન પોતે જાણે એક સ્વતંત્ર શાસક હોય તેવી રીતે વહીવટ ચલાવતો રહ્યો. શાહી ફરમાનથી મનસબદારોને અને અન્ય અધિકારીઓને આપવામાં આવેલી જાગીરો એણે જપ્ત કરી અને પિતાની પસંદગીવાળા વ્યક્તિઓમાં એની વહેંચણી કરી. મુઘલ બાદશાહને એ બાબતની ફરિયાદ જતાં બાદશાહે હૈદરકુલીખાનને જાગીરની બાબતમાં દરમ્યાનગીરી ન કરવા આદેશ આપે, પરંતુ એ તરફ સૂબેદારે ધ્યાન આપ્યું નહિ; જ્યારે એની દિલ્હી પાસે આવેલી જમીનો ટાંચમાં લેવામાં આવી ત્યારે એણે નમતું આપ્યું.
હેદરકુલીખાને મુઘલ બાદશાહના કેટલાક વિશેષાધિકાર ભોગવવાનું શરૂ કર્યું. શાહી તબેલા માટે સુરતથી ખરીદવામાં આવેલા અરબી ઘોડા દિલ્હીના માર્ગે જતાં અમદાવાદ આવ્યા ત્યારે એણે પોતાના માટે કેટલાક રાખ્યા અને બીજા ઘોડા પોતાના મિત્રોને આપ્યા. પ્રાંતમાં એણે પિતાના કેટલાક અધિકારીઓને પાલખીમાં બેસીને ફરવાને અધિકાર આપ્યો, જે માત્ર શાહીવંશના સભ્યને કે ઉચ્ચ ઉમરાવને જ હતો. એણે જાહેરમાં ફરિયાદ સાંભળવાનું શરૂ કર્યું અને એ જ્યારે બહાર નીકળતે ત્યારે બાદશાહ જેવો દમામ–ભપકે રાખી નીકળતો. પિતાનું સ્થાન મજબૂત કરવા એણે ઘણી સંખ્યામાં આર સીદીઓ અને ક્રકેતન્ય-યુરોપિયન)ને બેલાવી પોતાની નોકરીમાં રાખ્યા. લુણાવાડા અને ડુંગરપુરના રાજાઓ તથા સાબરકાંઠાના સરદાર પાસેથી પેશકશી ઉઘરાવવા પ્રયાણ કર્યું (ફિટોબર, ૧૭૨૨) અને એ ઉઘરાવી પાછળથી પાટણ આવતાં એને પિતાના વિશે બાદશાહને પહેચેલી ફરિયાદની જાણ થઈ. બાદશાહ ભારે નાખુશ થયાના સમાચાર મળ્યા. તેથી એણે અમદાવાદ આવી, પિતાનાં ઘણું જુલમી પગલાં પાછાં ખેંચી લીધાં અને શાહીબાગમાં રહી દિલ્હીના સમાચારની રાહ જોવા લાગ્યો, પરંતુ એને પાછો લાવવાનાં પગલાં લેવાઈ ચૂક્યાં હતાં. નિઝામ-ઉલ-મુલક (ઈ.સ. ૧૭રર-૨૫)
- હૈદરકુલીખાનની જગ્યાએ સૂબેદાર તરીકે વછર નિઝામ-ઉલ-મુલ્કને નીમવામાં આવે (ઓકટોબર ૧૪, ૧૭રર). હૈદરકુલી ખાને પિતાના પક્ષે રજૂઆત કરવા પિતાના પુત્રને બાદશાહ પાસે મોકલ્યા અને દિલ્હીથી આવી રહેલા નિઝામઉલ-મુલ્કનો સશસ્ત્ર સામનો કરવા પ્રયાસો કર્યો, પરંતુ એણે જે જે ઉમરાવો અને અધિકારીઓને લાભ કરી આપ્યા તેમણે એને સાથ અને મદદ આપવાની
Page #128
--------------------------------------------------------------------------
________________
ry')
મુઘલ હકૂમતની પડતી...
૧૦૧
ના પાડતાં એણે પેાતાને ચિત્તભ્રમ થયેા છે એવા ઢાંગ કર્યાં. એના દીવાન રાજા રઘુનાથરાવ અને અન્ય શુભેચ્છકાએ એને ઉદેપુરના માગે' રવાના કરી દીધા.૫ જેકે એ દિલ્હીમાં ગયા (૧૩૨૩) ત્યારે એને બદશાહે સારા આવકાર આપ્યા અને ચારવાડના મહારાજા અજિતસિંહ, જેણે ખડ કરેલું, તેની સામે યુદ્ધનું સચાલન કરવા અજમેરના સૂબેદાર તરીકે નીમ્યા.
હૈદરકુલીખાન પાસેથી સૂબાને હવાલે રૂબરૂમાં લેવા માટે આવી રહેલા નિઝામ-ઉલ-મુલ્કને માળવામાં ધાર ખાતે સમાચાર મળ્યા ( ફેબ્રુઆરી ૧૯, ૧૭૨૩ ) કે હૈદરકુલીખાન અમદાવાદ છેાડી જતા રહ્યો છે, તેથી એણે આગળ ન વધતાં પોતાના નાયબ તરીકે પેાતાના કાકા હમીદખાનને નીમ્યા અને પેતે દિલ્હી પાછા ફર્યો (જુલાઈ ૧૭૨૩), પરંતુ દિલ્હીમાં એના વિરાધીએ હાવાથી અને ત્યાં બહુ માફક ન આવે એવું હાવાથી વજીરપદેથી રાજીનામું આપી એ દખ્ખણના છ સૂબાઓની સૂબેદારી મેળવી સતાષ પામ્યા.
નિઝામ-ઉલૂ-મુલ્કે દિલ્હી પાછા ફરતી વખતે હમીદખાનને ભરૂચ જંબુસર આમેદ અને ધોળકાનાં ફળદ્રુપ પરગણાં પેાતાની જાગીર તરીકે લઇ લેવા હુકમ કર્યાં હતા. હમીદખાને અમદાવાદ આવી વહીવટ સંભાળી લીધા (૧૭૨૩–૨૪). એને શુજાતખાન અને રુસ્તમઅલીખાન નામના ખે ઉમરાવ ભાઈઓને ટેકો મળી રહ્યો. એણે સુરતના મુત્સદ્દી તરીકે મામીનખાનને ચાલુ રાખ્યા.
નિઝામ-ઉલૂ મુકતે દખ્ખણના સૂબેદાર તરીકે મેાકલાતાં કાબુલના સૂબેદાર મુન્નારીઝ-ઉલૂ-મુક સરખુલંદખાન બહાદુરની ગુજરાતના સૂબેદાર તરીકે બદલી કરવામાં આવી (ઈ. સ. ૧૭૨૫).
સરખુલંદખાન (ઈ.સ. ૧૭૨૫-૩૦)
સરબુલંદખાને પેાતાના નાયબ તરીકે ગુજરાતી ઉમરાવ શુજાતખાનને નીમ્યા. શુજાતખાનના ભાઈ રુસ્તમઅલીખાનને મેામીનખાનની જગ્યાએ સુરતના ફે।જદાર તરીકે નીમવામાં આવ્યેા. અમદાવાદમાંથી નિઝામના કાકા હુમીદખાનને હાંકી કાઢવામાં આવ્યા, જે સમજાવટ બાદ દાહોદ જઈ રહ્યો. એ પછી એક વર્ષ સુધી ગુજરાત આંતરવિગ્રહમાં ફસાયેલું રહ્યું.
હમીદખાને પેાતાના સાથી તરીકે મરાઠાએની મદદ લીધી અને શુજાતખાન અને એના ભાઈએ તથા બળવાન અમીરાને વારાતી હરાવ્યા. મરાઠાઓની મદદથી ડુમીદખાને રાજધાની પર કબજો જમાવ્યેા. મદદના બદલામાં હમીદખાને નક્કી કર્યા પ્રમાણે મરાઠા સરદાર કથાજી કદમને મહી નદીની ઉત્તરે આવેલાં પરગણાંએની ચેાથ અને પિલાજીરાવ ગાયકવાડને મહી નદીની દક્ષિણે સુરત સુધી
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૨]
મુઘલ કાલ
[પ્ર.
આવેલાં પરગણુઓની. ચોથ આપી, આથી ગુજરાતમાં મુઘલ સત્તાને ભયંકર ફટકો પડયો. હમીદખાને હવે દિલ્હીની હકૂમતની અવગણના કરી પોતે જાણે સ્વતંત્ર સુલતાન હેય એવી નીતિ અપનાવી. એણે શાહી તિજોરીમાંથી બળપૂર્વક આઠ લાખ રૂપિયા કઢાવ્યા. શાહી કારખાનામાં બાદશાહ માટે તૈયાર કરવામાં આવેલા રાજપશાક જપ્ત કર્યા. શહેરના શ્રીમંત લેક પાસેથી કૂરતાપૂર્વક નાણાં કરાવ્યાં, શુાતખાનના બે પુત્રને ઝેર આપી મારી નખાવ્યા અને મુરલીધર નામના ગુજરાતી હિંદને દીવાન નીમ્યો.
એ સમયે મરાઠાઓની સવારીએ ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ચાલુ હતી. તેઓએ ખંભાતને લૂંટયું હતું (એપ્રિલ ૧૭૨૫). હમીદખાને પણ મરાઠાએના ગયા પછી ખંભાત પહેાંચી ઘરદીઠ રકમ ઉઘરાવી. હમીદખાને ખંભાતથી અમદાવાદ પાછા ફર્યા બાદ (ફેબ્રુઆરી ૧૯, ૧૭૨૫) પ્રાંતમાં “ત્રાસનું રાજ્ય ફેલાવ્યું. અમદાવાદ શહેરને હમીદખાનના મિત્રો તરીકે આવેલા મરાઠાઓની લૂંટમાંથી બચાવવાનું કાર્ય એ સમયના નગરશેઠ અને શાંતિદાસ ઝવેરીના પૌત્ર ખુશાલચંદે કર્યું હતું. ખુશાલચંદે પોતાના પૈસે અને જીવના જોખમે મરાઠાઓ સાથે વાટાઘાટો કરી, એમને મોટી રકમ આપી વિદાય કર્યા હતા. ખુશાલચંદે કટોકટીની પળે બજાવેલી સેવાની કદરરૂપે અમદાવાદના વેપારી મહાજને એક કરારનામું કરી, અમદાવાદ શહેરમાં આવતા અને જતા માલની કિંમત પર દર સો રૂપિયે ચાર આના લેખે લાગો આપવાનું ઠરાવ્યું હતું. એ લાગાની રકમ શેઠની હયાતીમાં એમને અને એ પછી એમના કુટુંબને અને એમના પુત્રો તથા વારસોને આપવાને સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. એ રકમ આપવાનું અમદાવાદમાં રહેતા ડચ અંગ્રેજ અને ફ્રેન્ચ વેપારીઓને બંધનકર્તા હતું. એ કરારનામું નગરશેઠને આપવામાં આવ્યું હતું (એફટોબર ૮, ૧૭૨૫).
૧૭૨૫ માં મુઘલ બાદશાહે સરબુલંદખાનને ગુજરાતમાંથી બંડખોર ઉમરાવા હમીદખાન અને મરાઠાઓને હાંકી કાઢવા રૂબરૂ જવા હુકમ કર્યો. સરબુલંદખાન લશ્કર સહિત ગુજરાતમાં આવ્યું. એના આવવાના સમાચાર સાંભળી હમીદખાને ગુજરાતમાંથી કાયમ માટે વિદાય લીધી. મુઘલ લકરને હરાવ્યાં, જેમાં ત્રણ શ્રેષ્ઠ ગુજરાતી ઉમરાને ભોગ લેવાયો હતો. આ દષ્ટિએ ગુજરાતના સુબેદાર તરીકે નીમતી વખતે એને જાતે જઈને પ્રાંતને વહીવટ ચલાવવાનું અને મરાઠાઓને ગુજરાતમાંથી હાંકી કાઢવાનું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું. એ માટે બળવાન લશ્કર તૈયાર કરવા શાહી તિજોરીમાંથી એક કરોડ રૂપિયા ખર્ચ તરીકે આપવાનું નકકી કરવામાં આવ્યું. પંદર લાખ રૂપિયાની રકમ તાત્કાલિક
Page #130
--------------------------------------------------------------------------
________________
શું] મુઘલ હકૂમતની પડતી
(૧૩ આપવામાં આવી, જ્યારે બાકીની રકમ દર મહિને ત્રણ લાખના હપતે ચૂકવવાની હતી. સરબુલંદખાને અમદાવાદ આવી (ડિસેમ્બર ૧, ૧૭૨૫) મરાઠાઓ સામે લશ્કરી ટુકડીઓ રવાના કરી. એના પુત્ર ખાન આઝાદખાને મરાઠાઓને પેટલાદ પરગણાના સોજિત્રા ગામે હરાવ્યા (જાન્યુઆરી, ૧૭૨૬). બીજી વાર મરાઠાઓને એણે કપડવંજ ખાતે મારી હઠાવ્યા ને મહી નદી ઓળંગી જતાં સુધી એમને પીછો કર્યો. મરાઠાઓએ છોટાઉદેપુરના ડુંગરાળ પ્રદેશનો આશરો લીધે. મરાઠાઓ સામે મુઘલ સેનાને એ છેલ્લો વિજય હતો. જે વખતે ખાન આઝાદખાન મરાઠાઓને પીછો કરી રહ્યો હતો તે સમયે ઉત્તર ગુજરાતમાં અંતાજી અને ભાસ્કરની આગેવાની નીચે પેશવાનાં લશ્કર ઈડર બાજુ ધસી આવ્યાં. ઈડરના નાગરિકાએ એમને ચાર લાખ રૂપિયા આપી વિદાય કર્યા, પરંતુ થોડા સમય બાદ કંથાજી કદમ બાંડેએ આવીને વડનગરમાં ભારે લૂંટ ચલાવી. ગુજરાતમાં સરબુલંદખાન સૂબા તરીકે લગભગ પાંચ વર્ષ સુધી રહ્યો, પરંતુ એને મરાઠાઓની વારંવાર આવતી સવારીઓને મારી હઠાવવાની જે અગત્યની કામગીરી સંપવામાં આવી હતી તેમાં એ નિષ્ફળ ગયો, કારણ કે મરાઠા ઉત્તર ગુજરાતમાં ફરી વળ્યા હતા અને ત્યાં લૂંટ ચલાવી વિનાશ સર્જ્યો હતો. સરબુલંદખાન મરાઠાઓ સાથે લાંબા ઘર્ષણમાં ઊતરવા માગતો ન હતો તેથી એણે કંયાજી કદમ બાંડે સાથે કરાર કર્યો, જેમાં મહી નદીની ઉત્તરે આવેલાં (અમદાવાદ અને પિતાના હવેલી પરગણું સિવાયનાં) તમામ પરગણુની ચોથ આપવા કબૂલ્યું (૧૭૨૬). એ કરાર થતાં દિલ્હીથી મેલાતી નાણાકીય મદદ બંધ થઈ. બીજી બાજુએ મરાઠાઓમાં પણ બે પક્ષ પડયા, જેમાં એક પક્ષ સેનાપતિ દાભાડે હતો અને એને ટેકેદાર કંથાજી કદમ બાંડે હતે, બીજા પક્ષે પેશવા બાજીરાવ ૧ લે હતે. બાજીરાવ પણ ગુજરાતના અંધાધૂંધીવાળા રાજકારણમાં ઝંપલાવી દાભાડેની સત્તા નાબૂદ કરી ગુજરાત પર પિતાને ચોથ ઉઘરાવવાને હકક સ્થાપિત કરવા માગતો હતો તેથી એના પ્રતિનિધિઓ ૧૭૨૬ થી પ્રવૃત્તિશીલ બન્યા હતા. શિવાએ ૧૭૨૯માં પિતાના ભાઈ ચીમણાજી આપાને મોકલી આપતાં ચીમણાજીએ પાવાગઢ, પેટલાદ ધોળકા ખંભાત જેવાં સ્થળ આક્રમણ કરી લૂંટયાં હતાં. '
સરબુલંદખાન પાસે ૧૭૨૫ ના સમય જેવું લશ્કર ન હતું. એ લશ્કર વિખેરાઈ જવા પામ્યું હતું અને એને નવું લશ્કર રચવા દિલ્હીથી મદદ મળવા શક્યતા ન હતી. કંથાઇ અને પિલાજીરાવની વિનાશકારી પ્રવૃત્તિઓમાં પેશવા તરફથી ઉમેરે થતાં હવે એને લાગ્યું કે પેશવા સાથે સમાધાન કરવાથી પેશવા દભાઓના પ્રતિનિધિઓને અંકુશમાં રાખશે. એવી નિષ્કળ આશા સાથે એણે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૪]
મુઘલ કાલ
શિવા સાથે કરાર કર્યા (માર્ચ ૨૩, ૧૭૩૦). એમાં અમુક અપવાદ સાથે પ્રાંતના સમગ્ર મહેસૂલમાંથી ચેથ અને સરદેશમુખી આપવા કબૂલ્યું. પેશવા ૨૫ હજારનું અશ્વદળ રાખી શાંતિ સ્થાપે, એ પોતે છત્રપતિ શાહુ વતી સત્તા ભોગવે અને પિલાજીરાવ વગેરે મરાઠા સરદારોની લડાયક પ્રવૃત્તિઓ અટકાવે એવી અપેક્ષા રાખવામાં આવી હતી,
સરબુલંદખાનને દિલ્હીથી મદદ મળવાની બંધ થઈ હતી પોતે ઉડાઉ હતું અને ખર્ચ કરવામાં બેદરકાર હતો વળી મોટું લશ્કર પણ એને નિભાવવું પડતું આથી એ એક વર્ષમાં બે વખત પણ અમદાવાદના વેપારીઓ અને દુકાનદારે પર ગેરકાયદે વેરા નાખી રકમ ઉઘરાવતા. એનું વહીવટીતંત્ર ઘણું જુલમી હતું. એણે નગરશેઠ ખુશાલચંદના દુશ્મનની સ્વાથી નીતિથી દેવાઈને ખુશાલચંદને કેદ કર્યા અને રેશમના વેપારીઓના મહાજનના મુખી શેઠ ગંગાદાસને એની જગ્યાએ નીમ્યા. છેવટે ૬૦ હજાર રૂપિયા લઈ ખુશાલચંદને છોડી મૂકવામાં આવ્યા, જેકે સૌરાષ્ટ્રમાં મુઘલ સત્તાને ગંભીર ફટકો પડ્યો ન હતે. સૌરાષ્ટ્રના જે હિંદુ રાજાઓ ખંડણી આપવામાં આનાકાની કરતા અથવા મુઘલ સત્તાને સામને કરવા તૈયાર થતા તેમને સરબુલંદખાને અને એના પ્રતિનિધિઓએ નમાવીને ખંડણી વસૂલ લીધી. સરબુલંદખાન જ્યારે કચ્છમાં ભૂજને ઘેરે ઘાલી રહ્યો હતો ત્યારે એને સૂબેદાર-પદેથી બરતરફ કરાયાના અને એની જગ્યાએ મારવાડના મહારાજા અભયસિંહ નિમાયાના સમાચાર મળ્યા, તેથી એ ઘેરે ઉઠાવી લઈ ટૂંકા રસ્તે અમદાવાદ આવ્યો. પિતાના લશ્કરને પગાર ચડી ગયો હતો તેથી એની ચુકવણી માટે અમદાવાદ શહેરમાંથી રકમ ઉઘરાવવાનું નકકી કર્યું. હિંદુઓ પાસેથી બે-તૃતીયાંશ અને વહેરાઓ (જેમાંના ઘણાં સુન્ની હતા અને શ્રીમંત હતા) પાસેથી એક-તૃતીયાંશ ભાગ ઉઘરાવવાનું પ્રમાણ રાખ્યું, પરંતુ વહેરાઓએ સરબુલંદખાનની માગણીને વિરોધ કરવાનું નક્કી કર્યું. એમને શેખ અબ્દુલા નામના સંતે દેરવણી આપી. સરબુલંદખાને સમયસૂચકતા વાપરી રોષે ભરાયેલા મુસ્લિમોને શાંત કરવા સમાધાનકારી નીતિ અપનાવી એમની પાસે રકમ લેવાનું માંડી વાળ્યું, પરંતુ શેખ અબ્દુલ્લાએ ઉગ્ર બની હિંદુઓ પાસેની રકમ પણ માફ કરાવવા આગ્રહ રાખતાં સરબુલંદખાને લશ્કર મોકલી બંડખેરેને કેદ કર્યા અને અગાઉની માગણી બેગણી કરી (જુલાઈ ૧૯, ૧૭૩૦). આ બનાવ સુબેદારે ગુજરાત છોડતાં પહેલાં ત્રણેક મહિના અગાઉ બન્યા હતા.
Page #132
--------------------------------------------------------------------------
________________
૪થું ) મુઘલ હકુમતની પડતી...
[૧૦૫ મહારાજા અભયસિંહ (૧૭૩૦-૩૭)
નવા સૂબેદાર અભયસિંહે પિતાના રસાલા સાથે ગુજરાત તરફ લશ્કર સહિત કૂચ કરી. સરબુલંદખાને એને મકકમતાથી સામનો કરવા નિરધાર કરી પિતાને પડાવ અડાલજ પાસે કર્યો. બંને પક્ષો વચ્ચે ભારે લડાઈ થતાં સરબુલંદખાન હાર્યો, પરંતુ મિત્રોની દરમ્યાનગીરીથી બંને વચ્ચે સમાધાન થયું. સરબુલંદખાનને દિલ્હી જવાના એના પ્રવાસ ખર્ચ માટે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા (ઓકટોબર ૧૭૩૦). અભયસિંહે અમદાવાદ પહોંચતાં અગાઉ દિલ્હી દરબારમાં રાખેલા પિતાના પ્રતિનિધિ (વકીલ) અમરસિંહ ભંડારીને એક લાંબો પત્ર (ઑકટોબર ૧૯) લખ્યો, જેમાં સરબુલંદખાનના પ્રકરણ અને ખાનની હાર સંબંધી તથા પોતાને મુઘલ બાદશાહ તરફથી માનપાન મળે અને વિશિષ્ટ બદલા મળે એ માટે ખાસ તજવીજ કરવા જણાવ્યું હતું.
બાદશાહ ઔરંગઝેબના સમયમાં ૧૬૮૬ માં જૂનાગઢમાંથી ફોજદાર સરદાર ખાને વિદાય લીધા બાદ સોરઠ સરકારના ફોજદારોનાં સત્તા અને અધિકાર સમય જતાં ક્ષીણ બનતાં ગયાં. ત્યાંના ફોજદારની હકુમત નવા સોરઠ” પૂરતી તથા દરિયાકાંઠા વિસ્તારમાં આવેલાં અને અન્ય ચોકી–ચાણઓ પૂરતી સીમિત બની હતી. મરાઠાઓએ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરીને ઊભી કરેલી મુશ્કેલી હિંદુ રાજાઓ અને સરદારો માટે લાભદાયી નીવડી. સૌરાષ્ટ્રમાં નવાનગર પિતાનું અગાઉનું સ્વાત ૨ પુનઃ મેળવવા આતુર હતું: છાયાના જેઠવા રાજાઓએ પોરબંદરમાં પોતાની સત્તા દૃઢ કરી હતી, સિહોરના ગોહિલ રાજાએ પોતાના રાજ્યનું વિસ્તરણ કર્યું હતું, ભાવનગર રાજ્ય પણ વિકસતું જતું હતું, (૧૭૨૩ માં ભાવનગર શહેરની સ્થાપના થઈ હતી. ઝાલાવાડની રાજધાની હળવદને બદલે ધ્રાંગધ્રામાં રાખવામાં આવી (૧૭૩૦). આમ મહારાજા અભયસિંહની સૂબેદારી વખતે ગુજરાત-સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિ પ્રવાહી સ્વરૂપમાં હતી.
મહારાજા અભયસિંહે સરબુલંદખાનને અમદાવાદમાંથી વિદાય કર્યા બાદ અમદાવાદમાં પ્રવેશ કર્યો (ઓકટોબર ૨૮, ૧૭૩૦). એણે સૂબેદાર તરીકે સાત વર્ષ સુધી વહીવટ ચલાવ્યો જેમાં એ પોતે ૧૩૩ સુધી પ્રત્યક્ષ હાજર રહ્યો અને પછીનાં ચાર વર્ષ દરમ્યાન એણે પોતાના નાયબ રતનસિંહ ભંડારી દ્વારા વહીવટ ચલાવ્યો. દિલ્હીથી અભયસિંહના રસાલામાં મીરઝા મુહમ્મદ–નજમઈસની આવેલ હતું તે પેટલાદને માજી ફોજદાર હતો અને એણે ૧૭૨૯ માં મોમીનખાન નામને ખિતાબ મેળવ્યો હતો. એને હવે ખંભાતના ફોજદાર તરીકે નીમવામાં આવ્યો. એ જ મોમીનખાને ગુજરાતના ખળભળી ઊઠેલા રાજકીય
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
સુઘલ કાલ
[પ્ર.
અભય
વાતાવરણમાં ઘણાં વર્ષો સુધી મહત્ત્વને ભાગ ભજવ્યો. ૧૭૩૭ માં સિ ંહના નામ રતનસિંહ ભંડારીને હાંકી કાઢયા પછી એને ગુજરાતને સૂબેદાર નીમવામાં આવ્યેા હતેા.
ગુજરાતમાં મરાઠાઓની દમનકારી પ્રવૃત્તિઓને મુધલેાના કાઈ રાજપૂત ખડિયા રાજા ડામી શકશે એવા ખ્યાલથી અભયસિંહને મૂક્મેદાર બનાવવામાં આવ્યા હતા. આ સમયે મરાઠાઓમાં દાભાડે અને પેશવા વચ્ચે ગુજરાતમાં પેાતપાતાના અધિકારો સબધમાં તીવ્ર સ્પર્ધા ચાલતી હતી.૮ સેનાપતિ દાભાડેએ દખ્ખણના નિઝામ સાથે પેશવા સામે સધ રચ્યા, તે પ્રતિપક્ષે પેશવા બાજીરાવે અભસિંહ સાથે સમજૂતી કરી (ફેબ્રુઆરી ૧૭૩૧), પરિણામે દાભાડ અને પેશવા વચ્ચે ઉગ્ર લડાઈ થઈ (એપ્રિલ ૧, ૧૭૩૧), જેમાં પેશવા વિજયી બન્યા. ત્રિભ`કરાવ દાભાડે માર્યા ગયા અને પિલાજીરાવ ગાયકવાડ ધવાયેલી સ્થિતિમાં લડાઈના મેદાનમાંથી નાસી છૂટયો. મહારાજા અભયસ હૈ પેશવા—દાભાડેની એ બાબતમાં પોતે ભજવેલા ભાગની અને સરઠા રાજકારણ વિશેની માહિતી દિલ્હીમાં પોતાના વકીલ અમરસિદ્ધ ભંડારીને પત્રમાં લખી મેાકલાવી (એપ્રિલ ૧૦, ૧૭૩૧), ભાઈની લડાઈ પછી પેશવા બાજીરાવતી સમાધાન અને સમજાવટની નીતિના ફલસ્વરૂપે ત્રિંબકરાવ દાભાર્ડના સગીરપુત્ર યશવંતરાવને સેનાપતિ તરીકે અને પિલાજીરાવને ‘સેના-ખાસખેલ'નેા ખિતાબ આપી યશવંતરાવના મુતાલિક તરીકે નીમવામાં આવ્યા, પણ પિલાજીરાવ મુલેના ભાગ માં કાંટારૂપ હાવાથી સૂબેદાર અભયસ ંહે કાવતરું યેાજી પિલાજીરાવનુ ડાકારમાં ખૂન કરાવ્યું અને પોતાના કાના જાણુ દિલ્હી કરી (માર્ચ ૨૬, ૧૭૩૨).
*
અભયસિંહૈ પિલાજીરાવના કબજા નીચેનુ' વડાદરા કબજે કર્યું અને ત્યાં શેરખાન બાબીને રૂ।જદાર તરીકે નીમ્યા, પરંતુ પલાજીરાવના પુત્ર દામાજીરાવ બીજો (૧૭૩૨-૬૮), જેણે એની ૩૬ વર્ષની જવલંત લશ્કરી કારકિર્દી દરમ્યાન વડાદરા રાજ્યની ભવ્ય ઈમારતના પાયા નાખ્યા, તેણે ૧૭૩૪ માં શેરખાન બાબી પાસેથી વડે।દરા જીતી લીધું. ૧૭૩૩ માં ખંડેરાવ દભાડેની વિધવા ઉમાબાઈએ ૩૦,૦૦૦ ના લશ્કર સાથે અમદાવાદ પર ચડાઈ કરી મહારાજા અભયસિદ્ધ એને! સામનેા કરી શકવા અસમથ રહ્યો અને ૮૦,૦૦૦ રૂપિયા તથા પ્રાંતની ચેાથ અને સરદેશમુખી આપવાનું કબૂલ કરી, સમાધાન કરી મરાઠાઓને વિદાય કર્યાં. અભયસિંહને હતાશા આવતાં અને હવે ગુજરાત પ્રાંત મરાઠાઓના તાબામાં જશે એવુ' માની એ અમદાવાદ છેાડી દિલ્હી ગયે। અને પોતાના નાયબ તરીકે રતનસિંહ ભંડારીને મૂકતા ગયા (૧૭૩૩).
Page #134
--------------------------------------------------------------------------
________________
મુઘલ હકૂમતની પડતી
[૧૦૭ રતનસિંહ ભંડારીના નાયબ સુબેદારપદ દરમ્યાન કેટલાક બનાવ બન્યા : અભયસિંહે આનંદસિંહ અને રાયસિંહને આપી દીધેલ ઈડર પરગણાને પુન પ્રાપ્ત કરવા વિરમગામના ફેજદાર જવાંમદખાને ઈ.સ. ૧૭૩૪ માં નિષ્ફળ પ્રયન. કર્યો, કારણ કે એ રાજપૂત ભાઈઓને મરાઠાઓની મદદ મળી હતી. એ રીતે. ઈડરમાં રાઠોડ વંશની સત્તા ચાલુ રહી.
સુરતના ફેજદાર રુરતમઅલીખાનના અવસાન (૧૭૨૫) પછી એને પુત્ર સોહરાબખાન ફેજદાર તરીકે હતો. ૧૭૩૨ માં તેગબેગખાન અને મુલ્લામુહમ્મદઅલીનાં સંયુક્ત દળો, જેમને અંગ્રેજ કાઠીના અધ્યક્ષ હેત્રી લેથરે સહાય કરી હતી, તેમના આક્રમણથી સેહરાબખાનને નાસી જવું પડયું. સેહરાબ ખાને એ પછીથી જાગીર તરીકે ઘોઘાનું બંદર મેળવ્યું અને પછીથી એ જૂનાગઢનો નાયબ ફોજદાર પણ બન્યો. વિરમગામનું પરગણું મેળવવા જતાં સહરાબખાન ધંધુકા પાસે માર્યો ગયો (૧૭૩૪). વિરમગામમાં અભયસિંહના પ્રતિનિધિ તરીકે મારવાડી ફોજદાર હતો. દામાજીરાવ ગાયકવાડે વિરમગામ કબજે કર્યું (૧૭૩૫). એ લેવા માટે રતનસિંહ ભંડારીએ વિરમગામને ઘાલેલે ઘેરો ઉઠાવીને છેવટે જતા રહેવું પડયું, કેમકે એ વખતે દામાજીરાવને ભાઈ પ્રતાપરાવ મોટું લશ્કર લઈને ગુજરાતમાં આવ્યો હતો. ૧૭૩૬ સુધીમાં મરાઠાએની સવારીઓ વારંવાર આવવાને ક્રમ થઈ પડયો હતો અને એમણે ઉત્તર ગુજરાતમાંથી લાગો ઉઘરાવવાનો હક્ક સ્થાપિત કરી દીધો હતો. એ ઉપરાંત એમણે મહી નદીની ઉત્તરે અને દક્ષિણ ગુજરાત પ્રાંતનાં બધાં પરગણાંઓની ચોથને, હક્ક મેળવ્યો હતો.
મહારાજા અભયસિ હની અને એના નાયબ રતનસિહ ભંડારીની આંતરિક નીતિ નેંધપાત્ર છે. સરબુલંદખાનની વિદાય પછી અને અભયસિંહના આવતાં, લોકોએ એ રીતે સંતોષ અનુભવ્યો હતો કે છેવટે એમના શાસક તરીકે તેમના જ ધર્મને એક હિંદ આવ્યો છે. નિરાતે અહમદી'માં કહેવામાં આવ્યું છે કે એ સમયમાં ઇસ્લામની પ્રતિષ્ઠા ઝાંખી બની, ગોહત્યા પર પ્રતિબંધ મુકાયો હિંદુઓનાં દેવ મંદિર પાછાં આદરપાત્ર બન્યાં, હળીને ઉત્સવ ફરી શરૂ થશે. અભયસિંહના મારવાડી અમલદારો ગરીબ કે શ્રીમંત હિંદુ કે મુસ્લિમ પ્રજો પાસેથી રકમ કઢાવવામાં ઓછા ઊતરે તેવા નથી એવી બધાંને ખાતરી થઈ. અમદાવાદમાં ઘણાં મુલકી ખાતાંઓમાંથી મુરિલમ અધિકારીઓના સ્થાને મારવાડી અધિકારીઓ નિમાયા. એમની જુલમી અને શેષણખોર નીતિના પરિણામે ઘણાં પ્રતિષ્ઠિત કુટુંબ શહેર છોડી અન્યત્ર જતાં રહ્યાં. અમદાવાદની ટંકશાળ પર
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
મુઘલ કાલે
[પ્ર.
નિયંત્રણ રાખવામાં આવ્યું. મિશ્રિત ધાતુના સિક્કા બહાર પડાયા, જેથી સેનામહેર અને ચાંદીના રૂપિયાની આંટ વધી ગઈ. અભયસિંહની ભવૃત્તિ અને શેષણનીતિના પરિણામે અમદાવાદના સમૃદ્ધ રેશમ ઉદ્યોગને ગંભીર ફટકો પડયો. ૧૭૩૨ માં ગુજરાતમાં ભયંકર દુકાળ પડતાં, લોકોની હાડમારી વધી. રોગચાળો ફેલાતાં હજારોની સંખ્યામાં માણસો મોતને શરણ થયાં. એ વિકટ પરિસ્થિતિમાં પણ વહીવટીતંત્રે શેષણગીરી ચાલુ રહી. શેઠ ખુશાલચંદ ઝવેરી ઘણું વર્ષ દિલ્હી રહ્યા બાદ પિતાની તરફેણમાં શાહી ફરમાને (સપ્ટેમ્બર ૧૪, ૧૭૩૨) લઈ અમદાવાદમાં પાછા આવ્યા. ફરમાનમાં સૂબેદાર અભયસિંહ પર આદેશ હતો કે શેઠને એમના વેપારધંધાનાં અને લેકકલ્યાણનાં કાર્ય વિના અવધે કરવા દેવાં, પરંતુ બે જ વર્ષમાં અભયસિંહ અને શેઠ વચ્ચેના સંબંધ બગડવા. પરિણામે -શેઠને અમદાવાદ છેડી જતા રહેવું પડયું. તેઓ ફરી ૧૭૩૬ માં જ પાછા આવી શક્યા.
ગુજરાતમાં પોતાના જાતિભાઈઓને થતી કનડગત અને શોષણ અટકાવવા માટે દિલ્હીમાં રહેતા શ્રીમંત અને અત્યંત વગદાર ગુજરાતી શરાફો અને વેપારીઓએ હડતાલને ભાગે લઈ મુઘલ સત્તાવાળાઓનું ધ્યાન ખેંચ્યું. વળી એ જ સમયે ખંભાતના મોમીનખાન તરફથી રતનસિંહની જુલમી નીતિ બાબતમાં વજીર પર પત્ર આવ્યો. વજીરે વસ્તુસ્થિતિ પામી જઈ મોમીનખાનને પુછાવ્યું કે એ પ્રાંતને વહીવટ ચલાવવા તૈયાર છે કે કેમ ? મોમીનખાને જવાંમર્દખાનની સલાહ લઈ એ માટેની સંમતિ આપતાં એ અંગેનું ફરમાન મોકલવામાં આવ્યું (મે ૧૦, ૧૭૩૬). ફરમાનમાં મહારાજા અભયસિંહની બદલી કરવામાં આવી હોવાનું અને નવો સૂબેદાર આવતાં સુધી મોમીનખાનને પ્રાંતનો વહીવટ ચલવવાનું અને રતનસિંહ ભંડારીને રાજધાનીમાંથી દૂર કરવાનું જણાવવામાં આવ્યું હતું.
મોમીનખાને એ ફરમાનની નકલો દીવાન કાજી વગેરે શાહી અધિકારીઓને મેકલાવી લશ્કર એકત્ર કર્યું અને મરાઠાઓની લશ્કરી મદદ મેળવી. એ સમયે -દામાજીરાવને સેનાપતિ રંગછ પેટલાદ પાસે હતો. રંગોજી સાથે જે કરાર થયો. તેમાં મોમીનખાને ગાયકવાડને સમગ્ર ગુજરાત પ્રાંતનું અડધું મહેસૂલ આપવા કબૂલ્યું, પરંતુ એમાંથી અમદાવાદ શહેર, હવેલી પરગણું અને ખંભાતનું શહેર તેમ બંદર બાકાત રાખવામાં આવ્યાં હતાં. મમીનખાન અને રંગેજીનાં સંયુક્ત લશ્કરોએ અમદાવાદને ઘેરો ઘાલ્યો, જે નવ મહિના ચાલ્યો ( ગસ્ટ ૧૭૩૬-મે ૧૭૩૭). ઘેરા દરમ્યાન દામાજીરાવ પોતાના લશ્કર સાથે આવ્યા. મોમીન ખાને એની મુલાકાત લીધી અને પોતાના પક્ષે રહેવા અનુરોધ કર્યો. બીજી બાજુએ મુશ્કેલીમાં
Page #136
--------------------------------------------------------------------------
________________
૪થે ]
મુઘલ હકૂમતની પડતી.”
[૧૦૯
મુકાયેલા રતનસિંહ ભંડારીએ ગાયકવાડ પર સંદેશ મોકલ્યો, જેમાં પક્ષ છોડીને એને મદદ આપવાના બદલામાં અમદાવાદ, હવેલી પરગણું અને ખંભાત શહેરબંદર સહિત આખા પ્રાંતનું અડધું મહેસૂલ આપવાની તૈયારી બતાવવામાં આવી. દામાજીરાવે આ સમાચારની જાણ મોમીનખાનને કરી. ગુજરાતને સૂબેદાર બનવાની ઈચ્છા રાખતા મોમીનખાને પણ એવી શરતો કબૂલ રાખી. વિરમગામ પરગણાને. આખો કબજો સોંપી ખંભાતનું અડધું મહેસૂલ પોતાની પાસે રહે એવી માગણી કરી, જે દામાજીરાવે સ્વીકારી. અડધું અમદાવાદ મરાઠાઓને આપવાનું હતું. પરિણામે અમદાવાદ પરનો ઘેરે સખત બનાવાયો અને રતનસિંહ ભંડારીને શરણે આવવું પડયું (મે ૧૮, ૧૭૩૭). અઠવાડિયા પછી રતનસિંહે અમદાવાદમાંથી વિદાય લીધા બાદ મોમીનખાન અને રંગોએ અમદાવાદને કબજે લીધેબંને વચ્ચે શહેર વહેંચાયું. મોમીનખાને વિગતવાર અહેવાલ દિલ્હી મોકલાવ્યો. સલામતીની ખાતરી થતાં અમદાવાદમાંથી નાસી ગયેલા લેક શહેરમાં. પાછા આવ્યા, મેમીનખાન (ઈ.સ. ૧૭૩૪૩)
રતનસિંહની વિદાય પછી મોમીનખાન બિનસત્તાવાર છતાં હકીકતમાં ગુજરાતનો સૂબેદાર બન્યો. પોતાનું મૃત્યુ (ફેબ્રુઆરી, ૧૭૪૩) થતાં સુધી એણે. કુનેહતાપૂર્વક વહીવટ ચલાવ્યો. થયેલા કરાર પ્રમાણે અમદાવાદ શહેર બે ભાગમાં વહેંચાયું હતું : શહેરને દક્ષિણ ભાગ છ દરવાજાઓ સહિત રંગેજીના તાબામાં અને ઉત્તર ભાગ મોમીનખાનના તાબામાં આવ્યો. આ પ્રકારનું દિશાસન ૧૭૫૩ સુધી રહ્યું.
મોમીનખાને પાટણના જવાંમર્દખાન અને બાલાસિનોરના શેરખાન બાબી સાથે રહીને ઉત્તર ગુજરાતમાંથી વાર્ષિક ખંડણી ઉઘરાવવા મુલુકગીરી ચડાઈ કરી (૧૭૩૭)એને દિલ્હી દરબારમાંથી વછરની મુદ્રાવાળું ફરમાન મળ્યું (એપ્રિલ, ૧૭૩૮), જેમાં એને અમદાવાદ પુનઃ કબજે કર્યા બદલ અભિનંદન આપવામાં આવ્યાં અને એની મનસબ વધારવામાં આવી અને “બહાદુર’ને ખિતાબ આપવામાં આવ્યો. મોમીનખાને અમદાવાદમાં ફરી પાછો ધિક્કાર પાત્ર બનેલો વેર દાખલ કર્યો અને લેકે પાસેથી એક લાખ રૂપિયા સખતાઈથી વસૂલ કર્યા. મરાઠાઓને એમાંથી અડધો ભાગ આપવાના પ્રશ્ન પર તંગદીલી થતાં વીસ દિવસ સુધી ત્રાસ અને ભાંગફેડનું વાતાવરણ રહ્યું. ભવિષ્યમાં આવા ઝઘડા ઉપસ્થિત ન થાય એ માટે રંગજીએ મીનખાન પાસેથી મરાઠાઓના એવા હકો વિશે લિખિત કરાર કરાવી લીધો.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
મુઘલ કાલ
[ અ.
• ૧૭૩૯ નું વર્ષ હિંદમાં મુઘલ સામ્રાજ્ય માટે ભારે કમનસીબ નીવડયું. ઈરાનના શહેનશાહ નાદિરશાહે હિંદ પર ચડાઈ કરી દિલ્હી કબજે કર્યું અને એ ત્યાં લગભગ બે મહિના સુધી રહી દેશને વાસ્તવિક સમ્રાટ (શાહ-ઇન-શાહ) બની ગયો. એના નામવાળા સિક્કા પડ્યા અને ખુલ્લામાં નામ પણું વંચાયું. એ સિક્કા અમદાવાદની ટંકશાળમાંથી પણ પડાયા હતા. બીજી બાજુએ ૧૭૩૮-૩૯ દરમ્યાન પેશવા બાજીરાવ ૧ લા અને એના ભાઈએ દક્ષિણ ગુજરાતના અને ઉત્તર કોંકણના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ફિરંગી હકૂમતવાળા પ્રદેશ કબજે કરી લીધા હતા. તેમાં વસઈ દમણ અને દીવને સમાવેશ થતો હતો. મેમીનખાને સૂબેદારપદ ધારણ કર્યા બાદ ૧૭૩૭ માં સેરઠ જિલ્લાના નાયબ ફેજદાર તરીકે શેરખાન બાબીની નિમણૂક કરી હતી. શેરખાને લગભગ છ વર્ષ સુધી જૂનાગઢ ખાતે પોતાની સત્તા દઢ કરી, સમજાવટ તથા સમાધાનભરી નીતિ અપનાવી રંગેજી અને મરાઠાઓના હુમલાઓ અટકાવ્યા, પરંતુ મોમીનખાનના અવસાન પછી ૧૭૪૩ થી ૧૭૪૮ સુધી એ ઉત્તર ગુજરાતના અશાંત વાતાવરણમાં સક્રિય ભાગ લેતે રહ્યો.
મોમીનખાનના કાર્યદક્ષ વહીવટથી ખુશ થઈ મુઘલ બાદશાહ તરફથી એને નજમુદૌલા” અને “દિલાવરજંગ એવા બે ખિતાબ આપવામાં આવ્યા તથા એને ૬,૦૦૦ સવારને મનસબદાર બનાવવામાં આવ્યા (જૂન ૪, ૧૭૪ર). મોમીનખાને એ સમયે રંગાજી સાથે ભળી બંને પક્ષે જે ઘર્ષણના મુદ્દા હતા તેઓનું નિવારણ કર્યું અને નિખાલસ વાતાવણ સર્યું. એણે રંગેજી સાથે સૌરાષ્ટ્રમાં આવી બાકી રહેલી જમાબંધી ઉઘરાવી. અમદાવાદ પાછા આવ્યા આદ તેનું અવસાન થયું (ફેબ્રુઆરી ૨૦, ૧૭૪૩). એણે પોતાના પ્રભાવશાળી અને શક્તિશાળી વ્યક્તિત્વથી ગુજરાત પ્રાંતમાં થોડીઘણી રહેલી મુઘલ સત્તાને ટકાવી રાખવા સફળ પ્રયાસ કર્યો. એણે રંગેજી સાથે મહેસૂલ વહેંચવાના પ્રશ્ન પર ઝઘડા નિવારવા સમાધાનભરી નીતિ અપનાવી હતી. એ બધું એની કાર્ય દક્ષતાને આભારી હતું.
મામીનખાનના મૃત્યુના સમાચાર દિલ્હી પહેચતાં ન સૂબેદાર નિમાતાં સુધી કામ કરવા માટે એના ભત્રીજા ફિદાઉદ્દીનખાન અને પુત્ર મુફતખીરખાનને સંયુક્તપણે વહીવટ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો. ફિદાઉદ્દીનખાન મોટો હોવાથી એણે સત્તાસૂત્ર હાથમાં લીધાં, પરંતુ એ નબળે અને અસમર્થ હતે. મેમીનખાનના સમયથી લશ્કરને પગાર ચડી ગયો હતો તેથી નાણુની ભારે ખેંચ હતી, તેથી એણે ગેરકાયદે લાગા ઉઘરાવવાનું શરૂ કરતાં એ ભારે અપ્રિય બન્યા.•
Page #138
--------------------------------------------------------------------------
________________
મુઘલ હકૂમતની પડતી. ફિદાઉદ્દીનખાને ખંભાત જઈ ફરજિયાત રકમ ઉઘરાવી. એની અમદાવાદમાં ગેરહાજરી દરમ્યાન રંગજીએ અમદાવાદ કબજે કરવા હલ કર્યો (મે ૧૬, ૧૭૪૩), પણ ફિદાઉદ્દીનખાનના પક્ષે શેરખાન બાબીએ આવીને મદદ કરતાં અંતે રંગજીને ભારે નિષ્ફળતા મળી અને એની નાલેશી થઈ. રંગજીએ શાંત સમાધાન માટે માગણી કરતાં ઘણી સમજાવટ બાદ ફિદાઉદ્દીનખાને સમાધાન કર્યું. અને વિરમગામ તથા બેરસદના કિલ્લા મરાઠાઓ પાસેથી લઈ લીધા, અને રંગોજીની માનહાનિ થાય તેવાં કાર્ય કર્યા. ૧૧ ફિદાઉદ્દીનખાને એ પછી અમદાવાદ પર પિતાને પૂરેપૂરો અંકુશ સ્થાપ્યો અને મરાઠાઓને ત્યાંથી દૂર કર્યા. જવાંમદખાન (ઈ.સ. ૧૭૪૩-૫૩)
મોમીનખાનના અવસાન પછી ગુજરાતના ત્રાસદાયક અને અશાંત બનેલા રાજકારણમાં સૌથી વધુ શક્તિશાળી ઉમરાવ તરીકે પાટણને ફોજદાર જવાંમર્દખાન આગળ આવ્યો. ફિદાઉદ્દીન અને મુફતખીરખાન વચ્ચે પરસ્પર વહેમ અને શંકા ઉપસ્થિત થતાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું. મુતખીરખાને પિતાના પિતા મોમીનખાનના એક સમયના સૌથી માનીતા જવાંમર્દખાન પર વિશ્વાસ રાખી એને અમદાવાદ બોલાવ્યો. જવાંમદ ખાને આવીને ફિદાઉદ્દીનખાનને સત્તા પરથી દૂર કર્યો, એટલું જ નહિ, પણ પિતે સત્તાધીશ બની ગયા (૧૭૪૩) અને દસ વર્ષ સુધી અગ્રસ્થાને રહી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. એ જ સમયે દામાજીરાવે અને રંગેજીએ સંયુક્ત રીતે મુઘલ તાબાનું પિટલાદ કબજે કર્યું. રાજકીય બનાવ નાટ્યાત્મક રીતે બનતા ગયા. જુન્નર (પૂના પાસે) કિલ્લાના સૂબેદાર અબ્દુલ અઝીઝખાન(મકબલ આલમ)ને ગુજરાતના સૂબેદાર તરીકે નિમાયાની બનાવટ થઈ, પણ મરાઠાઓ સાથેની લડાઈમાં એ ભરૂચ પાસે નર્મદા નદીમાં માર્યો ગયો (ડિસેમ્બર, ૧૭૪૩). રંગજીએ ખંભાત જઈ લૂંટ ચલાવી (ફેબ્રુઆરી ૧૭૪૪). ત્યાંના મુસ્લિમ ફોજદારે પણ જુલમી કાર્યો વડે પ્રજાની મુસીબતો વધારી. જવાંમર્દ ખાને અમદાવાદ પર સંપૂર્ણ અંકુશ સ્થાપ્યો અને ગુજરાતમાં મુઘલ પ્રદેશ તરીકે બાકી રહેલા વિસ્તાર પર વાસ્તવિક શાસક બન્યો. દિલ્હીથી સૂબેદાર તરીકે નિમાયેલા ફખરુદ્દીલાહખાન બહાદુર શુજાતજંગને બદલે પોતે સૂબેદાર તરીકે નિમાયેલો છે એવી બનાવટ પણ એણે કરી (જાન્યુઆરી ૨૮, ૧૭૪૪). અમદાવાદની ત્રસ્ત પ્રજાએ એવી આશા રાખી કે જવાંમર્દખાન સૂબેદાર બનવાથી એમની મુસીબતને અંત આવશે, પણ જવાંમર્દખાને જુલમી નીતિ અપનાવી ગેરકાયદેસર કરવેરા વસૂલ લીધા. નો નિમાયેલ સૂબેદાર ફખરૂદ્દૌલાહ અમદાવાદ તરફ આવતાં એને સામને કરવામાં
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૨]
સુઘલ કાલ
[
,
આવ્યો અને અંતે સુબેદાર મરાઠાઓને કેદી બન્યો. અમદાવાદ સુરત અને ખંભાતમાં સ્થાનિક મુસ્લિમ ઉમર વચ્ચે સત્તા માટે થઈ રહેલા સંઘર્ષોમાં મરાઠા પોતાને લાભ થાય તેવા પક્ષે જોડાતા રહ્યા અને ગુજરાત પરને પિતાને અંકુશ મજબૂત બનાવતા ગયા અને પ્રદેશો વધારતા ગયા (૧૭૪૫–૪૮ ). ગુજરાતમાં ૧૭૪૭ માં ચોમાસું તદ્દન નિષ્ફળ જતાં પાકને નાશ થયો અને પરિણામે ભયંકર દુકાળ પડ્યો, વસ્તીનું સ્થળાંતર અન્ય જગ્યાએ થયું.
ગુજરાતના પલટાતા રાજકારણમાં સક્રિય બની ભાગ લેનાર શેરખાન બાબીને ૧૭૪૮માં સમજાઈ ગયું કે હવે પોતાને આગળ વધવા માટે કેઈ શક્યતા રહેલી નથી, તેથી એણે બાલાસિનોરની પોતાની જાગીર પિતાના પુત્ર સરદાર મુહમ્મદખાનને સેપી અને પિતે જૂનાગઢ જતો રહ્યો. એણે ગુજરાતના રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને બહાદુરખાન” તથા “નવાબ'નું બિરુદ રાખી જૂનાગઢમાં પિતાનું સ્વતંત્ર શાસન સ્થાપ્યું. ૧૭૫૮ માં એનું અવસાન થતાં એને પુત્ર મહેબતખાન નવાબ બન્યો.
દિલ્હીમાં મુઘલ બાદશાહ મુહમ્મદશાહનું અવસાન થયું (એપ્રિલ ૧૪, ૧૭૪૮) એની જગ્યાએ એને શાહજાદો અહમદશાહ બાદશાહ બને.
બાદશાહ અહમદશાહને રાજ્ય અમલ (૧૭૪૮–૧૭૫૬)
અહમદશાહનું નબળું શાસન એને પદભ્રષ્ટ કરાતાં સુધી ચાલુ (૧૭૫૬) રહ્યું. એ સમયમાં ગુજરાતમાં મરાઠાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જવાંમર્દખાન, ખંભાતમાં મોમીનખાન ૨ , જૂનાગઢ અને બાલાસિનેરમાં શેરખાન બાબી, સુરતમાં તેગબેગખાન અને ભરૂચમાં નેકઆલિમખાન એમ પાંચ ઉમરાવ શક્તિશાળી હતા. નવા મુઘલ બાદશાહે જોધપુરના મહારાજા વખતસિંહની જોરદાર રજૂઆત પરથી એની પાસેથી અમુક શરતે કબૂલ કરાવી ગુજરાતના સૂબેદાર તરીકે ફખરૂદ્દૌલાહની જગ્યાએ એને નિમણૂક આપી (મે ૧, ૧૭૪૮), પરંતુ મહારાજા વખતસિંહે ગુજરાત પ્રાંતમાં મરાઠાઓની તાકાત અને પ્રગતિ વિશેની તપાસ કરાવી લઈ એની વિઘટન પામેલી સ્થિતિ જોઈ, સુબેદારના હેદાને હવાલે લેવા આવવાને વિચાર પડતો મૂક્યો. બીજી બાજુ મહારાજા વખતસિંહ સૂબેદાર તરીકે ન આવે એ માટે જવાંમર્દખાને અમદાવાદના નાગરિકે પાસે એક મોટી વિરોધી અરજી કરવી, મહારાજાની નિમણૂકને રદબાતલ ઠરાવવા જોરદાર હિલચાલ , કરીપરંતુ મહારાજાએ પોતે જ આવવાનો વિચાર ત્યજી દેતાં કોઈ પરિણામ ન આવ્યું. જવામર્દખાન સૂબેદાર તરીકે ગુજરાતમાં મુઘલ પ્રદેશો પર અંકુશ ધરાવત
Page #140
--------------------------------------------------------------------------
________________
શું]
મુઘલ હકૂમતની પડતી.”
[ ૧૧
હતે છતાંય એની નિમણ ક સત્તાવાર રીતે થઈ ન હતી. એ માટે જવાંમર્દખાને પ્રયાસો કરતાં એ અંગેનું ફરમાન દિલ્હીથી બહાર પાડવાની તજવીજ શરૂ થઈ
જવાંમર્દખાનને ૧૭૫૩ ના આરંભમાં પોતાની સત્તાની સલામતી લાગતાં અમદાવાદ છોડી સાબરકાંઠા અને બનાસકાંઠાના જમીનદારો પાસેથી એ ખંડણી ઉઘરાવવા ગયે. એની અમદાવાદમાંની ગેરહાજરીને લાભ લઈ રઘુનાથરાવ અને માજીરાવ ગાયકવાડે ભેગા મળી અમદાવાદને ઘેરો ઘાલ્યા (ફેબ્રુઆરી ૧૨, ૧૭૫૩), એ બાદ જવાંમર્દખાન સાથે જે શરણાગતિવાળું સમાધાન થયું (માર્ચ ૭૦, ૧૭૫૩) તેમાં જવાંમર્દખાનને જાગીર તરીકે પાટણ શહેર અને દસ મહાલ (પાટણ વડનગર વિજાપુર વિસનગર થરાદ ખેરાળુ સમી મુંજપુર રાધનપુર અને થેરવાડા) આપવામાં આવ્યાં. અમદાવાદ શહેરમાંથી એ નીકળી જાય એમ નક્કી થયું. એ પછી અમદાવાદ શહેર શરણે આવ્યું (એપ્રિલ ૧, ૧૭૫૩). અમદાવાદ શહેર પર મરાઠાઓને પૂરો કબજે આવી જતાં, હવે પ્રાંતમાં મુઘલ સત્તાને લગભગ અંત આવી ગયે, છતાં એ તે પછી પણ પાંચ વર્ષ સુધી નામની અસ્તિત્વમાં રહી. દરમ્યાનમાં જવાંમર્દખાનનું ખૂન થયું (સપ્ટેમ્બર ૨૭, ૧૭૫૩). બાદશાહ આલમગીર ૨જાનો રાજ્યઅમલ (ઈ.સ. ૧૭૫૪-૫૯)
દિલ્હીમાં ૧૫૪ ના મધ્ય ભાગમાં મુઘલ બાદશાહ અહમદશાહને પદભ્રષ્ટ કરાયો અને એની જગ્યાએ આલમગીર ૨ જાને બાદશાહ બનાવવામાં આવ્યો. આલમગીરના નામવાળા રૂપિયા અને મુહર અમદાવાદની ટંકશાળમાંથી બહાર પાડવામાં આવ્યાં. મરાઠાઓને અમદાવાદ પર પૂરે કબજો હોવા છતાં જૂની પ્રણાલિકા પ્રમાણે બાદશાહના પદારે હણના ફરમાનને આવકારાયું અને એની જાહેરાત પણ થવા દેવામાં આવી.
૧૭૫૪–૫૫ દરમ્યાન મરાઠાઓએ મોમીનખાન ૨ જા પાસેથી ખંભાત છતી લેવા પ્રયાસ કર્યો, પરંતુ એમાં એમને નિષ્ફળતા મળી. ૧૭૫૬ માં મોમીનખાનને નાણુની ભારે ખેંચ પડી. સૈનિકોને ચડી ગયેલે પગાર ચૂકવવાનો બાકી હતો. આથી એણે આસપાસના મરાઠાઓ સહિતના પ્રદેશમાંથી લૂંટની રકમ મેળવી. એ વર્ષે અમદાવાદની રક્ષણ-દીવાલોને ભારે વરસાદથી નુકસાન થયું અને મરાઠાઓનું મોટું લશ્કર અન્યત્ર હતું તેથી મોમીનખાને અમદાવાદ પુનઃ કબજે કરવાનું નક્કી કર્યું. એણે મરાઠાઓના વિરોધીઓ અને શત્રુઓને સહકાર મેળવ્યો, વળી કેટલાક મરાઠા લશ્કરી અધિકારીઓને પોતાના પક્ષે લીધા, અને
ઇ-૬-૮
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૪]
મુઘલ કાલ,
વ્યવસ્થિત કાવતરું કર્યું. મરાઠા સુબેદાર રધુનું ખૂન કરવામાં આવ્યું (સપ્ટેમ્બર ૬, ૧૭૫૬) અને એ પછી અમદાવાદ પર આક્રમણ કરવામાં આવ્યું. એ સમયે મરાઠા લશ્કર ઓછી સંખ્યામાં હતું તેથી શહેરને બચાવ ઝાઝે સમય થઈ શક્યો નહિ. અમદાવાદ પર કબજો મેળવાય (ટોબર ૧૬, ૧૭૫૬). ગુજરાતના નાગર બ્રાહ્મણ શંભુરામની કામગીરી અમદાવાદની લશ્કરી ક્રાંતિમાં મહત્વપૂર્ણ રહી એથી એને નાયબ સુબેદાર બનાવવામાં આવ્યો અને પૂર્ણ સત્તાઓ સાથે મુખ્ય મંત્રી નીમવામાં આવ્યો. ૩ મીનખાન (ઈ.સ. ૧૭૫૬-૫૮)
મેમનખાને રાજધાની પર કબજો મેળવી, ગુજરાતના છેલા મુસિલમ સૂબેદાર તરીકે સ્થાન મેળવ્યું, પણ એ સમયે દિલ્હીમાં કેદ્રીય મુઘલ સરકાર ભાંગી પડી હતી. ત્યાંથી સ્વીકૃતિ મગાવતાં મોમીનખાનને સંદેશ મોકલવામાં આવ્યો કે મુઘલ સમ્રાટ તરફથી જે માનપાન અને બક્ષિસ જોઈએ તો આપવામાં આવશે, પણ પોતાના સ્થાનના રક્ષણ માટે તમારે તમારાં સાધન પર જ આધાર રાખવો પડશે.
બીજી બાજુએ પેશવા બાલાજી બાજીરાવ, જે આ વખતે હિંદમાં સર્વોચ્ચ લશ્કરી તાકાત ધરાવનાર તરીકે ખ્યાતનામ બન્યો હતો, તેને ગુજરાતના બનાવોની જોણું થતાં તરત જ પોતાના નાયબ સદાશિવ રામચંદ્રને પૂરી સત્તા સાથેનું સુસજજ લશ્કર આપી મકા , દામાજીરાવ ગાયકવાડ તથા એના ભાઈ ખંડેરાવ પણ સદાશિવને સહકાર આપી મદદે જાય એવી સૂચના આપી. એ રીતે સંયુક્ત મરાઠા લશ્કરનું આક્રમણ અમદાવાદ પર થયું. મોમીનખાને બચાવ માટે પ્રયાસ કર્યા. લગભગ ૧૪ માસ (જાન્યુઆરી ૭, ૧૭૫૭ થી ફેબ્રુઆરી ૨૭, ૧૭૫૮) સુધી ઘેરે ચાલે. ઘેરાના સમય દરમ્યાન મોમીનખાનની મુશ્કેલીઓ વધી. મેટા લશ્કરને પગાર ચૂકવવા બાબતમાં નાણાંની તંગી હતી તેથી અમદાવાદની હિંદુ તેમજ મુસ્લિમ પ્રજા પાસેથી ગેરકાયદે કરવેરા ફરજિયાત ઉઘરાવવામાં આવ્યા. ડભોડા અને એની આસપાસ રહેતા કાળીઓ ભારે સાહસ અને હિંમત બતાવી, શહેરને અનાજ-સામગ્રી ત્રીસગણી કિંમતે વેચી જતા. મરાઠાઓના ઘેરા દરમ્યાન સૌથી વધુ ખરાબ દશા તો પ્રજાની થઈ. વેપારધંધામાં ભારે નુકસાન, આકરા વેરા, માલમિલકતને થતું નુકસાન, જરૂરી ખાદ્ય ચીજોના અભાવથી ભૂખમરાની સ્થિતિ, મરાઠાઓનો શહેર ફરતે કડક ચોકીપહેરો, વગેરે હાડમારીઓથી પ્રજા ત્રાસી ગઈ તેથી ગરીબ અને ભૂખ્યા પ્રજાજનોએ શહેરમાંથી અન્યત્ર સ્થળાંતર કરવા ધસારો કર્યો. કરની વસૂલાત, દંડ અને જપ્તી
Page #142
--------------------------------------------------------------------------
________________
૪ થુ]
મુઘલ હકૂમતની પડતી...
૧૫
જેવાં આકરાં પગલાં લીધાં છતાં મોમીનખાનને નાણાંની તંગી જ રહી. લશ્કરનો પગાર નિયમિત ચૂકવાતો નહિ. પરિણામે ઘણું સંખ્યામાં લશ્કરી સૈનિકેએ મોમીનખાનને પક્ષ છોડવો અને દામાજીરાવે અસંતોષાયેલાઓને નેકરી આપવાની જાહેરાત કરતાં તેઓ મરાઠા પક્ષે જોડાયા ( રૂટોબર, ૧૭૫૭). ૧પ૭ ના અંત સુધીમાં મરાઠાઓએ અમદાવાદ શહેર ફરતો ઘેરો વધુ કડક બનાવી ભીંસ વધારી. ૧૭૫૮ ના આરંભમાં સૂફી ઉમરાવ શાહ નુરે (મૂળ નામ હસનકુલીખાન) મોમીનખાનને કરુણ સ્થિતિમાંથી ઉગારી લેવા પેશવા સાથે સમાધાન કરાવી આપવાનો પ્રયત્ન કરી જે. પેશવા પાસેથી લાવેલી શરતો શાહ રે મોમીનખાનને જણાવી, પરંતુ મોમીનખાને એ સ્વીકારી નહિ. શાહ નરે તેથી પ્રયાસ છોડી દીધા (જાન્યુઆરી ૧૫), પરંતુ એક જ મહિનામાં મોમીનખાને સમગ્ર પરિસ્થિતિથી તંગ આવી જતાં સમાધાન માટે તૈયારી બતાવી દામાજીરાવ ગાયકવાડની મધ્યસ્થી સ્વીકારી. જે સમાધાન થયું તેમાં મોમીનખાને સિત્તેર હજાર (મૂળ એક લાખની રકમ હતી) રૂપિયા આપવાનું, ખંભાત બંદર એની પાસે રહેવા દેવાયું, પણ એની અડધી જકાત પેશવાને આપવાનું, ઘોઘા સેંપી દેવાનું અને મુખ્ય મંત્રી શંભુરામને કબજે સોંપી દેવાનું કબૂલ્યું. એ પછી અમદાવાદ મરાઠાઓના કબજામાં આવ્યું (ફેબ્રુઆરી ૨૭, ૧૭૫૮)૧૫ અને એની સાથે મુઘલ સત્તાને ગુજરાતમાં અંત આવી ગયા.
પાદટીપ 1. Siyar-ul-Mutakherin, trans. by J. Briggs, Vol. I, pp.98–101 ૨. “મિરાતે અહમદી', (ગુજ. અનુ. કે. . ઝવેરી), વેં. ૨, ખંડ ૧, પૃ. ૭-૮ 3. Gense and Banaji, The Gaikwads of Baroda, Vol. I, pp. 21-22 ૪. “મિરાતે અહમદી', બૅ. ર, ખંડ ૧, પૃ. ૨૩ ૫. એજન, પૃ. ૫૯-૬૦ $. Gense and Banaji, op. cit., pp. 5-7 ૭. W. Irwine, Later Mughals, Vol. II, pp. 193-94, 196, 200–21;
મિરાતે અહમદી', . ૨, ખંડ ૧, પૃ. ૧૧૬, ૧૨૧-૧૨૨, ૧૩૬-૧૩૮ < V, G. Dighe, Peshwa Baji Rao I and Maratha Expansion,
pp. 33–36
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
મુઘલ કાલ
૯. “મિરાતે અહમદી', વ. ૨, ખંડ ૨; ૫. ર૮૮-૨૯૦ 20. Gense and Banaji, op. cit., p. 45 ૧૧. મિરાતે અહમદી', . ૨, ખંડ ૨, ૫. ૩૫–૩૬૧ ૧૨. એજન, ખંડ ૩, પૃ. ૫૭૪-૭૮; Gense and Banaji, op. cil, Vol. I,
p. 113 ૧૩. “મિરાતે અહમદી', વેં. ૨, ખંડ ૩, પૃ. ૫૮૦-૮૩ ૧૪. એજન, ખંડ ૪, પૃ. ૫૯૦-૬૫૦ 24. M. S. Commissariat, The History of Gujarat, Vol. II, pp. 540-42
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫
સમકાલીન રાજે
૧. જાડેજા વંશ કચ્છના જાડેજાઓની એક શાખા જામ રાવળના સમયથી નવાનગરની સ્થાપના સાથે ઉત્તર સૌરાષ્ટ્રમાં શરૂ થઈ, તે બીજી શાખા ઈસ. ૧૫૭૪૧૭૫૭ ના ગાળાના અંતભાગમાં મેરબીમાં શરૂ થઈ. આમ કચ્છ નવાનગર અને મોરબી એમ ત્રણ મુખ્ય શાખા વિકસી. (૧) કચ્છના જાડેજા
આ પૂર્વેના ગ્રંથ(પૃ. ૧૫૪)માં કચ્છની ગાદીએ ખેંગારજી (૧ લા)ને જે. નવાનગરના જામ રાવળે એને વિનાશ કરવા કરેલા પ્રયત્ન નિષ્ફળ ગયા. સિંધ તરફની સરહદના રક્ષણ નિમિત્તે સિંધના શાહ હુસેન સાથે અથડામણે થતી. ઝારાના યુદ્ધમાં રાવને પરાજય પણ મળ્યો, પણ હુસેન કચ્છને કશું નુકસાન કરી શક્યો નહિ. ૯૦ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૫૮૫ માં ખેંગારજીનું અવસાન થતાં કચ્છને સ્વતંત્ર સત્તા તરીકે અંત આવ્યો, છતાં અમદાવાદી સત્તાની પકડ ઢીલા પ્રકારની જ હતી : માત્ર કચ્છના રાવે જરૂર પડતાં ૫,૦૦૦ ઘોડેસવાર લશ્કરથી સહાયમાં જવાનું હતું.
ખેંગારજી ઈ.સ. ૧૫૮૫ માં અવસાન પામ્યો એની પૂર્વે જ મોટો પુત્ર ભોજરાજજી હળવદના રાયધર ઝાલાની મદદે જતાં કામ આવી ગયેલો અને એને પુત્ર અસિઝ તદ્દન બાળક હોવાથી ભેજરાજજીને ભાઈ ભારમલજી (૧) સત્તા ઉપર આવ્યો. મુઝફર ૩ જે હાલારમાંથી નાસી ભારમલજી પાસે ગયેલે ત્યારે રાવે એને મુઘલ સૈન્યને હવાલે કર્યો હતો વગેરે વિગત આ પૂર્વે સૂચિત થઈ છે. ભારમલજી ગુજરાતના સત્તાધારીઓને અધીન હતો. એણે બેએક વાર ભાથું ઊંચકેલું, પણ નિષ્ફળતા મળેલી. જહાંગીર જ્યારે ઈ.સ. ૧૯૧૭માં અમદાવાદ આવેલ ત્યારે ભારમલજીને એની સલામીએ જવું પડયું હતું, જ્યાં સારું નજરાણું ધરતાં જહાંગીરે પણ એની સારી કદર કરી એને ટંકશાળ સ્થાપવાની અને એમાં કચ્છી કેરીનું નાણું છાપવાની સત્તા આપી હતી. ભત્રીજો
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
મુઘલ કાલ
અલિયાજી ઉંમરલાયક થતાં એને કોકા પરગણું ભેટ આપવામાં આવ્યું હતું, જે એના અવસાને ખાલસા કરવામાં આવ્યું હતું.
ભારમલજીનું ઈ.સ. ૧૬૩૧ માં અવસાન થતાં અને પાટવી જે નાની ઉંમરે મરણ પામેલો હોઈ નાના પુત્ર ભેજરાજજીને સત્તા મળી. એના સમયમાં શાહ વર્ધમાને મુંદ્રાની વસાહત કરી.
ભોજરાજજી અપુત્ર મરણ પામતાં એના ભાઈ મેઘજીને કુમાર ખેંગારજી દત્તક પુત્ર તરીકે ઈ.સ. ૧૬૪૫ માં ગાદીએ આવ્યો. એના અવસાને સુમરીને પેટે જન્મેલા હમીરજીને સત્તા સોંપવામાં આવી, પણ ખેંગારજીને ભાઈ તમાચી સત્તરમે દિવસે આવ્યો ને હમીરજીને ગાદીએથી ઉઠાડી મૂકી એણે ઈ.સ. ૧૬૫૪ માં કચ્છની સત્તા હાંસલ કરી. આ રાવ તમાચીન સમયમાં દારા શુકેહ નાસી કચ્છમાં પાછળથી જાણીતા થયેલા દારાવાડી નામક સ્થાનમાં આવી વસ્યો હતો. એણે નવાનગરના જામ અને કચ્છના રાવ પાસે સૈન્યની સહાય માગી, પણ એમાં નિષ્ફળતા મળતાં એ કછ છોડી ગયો. રાવ તમાચી ઈ.સ. ૧૬૬ર માં અવસાન પામતાં એનો પુત્ર રાયધણજી (૧ લે) સત્તા ઉપર આવ્યો. કચ્છની ખંડણી જહાંગીરના સમયથી માફ હતી, પણ અમદાવાદના સૂબેદારે મોટું સત્ય મોકલી મોઆઝિમબેગને ખંડણી ઉઘરાવવા મોકલ્યો ત્યારે રાવે પણ સારી એવી તૈયારી કરતાં મુઘલ સેનાપતિ પરવાને આપી પરત થઈ ગયો. આ
રાયધણજીનું ઈ.સ. ૧૬૯૭ માં અવસાન થતાં, મોટા બે પુત્રે પિતાના જીવતાં જ મરણ પામેલા એટલે ત્રીજો પુત્ર પ્રાગમલજી ગાદીએ આવ્યા. એ વખતે મેંઘણજીના પુત્ર હાલે છે અને રાજીના પુત્ર કાંયાજીએ જુદાં જુદાં થાણું કબજે કરી ત્યાં ત્યાં સત્તા જમાવેલી. આમાં હાલોજીએ મુંદ્રા કાંડી અને કોઠારા(તા. અબડાસા)ના પ્રદેશ અને કાંયાજીએ સરહદ પરનું અંદરનું કટારિયા (તા. ભચાઉ) અને સૌરાષ્ટ્રની હદમાંનું મોરબી કબજે કરી લીધાં હતાં. રાયધણજીના કુમાર ગેડજીએ આ તકે હાલેજ પર ચડાઈ કરી એક જ દિવસમાં એની પાસેથી મુંદ્રા વગેરે કાંઠીનાં બાવન ગામ કબજે કરી લીધાં હતાં. પ્રાગમલજી (૧ લા)ના સમયમાં નવાનગરની ગાદીએ નબળા જામ એક પછી એક આવવાથી લૂંટારા પ્રબળ થઈ ગયા હતા. જામ રાયસંગજીના અવસાને કુમાર તમાચી નાને હાઈ રાવ પ્રાગમલજીને શરણે જઈ રહેલે. એ ઉમરલાયક થતાં રાવે પોતાના કુમાર ગોડજીને એની સાથે એકલી નવાનગર એને સોંપ્યું. આના બદલામાં જામે કચ્છને બાલંભાનો કિલ્લે ભેટ આપે ત્યારથી પ્રાગમલજી મહારાવ બન્યો.
Page #146
--------------------------------------------------------------------------
________________
૫ સુ]
સમકાલીન રાજ્યા
[e
પ્રાગજીમલના ઈ.સ. ૧૭૧૫ માં થયેલા અવસાને કુમાર ગાડ(૧ લે!) સત્તા ઉપર આવ્યા, પણ એ ત્રણ જ વર્ષમાં અવસાન પામતાં ઈ.સ. ૧૭૧૮ માં એના પુત્ર દેસળજી (૧ લા) સત્તા ઉપર આવ્યા.
દેસળજી સત્તા ઉપર આવ્યેા ત્યારે કચ્છમાં તે અધું સૂતરુ' ચાલતું હતું, પણ મારખીને ક્રાંયેાજી ખટપટ કરતા હતા, સારી ખંડણી આપવાની લાલચે અમદાવાદથી સરખુલંદખાનને ૫૦ હજારના રસૈન્ય સાથે ભૂજ ઉપર એ લઈ આવ્યો. તાજા ગાદીએ આવેલા દેસળજીથી પહેાંચાય એમ નહેાતું ત્યારે પટરાણી બાઈ રાજબા વાધેલીએ પેાતાની ખાનગી મિલકત કાઢી આપી અને દેવકરણ શેઠ નામના લુહાણાએ સમગ્ર સંચાલનની જવાબદારી ઉઠાવી લીધી. દેવકરણે ભાયાત અને ગરાસિયાઓને એકઠા કરી મેટ્ સૈન્ય જમાવ્યુ. અને સૂમેદારના રૌન્યને એક પછી એક અનેક સ્થળે ખરાબી વહેારવી પડી. કાંયાજી સરખુલ દુખાનને છેડી નાસી ગયા. આ અરસામાં સરમુલ દુખાનને સૂબેદાર-પદેથી દૂર કરાતાં એ ધેરે ઉઠાવી અમદાવાદ તરફ્ ચાઢ્યા ગયા. વિઘ્નામાંથી મુક્ત થતાં દેસળજીએ ભૂજિયે કિલ્લો તેમ અંજાર મુદ્રા અને રાપરના ગઢ પણ તૈયાર કરાવ્યા. ચાંચિયાએ થી રક્ષણ આપવા કચ્છીગઢ તેમ રાયમાએના રક્ષણ માટે જ સિંધમાં રાયમાગઢ પણ બંધાવ્યા.
દેસળજીની ઉત્તરાવસ્થામાં કુમાર લખપતજીની તૃષ્ણા જોર પકડવા માંડી. એણે દેવકરણ શેઠનું ખૂન કરાવ્યું અને પિતાને પણ અટકમાં લઈ (ઈ.સ. ૧૭૪૧) ગાદી હરતગત કરી. દસ વર્ષી કેદમાં રહ્યા પછી ઈ.સ. ૧૭૫૨ માં દેસળજીનું અવસાન થતાં કુમાર લખપતજી સસત્તાધીશ બન્યા. લખપતજીના આરંભને સમય આંતરિક કલહેામાં પસાર થયા.
લખપતજીના સમયના એ નાંધપાત્ર બનાવ તે રામસિદ્ઘ માલમની વિદ્યાકલાને આપેલા પ્રબળ વેગ અને ભૂજમાં વ્રજભાષાની પાઠશાળાની સ્થાપના કરી તે. લખપતજી પોતે પણ ઉચ્ચ કૅાટિનો કવિ હતા. અને કેટલાક કાવ્ય ગ્રંથ પણ લખેલા. એ ખૂબ એશઆરામી હતા અને એને કારણે રાગના ભાગ બની માત્ર ૪૪ વર્ષની વયે ઈ.સ. ૧૭૬૦ માં મરણ પામ્યા.૪
(૨) નવાનગરના જામ જાડેજા
આ પૂર્વે (ગ્રંથ ૫. પૃ. ૧૫૭) આપણે જોયુ છે કે ઈ.સ. ૧૫૬૯ માં વિભાજી જામ પછી એનો પુત્ર સત્રસાલ ગાદીએ આવ્યા હતા, જેને સુલતાન મુઝફ્ફર ૐજાવી સાથે સારા સબધ હતા. એ સુન્નતાને સત્રસાલને કારી પાડવાની
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૦]
મુઘલ કાલ
[પ્ર.
સત્તા આપી હતી. ઈ.સ. ૧૫૯૧ માં નાસભાગ કરીને મુઝફફર સૌરાષ્ટ્રમાં આવ્યો ત્યારે જામ સત્રસાલ, દૌલતખાન ઘોરી અને તેમા ખુમાણને મળ્યો. ગુજરાતમાં અકબરને દૂધભાઈ મીરઝા અઝીઝ કાકા સૂબેદાર હતો. તે મેટા રસૈન્ય સાથે મુઝફફર પાછળ ધો આવતો હતો. સૂબેદારનું અને સત્રસાલ વગેરે સાથીદારોનું –એ સૈન્ય ધોળ (જિ. જામનગર) પાસે ભૂચર મોરી નામક સ્થળ પાસે એકબીજાની સામે આવી મળ્યાં ને યુદ્ધ થયું. તેમાં સત્રસાલનો પરાજય થતાં એ નવાનગર તરફ ચાલ્યો ગયો ને લેમો ખુમાણ તટસ્થ રહી ચાલ્યો ગયો. બીજે દિવસે સત્રસાલના કુમાર અજીપ અને જામના પ્રધાનમંત્રી જસાજીએ આવી યુદ્ધ ચાલુ રાખ્યું, પણ એમાં બેઉ માર્યા ગયા. મુઝફ્ફર દૌલત ખાન ઘોરી સાથે જૂનાગઢ ગયા. વળતે દિવસે અઝીઝ કેક નવાનગર ગયો અને ત્યાંથી સત્રસાલને નસાડી નગરને પિતાની સત્તા નીચે લીધું અને એને પોતાની છાવણીનું મુખ્ય મથક બનાવ્યું.'
સત્રસાલ બરડાના ડુંગરોમાં આશ્રય કરી રહ્યો, જૂનાગઢ ઉપર મુઘલ લશ્કરની ભીંસ વધતાં મુઝફકર પણ સત્રસાલ પાસે જઈ રહ્યો. સંયોગવશાત કેકાને છાવણી ઉઠાવી અમદાવાદ જવું પડયું, પરંતુ એ એક હાકેમને નવાનગરમાં રાખતે ગયો. સત્રસાલ બરડાના ડુંગરામાં આશ્રય લઈ રહ્યો હત; એની આ કરુણ દશાને અંત એના નાના ભાઈ જસોજીએ દિલ્હી જઈ બાદશાહની કૃપાથી આપ્યો.૭ બીજો મત એવો છે કે અઝીઝ કોકા સાથે પોતાના વકીલ દ્વારા સમાધાન કરી નવાનગરનો સત્રસાલે ફરી કબજો મેળવ્યો, પણ સત્રસાલ હવે મુઘલ સત્તાના ખંડિયા તરીકે રાજ્ય કરી રહ્યો હતો.
એનું ઈ.સ. ૧૬૦૮ માં અવસાન થતાં, ભૂચર મોરીના યુદ્ધમાં માર્યા ગયેલાં અજેને કુમાર લાખો તદ્દન બાળક હેઈ સત્રસાલના ભાઈ જસાજીએ રાજકારભાર સંભાળે.
જામ જસાજીના સમયને એક બેંધપાત્ર બનાવ એ સિંધના દેવચંદજીએ ઈ.સ. ૧૬૧૯ આસપાસમાં નવાનગરમાં નિજાનંદ કિવા પ્રણામી સંપ્રદાયની સ્થાપના કરી એ છે. •
જ છ ઈ.સ. ૧૬૪૨ માં ગૃહકલેશમાં ઝાલી રાણીને હાથે માર્યો ગયો. એ અપુત્ર હોવાથી અને કુમાર લાખ ૧લે નવાનગરની ગાદીએ આવ્યો. 1 લાખો સત્તા ઉપર આવતાં એણે મુઘલ સત્તાની ચૂડમાંથી નીકળવા લશ્કર વધાર્યું અને બહેળા પ્રમાણમાં કેરી પડાવવા માંડી. ઈ.સ. ૧૭ર૭ માં શાહજહાં દિલ્હીની ગાદીએ આવ્યો ત્યારે કાંકરેજના કેળીઓએ બંડ કર્યું. હવે જામે ખંડણી
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧
૫ મું]
સમકાલીન રાજે આપવાનું બંધ કર્યું, આ કારણે ઈ.સ. ૧૬૪૦-૪૧ માં ગુજરાતના સૂબેદાર આઝમખાને નવાનગર ઉપર ચડાઈ કરી જામ પાસેથી ખંડણી વસૂલ કરી અને કિરીઓ ન પાડવા બાબતનું વચન લીધું. ઈ.સ. ૧૬૫ માં જામ લાખાજી મરણ પામતાં એના પુત્ર રણમલજી નવાનગરની ગાદીએ આવ્યો. એ નિઃસંતાન હતા, પરંતુ જોધપુરની એની રાઠોડ રાણીએ પિતાને પુત્ર થયેલે છે એવી વાત ઠસાવી, એક છોકરાનું નામ સતાજી રાખી એને વારસ તરીકે જાહેર કર્યો, પરંતુ રણમલનો ભાઈ રાયસિંહ રાજકારોબાર જોતો હતો તેણે રણમલજી પાસે જ જાહેર કરાવ્યું કે એ પુત્ર પિતાનો નથી, એટલામાં રણમલજીને દેહાંત થયો અને રાઠોડ રાણીએ સોજીના નામને પડે વગડાવ્યો, પરંતુ રાયસિંહે ધ્રોળના જૂનેજી અને નવાનગરના જમાદાર ગોપાલદાસની મદદથી સત્તા હાંસલ કરી,૧૨ આથી રાઠોડ રાણીએ ગુજરાતના એ સમયના સૂબેદાર કુબુદ્દીનની મદદ માગી. એ સૌન્ય લઈને આવ્યો ને શેખપાટ પાસે યુદ્ધ થયું તેમાં રાયસિંહજી માર્યો ગયો (ઈ.સ. ૧૬૬૩) અને કુબુદ્દીને નવાનગરને કબજે લઈ સતાજીને નામનો રાજા રાખી, નગરનું ઇસ્લામાબાદ' નામ સ્થાપ સમગ્ર મુલક પાદશાહત સાથે ભેળવી દીધો. રાયસિંહને કુમાર તમાચી નાની ઉંમરને હતો તેણે કચ્છમાં જઈ આશ્રય લીધો. થોડા સમય પછી તમાચી ઓખામંડળમાં આવ્યો ને નવાનગરના મુલકને ઉજજડ કરવા લાગ્યો જોધપુરના મહારાજા જસવંતસિંહજી બીજી વાર ગુજરાતના સૂબેદાર બન્યા ત્યારે એ ભણે તમાચી ૧ લાને નવાનગરની સત્તા સોંપી, પણ આમ છતાં ઔરંગઝેબ જીવતો હતો ત્યાં સુધી તે જામ જામખંભાળિયામાં રહેતો હતો.
ઈ.સ. ૧૬૯૦માં તમાચીનું અવસાન થતાં એને કુમાર લાખો ર જે, જેણે પોરબંદર સુધી પ્રદેશ દબાવ્યો હતો, એના અવસાને ઈ.સ. ૧૭૦૯માં એનો કુમાર રાયસિંહ ર જે ગાદીએ આવ્યો. આ રાયસિંહે નવાનગરમાંના મુસલમાન ફોજદારને હાંકી કાઢયો ને નવાનગરમાં આવી સંપૂર્ણ સત્તા હાથ કરી. એના સમયમાં ગુજરાતના સૂબેદાર દાઊદખાન પનીએ ઈ.સ. ૧૭૧૪–૧૫ માં નવાનગર આવીને ખંડણી વસૂલ કરી અને ઈ.સ. ૧૭૧૭ માં સૂબેદાર અજિતસિંહ ખંડણી વસૂલ લેવા જામનગર આવ્યો ત્યાં જામ રાયસિંહે પ્રબળ સામને આયો, પણ અંતે ત્રણ લાખ રૂપિયા ખંડણીના અને કચ્છી ૨૫ ઘેડા આપી સમાધાન કરવું પડયું.
ઈ.સ. ૧૭૧૮ માં રાયસિંહના નાના ભાઈ હરધોળજીએ એને મારી નાખે અને પોતે સત્તાસત્ર ધારણ કર્યા. રાયસિંહને પુત્ર તમાચી કચ્છના આશ્રયે રહ્યો કતે. કચ્છમાંની એની માસી નાની યુક્તિથી ગુજરાતના સૂબેદાર સરબુલંદખાન અને જૂનાગઢના સલાબત મુહમ્મદખાનની મદદથી હરધોળજીને દૂર કરી જામ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૨]
મુઘલ કાલ
[પ્ર.
તમાચી ૨ જે નવાનગરની સત્તા ઉપર આવ્યો ત્યારે સૂબેદાર સરબુલંદખાને નવાનગર પાસેથી ત્રણ લાખ રૂપિયા ખંડણીના માગ્યા. બીજે વર્ષો જૂનાગઢને સલાબત મુહમ્મખાન વચ્ચે પડયો અને એક લાખે પતાવટ કરી. ઈ.સ. ૧૭૪ર માં ગુજરાતને સૂબેદાર મોમીનખાન નવાનગર ઉપર ચડી આવ્યો, જામ એની સામે થયો ને. ખંડણી આપવાનો ઇન્કાર કર્યો, પરંતુ પછી ૫૦ હજાર રૂપિયા આપી મોમીનખાનને પાછો વાળ્યો.
તમાચી સત્તા ઉપર આવ્યા પછી ભાયાતોને સૌને પોતપોતાના સ્થાનમાં મોકલી આપ્યા હતા આમાંના પડધરીના હાલાજીએ સત્તા મેળવવામાં તમાચીને સહાય કરેલી હેઈ એને ખોટું લાગ્યું તેથી વઢવાણના ભાયાત કરણસિંગને તમાચીને મળવા જવાના બહાને લશ્કર લઈ મોકલે. કરણસિંગે લાગ સાધી તમાચીનું ખૂન કર્યું, પણ રાણીએ જામને જીવતા હોય એ રીતે લોકોને બતાવતાં લાકેએ કરણસિંગને હાંકી કાઢયો.
બંને રાણીઓ અપુત્ર હતી એટલે એક-એક છોકરાને બંનેએ દત્તક લીધે,. એમાં મોટી રાણીએ લીધેલ લાખોજી ૩ જે નવાનગરની સત્તાને હક્કદાર બની ઈ.સ. ૧૭૪૩ માં ગાદીએ આવ્યું.
લાખોજીની હળવદવાળી ઝાલી રાણી સાથે ત્રણ ખવાસ ભાઈઓ હળવદથી આવ્યા હતા તેમને મેરામણ બુદ્ધિશાળી હતો. જામ નબળો હાઈ ધીમે ધીમે. મેરામણનું ચલણ વધતું જતું હતું. આ વાત ઝાલી રાણીને ગમતી નહોતી તેથી એક દિવસે મેરામણના ભાઈ નાનજીને મરાવી નાખે, આથી મેરામણે પિતાનાં માણસ ભેળાં કરી મહેલ ઉપર આક્રમણ કર્યું ને ઝાલી રાણીને કેદ કરી અને રાજકારોબાર પોતાના હાથમાં લીધો. જામ લાખોજી ઈ.સ. ૧૭૬૮માં અવસાન પામે ત્યાં સુધી આ પ્રમાણે ચાલ્યું.
(૩) ધોળના જાડેજા
નવાનગરના સંસ્થાપક જામ રાવળના નાના ભાઈ હરધોળજીથી ધ્રોળના જાડેજા વંશનો આરંભ થાય છે. ધ્રોળમાં રાજ્ય શરૂ કર્યું ત્યારે હરધોળજીએ ૧૪૦ ગામ કબજે કર્યાં હતાં (ઈ.સ ૧૫૧૯). એ નેધપાત્ર છે કે જામ રાવળને બધો આધાર હરધોળજી ઉપર હતા. જેઠવાઓ સાથેના વિગ્રહમાં હરધોળજીને દગાથી મારી નાખવામાં આવ્યો. હરધોળજી પછી એને મોટો કુમાર જસોજી ગાદીએ આવ્યો (ઈ.સ. ૧૫૫૦). આ જસાજીએ મહેમાન તરીકે બોલાવીને પોતાના સમકાલીન જેઠવા રાણા ભાણજીને માર્યો કહેવાય છે. આ જાળ ઉપર હળવદને
Page #150
--------------------------------------------------------------------------
________________
૫ મું). સમકાલીન રાજે
[૧૨૩ ઝાલે રાયસિંહજી ચડસાચડસીમાં ચડી આવતાં યુદ્ધમાં જસેજ મરાઈ . જસાજીના ઈસ. ૧૫૯૬ માં થયેલા અવસાને એને કુમાર બામણિજી ગાદીએ આવ્યા. એનું અવસાન થતાં એનો મોટો કુમાર હળધોળજી ર જે (ઈ.સ. ૧૬૩૬), અને. એના અવસાને મેટો કુમાર મેડછ (ઈ.સ. ૧૯૪૭) ગાદીએ આવ્યો. એના અવરડાને એનાથી નાના કાકા પચાણજીએ ગાદી કબજે કરી લીધી. એના અવસાને એને કુમાર કલેજ (ઈ.સ.૧૬૬૬) સત્તા ઉપર આવ્યો. એને કાઠીઓ સાથેના વિગ્રહ જાણવામાં આવ્યો છે. એના અવસાને એને મોટો કુમાર સાંગોજી સત્તા પર આવ્યો. એના સમયમાં મુસિલમ સૈન્ય નવાનગર ઉપર ચડી આવેલું ત્યારે જામની મદદે ગયેલ સાંગાજી યુદ્ધમાં અવસાન પામતાં એને પુત્ર જુણેજી ગાદીએ આવ્યો અને એના અવસાને એનો મોટા કુમાર ખેતોજી સત્તાધારી બન્યો. ૧૫ ખેતોજીના અવસને એને કુમાર કોલેજ અને એના અવસાને એને નાનો ભાઈ વાઘજી સત્તા ઉપર આવ્યો. જેણે ઈ.સ. ૧૭૮૦ સુધી સત્તા ભોગવી હતી. (૪) રાજકોટના જાડેજા
જામ સતાજીના, ભૂચર મોરીના યુદ્ધમાં ખપી ગયેલા કુમાર અને નાને કુમાર વિભેજી રાજકોટના જાડેજા-કુળના સ્થાપક હતો. આ વિભોજીને કાલાવડ (જિ. જામનગર) જિવાઈમાં મળ્યું હતું. એ સરધાર(તા. રાજકોટ)ના વાઘેલા ઠાકરની કુંવરીને પરણ્યો હતો, જેને બાપ તરફથી ચીભડા ગામ (લેધીકા મહાલ, જિ. રાજકોટ) દાયજામાં મળ્યું હતું. એ વખતે સરધારના વાઘેલા જોરમાં હતા ને ગાંડળ સુધી એમની સત્તા હતી. આ વાઘેલા ધાડપાડુ. હૈઈ મુઘલ સત્તા પણ વાજ આવી ગઈ હતી અને એમને સાફ કરવા માટે સમય જતી હતી. શાહજહાં અમદાવાદને સૂબેદાર થઈને આવ્યા ત્યારે વિભાજીએ શાહીં લશ્કરની મદદથી વાઘેલા ઠાકર કાનજીને હણી સરધાર જીતી લીધું અને ત્યાં. પાદશાહી થાણું નાખ્યું. વિભોજીએ મુઘલ સત્તાને કરેલી સહાય અને દેરવણીને કારણે એને અરડાઈ (કોટડા સાંગાણું મહાલ, જિ. રાજકેટ), રીબ (તા. ગોંડળ)રીબડા (તા. ગોંડળ) અને કાળીપાટ (તા. રાજકોટ) વગેરે ગામ જાગીરમાં. મળ્યાં હતાં.
વિભોજી ઈ.સ. ૧૬૩૫ માં અવસાન પામતાં એને કુમાર મહેરામણજી અનુગામી બને. એ પણ સરધારમાં રહી મુસલમાન થાણદારો નીચે રહી કામકાજ કર્યો જતે હતો. ઈ.સ. ૧૬૪૦ માં કાઠીઓને સીધા કરવા આઝમખાન સૌરાષ્ટ્રમાં આવ્યું ત્યારે મહેરામણજી સરધારના મુસ્લિમ થાણદારને લઈ એને મળ્યો, આથી આઝમખાને વધુ એકબે ગામ આપી એના પ્રદેશ ઉપર સત્તા ભોગવવાની બહાલી આપી.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૪]
મુઘલ કાલ
[ 5.
મહેરામણજીના અવસાને એના પાટવીકુમાર સાહેબજીને સત્તા મળી. સરધારમાં રહીને જ એ થાણદારની નોકરી બજાવતો હતો. સાહેબજીને એના નાના ભાઈ કુંભાજી સાથે મેળ નહતો. એ સમયના સૌરાષ્ટ્રના ફોજદાર કુબુદ્દીને વચમાં પડી કુંભોજીને અરદેઈ અને રીબ આપી સમાધાન કરી આપ્યું. ઈ.સ. ૧૬૭૫ માં સાહેબજીના અવસાને એને કુમાર બામણિયા અનુગામી બન્યો. બામણિયોજી સરધાર સાથે સાથે રાજકેટમાં પણ રહી પિતાનાં ગામનો વહીવટ કરતે હતો. થાણદારની નેકરીથી એણે કેટલાંક વધુ ગામ પણ મેળવ્યાં ને કેટલાંક ઇજારે પણ રાખ્યાં. મિયાણાઓ સાથેની એક અથડામણમાં એ માર્યો જતાં ઈ.સ. ૧૬૯૪ માં એને કુમાર મહેરામણજી રજે અનુગામી બને.
ઈ.સ. ૧૭૦૭માં ઔરંગઝેબના અવસાને સૌરાષ્ટ્રમાં રાજકારભાર ઢીલ થતાં, દક્ષિણ ગુજરાત તરફ મરાઠાઓની ભીંસ વધતાં સૌરાષ્ટ્રનાં મુઘલ સૈન્યોને એ બાજ બોલાવી લેવામાં આવ્યાં. આ તકે મહેરામણજીએ રાજકોટ પિતાની નીચે સંપૂર્ણપણે લઈ આસપાસનાં બીજાં ગામ પણ કબજે કર્યા, પછી ઈ.સ. ૧૭૨૦ માં જૂનાગઢને નાયબ ફેજદાર માસુમખાન મહેરામણજી પર ચડી આવ્યો. એને જગમાં ખતમ કરી રાજકોટનો કબજે કરી રાજકોટ અને સરધારની ફોજદારી સ્વીકારી લીધી. રાજકેટ નીચે એ વખતે જસદણ (તા. જસદણ), ભાડલા (તા. જસદણ) વગેરે ગામ હતાં. મુઘલ બાદશાહ મુહમ્મદશાહે ઈ.સ. ૧૭૨૦ માં રાજકોટનો મહાલ માસૂમખાનને જાગીરમાં આપ્યો ને ઈ.સ. ૧૨૨ માં માસૂમખાને રાજકોટનો કિલ્લો બંધાવી એનું નામ જ “માસૂમાબાદ” આપ્યું. એણે ઈ.સ. ૧૭૩ર સુધી ફેજિદાર તરીકે આ મહાલ પર સત્તા ભોગવી. પછી મહેરામણજીના પાટવી કુમાર રણમલજીએ રાજકોટ જીતી લીધું અને બીજા છ ભાઈઓને એક–એક ગામ ગરાસમાં આપી પિતાનું બળ જમાવ્યું. આગળ જતાં કાઠીઓએ કબજે કરેલા સરધારનો પણ કબજો મેળવી લીધો હતો. ઈ.સ. ૧૭૪૬ માં એનું અવસાન થતાં એને પાટવીકુમાર લાખોજી એને અનુગામી બન્ય. પોતે ઢીલો પોચે હાઈ પોતાની હયાતીમાં જ એણે પોતાના પાટવી મહેરામણજીને રાજ્યાભિષેક કર્યો. (૫) ગોંડળના જાડેજા
સરધારમાં અને રાજકોટમાં રહી થાણદારની સેવા બજાવતા મહેરામણજીની પછી અનુગામી બનેલા મોટા પુત્ર સાહેબજી અને નાના પુત્ર કુંભેજી વચ્ચેના :ઝઘડાનું સૌરાષ્ટ્રના ફોજદાર કુબુદ્દીને સમાધાન કરી આપ્યું ત્યારે કુંભાજીને અરદાઈ અને રીબ એ બે ગામ આપવામાં આવેલાં. આ કુંભાજીએ ગાંડળની પોતાની અલગ
Page #152
--------------------------------------------------------------------------
________________
૫ મું].
સમકાલીન રાજે
[૧૨૫.
શાખા સ્થાપી. કુંભેજીના અવસાને એના અનુગામી તરીકે આવેલા સંગ્રામજીએ પોતાનું વહીવટી–મથક ગોંડળમાં રાખ્યું ત્યારથી એ એ શાખાની રાજધાની બન્યું. સંગ્રામજી પછી આવેલા હાલોએ જૂનાગઢમાં વસંતરાય પુરબિયાએ બહાદુર ખાનને હટાવી સત્તા હાંસલ કરી ત્યારે દીવાન દલપતરામને અનેક રીતે સહાય કરી, પોતે અને પુત્રે જાતે પોતાનાં સૈન્યને લઈ જૂનાગઢ હસ્તગત કરવામાં સહાય કરી, જેને અંતે ધોરાજીનું પરગણું ગીર મેળવ્યું. એ પછી ભાયાવદર મેળવ્યું અને એના અનુગામી કુંભેજી ૨ જાએ ધોરાજી ઉપલેટા વગેરે સમૃદ્ધ પરગણું હાથ કર્યા. (૬) મેરબીના જાડેજા
ઈ.સ. ૧૬૯૭ માં કચ્છના રાવ રાયધણજીનું અવસાન થતાં પ્રાગમલજી સત્તા ઉપર આવ્યો ત્યારે ભાઈ નોંધણજીના પુત્ર હાલેજીએ કાંઠીને પ્રદેશ છેડે હાથ કરી લીધો હતો અને રોજની વિધવા રાણી બાળ કુમાર કાંયોજીને લઈ મોરબી તરફ નાસી આવી હતી. અહીં કાજી ઉંમરે આવતાં એણે કચ્છની સરહદની અંદરના કટારિયાનો તેમજ વાગડનો મુલક હાથ કરી યુક્તિપૂર્વક મેરબીને પ્રદેશ પણ કબજે કરી લીધો હતો. પોતાના અવસાન પહેલાં મેરબીને પંથક પોતાના કુમારો તેજમલજી અને અલિોજીને સેં ને વાગડ પંથક બીજા કુમારોને સોંપે. તેજમાલજી ઈ.સ. ૧૭૨૯માં અવસાન પામતાં પિતાની હયાતીમાં જ અલિયોના હાથમાં મોરબીની ઠકરાત અને કચ્છમાંના આઈ. તેમ કટારિયા તાબાનાં બીજાં ચોવીસ ગામ આવ્યાં. કાંજીનું અવસાન ઈ.સ. ૧૭૩૪ માં થયું.
અલિયે મોટે ભાગે કચ્છના આધોઈ (તા. ભચાઉ)માં રહેતે હતે. ૧૭ કચ્છના અખાતનું વવાણિયા બંદર એણે શરૂ કર્યું. એક વાર દ્વારકાની યાત્રાથી પાછો આવતો હતો ત્યાં પડધરી ગામમાં ત્યાંના હાલેજી નામના ગરાસિયાએ એને મારી નાખતાં એના અનુગામી તરીકે એનો કુમાર રવોજી આવ્યો. સત્તા પર આવતાં જ એણે. પડધરી પર ચડી આવી એને ઉજજડ કરી નાખ્યું અને નવાનગરના જામ પાસેથી સાત ગામ બદલામાં લીધાં. પાછળથી નવાનગરના જામે છ ગામ પાછાં લઈ લીધાં. ને એકલું ઘુનડા (તા. મોરબી) મેરબી પાસે રહ્યું. રજીએ મોરબીને વિરતારા વધાર્યો અને મેરબીને ફરતો મજબૂત કિલ્લે બાંછે. માળિયા(મિયાણા) ના ઠાકોર સાથેની અનેક અથડામણમાં એને સફળતા મળી નહોતી. કર૭નો કુમાર લખપતજી રિસાઈને મેરબી આવેલો ત્યારે રોજીએ એની સારી ખાતર–બરદાસ્ત કરેલી.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૬]
[X.
સુઘલ કાલ
૨. જેઠવા વંશ
મુઘલ સત્તાને ગુજરાતમાં આરંભ થયા ત્યારે રામદેવજી ૪ થા (૧૬૭), ભાણજી ૭મા (૧૬૮) ખીમેાજી ૩ જો (સગીર) (૧૯) એક પછી એક સત્તા પર આવ્યા, ખીમાજી ૩જો સગીર હાવાથી એની માતા કલાંબાઈ વાલી તરીકે સત્તા ભાગવતી હતી. જામતી સત્તાએ બરડાનો . બધા પ્રદેશ કબજે કરી લીધા હતા. આ કટોકટીના સમયે રાજ્યનેનિમકહલાલ મેર અને રબારી લાકોએ સારી ક્ આપી. સદ્ભાગ્યે પેારબંદરના દરિયામાં સમુદ્રના તેાટ્ટાને ભાંગેલું કેાઈ વહાણુ તણાઈ આવ્યુ તેમાંથી ધણું દ્રવ્ય મળ્યું, આનાથી મેર અને રબારી લાકાનુ એક પ્રબળ સૈન્ય કલાંબાઈએ ઊભું કર્યું. આ અરસામાં અકબરનાં સૈન્યાએ મુઝફ્ફરશાહ ૩ જાતે પકડવા સૌરાષ્ટ્રને ખૂં છું એમાં નવાનગરના જામ સતાજીને ભારે માર પડયો. આ -તકનો લાભ રાજમાતાએ ઉડાવ્યેા અને ભાદર નદીથી લઇ છેક વસ્તુ નદી સુધીનો પોતાનો ઉત્તરનો પ્રદેશ હસ્તગત કરી લીધે, મેરી પ્રજાએ બતાવેલી વફાદારીનો બદલા રાજમાતાએ ૧૬ જેટલાં ગામ પસાયત કરી વાળી આપ્યા.
ઉમરે આવતાં ખીમેાજીએ પોતાનો લાંખા સમય પ્રજાની ઉન્નતિને માટે ગાળ્યા, સંખ્યાબંધ ગામાને કિલ્લા ધાવ્યા. હાયાનો વર્તમાન કિલ્લા આ ખીમાજીએ બધાવેલા છે. ૧૮
એના ઈ.સ. ૧૬૩૫ માં થયેલા અવસાને૧૯ એના કુમાર વિક્રમાતજી (૧૭૦) અને ઈ.સ. ૧૬૭૧ માં એનેા પુત્ર સરતાનજી ૧ લેા (૧૭૧) ક્રમે રાજા થયા. આ રાણાના સમયમાં મુઘલ સત્તાનાં મૂળિયાં હચમચવા લાગ્યાં, પણ રાણાના પ્રદેશ સુધી કેાઈની નજર નહેાતી. આ રાણાનું મહત્ત્વનું કા' તે ઈ.સ. ૧૬૭૧-૧૬૮૬ માં પેારબંદરને બંદરીય દષ્ટિએ આબાદ બનાવવા નાણાંના સારે। વ્યય કરી શહેરને કરતા મજબૂત કિલ્લો બંધાવ્યેા. એ વખતે છાયામાં મુઘલ સત્તાના અવશેષ તરીકે મુસ્લિમ થાણુદ્દાર હતા તેને પણ દૂર કરવામાં આવ્યે.
સરતાનજીનું ઈ.સ. ૧૬૯૯ માં અવસાન થતાં એનેા પુત્ર ભાણજી ૮ મા ૧૭૨) સત્તા ઉપર આવ્યા. એનું એ વર્ષમાં જ અવસાન થતાં એને પુત્ર ખીમાજી ૪ થા (૧૭૩) સત્તા પર આવ્યા. ઈ.સ. ૧૭૨૭ પહેલાં સરમુલ દખાને ખંડણી ઉધરાવવા છાયા પર ચડાઈ કરી હતી. માંગરોળના શ્રીમાળી વણિક દેસાઈએ એ સમયે જૂનાગઢના પ્રદેશમાં જૂનાગઢના ફાજદાર વતી દેસાઈગીરી કરતા હતા. માધવપુર-ઘેડની દેસાઈગીરી પણ એમના હાથમાં હતી. જૂનાગઢ અને માંગરાળ પર મુસ્લિમ પકડ હાઈ આ તીધામને બચાવી લેવા ઈ.સ.
Page #154
--------------------------------------------------------------------------
________________
પશુ]
સમકાલીન રાજ્યે
[૧૨૭
૧૭૨૬ માં રાણા ખીમાજીએ માધવપુર-ઘેડના કિલ્લા દેસાઈએ પાસેથી ખરીદી લીધા અને પેાતાની હદ દક્ષિણમાં ધેડના દક્ષિણ-પશ્ચિમ નાકે આવેલા માધવપુરઘેડ સુધી સ્થિર કરી લીધી, ઈ.સ. ૧૭૨૫ માં સરમુલ દુખાન ગુજરાતના સૂબેદાર બન્યા. એ પછી પેશકશી ઉધરાવવા આવ્યા ત્યારે શેરખાન બાબીએ એને માધવપુર-ઘેડને કબજો લેવામાં મદદ કરી. ત્યાંનેા થાદાર રહેાડદાસ એ સમયે માર્યાં ગયેા. એ સમયે શ્રી માધવરાયજી ત્રિકમરાયજીની મૂર્તિ એના બચાવ માટે ૪૦,૦૦૦ કારી આપવામાં આવી હતી.
સરખુલંદખાન ત્યાંથી આગળ વધી છાયા ઉપર ચડાઈ લઈ ગયા ત્યારે રાણા પ્રથમ સમુદ્રમાર્ગ સલામત સ્થળે નીકળી ગયા અને એણે એક લાખ કેારીને દંડ ભરી છાયાનેા કિલ્લા મેળવ્યેા, માધવપુર પણ મળી ગયું.
ખીમેાજ ૪ થા ઈ.સ. ૧૭૩૪ માં અવસાન પામતાં એના પુત્ર વિકમાતજી ૫ મેા (૧૭૪) સત્તા ઉપર આવ્યા. આ રાણાએ ઈ.સ. ૧૭૪૮ માં કુતિયાણાંના કસ્બાતીને હરાવી ત્યાંના કિલ્લા બજે કર્યાં. એના અવસાને ઈ.સ. ૧૭૫૭ માં સરતાનજી ૨ જો સત્તા પર આવ્યું.૨૦
૩. ઝાલા વંશ
(૧) હળવદ-ધ્રાંગધ્રાના ઝાલા
અકબરે ઈ.સ. ૧૫૭૩ માં ગુજરાત કબજે કર્યું ત્યારે માનસિ ંહજી (ગ્રંથ ૫, પૃ. ૧૭૫) નહિ, પણ ઈ.સ. ૧૫૬૪ માં જ માનિસ ંહજીના અવસાને સત્તા પર આવેલા રાયસિંહજી હળવદમાં હતા. રાયસિંહજીનું મૃત્યુ ધાંટલીના રણક્ષેત્રમાં ઈ.સ. ૧૫૮૪ માં થયું અને કુમાર ચંદ્રસિંહજી સત્તા ઉપર આવ્યા.૨૧ રાયસિંહજીના અવસાન પછી વાંકાનેર વઢવાણુ લખતર ચૂડા અને સાયલાની ઝાલાશાખાએ અસ્તિત્વમાં આવી.
સુબ્રલ સખેદાર સાથે વાંધા પડતાં શિયાણીના અદજી ચંદ્રસિંહને આશરે આવી રહ્યો, પણ યુવરાજ પૃથ્વીરાજ અને અદાજી વચ્ચે સધ જાગતાં, ચંદ્રસિંહ વચ્ચે પડતાં યુવરાજ વઢવાણુ જઈ રહ્યો. એણે વઢવાણ નજીકથી પસાર થતે શાહી ખાને લૂટયો અને પરિણામે મુઘલ સત્તાનેા કેદી બન્ય, પણ એણે જ મુસ્લિમ સત્તાને ખંડણી વસૂલ કરવામાં મદદ કરી, આવા એક સંધર્ષમાં અદેછ માર્યાં ગયા. પૃથ્વીરાજને રાજ્ય ન મળે અને નાના આસકરણજીને મળે એ માટે પૃથ્વીરાજને દિલ્હી પકડી લઇ જવામાં આવ્યા, જ્યાં એનું મૃત્યુ થયું.૨૨
રાજા ચંદ્રસિંહજીના અવસાને ઈ.સ. ૧૯૨૬માં આસકરણજી સત્તા પર આવ્યા. નાના ભાઈ અભેસિંહજીને થાન ગરાસમાં મળતાં થાન-લખતરનું ઝાલા
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૮]
મુઘલ કાલ
પ્રિ
રાજય અસ્તિત્વમાં આવ્યું. નાના ભાઈ અમરસિંહજીએ આસકરણજીનું ઈ.સ. ૧૬૩૪ માં ખૂન કરી સત્તા હાંસલ કરી. એના અવસાને યુવરાજ મેઘપાલજી ઈ.સ. ૧૬૪૫ માં સત્તા પર આવ્યો. એના અવસાને ઈ.સ. ૧૯૬૧ માં યુવરાજ ગજસિંહજી સત્તા ઉપર આવ્યો.૨૩ આ સમયે વાંકાનેરના રાજા રાયસિંહજીએ બહારવટું ખેડેલું, જેમાં ગોહેલ અજી હળવદ પાસે ઈ.સ. ૧૬૬૬ માં માર્યો. ગ. ગજસિંહજીના બંને કુમાર મરણ પામેલા એટલે એના પછી ફટાયા કુમાર જશવંતસિંહજી ઈ.સ. ૧૬૭૨ માં સત્તા પર આવ્યો.૨૪ એ સાલમાં મુઘલ સૂબેદાર જોધપુરના મહારાજા જશવંતસિંહજી ખંડણી ઉઘરાવવા હળવદ ઉપર ચડી આવેલા એમાં હળવદ પડયું ને હળવદની જાગીર ખાલસા કરી નજરઅલી. ખાન બાબી નામના એક સરદારને બક્ષિસ આપવામાં આવી. ૨૪ આ સમયે હળવદનું મુહમ્મદાબાદ' નામ શરૂ કરવામાં આવેલું (ઈ.સ. ૧૬૭૩–૭૮). આ પછી બે વર્ષ સુધી વાંકાનેરના ચંદ્રસિંહજી ૧લાની સત્તા રહી, પરંતુ ઈ.સ. ૧૬૮૦ માં જશવંતસિંહ ઝાલાએ ઔરંગઝેબ પાસેથી સનદ મેળવી હળવદ તેમ કૂડાના મીઠાના અગરે પરને કાયમી હક્ક મેળવ્યો.
જશવંતસિંહજીનું જોધપુરના મારાઓ દ્વારા ઈ.સ. ૧૭૨૩માં ખૂન થયું એટલે કુમાર પ્રતાપસિંહજી સત્તા ઉપર આવ્યો. એના અવસાને યુવરાજ રાયસિંહજી ઈ.સ. ૧૭૩૦માં સત્તા પર આવ્યો.૨૫ એણે રાજ્યને વિસ્તાર વધારતાં હવે રાજધાની ધાંગધ્રામાં લાવવામાં આવી. આમ છતાં રાજ્યાભિષેક તો હળવદની ટીલા–મેડીમાં જ થવાનું અવિચ્છિન્ન રહ્યું. એના પછી કુમાર રાજસિંહજી ઈ.સ. ૧૭૫૬-૫૭માં સત્તા પર આવ્યો. (૨) શિયાણું–લીખડીના ઝાલા
પૂર્વે (ગ્રંથ ૫, પૃ. ૧૭૫) જણાવ્યા પ્રમાણે મુઘલ સત્તાના હુમલાઓથી બચવા આસકરણે જાંબુ છોડી શિયાણીમાં રાજધાની સ્થાપી હતી (ઈ.સ. ૧૫૮૩). એનું ઈ.સ. ૧૫૮૪ માં અવસાન થતાં એને પુત્ર અદેજી ૧ લે સત્તા ઉપર આબે, પણ મુઘલ આક્રમણ આવતાં એને શિયાણી છોડી હળવદ જઈ રહેવું પડયું. પછીથી એણે શિયાણી પાછું કબજે કર્યું. એ ઈ.સ. ૧૬૩૪ માં અવસાન પામતાં એના પછી વહેરોળ ૧ લો, કરણસિંહજી અને ભોજરાજજી શિયાણીમાં એક પછી એક આવ્યા. ભેજરાજજીનું ઈ.સ. ૧૭૦૬ માં અવસાન થતાં એને પુત્ર અોછ જે સત્તા ઉપર આવ્યો. વઢવાણમાં કોટાથી આવી અર્જુનસિંહજી અને અભેસિંહજીએ ભગતસિંહજીનું ખૂન કરી સત્તા હાંસલ કરી ત્યારે મોરબીના કાંયાજીની મધ્યસ્થીએ નિમાયેલા ઝાલા રાજવીઓના પંચમાં શિયાણીને
Page #156
--------------------------------------------------------------------------
________________
૫ મું).
સમકાલીન રાજ્ય
[૧૨૯
આ અદજી ર જે પણ હતો. એના પછી વહેરો જી ર જે ઈ.સ. ૧૭૨૮ માં ૨૭ અને હરભમજી ઈ.સ. ૧૭૫૨ માં ક્રમે આવ્યા હતા. આ હરભમજીએ પિતાના રાજ્યકાલમાં લીંબડીની વસાહત ખીલવી ત્યાં રાજધાની કરી. આ પૂર્વે કુમાર વહેરોને સં. ૧૭૯૩ (ઈ.સ. ૧૭૩૭)ને અને કુમાર અમરસિંહજીને સં. ૧૭૯૪(ઈ.સ. ૧૭૩૮), એવા બે પાળિયા લીબડીના તળાવને કાંઠે આવેલી છતરડીઓમાં છે તે અદેજી ૨ જાના પુત્ર કુમારાવસ્થામાં જ કાઠીઓના અને બજાણાના જતો સાથેના યુદ્ધમાં મરાયાના જણાય છે. અદજી ૨ જા, વહેરાઇ અને અમરસિંહજીની દેરીઓ કરાઈ હતી (તા. ૧૬-–૧૭૭૪). એના ત્યાંના જ લેખમાં અદાજીને શ્રીમહાપાર= કહેલ છે એ નોંધપાત્ર છે. ૨૮ વરોજીનો કુમાર તરીકે નિર્દેશ હાઈ ઈ.સ. ૧૭૩૭ સુધી જીવંત હોય. (૩) વાંકાનેરના ઝાલા
વાંકાનેરના ઝાલાકુળને સ્થા૫ક સરતાનજી હળવદના રાજવી ચંદ્રસિંહજીના યુવરાજ પૃથ્વીરાજ કુમાર હત.૨૯ પૃથ્વીરાજ દિલ્હીમાં મરણ પામતાં સરતાનજી નવાનગર ગયો અને ત્યાંના જામની મદદથી વાંકાનેરની આસપાસના ડુંગરોમાં રહેતા બાબરિયા અને મહિયાઓને વશ કરી ગઢિયા ડુંગર પર થાણું જમાવી રહ્યો અને ઈ.સ. ૧૬૧૦ માં વાંકાનેર વસાવી ત્યાંથી પોતાની સત્તા નીચેના પ્રદેશ ઉપર વહીવટ કરવા લાગ્યો. એણે હળવદ પર ઘણુ હુમલા કર્યા, પણ ફાવ્યા નહિ. આખરે ઈ.સ. ૧૯૨૩ માં હળવદના લશ્કરે વાંકાનેરની ગાય વાળી જતાં થયેલા સંઘર્ષમાં સરતાનજીએ પ્રાણુ ખોયા
એને કુમાર માનસિંહજી સગીર હાઈ ભાઈ અજોજી વાલીપદ સંભાળી રહ્યો, પણ ફાવતું આવ્યું નહિ તેથી પ્રથમ રાતી દેવલી અને પછી ખોડું ગામ જઈ રહ્યો, જ્યાં ઈ.સ. ૧૬૩૦ વઢવાણની શાખાને આરંભ કર્યો. બીજે ભાઈ અભેસિંહજી ઈ.સ. ૧૬૨૮ માં થાન—લખતરમાં ગાદી સ્થાપીને રહ્યો. માનસિહજીએ પણ હળવદ પર અનેક હહલા કર્યા હતા, પણ બધા નિષ્ફળ ગયા હતા. એનું ઈ.સ. ૧૬પ૩ માં અવસાન થતાં એને પુત્ર પાટવી કુમાર રાયસિંહજી ૧લે સત્તા પર આવ્યો.૩૦ ૨૬ વર્ષના એના શાંતિમય કારોબાર પછી ઈ.સ. ૧૬૭૯ માં એનું અવસાન થતાં એનો કુમાર ચંદ્રસિંહજી ૧ લો સત્તા પર આવ્યા. એના સમયમાં મિયાણા અને કાઠીઓના ઉપદ્રવ થયેલા. આ જ ચંદ્રસિંહજીએ૩૧ થોડા સમય માટે મુઘલ થાણેદાર પાસેથી બે વર્ષ (ઈ.સ. ૧૬૭૮, ૧૬૭૯)માં હળવદ કબજે લઈ પોતાની આણ વરતાવી હતી. ચંદ્રસિંહજી ઈ.સ. ૧૭૨૧ માં અવસાન
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ]
સુઘલ કાલ
[3.
પામતાં એનેા કુમાર પૃથ્વીરાજજી સત્તા ઉપર આવ્યા. એ ઈ.સ. ૧૭૨૮ માં અપુત્ર મરણ પામતાં એનેા ભાઈ કેસરીસિંહજી સત્તા ઉપર આવ્યા. આ વખતે જામની ઈચ્છા નાના ભાઈ વરસેાજીને વાંકાનેરની ગાદી પર લાવવાની હતી. પણ વઢવાણના અર્જુનસિંહજીનું પીઠબળ મળવાને કારણે નિષ્ફળતા મળી. ઈ.સ. ૧૭૪૯ માં કેસરીસિ’જીનું અવસાન થતાં યુવરાજ ભારેાજી સત્તા ઉપર આવ્યા. એણે સાયલાના શેખાજીની મદદથી ધ્રાંગધ્રાનેા કબજો જાળવી રાખેલા. શેખેાજીએ બાવળાના કલાજીની મદદથી હળવદ તા લીધુ, પણ્ ધ્રાંગધ્રા મેળવી નહેતા શકયો. (૪) વઢવાણુના ઝાલા
આ પૂર્વે જોયુ કે રાજોજીએ ઈ.સ. ૧૬૩૦ માં વઢવાણુમાં ઝાલા શાખા સ્થાપી. એનું ઈ.સ. ૧૬૪૨ માં અવસાન થતાં૩૨ એના કુમાર સબસ હજી ૧ લેા સત્તા પર આવ્યો. ઈ.સ. ૧૬૬૪ માં શિવાજીએ સુરત લૂટયું ત્યારે ગુજરાતના મુઘલ સમ્મેદાર મહાબતખાને આ સબસિહજીને સાથે લડવા લઈ જઈ ગૌરવ વધાર્યું હતું. આ સબસિહજીનું૩૩ ઈ.સ. ૧૬૬૬ માં એના નાના ભાઈ ઉદયસિંહજીએ ખૂન કર્યુ અને સત્તા હાંસલ કરી. ઉદયસિંહજી ઈ.સ. ૧૬૮૧ માં મરણ પામતાં એને કુમાર ભગતસિંહજી સત્તા પર આવ્યા.
આ વંશના સ્થાપનાર રાજોજીના પૌત્ર માધવસિહજી (કાટામાં) ૧૭૦૭– ૧૭૦૮ માં થઈ ગયેલા એના કુમાર અર્જુનસિ ંહજી તથા અભયસંહજીએ કાટાથી લશ્કર લાવી વઢવાણુના દરબારમાં ભગતસિંહજીનું ખૂન કર્યુ... અને એના તાખાના પ્રદેશ બંને જણાએ વહેં'ચી લીધા. ઇ.સ. ૧૭૦૭ માં અર્જુનનિસ હજીએ વઢવાણ ખજે કરી રહેતા મુઘલ થાણુદારને હાંકી કાઢયો. અભયસિંહજીએ ચૂડા પરગણું લીધું.
૩૪
અર્જુનસિ હજીના રાજ્યકાલમાં ભગતસિ ંહજીની વિધવા રાણી સંગ્રામજી અને અમરિસંહજીને લઈ મેારખીના કાંયેાજી (ઈ.સ. ૧૯૯૮-૧૭૩૦) પાસે આશ્રય માટે ગઈ. અને સહાયરૂપ બનવા કાંયેાજીએ વઢવાણુ પર ચડાઈ કરી ત્યારે હળવદથી જસાજી(ઈ.સ. ૧૬૭૩–૧૭૨૩), વાંકાનેરથી ચંદ્રસિંહજી(ઈ.સ. ૧૬૧૯-૧૭૨૧), શિયાણીથી અંદાજી ૨ જો (ઈ.સ. ૧૭૦૬-૧૭૨૮) અને લખતરથી ગેાપાસિંહજી (ઈ.સ. ૧૬૯૬-૧૭૧૪) પંચ તરીકે ભેળા થયા અને એમાં કાંયાજીની મધ્યસ્થાથી અર્જુનસિંહ અને અભયસિંહને વઢવાણુ માટે માન્ય રાખવામાં આવ્યા.
અજુનસિ ંહના રાજ્ય-અમલ દરમ્યાન અમદાવાદના સૂબેદાર સરખુલંદખાન ખ`ડણી ઉઘરાવવા આવ્યા ત્યારે યુદ્ધ થયું હતું, પણ અંતે સમાધાન થતાં
Page #158
--------------------------------------------------------------------------
________________
૫ મું]
સમકાલીન રાજે
(૧૩૧
ત્રણ લાખ રૂપિયા આપી છુટકારો મેળવ્યા હતા. વાંકાનેરમાં કેસરીસિંહને સત્તા ઉપર લાવવામાં અર્જુનસિંહજીએ કરેલી મદદ બદલ વાંકાનેર તરફથી વઢવાણને નાગનેશ પરગણું ભેટ મળ્યું હતું.
અર્જુનસિંહજીને પુત્ર સબલસિંહજી નાગનેશમાં રહેતો હતો ત્યારે ઈ.સ. ૧૭૩૪માં એણે રાણપુર પર આક્રમણ કરેલું એની ફરિયાદ દામાજી ગાયકવાડનેપ જતાં એણે નાગનેશ પર આક્રમણ કરેલું અને સબળસિંહજીને કેદ કરી વડેદરે લઈ જવામાં આવેલે, પરંતુ ઈ.સ. ૧૭૪૧ માં અર્જુનસિંહજીનું અવસાન થતાં વઢવાણના અગ્રગણ્ય નાગરિકો વડોદરા ગયા ને કેદમાંથી મુક્ત કરાવી લાવી એને સબલસિંહજી રાજા તરીકે રાજગાદીએ બેસાડવો.
એક વિગ્રહમાં બજાણુના મલેક તાજખાને સબલસિંહજીને હરાવેલો.
(૫) લખતરના ઝાલા
હળવદના ચંદ્રસિંહના કુમાર અભયસિંહજીને થાન–લખતર જિવાઈમાં મળ્યાં હતાં. બેશક એને નિવાસ હળવદમાં હતો. પછી ઈ.સ. ૧૬૨૮ માં ત્યાં સ્વતંત્રપણે રાજ્ય કરવાને એણે આરંભ કર્યો. એણે બાબરિયાઓ પાસેથી થાનલખતરની આસપાસને પ્રદેશ હાથ નીચે કરી લીધો હતો. ઈ. સ. ૧૬૩૯ માં એનું અવસાન થતાં એને કુમાર વજેપાલસિંહજી સત્તા ઉપર આવ્યો. આ રાજવીના સમયમાં એના મામાને ત્યાંથી વાગડના ડુંગરપુરથી શ્રી રણછોડરાયની મૂતિ લાવવામાં આવી ને ત્યારથી એ કુળ પુષ્ટિમાર્ગીય વૈષણવ બન્યું. ઈ.સ. ૧૬૬૫ માં એનું અવસાન થતાં યુવરાજ શેષમલજી અને ઈ સ. ૧૬૯૬માં એના અવસાને યુવરાજ ગોપાલસિંહજી સત્તા પર આવ્યા.૩૭ વઢવાણને કબજે કોટાથી આવી અજુનસિંહજીએ લીધો ત્યારે મોરબીના કાંજીની મધ્યસ્થીએ બનેલા પંચમાં ગોપાલસિંહજી પણ હતો. એના ઈ.સ. ૧૭૧૪ માં થયેલા અવસાને કુમાર કરણસિંહજી સત્તા ઉપર આવ્યો. એણે પોતાની હદ વધારી, નવાનગરના જામ તમાચીને સત્તા પર લાવવામાં હળવદના રાજવીના પ્રયત્નને સાથ આપી હળવદના એ ભાણેજને માટે ગાદીને હકક કરાવી આપ્યો હતો. એના ઈ.સ. ૧૭૪૧ માં થયેલા અવસાને યુવરાજ અભયસિંહજી સત્તા ઉપર આવ્યા.
(૬) ચૂડાના ઝાલા
કોટાથી આવી અર્જુનસિંહજી અને અભયસિંહજી એ બે ભાઈઓએ વઢવાણના દરબારમાં ભગતસિંહજીને ઘાત કરી સત્તા કબજે કરી ત્યારે મોરબીના કોજીની
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૨]
મુઘલ કાલ
[ »
મધ્યસ્થીએ બાકીના ઝાલા રાજવીઓના પંચથી અર્જુનસિંહ અને અભયસિંહને વઢવાણ સંપ્યું ત્યારે અભયસિંહજીને ચૂડા જાગીર મળી હતી. ત્યારથી આ કુળનું ચૂડાના પ્રદેશમાં શાસન શરૂ થયેલું (ઈ.સ. ૧૭૦૭). એના અવસાને એના કુમાર રાયસિંહજી ઈ.સ. ૧૭૪૭ માં સત્તા ઉપર આવ્યો. (૭) સાયલાના ઝાલા
ઈ.સ. ૧૭૫૦ માં સાયલાનો પ્રદેશ કરપડા અને ખવડ કાઠીઓના હાથમાં હતો. એ સમયે હળવદમાં રાયસિંહજી સત્તા ઉપર હતો. રાયસિંહજીનું અવસાન થતાં ઈ.સ. ૧૭૫૬-૫૭માં ગજસિંહજી સત્તા ઉપર આવ્યા અને એણે નાના ભાઈ શેખજી અને એનાથી નાના મેરુજીને સાત ગામો સાથે માથકનો ગરાસ આપ્યો હતે, કારણવશાત્ શેખજીએ પિતાને હિસ્સો આપી ભાઈ સામે બહારવટું ખેડી ધ્રાંગધ્રાનું નારીચાણા (તા. ધ્રાંગધ્રા) કબજે કર્યું, ને પછી ધ્રાંગધ્રા પણ દબાવી લીધું. આ અરસામાં પેશવાને સેનાપતિ ભગવંતરાય ઝાલાવાડમાં ખંડણી ઉઘરાવવા આવતાં એની અને રાધનપુરના બાબીની મદદથી ધ્રાંગધ્રા લઈ લીધું. એટલે શેખજી નારીચાણું ચાલ્યો ગયે. આ જંગમાં સાયલાના કાઠીઓ શેખજીની વિરુદ્ધ લડેલા એટલે ઈ.સ. ૧૭૫૭ માં છાપો મારી એણે સાયલા અને આસપાસના પ્રદેશ કબજે કરી સાયલામાં ઝાલાકુળની શાખા સ્થાપી.
૪. પરમાર વંશ (૧) મૂળીના પરમાર
સેઢા શાખાના પરમાર લખધીરજીની આગેવાની નીચે ઈ.સ. ૧૪૭૦૧૪૭૫ દરમ્યાન સૌરાષ્ટ્રમાં આવ્યાનું જાણવામાં આવ્યું છે. મૂળ એ થરપારકર તરફના હતા, અને થાન થઈ ચેટીલા આવ્યા અને ત્યાંથી લખધીરજીએ વઢવાણમાં આશ્રય લીધો. લખધીરજીએ એ પછી મૂળી થાન ચોબારી અને ચોટીલા એ ચાર પરગણાં મેળવી રાજ્ય કરવાનો આરંભ કર્યો. એના અવસાને એને પુત્ર રામોજી૩૮ અને એના પછી ભોજરાજ સામંતસિંહ અને લખધીરજી ર જે કમે સત્તાધારી બન્યા, અને એને ભાઈ હાલોજી એને સહાયક બની રાજકારોબાર ચલાવવા લાગ્યો. એને સિંધના કેઈક મુસ્લિમ શાસક સાથે એક જ કન્યાના રક્ષણ વિષયમાં વિગ્રહ થયેલે, જેમાં ગુજરાતના સૂબેદારે (મહાબતખાને ?) દરમ્યાનગીરી કરી સિંધી શાસકના કેદી બનેલા હાલેજીને છોડાવ્યા હતે. હાલજીએ ઇસ્લામ સ્વીકાર્યો હોવાથી સૂબેદારે એને રાણપુરનું પરગણું ઇનામમાં આપેલું. ત્યાં હાલાજીના વંશજ લાંબા સમય સુધી રાજ્ય કરતા રહ્યા.
Page #160
--------------------------------------------------------------------------
________________
૫ મું ]
સમકાલીન રાજે
[ ૧૩૩
બીજી એક બ્રાહ્મણ કન્યાના બચાવમાં લખધીરજીએ પ્રાણ ખેયા પછી એને પુત્ર ભોજરાજ ર જે,૩૯ પછી ઓચછ અને રતનજી ક્રમે સત્તાધારી બન્યા. રતનજીના વખતમાં અમીનખાન ઘોરી ખંડણી ઉઘરાવવા આવ્યો ત્યારે રતનજીએ લાચારી બતાવી એ પરથી અમીનખાને મૂળીમાં થાણું જમાવ્યું. આ કારણે રતનજીને બહારવટું ખેડવું પડેલું, જેમાં એણે પ્રાણ ખોયા. આ ગાળામાં કાઠીઓએ થાન અને પછી રોટીલા પડાવી લીધાં.
રતનજી પછી મૂળીની ગાદીએ કરણજી જગદેવ રામસિંહ રાયસિંહ રતનજી(૨) કલ્યાણસિંહ મૂછ રતનજી( ૩ જો) એક પછી એક સત્તા પર આવ્યા.૪૦ (ર) દાંતાના પરમાર | ગુજરાતની પૂર્વોત્તર સીમાએ આવેલું દાંતા રાજ્ય પરમારનું રાજ્ય હતું. આ રાજ્યને પૂર્વ ઇતિહાસ દંતકથાઓનાં જાળાઓમાં અટવાઈ પડેલે હાઈ સાચો ઇતિહાસ તારવવો ખૂબ જ મુશ્કેલ છે. સિદ્ધરાજના સમકાલીન કહેવાતા કઈ જગદેવ પરમાર સાથે એને ઇતિહાસ જોડવામાં આવે છે. એના પછી જગધવલ મેઘરાજ બીજભાણ હંસરાજ રવાપાળ અનુક્રમે થયા. રવપાળે નગરઠઠ્ઠા બામનવા અને બેલા (કચ્છ) એ ત્રણે સ્થળે રાજ્ય સ્થાપેલું કહેવાય છે. એના પછી નગરાજ અંબરાજ વિજયરાજ બાગરાજ બરિઅચરાય અને ભાણ નામના રાજવીઓ એક પછી એક થયા. આ વંશમાં પછીથી દામોજી અને જસરાજ થયા. જસરાજનો પુત્ર કેદારસિંહ ઉર્ફે કેસરીસિંહ અંબાજીના ધામ નજીકના ગમ્બરગઢમાં રહેતો. તેણે તરસંગમાં સત્તા ભોગવતા તરસંગિયા ભીલને મારી ત્યાં ગાદી સ્થાપી (ઈ.સ. ૧૨૬૯). એના પછી જગતપાલ વીરસેન સેડદેવ સિદ્ધરાજ ભાણ જગમાલ કાનડદેવ અને કલ્યાણદેવ અનુક્રમે સત્તા પર આવ્યા. આ કલ્યાણદેવના સમયમાં બે વાર મુસ્લિમ આક્રમણ થયાં હતાં. એના પછી મહીપાલદેવ ગોવિંદ રાય લક્ષ્મણદેવ રામદેવ કહાનદેવ મેઘરાજ અજુનદેવ અને આશકરણ અનુક્રમે રાજા થયા હતા. મુઘલ બાદશાહ અકબરે આશકરણને “મહારાણ'ની પદવી આપી દેવાનું કહેવાય છે.
આશીકરણ પછી વાઘ ગાદીએ આવેલ. એને ઈડરના રાવ કલ્યાણમલની સાથે થયેલા અણબનાવને કારણે થયેલા વિગ્રહમાં કેદ પકડાવાનું થયું ત્યારે વાઘને નાનો ભાઈ જયમલ કલ્યાણમલને ત્યાં હતા તે નાસી છૂટયો ને રાવના માણસોએ કબજે કરેલા તરસંગમને કબજો લઈ લીધો. આની જાણ થતાં રાવ કલ્યાણમલ તરસંગમ ઉપર ચડી આવ્યો, પણ યુદ્ધમાં પરાજય પામી ઈડર ચાલ્યો ગયો.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
મુઘલ કાલ
[».
એ પછી માટી તૈયારી સાથે રાવ ફરી તરસંગમ ઉપર ચડી આવ્યા. આવા વિગ્રહમાં સલામતી નહિ જણાતાં જાયમલ કુટુંબકબીલા સાથે તરસંગમમાંથી ખસી ગયા અને દાંતામાં જઈ રહ્યો.
એને પુત્ર જેઠમલ અમદાવાદ ગયેા.
દાંતામાં સ્થિર થયેલા મહારાણા જાયમલના અવસાને ગાદીએ આવ્યા. રાવે દખાવેલા પ્રદેશ છેડાવવા માટે જેઠમલ આ વખતે કલ્યાણમલના અવસાને આવેલા એના પુત્ર રાવ જગન્નાથ ઈડરને સત્તાધીશ હતા. જેઠમલની ચડવણીથી સૂબેદારે ઈડર પર ચડાઈ કરી, આથી જગન્નાથ ગભરાઈ ઈડર છેાડી નાસી ગયા, ત્યારે મુઘલ ફાજે ઈડરના કબજો કરી લીધે.
રાણા જેઠમલ પછી પૂજો માનસિહ અને ગસિંહ ક્રમે સત્તા પર આવ્યા. રાણા ગજસિ ંહનું ઈ.સ. ૧૬૮૭ માં અવસાન થતાં એને કુમાર પૃથ્વીસિંહ ગાદીએ આવ્યા. આના સમયમાં દામાજી ગાયકવાડનું સૈન્ય દાંતા સુધી આવી પહોંચ્યું હતુ.. થૈડા સામના પછી ખ’ડણી આપવાનું સ્વીકાર્યાંથી દામાજી ચાહ્યા ગયા. એ પછી અમદાવાદના સૂમેદાર હૈદરકુલીખાન પણ દાંતા ઉપર ચડી આવેલ. પૃથીસિ હતુ ઈ.સ. ૧૭૪૩ માં અવસાન થયું તેથી એના ભાઈ વીરમદેવના પુત્ર કરણસિંહને ગાદી મળી,૪૧
(૩) સ્થના પરમાર
પંચમહાલ જિલ્લાના પૂર્વ વિભાગના ડુંગરો વચ્ચે સૂંથનું નાનું પરમાર વંશનું રાજ્ય આવેલું. આ વ`શને! મહિપાવત શાખાને ન્લલમસિંહુ ઈ.સ. ૧૧ મી સદીમાં પંચમહાલની પૂં સરહદે આવેલા એક સ્થળે ઝાલેદ નામનું ગામ વસાવી ત્યાં સ્થિર થયા. એના પછી જાહાજસિંહ બિકમસિં હૃદયસિંહૈં પ્રતાપસિંહુ અને જાલમસિ હ(ર જો) એક પછી એક ગાદીએ આવ્યા. ઈ.સ. ૧૨૪૭ ના એક મુસ્લિમ આક્રમણમાં જાલમસિ ંહ(૨ જા)નું મરણ થતાં એના સંત નામને કુમાર ભીલી પ્રદેશમાં વસી ગયા અને ઈ.સ. ૧૨૫૫ માં ત્યાં “સૂથ'' નામનું ગામ વસાવી રાજ્ય કરવા લાગ્યા તે એના કાકા લીમદેવે કડાણામાં રાજ્ય સ્થાપ્યું.... સ ંત પછી નવધણુ નાપે! પ્રથીસિહ સૂરા અને જયસિહુ એક પછી એક સત્તા પર આવ્યા. જયસિંહના અખેરાજ ગજસિંહ અને કુંભા એ ત્રણ પુત્રોએ એક પછી એક રાજ્ય કર્યુ. ઈ.સ. ૧૪૧૪ થી ૧૪૪૩ સુધીમાં ગુજરાતના સુલતાન અહમદશાહે કરેલી ચડાઈઓને કારણે આ રાજવીએ ત્યારથી સુલતાનના ખડિયા અન્યા.
t
Page #162
--------------------------------------------------------------------------
________________
૫ મું]
સમકાલીન રાજે
[૧૩૫
કુંભા પછી રામસિંહ રાયમલ અને મંડલિક એક પછી એક ગાદીએ આવ્યા. છેલ્લા મંડલિકની સત્તા ઈ.સ. ૧૫૩૬ થી ૧૫૬૫ સુધી હતી. એના પછી સૂરજમલ, પછી એને પુત્ર રતનસિ હ અને એના પછી એના ભોઈ વાઘજીને પુત્ર પ્રથસિંહ ગાદીએ આવ્યો. એના અવસાને એને કુમાર સબલસિંહ આવ્યો, જેનું ઈ.સ. ૧૬૩૫માં અવસાન થતાં ગજસિંહ અને માહાવસિંહ એક પછી એક ગાદીએ આવ્યા. મહાવસિંહનું ઈ.સ. ૧૭૦૪ માં અવસાન થતાં પ્રથસિંહે ઈ.સ. ૧૭૩૫ સુધી અને એની પછી રતનસિંહે ઈ.સ. ૧૭૫૩ સુધી રાજ્ય કર્યું. એના અવસાને એનો બનેવી વાંસવાડાને સિસોદિયા રાજવી લૌકિક આવ્યો તેણે બાળ પાટવી કુમાર અને એનાથી નાના બે ભાઈઓને મારી નાખી સૂચનું રાજ્ય કબજે કરી લીધું. ચોથે કુમાર બદનસિંહ બચી ગમે તેને ખાંટ અવટંકના કોળીઓએ આશ્રય આપે ને અનુકૂળતા જોઈ, સૂથ પર હલે કરી વાંસવાડાવાળાઓને હાંકી કાઢ્યા અને બદનસિંહને ગાદીએ બેસાડવો.૪૨
૫. ગૃહિલ વંશ (૧) શિહોર(પછીથી ભાવનગર)ને ગૃહિલે
ઈ.સ. ૧૫૭૩ માં મુઘલ સત્તા ગુજરાતમાં આવી ત્યારે શિહેરમાં ગૃહિલ વંશને વિસાજી ( ઈ.સ. ૧૫૭૦-૧૬૦૦ )૪૩ સત્તા ઉપર હતો. એને ઈ.સ. ૧૬૦૦ માં થયેલા અવસાને એનો મોટો કુમાર ધુનોજી સત્તા ઉપર આવ્યો. એના સમયમાં ગારિયાધારના ઠાકોર સેંઘણજીને ખેરડીના લેમા કાઠી સાથે શત્રુતા થતાં લેમાએ નોંઘણજી પર ચડી આવી ગારિયાધારને કબજે કર્યો ને નેધણજીને હાંકી કાઢ્યો, આથી ને ઘણજીએ ધુનછની મદદ માગી. ધુનોજી સૈન્ય એકત્રિત કરવામાં મચ્યો હતો ત્યારે ઈ.સ. ૧૬૧૯માં કાઠીઓ ચડી આવ્યા અને વેળાવદર (તા. ગારિયાધાર) પાસે થયેલી અથડામણમાં ધુનેજીને હરાવીને મારી નાખ્યો.૪૩ ધુનોજી પછી એની કુમાર રતનજી ગાદીએ આવ્યા. પહેલે જ વર્ષે ખુમાણ ખસિયા અને સરવૈયાએ કનડ (તા. શિહેર) ઉપર હલ્લો કર્યો ત્યારે રતનજી જાતે સૈન્ય લઈને ગયો. યુદ્ધમાં એને વિજય થયું, પણ એ મરણ પામ્યું એટલે એને કુમાર હરભમજી સત્તા ઉપર આવ્યો. બે જ વર્ષમાં રાજ્ય કરી એ ઈ.સ. ૧૬૨૨માં અવસાન પામતાં એના નાના ભાઈ ગેવિ દજીએ રાજ્ય કબજે કર્યું. હરભમજીનો કુમાર અખેરાજજી સગીર હોઈ રાજમાતા એને કચ્છભૂજમાં લઈ ગઈ. અખેરાજજીના પક્ષકારોએ ગોવિંદજી સામે માથું ઊંચક્યું એટલે ગોવિંદજીએ જૂનાગઢના ફેજદાર મીરઝા ઈસાતરખાનની મદદ માગી ઘોઘાનો
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૧]
મુઘલ કાલ
હક્ક સેપ્યો, પણ ચેડા જ સમયમાં ગોવિંદજીનું અવસાન થતાં એને કુમાર સતરસાલજી શિહેરની ગાદીએ બેઠો. એક દિવસે અખેરાજજીના મળતિયા સતરસાલજીને મહેલમાંથી ઊંઘતો જ ઉઠાવી ગયા અને કાઠીઓની મદદ મળી જતાં અખેરાજજીને ગાદીએ બેસાડી દીધો. અખેરાજજીએ સતરસાલને ભંડારિયાને ટપો જાગીરમાં આપી એના મનનું સમાધાન કરી આપ્યું. અખેરાજજી શક્તિશાળી પુરવાર થયા. અખેરાજજીના અવસાને ઈ.સ. ૧૬૬૦માં એને કુમાર રતનજી અને એના અવસાને ઈ.સ. ૧૭૦૩માં એનો કુમાર ભાવસિંહજી ગાદીએ આવ્યો. ઈ.સ. ૧૭૨૨-૨૩માં કંથાજી કદમ બડે અને પિલાજી ગાયકવાડે શિહેર પર હુમલે કરેલે, પણ ભાવસિંહજીએ એમને પાછા હઠાવ્યા, ભાવસિંહજીને શિહેરમાં સલામતી ન લાગતાં ખંભાતના અખાતની સૌરાષ્ટ્ર બાજુની વડવાની ખાડીને કાંઠે આવેલા એક નાના ગામને પસંદ કરી ત્યાં ભાવનગરની વસાહત ઈ.સ. ૧૭૨૩માં વિકસાવવાનો આરંભ કર્યો. એણે મુસ્લિમ પકડમાંથી ઘોઘા પણ ઝૂંટવી લીધું અને રાજ્યની સીમા વધારી એણે સુરતના સિંધી કિલ્લેદાર સાથે ભાવનગરના વેપારના રક્ષણ માટે કરાર કર્યો, જેમાં ભાવનગરના બંદરની જકાતનો સેંકડે એકચતુર્કીશ ટકે સિંધી કિલેદારને આપવો, સુરતના વેપારીઓની થોડી જકાત માફ કરવી, બદલામાં ભાવનગરથી સુરતમાં જતા માલની જકાત ન દેવી, વગેરે મુખ્ય કલમ હતી. સુરતના સિંધી કિલેદાર અને ભાવસિંહજીએ સૌરાષ્ટ્રના કિનારાના ચાંચિયાઓને કચડવાને ઠરાવ કર્યો હતો. ભાવસિંહજીએ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે વેપારી સંધિ કરી સરળતા કરી આપી હતી. એણે ભાવનગર શિહેર અને ઉમરાળા આસપાસનાં ગામ પિતાની સત્તામાં લઈ પાલીતાણુને ભાયાત પાસેથી ત્રાપજ અને ચાંચિયા કોળીઓ પાસેથી સુલતાનપુર પણ મેળવી રાજ્યની સીમા વિસ્તારવાળી કરી સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો હતે. (૨) લાઠીના ગૃહિલ
લાઠીમાં ગૃહિલેની શાખા ગોહિલવાડના ગુહિલોના આદ્ય પુરુષ સેજકજી (ઈ.સ. ૧૨૪૦-૧૨૯૦)ના બીજા કુમાર સારંગજીથી શરૂ થઈ હતી. સારંગજીની બહેન વાલમકુંવર જૂનાગઢના ચૂડાસમા રા'ખેંગારને પરણી ત્યારે રાતે સારંગજી અને એના ભાઈ શાહજીને અથલા ચોવીસી જાગીરમાં આપી હતી. સારંગજીએ શહાજીને માંડવીને ટપ્પો આપી પોતે અથલામાં મથક રાખ્યું હતું. જૂનાગઢના રા'માંડલિકે અથલાને નાશ કર્યો ત્યારે સારંગજીની ચોથી પેઢીએ થયેલા રાજવીએ લાડી આવી ત્યાં રાજધાની કરી.૪૪ લાઠીના એક ઠાકોરે દામાજી ગાયકવાડને પિતાની કુંવરી પરણાવી ત્યારે ચભારિયા તાલુકા એને પહેરામણીમાં આપેલો.
Page #164
--------------------------------------------------------------------------
________________
૫ મું]
સમકાલીન રાજે
[ ૧૩૦
એ ચભારિયા દામાજીના નામથી દામનગર (તા. લાઠી-દામનગર) તરીકે જાણીતું થયું. ત્યાર બાદ ગાયકવાડે લાઠીને રક્ષણની જવાબદારી ઉઠાવી લીધેલી. (૩) પાલીતાણાના ગૃહિલે
પાલીતાણાના ગૃહિલાની શાખા ગોહિલવાડના ગૃહિલેના આદ્ય પુરુષ સેજકજી (ઈ.સ. ૧૨૪૦-૧ર૯૦)ને ત્રીજા કુમાર શાહજીથી શરૂ થઈ હતી. શાહજીની બહેન વાલમકુંવર જૂનાગઢના ચૂડાસમા રા' ખેંગારને પરણી ત્યારે રાત્રે સારંગજી અને નાના ભાઈ શાહજીને અથલા ચોવીસી જાગીરમાં આપેલી તેમાંથી સારંગજીને માંડવીનો પો કાઢી આપેલો. ત્યાર પછી શહાજીએ ગારિયાધાર જીતી લઈ ત્યાં રાજધાની કરી હતી. શાહજી પછી કુમાર સરજનજી, એના પછી અર્જુનજી, એના પછી તેંઘણજી, એના પછી ભારાજી, એના પછી બને, પછી શિવજી હાડોજી અને કાંધાજી ૧ લો, પછી નાંઘણજી ર જ સત્તા ઉપર અનુક્રમે આવેલા. નોંધણજીને ખેરડીના લોમા ખુમાણ સાથે ઝઘડો થતાં માએ ગારિયાધાર લઈ લીધેલું, પણ શિહોરના અખેરાજજીની મદદથી પાછું હસ્તગત કર્યું. બદલામાં લેમાને નોંઘણજીએ રાણીગામ (તા. ગારિયાધાર) આપી સમાધાન કરેલું. આ નોંધણજી ર ા પછી અર્જુન ર જે, કાંધાજી ર છે અને શો ર જે અનુક્રમે સત્તા પર આવેલા. શવજન કાઠીઓ સાથે થયેલી અથડામણમાં પરાજય મળ્યો અને એણે જાન ગુમાવ્યો. એના પછી સરતાનજી, કાંધેજી ૩ જે, પૃથ્વીરાજજી, ને ઘણજી ૩ જ અને સરતાનજી ર જે અનુક્રમે સત્તા ઉપર આવ્યા. (૪) રાજપીપળાના ગૃહિલો
ગોહિલવાડના ગૃહિલની ૧ લી શાખા વિશે આ પૂર્વેના ગ્રંથ ૫માં (પ્ર. ૧૭૭માં) જણાવ્યા પ્રમાણે મોખડાજીને નાને કુમાર સેમરસિંગજી રાજપીપળા ચાલ્યો ગયો અને ત્યાં પિતાની માતાના પિતાની ગાદીએ બેઠો. એણે “અમરસિંહજી” નામ ધારણ કરી રાજપીપળા(તા. નાંદોદ)ની ગાદી સંભાળી ત્યાં ગૂહિતી જુદી શાખા શરૂ કરેલી. એના મરણે એને નાનો કુમાર ભાણસિંહજી, એના પછી એનો કુમાર ગેમલસિંહજી સત્તા ઉપર આવેલે. એના સમયમાં ગુજરાતના સુલતાન અહમદશાહે ચડાઈ લઈ જઈ રાજપીપળા હસ્તગત કરી લીધું (ઈ. સ. ૧૪૧૩). એ પછી થોડા જ સમયમાં (ઈ.સ. ૧૪૨૧માં) ગેમલસિંહજીનું
અવસાન થતાં એને નાને કુમાર વિજયપાલ વારસ થયો. તેણે રાજપીપળાનું રાજ્ય ફરી હસ્તગત કર્યું. એના પછી એને કુમાર હરિસિંહ સત્તા પર આવ્યો. પણ અહમદશાહ ફરી ચડી આવતાં એને રાજપીપળા છોડી દેવું પડયું. એણે બાર વર્ષ બહારવટું ખેડવ્યા પછી ઈ.સ. ૧૪૪૩માં ફરી સત્તા હાંસલ કરી. એના
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૮).
મુઘલ કાલ
પછી અનુક્રમે પૃથુરાજ દીપ કરણ અરાજ સુજનસિંહ અને ભૈરવસિંહ. એક પછી એક સત્તા ઉપર આવ્યા. ચિત્તોડને રાણા ઉદયસિંહ આપત્તિમાં આવ્યો ત્યારે કૌરવસિંહને આશ્રયે આવી રહ્યો હતો. ઈ.સ. ૧૫૪૩ થી ૧૫૮૩. સુધી રાજપીપળાના રાજવીઓએ સ્વતંત્ર રીતે રાજ્ય કર્યું હતું. ભૈરવસિંહજીના અવસાને એનો પુત્ર પૃથુરાજ સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૫૭૩ માં અકબરે, ગુજરાત હસ્તગત કર્યું ત્યારે રાજપીપળાના રાજવીને કાબૂમાં રાખવા ત્યાં મુઘલ થાણું બેસાડવામાં આવ્યું હતું. આ અરસામાં ઈ.સ. ૧૫૮૩ થી ૧૫૯૩ સુધીનાં ૧૦ વર્ષ પુથુરાજને ત્રણ વાર જંગલમાં આશ્રય લેવાનું થયું હતું.
પૃથુરાજના મરણ પછી દીપસિંહ દુર્ગ શાહ મહારાજ રાયસાલ ચંદ્રસેન ગંભીરસિંહ સુરાજ જયસિંહ મૂલરાજ સુરમાલ ઉદેકરણ ચંદ્રભા છત્રસાલ અને વેરીસાલ અનુક્રમે સત્તા પર આવ્યા. ઈ.સ. ૧૭૦૫માં ગુજરાતના દક્ષિણ ભાગ પર મરાઠાઓએ સવારી કરી પ્રદેશને ઉજજડ કરવાનો આરંભ કર્યો ત્યારે એમને. દબાવવા ઓરંગઝેબે નજરઅલી વગેરે સરદારોને મોકલ્યા હતા. આ સરદારોને વેરીસાલની સહાય કશે કામ આવી જણાતી નથી. ઈ. સ. ૧૭૧૫ માં એના અવસાને એને મેટો કુમાર જિતસિંહ સત્તા ઉપર આવ્યો તેણે તકનો લાભ લઈ નાંદેદન પરગણું સ્વત ત્ર રીતે કબજે કરી લીધું ને મુઘલ થાણાને ઉઠાડી મૂક્યું. આ સમયે (ઈ.સ. ૧૭૩૦માં) જિતસિંહ રાજપીપળા(જૂનારાજ)માંથી ગાદી ખસેડી નાંદોદ( હાલનું રાજપીપળા માં સ્થાપી. એનું ઈ.સ. ૧૭૫૪માં અવસાન થતાં એને બીજો પુત્ર પ્રતાપસિંહ સત્તા ઉપર આવ્યો.૪૫
૬. ઓખામંડળને વાઢેર વંશ આશરે ૧૩ મી સદીમાં ભારવાડમાંથી વેરાવળજી અને વીજલજી નામના. રાઠોડ રાજપૂત ભાઈઓ દ્વારકામાં આવી ચડ્યા હતા. એ પ્રદેશમાં હેરેલ રાજપૂત અને ચાવડા રાજપૂતો વચ્ચે વિગ્રહ ચાલુ હતા. એ વિગ્રહને અંતે રાઠોડ ફાવ્યા અને આ પ્રદેશમાંથી ચાવડાઓનું નિકંદન કાઢી, આસપાસનો પ્રદેશ તાબે કરી એમણે એક નાની પણ પ્રબળ સત્તાની સ્થાપના કરી. હવે એ રાઠોડેએ “વાર કે ‘વાટેલ” એવી અટક શરૂ કરી. વેરાવળજીએ હવે આગળ વધી કચ્છના નાના રણ નજીકની વેદમતી નદી સુધીનો પ્રદેશ પણ હાથ કરી લીધું. એણે પોતાની રાજધાની દ્વારકાની ઉત્તરે અખાતના કાંઠે આરંભડા ગામની નવી વસાહત કરી ત્યાં ખસેડી લીધી. એના અવસાને એને પુત્ર વિકમસી સત્તા ઉપર આવેલો. આ વિકમસીની પછી નવ રાણ થયા ને એમણે બધાં મળી ૧૨૦ વર્ષ રાજ્ય કીધું. વિમસીની ૧૧ મી પેઢીએ સાંગણ થયો તેણે પિતાનું રાજ્ય જામખંભાળિયા સુધી વધાર્યું
Page #166
--------------------------------------------------------------------------
________________
૫ મું]
સમકાલીન રાજે
[૧૩૯
હતું. એ સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે ચાંચિયાગીરી ચલાવતો તેથી રા' માંડલિક ૩ જ. એ બેટ-શંખોદ્વારના રાજવી સાંગણના પ્રદેશ પર ચડાઈ કરી જેને હરાવેલો તે આ. સાંગણ (ગ્રંથ ૫, પૃ. ૧૬૩). એને માણેક અવટંકના વાઘેર સાથે અથડામણ થયા કરતી, તેથી એણે ઓખામંડળ ઉપર વાઢેરાની સત્તા અને દ્વારકા પર વાઘેરોની સત્તા રહે એવી સંધિ કરી. વળી બંનેએ મિત્રાચારીથી રહેવું કે જેથી બહારના શત્રુ આવી બેઉનો વિનાશ ન કરી શકે એમ પણ સમજૂતી થઈ ત્યારથી આ. બંને જાતિ સંપીને રહે લાગી. સાંગણ પછી એને કુમાર ભીમજી સત્તા. ઉપર આવેલે. ભીમજીના સમયમાં દ્વારકાના દરિયા વિરતારમાં થતી ચાંચિયાગીરીને દાબવા મહમૂદ બેગડે ચડી આવેલ અને ભીમજીને નસાડી સમગ્ર પ્રદેશ ઉપર મુસ્લિમ સત્તાની આણ વર્તાવેલી, પણ પછી પાછળથી વાઢેરાએ પ્રબળ સૈન્ય એકઠું કરી સમગ્ર પ્રદેશ હસ્તગત કરી લીધો હતો.૪૪
આશરે ઈ.સ. ૧૫૯૨ માં અકબરની ભીંસથી મુઝફફર નાસીપાસ થઈને આરંભડાના વાઢેર રાણા શિવ(સવજી)ને આશરે આવેલો ત્યારે ચડી આવેલી મુઘલ સત્તાની સાથેના યુદ્ધમાં શિવ રાણાએ પ્રાણુ ખોયેલા. પરિણામે ઓખામંડળને. પ્રદેશ ફરી મુરિલમ સત્તા નીચે (એ સમયે મુઘલ સત્તા નીચે) આવી ગયો. આ. વખતે શિવ રાણા કુમાર સાંગણ સિંધ તરફ ભાગી છૂટયો, પરંતુ મલ. નામના માણેકે મુસ્લિમ શાસકોને કાયર કાયર કરી નાખ્યા. સાંગણજીને સિંધમાં ખોળવા ગયેલે સામળો માણેક સાંગણુજીને લઈ પાછો આવ્યો ત્યારે થયેલા ભારે યુદ્ધમાં મુસ્લિમ સૈન્ય હારી ગયું ને સાંગણજીને આરંભડાની ગાદી ઉપર અભિષેક કરવામાં આવ્યો.
સાંગણ પછી અખેરાજજી સત્તા પર આવ્યો. એ હજી કુમાર હતો ત્યારે એના બનેવી નવાનગરના જામે એને કેદ કરી લીધેલે, પણ દ્વારકાના રાણું માણેકના પુત્ર પતરામલે વાઘેરોની ફોજ લઈ જઈ એને છોડાવ્યો હતો. અખેરાજજી ઈ.સ. ૧૬૬૪ માં અવસાન પામતાં એને પુત્ર ભોજરાજજી ગાદીએ બેઠો. એના. પાટવી કુમાર વજેરાજજીને બાકીના છ ભાઈઓ સાથે અણબનાવ થતાં ભોજરાજજીએ એને પોશીતરાની જાગીર વંશપરંપરા આપી ત્યાંને વહીવટ સોંપી દીધો.
ઈ.સ. ૧૭૧૫ અને ૧૭૧૮ ના ગાળામાં આરંભડા અને પોશીતરાના વાઢેર સરદારોએ દ્વારકાવાળા વાઘેરોની મદદથી સૌરાષ્ટ્રમાં કેટલેક સ્થળે ધાડ પાડી હતી. ત્યારે નવાનગર ગાંડળ અને પોરબંદરની ફોજેએ ચડી આવી એમને ભીંસમાં લીધેલા. આ પ્રસંગે નવાનગરનો જે પ્રદેશ અગાઉ વાઘેરોએ બથાવી પાડેલ તે એમણે. જતો કરવો પડયોને એ ખામંડળના પ્રદેશમાં જ એમની સત્તા મર્યાદિત બની ગઈ.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ]
મુઘલ કાલે
(પ્ર.
વજેરાજજીને પોશીતરાની જાગીર અપાતાં આરંભડાના આમ બે ભાગ થયાં તો વાઘેરના પણ દ્વારકા અને વસઈના બે ભાગ પડ્યા. આ ચારે પોતપોતાને રાજા કહેવડાવતા હતા, આમ છતાં બહારના શત્રુઓ સાથે એ એકરૂપ હતા.
૭. જસદણને પાથર-કાઠી વંશ ખાચર વંશને સગડ મેળવતાં પૂર્વ પુરુષ તરીકે વિક ખાચર જાણવામાં આવે છે, જેણે ઈ.સ. ૧૬ ૬૫ માં જસા ખુમાણ નામના કાઠીની સત્તામાંથી જસદણ ઝૂંટવી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપી. આ વીકાના પિતાનું નામ માણસિયે અને દાદાનું નામ લખો જાણવામાં આવેલ છે, તેથી એના વંશજો “લખાણું” શાખાના કહેવાય છે.
નીક ખાચર ઈ.સ. ૧૬૮૫ માં અવસાન પામતાં એને બીજો પુત્ર માણસિયો જસદણની ગાદીએ આવ્યો. એ ખુમાણ શાખાના કાઠી લેકે સાથેના એક યુદ્ધમાં માર્યો જતાં એને ઓરમાન ભાઈ ચલે ગાદીએ આવ્યો. એ મરણ પામતાં એને પુત્ર ઢેિ અને એના પછી વાજસૂર ગાદીએ આવ્યો. ગાદીએ આવ્યો ત્યારે સગીર
એ હાઈ એનો કાકો જેઠસૂર વાલી તરીકે રાજ્ય કરતા હતા. જેઠસૂરના અવસાને વાજસૂરે સત્તા હાથ ધરી અને એ રાજ્ય કરવા લાગો (ઈ.સ. ૧૭૮૮ પહેલાં).૫૮
૮. ઈડરના રાઠોડ વંશ (૧) જૂને રાઠોડ વંશ રાવ નારાયણદાસ
ઈ.સ. ૧૫૭૩ માં સ્થપાયેલી મુઘલાઈમાં મુઘલાઈને એ તાબેદાર જમીનદાર તરીકે ચાલુ તે રહ્યો, પછીથી એણે એ તાબેદારી ફગાવી દઈ બંડ કર્યું. કુલીઝખાન વગેરે અધિકારીઓએ ડુંગરમાળામાં એનો પીછો કર્યો અને છેવટે રાવને હરાવ્યો, ને ઈડર મુઘલાઈ સત્તા નીચે સીધું આવી પડયું (ઈ.સ. ૧૫૭૬). આખરે કંટાળી રાવ પોતાના પુત્ર વીરમદેવને લઈ દિલ્હી પહેઓ અને અકબરને નમી પડ્યો,૪૮અ અકબરે ઈડરની સત્તા નારાયણદાસને પરત કરી (ઈ.સ. ૧૫૭૮). રાવ વીરમદેવ
નારાયણદાસ ઈ.સ. ૧૫૭૯માં અવસાન પામતાં એને શુરવીર પુત્ર વીરમદેવ ઈડરની ગાદીએ આવ્યું. પડોશી ડુંગરપુર રાજ્યના રાવળ તરફથી થયેલા કઈ
અપમાનના કારણે વીરમદેવે ડુંગરપુર લૂંટયું હતું. એણે હાથમતીના કાંઠે આવેલ -અહમદનગર(આજના હિંમતનગર)ને કિર્લો સર કરવા એના ઉપર હલ્લો કરી
Page #168
--------------------------------------------------------------------------
________________
પ મુ’]
સમકાલીન રાજ્ય
[ ૧૪૧.
ત્યાંના મુઘલ લશ્કરને ભગાડયું તે ત્યાં પેાતાનું થાણું ખેસાડયું. પેથાપુરના વાઘેલા ઠાકાર આ વખતે વીરમદેવ પાસે હતા તેથી નાતા મુધલ લશ્કરે પેથાપુરમાં આવી લૂ ટાટ કરી, એની માહિતી મળતાં પેથાપુરના ઠાકારની વિન’તીથી વીરમદેવે પેથાપુર આવી મુઘલા પાસેથી એનેા કબજો લઈ વાધેલા ઠાકારને સોંપ્યા. વીરમદેવ સામે ગુજરાતના સૂબેદારે એક ફોજ મેાકલી, આથી વીરમદેવ ઇડર છેાડી પેાળા ચાણ્યા ગયા. છેવટે એણે મુલેાની અધીનતા સ્વીકારી અને ઈડરના કબજો પુનઃ પ્રાપ્ત કર્યાં. એનું દગાથી અવસાન થયું હોવાનું મનાય છે. આ રાજા વિશે અનેક કથાઓ પ્રચલિત થઈ છે. એની પાછળ એની પાંચ રાણીએ સતી થઈ દાવાની અનુશ્રુતિ છે.
રાવ કલ્યાણમલ
વીરમદેવના અવસાને (ઈ.સ. ૧૫૯૭) એને સંતાન ન હેાવાથી ભેના નામેા ભાઈ કલ્યાણમલ ઈડરની ગાદીએ આબ્યા. શરૂઆતમાંની ઘેાડી અવ્યવસ્થાના લાભઃ લઈ ઉદેપુરના રાણાએ સરહદના કેટલાક પ્રદેશ કબજે કરી લીધેલા તે બધા પ્રદેશ કલ્યાણમલે ફરી હસ્તગત કરી ઇડરને મજબૂત કરવામાં સફળતા મેળવી. એના જીવન દરમ્યાન પડેાશના ગરાસદારા સાથે વારંવાર અથડામણ થયા કરતી. એને ૪૭ વર્ષોના રાજ્યકાલ અશાંતિમાં જ ગયેા હતેા.
રાવ જગનાથ
ઈ.સ. ૧૬૪૪ માં રાવ કલ્યાણમલનું અવસાન ચાં અને પુત્ર જગન્નાથ ઈડરની ગાદીએ આવ્યેા. એના સમયમાં પણ ગુજરાતના સૂબેદાર ઇડર ઉપર ચડી આવ્યેા, જેને કારણે રાવ કુટુંબકબીલા સાથે પેાળા ચાહ્યું। ગયેા. રાવ ચારિત્ર્યના સારા નહાતા એટલે એના ચાલ્યા જવાથી પ્રજાએ પણ રાહતના દમ. ખેચ્યુંા હતા. પેાળામાં જગન્નાથ બીમારીમાં સપડાયા અને ઈ.સ. ૧૯૭૫ માં અવસાન પામ્યા.
રાવ પૂજા ૩ જો
પિતાના અવસાને રાવ પૂજો દિલ્હીમાં પહેાંચે અને ત્યાં બાદશાહની તાકરી કરવા માંડી. એણે બાદશાહની સારી કૃપા મેળવી, બાદશાહે જ્યારે એને ઈડર આપવાની ઇચ્છા કરી ત્યારે જયપુરના રાજવીએ જૂના વેરને કારણે એમાં વિઘ્ન નાખ્યું તે પૂજાને બાદશાહ તારા પર ગુસ્સે થયા છે એવુ કહી એને લ્હિીથી નસાડી મૂકજો. ત્યાંથી એ ઉદેપુર ગયા અને રાણાને મદદથી એણે ઇડર પર ચડી આવી મુઘલ ફોજદાર પાસેથી ઈ.સ. ૧૬૮૫ માં ઇડરને બન્ને કરી લીધેા. થાડા સમય પછી એના નાના ભાઈ અજુનદાસે ઝેર આપી દગાથી એનેા ધાત કર્યાં.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૨]
મુઘલ કાલ
[
રાવ અજુનદાસ
હવે ઈડરના રાવ તરીકે અર્જુનદાસે સત્તાસૂત્ર ધારણ કર્યો. એના સમયમાં ઈડરમાંથી હારીને નાસી ગયેલા ફોજદારે ફરીથી મટી ફેજ સાથે ઈડર ઉપર ચિડાઈ કરી અને રાવને ગાદીએથી ઉઠાડી મૂકી ઈડરને સંપૂર્ણ કબજે કરી લીધા. રાવે નાસી ધાદની નાળમાં જઈ ભરાયે. અહીં એણે દેવલિયા પ્રતાપગઢના, વાંસવાડાના, લુણાવાડાના અને ડુંગરપુરના રાજકુમારોની મદદ માગતાં તેઓએ રણાસણ(તા. ઇડર)ને કબજે કરી ત્યાંથી ઈડર તેમજ અમદાવાદનાં પરગણું લૂંટવાની સલાહ આપી. એ ચારે કુમારો સાથે રાવ રણાસણ ઉપર ચડાઈ લઈ ગયા, જ્યાં થયેલા યુદ્ધમાં એ પાંચે માર્યા ગયા (ઈ.સ. ૧૬૫૯). રાવ ગેપીનાથ
રાવ અર્જુનદાસના અવસાને રાવ જગન્નાથને ભાઈ ગોપીનાથ મુઘલ સત્તા સામે બહારવટે નીકળ્યો અને ઈડર તેમજ અમદાવાદનાં પરગણું લૂંટવા લાગ્યો. ઈડરના હાકેમ સૈયદ હાથાએ એની જિવાઈની વ્યવસ્થા કરી આપતા રૌયદના સત્તા-કાલમાં એ શાંત રહ્યો. સૈયદ હાથાને સ્થાને કમાલખાન નામને ફોજદાર ઈડરમાં સત્તા પર આવ્યો ત્યારે ગોપીનાથે પહેલાંની જેમ લૂંટફાટ જારી કરી. કમાલખાન કમજોર અને કમ-અલ આદમી હતો અને કામકાજમાં બહુ ઓછું ધ્યાન આપતો એને કારણે પડોશી જાગીરદારો ઈડરનાં પિતપોતાને લગતાં ગામ કબજે કરવામાં પડ્યા. આ તકને લાભ લઈ ગોપીનાથ સારી એવી ફેજ એકઠી કરી ઈડર ઉપર ચડી આવ્યો અને કમાલખાનને હાંકી કાઢી ઈડરની ગાદી પોતાને કબજે કરી આસપાસને મોટા ભાગને પ્રદેશ પિતાની સત્તા નીચે લઈ લીધો. રિણાસણના ઠાકરને એને ભય હોવાથી એણે અમદાવાદ જઈ બાદશાહી ફેજને ઈડર ઉપર હલ્લો કરવા માગણી કરી, આથી સૂબેદાર મુહમ્મદ અમીનખાને મુહમ્મદ બહલેલ શેરવાનીને માટી ફેજ સાથે ઈડર મોકલ્યો. ફેજ આવી લાગતાં યુદ્ધ તે આપ્યું, પણ ટકી શકાય એમ નહિ લાગતાં રાવ ડુંગર પરના ગઢમાં આશ્રય કરી રહ્યો. અહીં દગો થતાં એ રાણીઓને કિલ્લામાં રાખી પછવાડેના ભાગમાંથી નીકળી ગયે. કિલ્લામાં રાવને નહિ જોતાં એની બંને રાણુઓએ ફાટા તળાવમાં આમત્યાગ કર્યો. જંગલમાં રાવ અફીણની બૂરી લતને લઈને મરણ પામ્યો (ઈ.સ. ૧૬૭૯).૮અ એને કરણસિંહ નામે કુમાર હતા, પણ એણે ઈડરનું રાજ્ય મેળવવા કશે પ્રયત્ન કર્યો નહિ. એ પિતાના જીવનપર્યત સરહદના શરવાણ ગામમાં જ રહ્યો.
Page #170
--------------------------------------------------------------------------
________________
૫ મું].
સમકાલીન રા
.
[૧૪૩
રાવ ચંદ્રસિંહ
કરણસિંહને મોટો કુમાર ચંદ્રસિંહ સરવાણમાં જ રહેતો હતો. એણે મેવાડમાંના પિતાના સંબંધીઓની મદદ મેળવી ઈડરને કબજે લેવાના વિષયમાં બહારવટાનો આશ્રય લીધો. એની પજવણીથી ઈડરના સ્થાનિક વહીવટદારો કંટાળ્યા અને છેવટે ચંદ્રસિંહને ગાદીએ બેસાડવા કબૂલ થયા. એમણે બાદશાહી ફેજદારને હાંકી કાઢી ચંદ્રસિંહને ઈ.સ. ૧૭૧૮માં ઈડરની ગાદીએ બેસાડ્યો. એનામાં રાજ્ય ચલાવવાની કાબેલિયત નહોતી તેથી પડેશના જાગીરદાર ઠારો એક પછી એક નજીકનાં ગામ દબાવવા લાગ્યા હતા. રાવ ચંદ્રસિંહ કંટાળી ગયેલે એટલે મોકો જઈ પોતાના સસરા, પોળોના પઢિયાર, ઠાકોરને ત્યાં ગયો અને દગાથી સસરાને મારી પળોની ગાદી હસ્તગત કરી (ઈ.સ. ૧૭૨૭). ઈડરમાં ઊથલપાથલ
રાવ ચંદ્રસિંહ ઈડર છોડી ચાલ્યો જતાં ઈડરનો કારભાર કેઈ સરદારસિંહ નામને સરદાર ચલાવતો હતો. થોડા સમય પછી સ્થાનિક સરદારો અને દેસાઈઓને પોતાના પક્ષમાં લઈ એ ઈડરની ગાદીએ બેઠો અને સ્વતંત્રપણે કારભાર કરવા લાગ્યો. એના પ્રધાન, એના એક ભાયાત સામળાજીની મદદથી ગયેલાં ગામ ઠાકરો પાસેથી પાછાં મેળવી ઈડરને મજબૂત કરવામાં સફળતા મેળવી. એણે કોઈ કારણે શંકા જતાં સામળાજીને દૂર કર્યો અને વડોદરાના એક બળો પંડિતને બોલાવી એને પ્રધાનપદું આપ્યું, પણ આ છ પંડિત કાવતરાબાજ નીવડ્યો અને કસ્બાતીઓ અને સરદારસિંહ વચ્ચે અણબનાવ કરાવવામાં સફળ થયા. એણે કઆતીઓને દબાવવા પ્રયત્ન કરતાં કરબાતીઓએ સરદારસિંહને મારી નાખવા નિશ્ચય કર્યો. આની જાણ થતાં બે વર્ષના અમલ પછી ડરનો માર્યો સરદારસિંહ વલાસણ નાસી ગયો. આ તકને લાભ લઈ, બરછ પંડિત અમદાવાદમાંના મુઘલ સુબેદારને ભારે નજરાણું આપી ઈડરને કારોબાર પિતાના નામથી ચલાવવા લાગ્યો (ઈ.સ. ૧૭૨૯). (૨) ન રાઠેડ વંશ રાવ આણંદસિંહજી
બો પંડિતને કાતીઓ સલાહકારક થઈ પડયા. વડાલીના મેતીચંદ શાહ અને રણાસણના ઠાકર અદેસિંહજી પ્રધાનપદે એ બંને સ્થાનિક દેસાઈઓને રાજ્યકારેબારમાંથી પગ કાઢી નાખવા કાવતરાં કરવા લાગ્યા. એવામાં જોધપુરના મહારાજા અજિતસિંહનો પુત્ર આણંદસિંહ ગૃહકંકાસને લઈ પોશીનાની નાળમાં આવ્યો હતો તેને દેસાઈએ મળી જતાં એ ઈડર પર ચડી આવ્યો અને બો
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૪]
મુઘલ કાલ
પંડિતને હાંકી કાઢી ઈ.સ. ૧૭૩૦-૩૧ ના અરસામાં ઈડરની ગાદીએ “રાવ” તરીકે બેઠો. આમ રાડેડ ફરીથી ઈડરના સત્તાધીશ બન્યા. ઈડર પ્રદેશને પહો મહારાજા અજિતસિંહના ખૂન પછી જોધપુરની ગાદીએ આવેલા અભયસિંહને બાદશાહ તરફથી મળ્યો હતો તે એણે નાના ભાઈ આણંદસિંહજીના લાભમાં કરી આપો એટલે આણંદસિંહજીને ઈડરમાંથી દૂર કરવાની પરિસ્થિતિ રહી નહતી. દેસાઈઓને પણ એ કારણે સ્વીકાર કરી લેવામાં ખૂબ અનુકૂળતા થઈ પડી. *
આ અરસામાં અમદાવાદમાં નવા નિમાયેલા મુઘલ સૂબેદાર જોધપુરના મહારાજા અભયસિંહે ઈડરની સત્તા સ્થિર કરવામાં આણંદસિંહજીને સારી સહાય કરી. અભયસિંહ અમદાવાદમાં સૂબેદાર હતો ત્યાંસુધી આણંદસિંહજીને કઈ ખંડણી આપવી પડી હતી. એણે ઈડર અહમદનગર મોડાસા બાયડ હરસેલ પ્રાંતીજ અને વિજાપુર એ સાત મહાલેથી સમૃદ્ધ રાજ્ય સ્થિર કરવામાં સફળતા મેળવી હતી.
કેટલાક સમય પછી ઈરમાં જોધપુરના સૈનિક હતા તેમને રાવે જોધપુર જવા રજા આપી અને કબાતી સિપાઈઓને પગારથી રોક્યા. રાજ્યની આર્થિક સ્થિતિ નબળી હતી તેથી પગાર ચૂકવી શકાતા નહતા. કબાતીઓએ એ માટે કઈ ગામ લૂંટવાની પરવાનગી માગી. નાઈલાજે રાવે રહેવર રાજપૂતોનું દેશોતર ગામ લૂંટવા રજા આપી. એમ થતાં રહેવરો રાવથી રિસાઈને જુદા પડ્યા. પરિણામે રાજ્ય અને રહેવો વચ્ચે ઘમસાણ જાગ્યું. રહેવરે ઈડર પર ચડી આવ્યા. કિલ્લામાં સલામતી ન જળવાતાં રાવ આણંદસિંહજી ભાગી છૂટયા. માર્ગમાં ઘેડો મરણ પામતાં એ રહેવરોના સકંજામાં અચાનક આવી ગયા ને માર્યા ગયા (ઈ.સ. ૧૭૩૯). રહેવએ ઈડરને કબજે કરી લીધું. આ વખતે રાવનો ભાઈ રાયસિંહજી બેરસદમાં હતો. સમાચાર મળતાં એ ઈડરના પ્રદેશમાં આવ્યો અને જુદે જુદે સ્થળે મુકામ કરતાં કરતાં ઈડર લેવાના પ્રયત્નમાં પડ્યો. કેટલાય ઠાકોર અને ભીલે તેમ મરાઠાઓની સારી એવી ફેજ એકઠી કરી એણે ઈડર પર હલ્લો કરી કિલે કબજે લીધો. રહેવર નાસી પળે જતા રહ્યા. શિવજીસિંહ
ઈડરને કબજે કર્યા બાદ રાવ આણંદસિંહજીના છ વર્ષના બાળકુમાર, શિવજીસિંહને ઈડરની ગાદીએ બેસાડી રાયસિંહજી ઈડર પ્રદેશને કારભાર કરવા લાગ્યો (ઈ.સ. ૧૭૪૦). રાયસિંહજીએ પહેલું કામ કર્યું તે રહેવાનું રણાસણ કબજે કર્યાનું. એ ગામ પાંચ વર્ષ સુધી ઈડરને કબજે રહ્યું હતું. દરમ્યાન રહેવા બહારવટે ચડેલા તેથી અંતે સમાધાન કરી, દેશેતર વગેરે ૧૨ ગામ ઈડર નીચે
Page #172
--------------------------------------------------------------------------
________________
પસુ']
સમકાલીન રાજ્ય
[૪૫
રાખી બાકીનાં ૧૨ ગામ રહેવાને આપ્યાં તે ઝઘડા શાંત કર્યાં. ફરી રહેવરાએ માથું ઊંચકેલું, પણ મહારાજા અભયસિંહ બીજી વાર અમદાવાદમાં સુબેદાર તરીકે આવી રહેલા એટલે એમણે રહેવાના બળવા દબાવી દીધા.
થેાડા સમય પછી શિવસિંહજીને ઈડરમાં મૂકી કાકા રાયસિંહુ મેાડાસા ગયા તે ત્યાં કિલ્લા કરી ત્યાં જ રહેવાનું રાખ્યું. ઈ.સ. ૧૭૪૬ માં પૂનાથી આવેલી મરાઠા ફોજ ખંડણી માટે મેાડાસા ઉપર ચડી આવી, પણ રાસિ હું તા ખંડણી આપવાના ઇન્કાર કરતાં મામલા તંગ થયા. માડાસાને કિલ્લે પડયો અને રાયસિંહ નવા વસાવેલા રાયગઢમાં થઈ ઈડર ચાણ્યા આવ્યે।. ઉપરના જંગમાં રાયસિહજીના સાથીદાર ચંપાવત જીવણદાસ અને એના ભાઇ પ્રતાપસિ હુ ધાયલ થયા હતા. પ્રતાપસિ હને રાયસિંહ સમજી, પાલખીમાં નાખી, કેદ કરી મરાઠા અમદાવાદ લઈ ગયેલા, અને જાહેરાત કરી કે દંડના ૮૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે તા હેાડવામાં આવશે. રાયસિ ંહે ગમે તે રીતે ૮૦,૦૦૦ રૂપિયા એકઠા કરી પ્રતાપસિંહને ખેાડાવવા પે।ઠ રવાના કરી, પણ ત્યાં તે યુક્તિથી પ્રતાપસિંહ કેદમાંથી છટકળ્યો તે પેથાપુર આવતાં ત્યાં પેાઠ સામે મળી. એને પાછી વાળી પ્રતાપસિંહ ઈડર આવ્યેા ને રાયસિંહને મળ્યા.
ઈડરનું રાજ્ય જમાવવામાં જે રાજપૂત સરદારાએ આણુંદસિ ંહજીના સમયથી સહાય કરી હતી તે બધાને ગામગરાસ આપીને સંતુષ્ટ કરી શિવસિંહજીએ પેાતાનું સારું' એવુ` બળ જમાવવામાં સફળતા મેળવી.
ઈ.સ. ૧૭૫૫ માં અમદાવાદની મુઘલ રાજ્યસત્તાને નાખૂદ કરવા પેશવા અને ગાયકવાડની ફાજ અમદાવાદ ઉપર ચડી આવી ત્યારે પેશવાના સેનાપતિ રાધેાખાએ ઈડરની મદદ માગતાં શિવસિંહ મદદે ગયેલા.૪૯
૯. ખીથી ચૌહાણ વંશ
(૧) એટાઉદેપુરના ખીચી ચૌહાણ
ચાંપાનેરના ખીચી ચૌહાણુ જયસિંહ ઉર્ફે પતાઈ રાવળના ઈ.સ. ૧૪૮૫ માં ઉચ્છેદ થયા અને મહમૂદ બેગડાએ એ રાજ્ય પેાતાના રાજ્યમાં સહ્શે ભેળવી દીધું ત્યારે જયસિંહના બીજા પુત્ર પૃથ્વીરાજે નમદા-કિનારાના મેાહન નામના સ્થળમાં પહેાંચી ત્યાં નાનું રાજ્ય સ્થાપ્યું, જે ભવિષ્યમાં છેટાઉદેપુરના રાજ્ય તરીકે વિકસ્યું. પૃથુરાજ પછી કરણસિંહ વજેસિંહ ગુમાનસિંહ રાયસિંહ તેજસિંહ અને જસવંતસિંહ રાજા થયા. આ છેલ્લે જસવંતસિંહ એ બાજી રાવળ’ હાવાની
૪-૬-૧૦
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪] મુઘલ કાલ
મિ . શક્યતા છે. ઈ.સ.ના ૧૪મા સૈકામાં થયેલા બાળ રાવળે મેહનથી બદલી છેટાઉદેપુરમાં ગાદી સ્થાપી. એના સમયમાં મુઘલ સત્તાની પડતી અને મરાઠાઓની સત્તાને ઉદય શરૂ થયો, જેમાં છેટાઉદેપુરના રાજયનો કેટલોક ભાગ મરાઠાઓએ દબાવી લીધો હતો.• (૨) બારિયાના ખીચી ચૌહાણ
ચાંપાનેરના ખીચી ચૌહાણ જયસિંહ ઉર્ફે પતાઈ રાવળને ઈ.સ. ૧૪૮૫ માં ઉચ્છેદ થયે અને મહમૂદ બેગડાએ એ રાજ્ય પોતાના રાજ્યમાં સર્વશે મેળવી દીધું ત્યારે જયસિંહને નાને પુત્ર ડુંગરસી દેવગઢબારિયામાં જઈ વસ્યા અને ત્યાં એણે પણ નાનું રાજ્ય સ્થાપ્યું. રાવળ ડુંગૂરસીના મરણ પછી ઉદયસિંહ રાયસિંહ વજેસિંહ અને માનસિંહ એક પછી એક સત્તા ઉપર આવ્યા. ઈસ. ૧૭૨૦માં માનસિંહનું અવસાન થતાં એક બલુચ સરદારે રાજ્ય કબજે કરી લીધેલું ત્યારે વિધવા રાણી કુમાર પૃથુરાજને લઈ ડુંગરપુરના રાવળને ત્યાં આશરે જઈ રહી. ઈ.સ. ૧૭૩૬ માં ડુંગરપુરના રાવળની મદદથી રાણીએ પેલા સરદાર પાસેથી રાજ્યનો કબજો લઈ એને ત્યાંથી હાંકી કાઢો. એ પછી ઉદાજી પવાર, મહારરાવ હેકર વગેરેની સરદારી નીચે મરાઠા બારિયાના પ્રદેશમાં આવ્યા ત્યારે પૃથુરાજ પાસે ખંડણી નહિ લેતાં એને બારિયાના રાજા તરીકે કબૂલ રાખ્યો. પૃથુરાજના અવસાને એનો મોટો કુમાર રાયધર સત્તા ઉપર આવ્યો. એના અવસાને એને પુત્ર ગંભીરસિંહ સત્તા ઉપર આવ્યો.૫૧ (૩) માંડવાના ખીચી ચૌહાણ
વડોદરા જિલ્લામાં ડભોઈથી ઉત્તરે આવેલું માંડવાનું રજવાડું પણું જૂનું છે. ખીચી ચૌહાણેએ ચાંપાનેર સુધી આવી ત્યાં રાજગાદી સ્થાપી ત્યારે પાલાનદેવની સાથે એનો ભાઈ પ્રતાપસિંહ પણ મારવાડમાંથી આવ્યો હતો. આ જ પ્રતાપસિંહ કારવણમાં જઈ ૩૦૦ ગામનું રાજ્ય સ્થાપ્યું. એના વંશમાં થયેલા નાહારસિંહજી ઉપર મહમૂદ બેગડાએ ચડાઈ કરેલી તેથી એ નાસી નંદેરિયા ચાલ્યા ગયા. ત્યાંના રાજવીની કુંવરી સાથે લગ્ન થયું અને એને ત્યાંનું રાજ્ય મળ્યું. એના અવસાને એના પછી આવેલા એના કુમાર માલસિંહજીએ નંદેરિયાથી ચાણોદમાં રાજધાની બદલી. એના વંશમાં થયેલા વાઘસિંહજીએ ત્યાંથી બદલાવી જૂના માંડવામાં રાજધાની કરી. એના વંશમાં થયેલા કાનજીને પાટવી કુમાર વાઘજી સત્તા ઉપર આવ્યો ત્યારે ઈ.સ. ૧૬૬૮ માં જૂના માંડવા છોડી હાલ જ્યાં માંડવા ગામ છે ત્યાં રાજધાની બદલાવી. વાધજી પછી રાણે સંગરામસિંહ
Page #174
--------------------------------------------------------------------------
________________
૫ મું] સમકાલીન રાજ્ય
[૧૭ કાનજી વાઘ ખુમાનસિંહ જિતસિંહ અને ભીમસિંહ સત્તા ઉપર એક પછી એક એક આવ્યા.૫૨
૧૦. સોલંકી વંશ (૧) લુણાવાડાના સોલકી
પાટણના મૂળરાજ સોલંકીના વંશમાં ધવલદેવ નામે થયેલ એક રાજવીએ ઈ.સ. ૧૧૦૪ માં ધોળકામાં અને પછી ઈ.સ. ૧૧૩૪ માં ચુંવાળમાં આવેલા કાલરીગઢમાં સત્તા સ્થાપી. એને પ્રપૌત્ર વીરભદ્ર એ સ્થાન છેડી વીરપુર (વાડાસિનોર રાજ્યમાં) આવ્યા અને ત્યાંના ઠાકોર વીરા બારિયાને વિનાશ કરી ઈ.સ. ૧૨૨૫ માં ત્યાં ગાદી રથાપી. ત્યાં વીરભદ્ર પછી કીક માનસ હ માહાવસિંહ ગમસિંહ પૃથીપાલકસિંહ વિક્રમસિંહ અને વિલસિંહ એક પછી એક સત્તા ઉપર આવ્યા. આ છેલ્લા વિઠ્ઠલસિંહે વીરપુરથી લુણાવાડાની નજીકમાં આવેલા ડીડિયા ગામમાં ગાદી ખસેડી. એના વંશમાં થયેલા ભીમસિંહે ઈ.સ. ૧૪૩૪ માં ત્યાંથી ખસી લુણાવાડામાં ગાદી સ્થાપી. એના પછી ગંગદાસ ઉદે રાઘવરાસિંહ (વાઘસિંહ) અને માલા રાણો (ઈ.સ. ૧૫૭૫ માં હયાત) થયા. એના પછી આવેલા વનવારજીને ઈ.સ. ૧૫૯૪ માં દેહાંત થતાં એની પછી અખેરાજ સત્તા પર આવ્યો. એના અવસાને કુંભ રાણે સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૭ મા સૈકાના આરંભમાં એ હતો. એના પછી ગાદીએ આવેલ જિત'સિંહ ઈ.સ. ૧૬૧૮ માં અવસાન પામ્યો અને એના પછી ત્રિકસિંહ અને દયાલદાસ આવ્યા, જે છેલ્લાનું અવસાન ઈસ. ૧૬૩૭ માં થતાં ચંદ્રસિંહ સત્તા પર આવ્યો. એનું ઈ.સ. ૧૬૭૪ માં અવસાન થતાં કુંવરસિંહ અને એના ઈ.સ. ૧૭૧૧ માં થયેલા અવસાનને લીધે નાહારસિંહ સત્તા ઉપર આવ્યો, જેણે ઈ.સ. ૧૭૧૮ માં લુણાવાડાના કિલ્લાનો પાયો નાખેલ. એના સમયમાં હૈદર કુલીખાને ચડાઈ કરી એની પાસેથી ફોજબંદી તરીકે મોટી રકમ લીધી હતી. એના ઈ.સ. ૧૭૩૫ માં થયેલા અવસાને એના મોટા કુમાર જિતસિંહના પુત્ર વખતસિંહ ગાદીએ આવ્યો. એના સમયમાં અમદાવાદના મુઘલ સૂબેદારે ચડાઈ કરી દંડ વસૂલ કર્યો હતો. ઈ.સ. ૧૭૫૭ માં વખતસિંહનું અવસાન થતાં મોટો કુમાર દીપસિંહ સત્તા પર આવ્યા.૫૪ (૨) વાંસદાના સેલંકી
કાલરીગઢમાં રાજ્ય કરતા ધવલદેવ સોલંકીના વંશમાંના કેઈ મૂલદેવે ઈસ. ના ૧૫ મા સૈકાના અંતભાગમાં વાંસદા(જિ. વલસાડ)માં સોલંકી સત્તાની સ્થાપના કરી. એના પછી નંદલદેવ બલદેવ કરણદેવ ઉદયસિંહ મેલકરણ અને
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૮] મુઘલ કાલ
, પ્રિ. ઉદયસિંહ ૨ જે, એક પછી એક સત્તા ઉપર આવ્યા. છેલ્લા ઉદયસિંહ ર જાના ઈ.સ. ૧૭૦૧માં થયેલા અવસાને એને કુમાર વીરસિંહ અને ઈ.સ. ૧૭૧૬ માં થયેલા એના અવસાને કુમાર રાયભાણ સત્તા ઉપર આવ્યું. એના બે કુમારગુલાબસિંહ અને જોરાવરસિંહે ગાદી માટે દામાજી ગાયકવાડ પાસે દવા દાખલ કર્યા. દામાજીએ રાજ્યના બે ટુકડા કરી આપી વાંસદાની સત્તા ગુલાબસિંહને અને બિસનપુરની સત્તા અલગ કરી જોરાવરસિંહને આપી. ઈ.સ. ૧૭૬૨ થી ગાયકવાડની સત્તામાં આવી જતાં બીજી શાખા બંધ થઈ. ઈ.સ. ૧૭૫૩ માં ગુલાબસિંહનું અવસાન થતાં, એ અપુત્ર હેઈ, એના પિતરાઈ ભાઈ ઉદયસિંહને કારભારીએ અભિષેક કરી ગાદીએ બેસાડવો, આથી જોરાવરસિંહે પેશવા સમક્ષ દાવો દાખલ કર્યો ત્યારે પેશવાએ વાંસદામાંથી પાંચ ગામ અપાવી પતાવટ કરી આપી.૫૫
૧૧, ધરમપુરના સિસોદિયા ઈ.સ. ૧૨૬૨ માં સિસોદિયા રાણાના એક વંશજ રામ રાજાએ દક્ષિણ ગુજરાતમાં પોતાની સત્તા, ત્યાંના સ્થાનિક થેરાત વંશના ભીલ રાજવીને ભારી, રામનગર વસાવી સ્થાપી. ઈ.સ. ૧૨૯૫ માં એનું અવસાન થતાં સોમ સત્તા ઉપર આવ્યો, જેના ઈ.સ. ૧૩૩૫ માં થયેલા અવસાને પુરંદર, એના ઈ.સ. ૧૩૬૦માં થયેલા અવસાને ધરમ, એના ઈ.સ. ૧૩૯૧માં થયેલા અવસાને ગોપુ, એના અવસાને ઈ.સ. ૧૪૦૨ થી ૧૪૭૦ સુધી જગત, ઈ.સ. ૧૫૦૦ સુધી નારણ, ઈ.સ. ૧૫૧ સુધી ધરમ ૨જો અને ઈ.સ. ૧૫૬૬ સુધી જગત ૩ –એક પછી એક ગાદીધાર બન્યા. એના ઉપર સુલતાન મુઝફફર ૩ જાની ઇતરાજી થયેલી. આના અવસાને ઈ.સ. ૧૫૬૬ માં એને કુમાર લક્ષ્મણદેવ સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૫૭૬માં મુઘલોએ લક્ષ્મણદેવ પાસેથી ખંડણી વસૂલ કરી એને ખંડિયે બનાવ્યો. એના અવસાને ઈ.સ. ૧૬૦૦ માં સેમદેવ સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૬૦૯-૧૦માં અહમદનગરના વજીર મલિક અંબરે ગુજરાત પર સવારી કરી વડેદરા–સુરત લૂંટયાં ત્યારે ગુજરાતના સૂબેદાર મીરઝા અઝીઝ કેકાના પુત્ર અને નાયબ સુબેદાર જહાંગીર કુલીખાને ગુજરાતના રક્ષણ માટે રામનગરમાં ઘોડેસવારી લશ્કરી થાણું સ્થાપ્યું. સોમદેવના ઈ.સ. ૧૬૩૫ માં થયેલા અવસાને રામદેવ સત્તા ઉપર આવ્યો, જેણે રામનગરમાંથી ગાદી બદલી આસરતામાં સ્થાપી, પણ પછી ઈ.સ. ૧૬૫૪ માં ફતેપુરમાં ખસેડી લીધી હતી. ઈ.સ. ૧૬૬૪ માં અને ૧૬૭૮ માં શિવાજીએ સુરત લૂટયું ત્યારે આ રામદેવે શિવાજીને સારી સહાય કરી હતી. એના ઈ.સ. ૧૬૮૦ માં થયેલા અવસાને શેહદેવ સત્તા પર આવ્યું, જેનું ઈ.સ. ૧૭૭૧ માં અવસાન થતાં રામદેવ ર જે રાજવી બન્યો. આના સમયમાં ઈ.સ.
Page #176
--------------------------------------------------------------------------
________________
૫ મું]. સમકાલીન રાજે
[૧૪૯ ૧૭૭ માં મરાઠાઓએ રાજયમાં પ્રવેશ કરી દખલ શરૂ કરી. રામદેવ પાસે નગરહવેલી તાલુકાનાં નગર અને ફતેપુર તથા એને લગતાં દસ ગામ રહેવા દઈ બાકીનાં બોતેર ગામ મરાઠાઓએ બથાવી લીધાં અને જકાતમાં ચે ભાગ વસૂલ કરવા લાગ્યા.૫૭
૧૨. પાટડીના કણબી દેસાઈ પાટડીના દેસાઈઓને જાણવામાં આવેલ પૂર્વપુરુષ વરસિંહ મહમૂદ બેગડાના સમયમાં હતો અને વીરમગામના વાઘેલા ઠાકરે માથું ઊંચકતાં બેગડાએ એને વિરમગામ મોકલ્યો હતો, ત્યાં યુદ્ધમાં વાઘેલે ઠાકોર મરાતાં બેગડાએ વિરમગામ પરગણું વરસિંહને બક્ષિસ આપ્યું. એના અવસાન પછી કિશોરદાસ રામદાસ ગંગાદાસ કરસનદાસ મલકેજી સમાજ રણમલજી નાથજી અને વેણીદાસ એક પછી એક સત્તા પર આવ્યા. આ વેણીદાસને જહાંગીરે “દેસાઈ અને હોદ્દો આપી આસપાસના પ્રદેશની દેસાઈગીરી સોંપી હતી. વેણીદાસ પછી મકનદાસ મેહતરી ત્રીકમદાસ અને ભાણજી અનુક્રમે સત્તાધારી બન્યા. આ ભાણજીએ દસાડાના ઉજડ થયેલા પરગણુને આબાદ કર્યું એ ઉપરથી ઔરંગઝેબે એની જાગીર ઉપરાંત પાંચ ગામ વધુ આયાં.
ભાણજી પછી ઉદેકરણ અને એના પછી ભાવસિંહજી થયો. અમદાવાદના સૂબેદાર સરબુલંદખાને વીરમગામ ઉપર આક્રમણ કરી છતી લીધું, પણ પાછળથી કેળીઓની મદદથી ભાવસિંહજીએ વિરમગામ હરતગત કરી લીધું. થોડા સમય પછી અમદાવાદના સૂબેદારે વીરમગામને ઘેરો ઘાલ્યો ત્યારે એણે દામાજી ગાયકવાડની મદદથી મુઘલ સૈન્યને હાંકી કાઢવામાં સફળતા મેળવી. પછી બંનેનાં મળેલાં સૌોએ પેશ્વાઈ પ્રતિનિધિ માધવરાવ પંડિતને હરાવ્યો અને પેશકશી ઉઘરાવી. ઝાલાવાડનાં બીજાં યુદ્ધો પછી ભાવસિંહજીએ વીરમગામ પરગણું દામાજીને આપ્યું અને પોતે વીસ ગામડાં રાખી પાટડીમાં રાજધાની બનાવી.૫૮
૧૩. બાબી વંશ (1) જૂનાગઢના બાબી
અફઘાનિસ્તાનના મૂળ રહીશ બાબી વંશને કોઈ આદિલખાન ઈરાનમાં આશરે લઈ રહેલા હુમાયૂની સાથે ભારતવર્ષમાં આવ્યું તેના પુત્ર ઉસ્માનખાનના પુત્ર બહાદુરખાનને અકબરના સમયમાં શિરોહીની જાગીર મળેલી. આ બહાદુરખાને શાહજહાંના સમયમાં શાહી દરબારમાં ઊંચું સ્થાન મેળવ્યું હતું. આ બહાદુરખાનનો ત્રીજો પુત્ર જાફરખાન વચલા પુત્ર મુઝફફરખાનના અવસાને
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ] મુઘલ કાલ
(પ્ર. એની જગ્યાએ પાટણ(ઉ. ગુજરાત)ના નાયબ ફોજદાર-પદે નિમાયેલો, ઈ.સ. ૧૬૯૪ આસપાસ એને બાદશાહે “સફદરખાનને ઈલ્કાબ અને ફોજદારનું પદ આપ્યું, પણ ૧૯૯૮ માં ગુજરાતના સૂબેદાર શુજાતખાન સાથે મતભેદ થતાં એ માળવા ચાલ્યો ગયો. ઈ.સ. ૧૭૦૩ માં વીર દુર્ગાદાસ રાઠોડે શાહી હકૂમતને ભારે રંજાડ પહોંચાડી ત્યારે ઔરંગઝેબે એની સામે સફદરખાનને મોકલેલે. એની કામગીરી બદલ એને રાધનપુર સમી મુંજપુર અને તેરવાડાની જાગીરો મળી હતી.
ઈ.સ. ૧૭૦૫ માં મરાઠા ગુજરાત પર ચડી આવ્યા ને સફદરખાને સરદાર નજરઅલી ખાનની મદદમાં રહી લડયો ત્યારે હાર મળતાં મરાઠાઓને કેદી બને. આ વખતે એની સાથે આવેલા એના પુત્ર સલાબત મુહમ્મદખાન અને શેરખાન નાસી છૂટયા. પાછળથી સલાબતખાને મરાઠા સરદાર ધાનાજીને મોટો દંડ ભરી આપી પિતાને મુક્ત કરાવ્યા. સફદરખાન ફરીથી પાટણ(ઉ. ગુજરાત) ફોજદાર બને પણ ઈ.સ. ૧૭૨૫ માં અવસાન પામે ત્યારે સલાબતખાનને વીરમગામની ફેજદારી અને ઘોઘાની જાગીર મળી. સલાબત સૌરાષ્ટ્રમાં આવતાં એણે નવાનગર તેમ જ હળવદના રાજવીઓ સાથે સંબંધ વધાર્યા. ઈ.સ. ૧૭૨૮ માં જૂનાગઢના ફોજદારની જગ્યા શેરખાનને આપવામાં આવી, પણ દિલ્હીથી એ જગ્યા ઉપર મોક્ષુદ્દીનને મોકલવામાં આવતાં શેરખાનને નાયબ ફોજદારના સ્થાને ઊતરવું પડ્યું. મેહુદ્દીને પોતે ન આવતાં કોઈ મીર ઈસ્માઈલને પોતા વતી ફોજદારી સોંપી. તેણે શેરખાનના કામકાજમાં દખલ કરતાં શેરખાન રાજીનામું આપી પોતાની જાગીર ઘોઘામાં ચાલ્યો ગયો, પણ એ નિષ્ફળ બેસી રહે તેવો નહેાતે; એણે ગુજરાતના સૂબેદાર–જોધપુરના મહારાજા અભયસિંહની મહેરબાની મેળવી ફરજદારને હેલ્ફ ફરી મેળવવા પ્રયત્ન કર્યો. અભયસિંહે એને બહાદુરીને ઇકાબ આપ્યો અને વડોદરામાં સરબુલંદખાન નામને ફોજદાર હતા છતાં એના ઉપરાંત શેરખાનને પણ એ હદે નીમ્યા. બુલંદખાને વિરોધ કર્યો, પણ મરાઠાઓના વધતા જતા જેરને ખાળવા મક્કમ છાતીના શેરખાનની જરૂર એને સમજાવી. શેરખાને સરબુલંદખાન સાથે પૂરા સહકારથી કામ કર્યું તેથી સરબુલંદખાને એને “ખાનને ઈલ્કાબ આપ્યો, અને આમ શેરખાન હવે “બહાદુરખાન” બને.
દિલ્હીની ડગમગતી પાદશાહીમાં કઈ સોરાબખાને સોરઠની ફોજદારી મેળવી અને શેરખાનની ઘોઘાની જાગીર પણ એને મળી. શેરખાનના માણસોને એણે હાંકી કાઢ્યા. શેરખાન કાંઈ પ્રયત્ન કરે તે પહેલાં જ સેરાબખાન અને મહારાજ અભયસિંહના નાયબ રતનસિંહ ભંડારી વચ્ચે વધે પડતાં ધંધુકા
Page #178
--------------------------------------------------------------------------
________________
પખુ' ]
સમકાલીન રાજ્યા
[૧૫
પાસે અથડામણ થઈ અને સેારાખખાન માર્યા ગયા. શેરખાન ખેડા ગયા તે રતનસિંહે એને પોરબંદરની ફોજદારી આપી, પણ શેરખાન એ ન લેતાં વાડાસિનાર ચાલ્યેા ગયે.
ઈ સ. ૧૭૩૭ માં અભયસિ ંહ નિવૃત્ત થતાં મામીનખાન ગુજરાતના સૂબેદાર બની આવ્યેા. સમય એળખી લઈ, એણે પોતાના વિરાધી મેામીનખાન સાથે સમાધાન કરી જૂનાગઢતી ફાજારી સ્વીકારી. શેરખાન શાણા હાઈ એણે ભરાડા સરદાર રંગાજી સાથે મૈત્રી કરી એની સલાહથી જૂનાગઢના નાયબ ફોજદારના હૈદ્દો સંભાળી લીધા.
ઈ સ. ૧૭૪૩ માં મેામીનખાનનું અવસાન થતાં શેરખાને ર ંગાઈને પક્ષ સાધી ખંભાત પરગણામાં મામીનખાનની જાગીરનાં ગામ લૂંટી લીધાં,
મરાઠાઓનું જોર ખાળવા દિલ્હીથી ખુદાઉદ્દીન અને મુક્તઉદ્દીન નામના સરદારે મેટી સેના સાથે આવ્યા. રંગાજીને મહારાષ્ટ્રમાંથી કુમક ન મળતાં શેરખાને વચ્ચે પડી સમાધાન કરાવ્યુ., એવી રીતે કે મરાઠા વીરમગામ અને એરસદના કબજો છેાડી દે અને મુઘલ સેના અમદાવાદમાં રહે. રંગેજીની હત્યા કરવાની મુઘલ સેનાપતિએએ ચાલબાજી કરી, પણ શેરખાનની કુનેહથી ર્ગેાજી અચી ગયા અને બંને વાડાસિનેાર ચાલ્યા ગયા.
આ સમયે ાઈ જવાંમદખાન બાબીએ બનાવટી ફરમાન દ્વારા ગુજરાતની બાગીરી બથાવી લીધી એટલે શેરખાને ગાયકવાડને ખારસદ લઈ લેવા સલાહ આપી. આ થતાં જવાંમર્દ ખાને શેરખાનને ઠપકા આપતાં શેરખાન જૂનાગઢ જવાને બદલે વાડાસિનેર ચાલ્યેા ગયેા.
આ સમયે જૂનાગઢમાં દિલ્હીથી મીર દેરતઅલી અને હિમ્મતઅલી ફાજદાર થઈ આવ્યા, પણ તે નબળા અને ઐયાશી હાઈ જૂનાગઢનું તંત્ર ખખડી પડયુ. તેથી જૂનાગઢની પ્રજાએ અને દેસાઈએએ દલપતિરામ નામના નાગર મુત્સદ્દોને વાડાસિનેર શેરખાનને નિમંત્રા મેલ્યા. આ તક મળતાં શેરખાન પોતાના સાથીદારાને લઈ જૂનાગઢ આવી પહોંચ્યા અને ઈ.સ. ૧૭૪૭ ના એ વર્ષમાં એણે જૂનાગઢના પ્રદેશની સર્વીસત્તા કબજે કરી લીધી. જ્યારે ખંડેરાવ ગાયકવાડની વિધવા ઉમાબાઈનું સૈન્ય ખંડણી લેવા સારઠ આવ્યું ત્યારે શેરખાને કિંમતી નજરાણું આપી સૈન્યને પાલ્લું વાળ્યું. એ જ વર્ષે કાનાજી તાકોરે નામને। મરાઠા સરદાર અમદાવાદના એક અમીરની મદદ મેળવી સેર ઉપર ચડી આવ્યા, પણ શેરખાને—બહાદુરખાને હરાવી અને પાછા કાઢવો.
Page #179
--------------------------------------------------------------------------
________________
[
,
૧૫ર]
મુઘલ કાલ ચારે બાજુથી પરિસ્થિતિ સાનુકૂળ થતાં હવે ઈ.સ. ૧૭૪૮માં દિલ્હીની સત્તાએ આપેલે “દીવાન હેદ્દો ધારણ કરી આ બહાદુરખાને પાદશાહના નામે સ્વતંત્ર રાજ્ય કરવાનો આરંભ કર્યો. આમ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના થઈ. એ ચતુર નવાબે પોતાની સમગ્ર જવાબદારી દલપતિરામ નાગરને પી.
આ સમયે વસંતરાય નામના પુરબિયાએ માથું ઊંચકર્યું અને ઉપરકેટમાં ચડી જઈ બહાદુરખાનની સત્તાને પડકાર કર્યો. દલપતિ રામનું એ અરસામાં અમદાવાદ જવાનું થયું અને રાજ્યના હવાલે જગન્નાથ ઝાલા નામના નાગર ગૃહસ્થ પાસે હતો. એ કાંઈ પગલાં ભરવા જાય તેટલામાં તે વસંતરાયે બહાદુરખાનને કેદ કરી લીધો અને જૂનાગઢની સત્તા હસ્તગત કરી લીધી, પરંતુ જગન્નાથ ઝાલાની યુક્તિથી બહાદૂરખાન વસંતરાયની પકડમાંથી છટકી અમદાવાદ પહોંચ્યા અને દલપતિરામને કિંમતી બાજુબંધ વેચવા આપી, એનાં નાણાંમાંથી પ્રબળ સૈન્ય ઊભું કરવા સત્તા આપી.
આ બાજુ આવેલી તક ઝડપી વસંતરાય જૂનાગઢના સીમાડાનાં ધોરાજી સુપેડી પિપળિયા વગેરે ગામો કબજે કરી ગાંડળનાં ગામ દબાવવા મંડ્યો, આથી ગંડળને ઠાકોર હાલે સચિંત બન્યો. દરમ્યાન મરાઠા સરદાર ચુંબકરાવ ઉદ્ધવ સૌરાષ્ટ્રમાં પેશકશી ઉઘરાવવા આવ્યો ને ગાંડળ પાસેથી મેટી રકમ વસૂલ આપવા તાકીનું કહેણ મોકલ્યું. એની સામે હાલેજીએ ખોખરી ગામ આગળ છાવણી નાખી ત્યાં દીવાન દલપતરામ જેતપુર પાસેથી પસાર થતો હતો તેની પાસે પોતાના કારભારીને મોકલી સંધિ કરી કે વસંતરાયને જૂનાગઢથી ખસેડવાના કામમાં ગેંડળની સહાય લેવી પડે તો જૂનાગઢ ધોરાજીનું પરગણું ગોંડળને આપે
અને વ્યંબકરાવને ગંડળમાંથી હાંકી કાઢવાના કામમાં દલપતિરામ મદદ આપે તો ફિજ અને દારૂગોળાને ખર્ચ ગંડળ પાસેથી લે નહિ. વળતે દિવસે દલપતિરામ
અને હાલેજીનાં સૈન્યએ ભળી લંબકરાવની સેના ઉપર હલે કર્યો. ચંબકરાવ પરાજય પામી, સાથીદારોને ગુમાવી પાછો ચાલ્યો ગયો.
દલપતિરામે બુદ્ધિ વાપરી અરબ જમાદાર શેખ જુબૈદીને એના ૪૦૦ અરબ સાથે નેકરીમાં રાખી લીધો અને જૂનાગઢ પર ચડાઈ કરી. વસંતરાયને ખસી જવાનું કહેતાં એ ન ખસ્યો, તેથી શરત પ્રમાણે હાલેજીને કહેણ મોકલ્યું. હાજી જૂનાગઢ તરફ ચડી આવે છે એ જાણી વસંતરાયે સાંબલપુર પાસે છાવણી નાખી ને ત્યાં પ્રબળ યુદ્ધ થયું તેમાં વસંતરાયનું સૈન્ય વેરવિખેર થઈ ગયું, વસંતરાય જૂનાગઢ તરફ નાસી આવ્યો. હાલે છે અને એને યુવરાજ કુંભોજી જૂનાગઢમાં છેક ઘૂસી આવ્યા તેથી વસંતરાય બીલખા તરફ નાસી ગયો. હાલે
Page #180
--------------------------------------------------------------------------
________________
“૫ મું] સમકાલીન રાજય
(૧૫૩ અને દલપતરામે કબજો મેળવી ફરી જૂનાગઢ ઉપર બહાદુરખાનની આણ પ્રવર્તાવી, પરંતુ થોડા જ દિવસમાં વસંતરાય ફરીથી અણશિયા ખાંટના ૮ થી ૧૦ હજાર સૈનિકો સાથે ગિરનાર દરવાજેથી દાખલ થઈ, લૂંટ ચલાવી ઉપરકોટ ઉપર ચડી જઈ, દરવાજા બંધ કરી બેઠો. આઠ માસ સુધી ચાલુ રહેલા ઘેરામાં પુરવઠો ન પહોંચતાં વસંતરાય ઉપરકોટના કિલ્લામાંથી નાસી છૂટયો. બહાદુરખાન મોરબી સુધી આવે ત્યાંથી માનસહિત એને ફરી જૂનાગઢમાં લાવવામાં આવ્યો. - હવે બહાદુરખાને જૂનાગઢની ગાદીએ બેસી, દિલ્હીની મહમૂદીનું ચલણ બંધ કરી, સ્વતંત્ર સત્તા ધારણ કરી પોતાના નામની ચાંદીની કેરીઓ પાડી. આ કેરી બહાદુરખાન પોતે દિલ્હીના દીવાન તરીકે નવાબ બન્યા હોઈ દીવાનશાહી કેરી તરીકે જાણીતી થઈ.
- ઈ.સ. ૧૭૫૦ માં દીવાન દલપતરામનું અવસાન થતાં જગન્નાથ ઝાલા દીવાનપદે આવ્યા. આ સમયે અરબના પગાર ચડી જતાં તેઓ ઉપરકેટનો કબજે કરી બેઠેલા, પણ જગન્નાથની મદદથી બહાદુરખાને ઉપરકોટને ઘેરે ઘાલ્યો. અરબને તો પગાર જ જોઈતો હતો એટલે હાલજીના પુત્ર કુંભોજીએ વચ્ચે પડી પગાર ચૂકવી આપો અને ધોરાજી ગીર તરીકે મેળવ્યું.
ઈ.સ. ૧૭૫૭માં દિલ્હીની સત્તાને સદંતર ફગાવી દઈ બહાદુરખાન જૂનાગઢ-સોરઠને પહેલે સ્વતંત્ર નવાબ બન્યો.૫૯ (૨) રાધનપુરના બાબી
આ પૂર્વે બહાદુર ખાન અને એના પુત્ર શેરખાન બાબી વિશે સૂચન થયેલું છે. શેરખાનને ગુજરાતના સૂબેદાર તરીકે કામ કરતા શાહજાદા મુરાદબક્ષને સહાય કરવા મોકલવામાં આવેલે (ઈ. સ. ૧૬૫૪–૧૬૫૭) અને ૧૯૬૩માં ચૂંવાળ પ્રદેશના થાણદાર તરીકે નીમવામાં આવેલ. એના પુત્ર જાફરખાનની શક્તિઓની કદર તરીકે એને બાદશાહ તરફથી ઈ.સ. ૧૬૯૦ માં ચૂંવાળને હાકેમ બનાવ્યું. ત્યાંની નોકરી સારી બજાવતાં એને બાદશાહ તરફથી “સફદરખાન ને કાબ મળે. વળી રાધનપુર સમી મુજપુર અને મેરવાડા મળ્યાં હતાં. ઉપરાંત એ ઈ.સ ૧૭૦૩ માં પાટણને સહાયક હાકેમ બનેલ. ઈ.સ. ૧૭૦૪ માં એને વિજાપુરનો અને ૧૭૦૬ માં પાટણને હાકેમ બનાવવામાં આવેલ. ૧૭૦૫ માં ગુજરાતના દક્ષિણ ભાગ ઉપર મરાઠા ચડી આવ્યા ત્યારે બાદશાહના હુકમથી નજરઅલી ખાન અને સદરખાનને એમનો સામનો કરવા જવાને હુકમ થતાં રાજપીપળાના પ્રદેશમાં ગયા, જ્યાં થયેલી અથડામણમાં સફદરખાન કેદ પકડાયો. પણ મરાઠા સરદાર ધનાજી જાદવે એની પાસેથી મોટો દંડ લઈ એને મુક્ત કર્યો.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૪] મુઘલ કાલ
પ્રિએ પાછો પાટણ આવી ગયો. આ સમયે ત્યાં ફોજદારના સ્થાને રહેલા દુર્ગાદાસરાઠોડે બંડ કરતાં સફદરખાને એને પરાજય આપી દૂર કર્યો, • જેને કારણે. સફદરખાનને ફોજદારી મળી. એને મળેલી સર્વોત્કૃષ્ટતાને કારણે એના પુત્રને પણ મોટા હેદ્દા મળ્યા. એના પુત્ર ખાનજહાં જવાંમર્દખાનને ૧૭૧૬ માં રાધનપુરની હાકેમી મળી, જેમાં ૧૭૨૩ માં પડોશનાં બીજાં કેટલાંક પરગણાં પણ ઉમેરાયાં. ૧૭૪૩ માં એને ગુજરાતની સૂબેદારી મળી. ૧૭પ૩ માં એના અવસાને એના મેટા પુત્ર કમાલુદ્દીનખાનને ગુજરાતની નાયબ સુબેદારી મળી. કઈ પ્રસંગને કારણે એ જ્યારે પાલણપુર તરફ ગયેલ ત્યારે મરાઠા સરદાર રઘુનાથરાવ (
રાબા) અને દામાજી ગાયકવાડ ગુજરાતમાં ખંડણી ઉઘરાવવા અમદાવાદ સુધી આવી પહોંચ્યા. આવી ખબર મળતાં કમાલુદ્દીનખાન એકદમ અમદાવાદ પહોંચ્યો, પણ ટાંચાં સાધનને કારણે લડાઈમાં જય ન મળ્યો. એટલે ૧૭૫ માં એને મરાઠાઓ. સાથે સુલેહ કરવી પડી. આ સમયે મરાઠાઓએ કમાલુદ્દીનખાનને રાધનપુર સમી મુજપુર પાટણ વડનગર વિસનગર અને વિજાપુર વગેરે પરગણું જાગીરતરીકે જુદાં કાઢી આપ્યાં. આ રીતે એ રાધનપુર વગેરે પરગણુને ખંડિયો. રાજવી બન્યો. ૧
૧૪. માંગરોળ(સેરઠ)ના કાઝી શેખ આ પૂર્વે (ગ્રંથ ૫, પૃ. ૧૭૨) જણાવ્યા પ્રમાણે સૈયદ સિકંદર સાથે કોઈ જલાલુદ્દીન કાઝી માંગરોળમાં આવી રહેલે. ઈ.સ. ૧૭૭૫ માં ઈઝ-ઉદ્દીન અને સૈયદ સિકંદરે માંગરોળને કબજે લીધે ત્યારથી અકબરના ગુજરાત-વિજયના ઈ.સ. ૧૫૭૩ સુધીના વર્ષમાં માંગરોળમાં મુસ્લિમ સત્તા ચાલુ રહી હતી, જે મુઘલાઈમાં પણ ચાલુ હતી. મુઘલ સત્તાના અંત નજીક જમાલખાન લેહાણી. નામના સરદારના હાથમાં માંગરોળની સત્તા હતી. પેશવાની સૌરાષ્ટ્રમાં સત્તા આગળ વધતાં જાદવ જસવંત નામના મરાઠાઓને પ્રતિનિધિના હાથમાં માંગરોળ આવ્યું હતું, જે ૧૨ વર્ષ લગી ટકયું હતું. ઈ.સ. ૧૭૪૮માં શેખ ફકરૂદીનના પુત્ર શેખમિયાંએ અને મલિક શાહબુદ્દીને મળી માંગળને કિલે હસ્તગત કર્યો, અને આમ સ્થાનિક મુસ્લિમ સત્તાને સ્વતંત્ર ઉગમ થયો.
૧૫. પાલણપુરને હેતાણી વંશ જાલેરના માલદેવ ચૌહાણના વંશમાં થયેલા વીસલદેવ ચૌહાણની અથવા બીજે મતે શામલદેવ ચૌહાણની કતલ થયા પછી હેતમખાનના વંશમાં કોઈ મલેક ખુરમાન હતાણીએ યા એના પુત્ર મલેક યૂસુફખાને જાલોરમાં ગાદી સ્થાપી
Page #182
--------------------------------------------------------------------------
________________
૫ મુ”]
સમકાલીન રાજ્યા
[૧૫૫
હતી (ઈ.સ. ૧૩૯૪–૯૫). પિતા પછી આવેલા યૂસુફખાન (ઈ.સ. ૧૩૯૫–૧૪૧૯), એના પછી એને પુત્ર હસનખાન (ઈ.સ. ૧૪૧૯-૧૪૩૯), એનેા પુત્ર સાલારખાન (ઈ.સ. ૧૪૩૯–૧૪૬૧), ભાઈએમાંના કલહથી એ નાસી જતાં એનેા નાના ભાઈ ઝુદ—તુલ્–તુક દીવાન ઉસ્માનખાન (ઈ.સ. ૧૪૬૧–૧૪૮૪), એના પછી એને પુત્ર ખૂનખાન (ઈ.સ. ૧૪૮૪-૧૫૦૬), બાદ એના પુત્ર મુઝાહિદખાન ૧ લે। ઉર્ફે મુઝા મલેક (ઈ.સ. ૧૫૦૬-૧૫૧૦), એ પછી ત્રણ વર્ષે એને નાના ભાઈ મલેક અલીરોરખાન (ઈ.સ. ૧૫૧૩-૧૫૨૫), અલીશેરખાન પછી એને! પુત્ર સિકંદરખાન (ઈ.સ. ૧૫૨૬-૧૫૩૧), એતા પછી એના કાકાના પુત્ર ગઝનીખાન (ઈ.સ. ૧૫૩૧– ૧૫૩૩), એના પછી ૨૦ વર્ષે નાના ભાઈ મલેકખાન (ઈ.સ. ૧૫૫૭-૧૫૭૬) એક પછી એક મારવાડમાં આવેલા જાલેારમાં સત્તાધીશ થતા રહ્યા હતા. મલેકખાને એકથી વધુ વાર જાલારનું રાજ્ય મેળવ્યું હતું. એ જ્યારે અમદાવાદમાં આશ્રય લઈ રહ્યો હતા ત્યારે ઈડરના રાવ નારાયણદાસે પોતાના પાટવી વીરમદેવે કરેલું: તે !ન દબાવવા મલેકખાનને પોતાની મદદે ખેલાયા હતા. એના પુત્ર ગઝની ખાને જાલેાર ફ્રી પ્રાપ્ત કર્યું ને એના પિતાના અવસાને એ જાલેરની ગાદીએ ગઝનીખાન ૨ જા તરીકે આવ્યા (ઈ.સ. ૧૫૭૬-૧૬૧૬). ગઝનીખાન પછી એને પુત્ર દીવાન પહાડખાન ૧ લેા ( ઈ.સ. ૧૬૧૬-૧૬૧૮) સત્તા ઉપર આવ્યેા. રાઠોડાના ઉપદ્રવથી બિહારી પડાણા નાસી છૂટી ઈ સ. ૧૬૧૯ માં પાલપુર પાસેના કા ગામમાં આવી રહ્યા. પહાડખાનને કાા ફીરેઝખાન બાલાપુરને હાકેમ હતા તે વિહારીએને આવી મળ્યા અને સયેાગની અનુકૂળતા જોઈને એણે પાલણપુરમાં પણ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. અહીંથી ગુજરાતમાં મલેકની એ રિયાસત શરૂ થઈ, જેની જાલાર ઉપર પણ સત્તા ચાલુ હતી. દીવાન ફીરાઝખાન ૧લો ઉર્ફે કમાલખાન (ઈ.સ. ૧૬૩૫-૧૬૩૮)
..
ફીરાઝખાને સત્તાસૂત્ર ધારણ કર્યો ત્યારે પ્રદેશનેા કેટલેાક ભાગ નાગેરી-એના હાથમાં હતા, પણ અકબરે દીવાન ગઝનીખાનને પાલણપુર અને ડીસાની સનદ આપેલી હાઈ એના પુત્ર તરીકે એનેા હક્ક મળ્યા. એના સમયમાં કાળાઓને દાવવામાં ફીરોઝખાનના કુમાર મુઝાહીતખાને સફળતા મેળવતાં ગુજરાતના મેદારની પ્રશ ંસા પ્રાપ્ત કરી. દિલ્હી આ સમાચાર મેકલવામાં આવતાં ફીરાઝખાનની હયાતીમાં મુઝાહીતખાનને પાલણપુરની તખ્તનશીનીને પરવાનેા મળ્યા.. દીવાન મુઝાહીતખાન ર્ જો (ઈ.સ. ૧૬૩૮-૧૬૬૩)
ઈ.સ ૧૬૩૮ માં ફીરાઝખાનના દેહાંતે મુઝાહીતખાન તખ્તનશીન થયે.. આ સમયે મહેદવી પંથના સૌયદ રાજુ પાલણપુરમાં રહેતા હતા. ધર્માં ચર્ચાના
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૬]
મુઘલ કાલ
[પ્ર.
વિષયમાં એમને ઔરંગઝેબના હુકમથી અમદાવાદમાં બેલાવવામાં આવ્યા. ધર્મ ચર્ચામાં એમને મત આરૂઢ ઇસ્લામીઓથી જુદા પડતાં પ્રથમ એમને અમદાવાદ છોડી દેવાનું અને પછી શાહીબાગના એમના પ્રયાણ વખતના મુકામે કતલ કરવાનો સૂબેદારને હુકમ થતાં એમની કતલ કરવામાં આવી. | મુઝાહીતખાનના વખતમાં દાંતીવાડાની જાગીરમાં પાલણપુર રાજ્યનો હિસ્સો શરૂ થયું. પિતાને સંતાન ન હઈ મુઝાહીતખાને પોતાના ભાઈ સલેમખાનના પુત્ર કમાલખાનને દત્તક લીધો હતો. દીવાન કમાલખાન ઉષે કર્ણકમાલ (ઈ.સ. ૧૬૬૩–૧૭૦૬)
ઈ.સ. ૧૬૬૩ માં મુઝાહીતખાનનું અવસાન થતાં એને દત્તક પુત્ર કમાલખાન ગાદીએ આવ્યો. એના સમયમાં એને ભત્રીજો ફતેહખાન (ઈ.સ. ૧૬૭ર૧૬૮૮) જાલેરમાં સત્તા પર હતો. કમાલખાનના અમલ દરમ્યાન ઈ.સ. ૧૬૭૦માં જોધપુરના જસવંતસિંહ રાઠોડે ગુજરાતની પોતાની સુબેદારી દરમ્યાન કમાલખાનને પાલણપુરની ગાદીથી દૂર કર્યો હતો, પણ જસવંતસિંહ જતાં એને ફરી પાછી ગાદી મળી હતી. દેઢ વર્ષના ખાલી ગાળામાં જાલેરવાળા ફતેહખાનના હાથમાં પાલણપુરનાં સત્તાસૂત્ર રહ્યાં હતાં. કમાલખાનના લાંબા સમય દરમ્યાન ઔરંગઝેબના હુકમથી કમાલખાનના પુત્ર ફીરોઝખાને પાલણપુર રાજ્યમાંથી જજિયારે એકઠા કર્યો હતો. કમાલખાન ભાટ, ચારણો અને બ્રાહ્મણોને ૮૪ ગામ દાનમાં આપ્યાં હેવાથી એ લેકેમાં “કર્ણકમાલ” તરીકે ઓળખાયો હતો.
આ દરમ્યાન જોધપુરના રાઠોડે મુઘલ સત્તા સામે થયા હતા. સમાધાન થતાં જાલેર પરગણું હંમેશને માટે જોધપુર સાથે જોડાઈ જતાં હવે હતાણી સત્તા પાલણપુરના રાજ્ય પૂરતી મર્યાદિત રહી. દીવાન ફરેઝખાન ૨જો ઉદ્દે ગઝનીખાન (ઈ.સ. ૧૭૦–૧૭૧૯)
ઈ.સ. ૧૭૦૬ માં કમાલખાનનું અવસાન થતાં એને પુત્ર ફિરોઝખાન સત્તા ઉપર આવ્યો. આ સમયે જાલેરવાળા દીવાન ફતેહખાનના પુત્ર પીરખાને પણ ગાદી માટે દાવ કર્યો હતો, પણ ઔરંગઝેબનું અવસાન થવાથી એની મુરાદ બર આવી નહિ. એણે એના સમયમાં થરાદ પર ચડાઈ કરી એ સત્તા નીચે લીધું હતું. પોતાના સમયમાં ફીરોઝખાને કાસી અને કાંકરેજ જીતી ત્યાંના જાગીરદાર પાસેથી નજરાણું લીધું હતું. દીવાન કરમદાદખાન (ઈ.સ. ૧૭૧૯–૧૭૩૫)
પિતાનું મરણ થતાં મોટા પુત્ર કરીમદાદખાન ગાદીનશીન થયો. આના રાજ્ય–અમલ દરમ્યાન મરાઠાઓની પજવણું વધી પડતાં વડનગર વિસનગર
Page #184
--------------------------------------------------------------------------
________________
૫ સુ]
સમકાલીન રાજ્યે
[ ૧૫૭
વિજાપુર વગેરેની પ્રજા વતના છેડી પાલણપુરને આશ્રયે આવતાં પાલણપુરની પૂર્વે ૧૬ કિ.મી. પર પહાડા વચ્ચે કરીમાબાદ વસાવી ત્યાં રક્ષણ આપ્યું હતું, ગુજરાતના મેદાર સરમુલંદખાને બાદશાહી સત્તાને અવગણી ને જોધપુરના. અભયસિંહ રાઠોડને મેદારી સાંપી સરખુલંદખાનને તાબે કરવા મેાકલ્યા ત્યારે કરીમદાદખાને રાઠોડેને મદદ આપી હતી.
દીવાન પહાડખાન ૨ જો (ઈ.સ. ૧૭૩૫-૧૭૪૪)
ઈ.સ. ૧૭૩૫ માં કરીમખાનના અવસાને એના પુત્ર પહાડખાન ૨ જો સત્તા ઉપર આવ્યેા. ઈ.સ. ૧૭૩૫ માં દામાજી ગાયકવાડે મંત્રી થાજી કદમને ગુજરાતમાંથી હાંકી કાઢવો ત્યારે એણે પેાતાની હારનું કલંક ધોવા મલ્હારરાવ હાલ્ફરની મદદ લઈ ગુજરાત પર ચડાઈ કરી, એમાં પહાડખાન પણ એના હાથે ઝડપાઈ ગયા હતા, જેની પાસેથી કદમે એક લાખની ખંડણી વસૂલ કરી હતી. (ઈ.સ. ૧૭૩૬), પહાડખાનના ભેાળપણથી પિતાને સાચવવા મળેલું એની સત્તા નીચેનું પાટણનુ પરગણું જવાંમર્દ ખાન ઉર્ફે કમાલુદ્દીન બાબીએ પડાવી લીધુ (ઈ.સ. ૧૯૪૦). પહાડખાને શિાહી તરફ વસેલા ભેમિયા જમીનદારે।ને તામે કરી પાલણપુરના રાજ્યમાં વધારે કર્યું હતેા.
દીવાન બહાદુરખાન (ઈ.સ. ૧૭૪૪-૧૭૮૨)
પહાડખાનના અવસાને ઈ.સ. ૧૭૪૪ માં એના કાકાબહાદુરખાન પેાતાના માટા ભાઈ ઉસ્માનખાનની ગેરહાજરીનેા લાભ લઈ તખ્તનશીન થયા. પાછળથી. સમાધાન થતાં ઉસ્માનખાનને પણ રાજ્યમાંથી કેટલાક ભાગ કાઢી આપવામાં આવ્યા હતા.૬૩
૧૬. ખભાતના નવાબી વશ
ખંભાતના રાજવંશ શરૂ કરનારા મીર્ઝા જારી નઝમુદ્દૌલાના પૂજ ઈરાનના નજમ ઈ-શની કુટુ ંબના અને શિયા સંપ્રદાયના હતા. એમને એક પૂજ ઈરાનના શાહ ઇસ્માઇલ સીના સાત પ્રધાનેામાંના એક હતા (ઈ.સ. ૧૫૦૦). ઈ.સ. ૧૭૨૩-૩૦ માં જ્યારે સરખુલંદખાન ગુજરાતનેા સૂમેદાર હતા ત્યારે મીરઝા જાફ઼રની શક્તિ જોઈ સૂબેદારે એને પેટલાદના વહીવટ સોંપેલા. એ અરસામાં એનું લગ્ન ઈરાનના દહેલની રાજવીઓના એક વંશજ મે।મીનખાન હેલમીની પુત્રી સાથે થયું. આ પછી સરખુલદખાને એને ગુજરાતની બક્ષોગીરી સોંપી હતી.
આ અગાઉ મામીનખાનને સરખુલંદખાનની લાગવગથી ઈસ. ૧૭૧૪ માં સુરત અને ખ ંભાતની મુત્સદ્દીગીરી અને વડાદરા ભરૂચ ધોળકા પેટલાદ તથા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૮]
મુઘલ કાલ નડિયાદનો વહીવટ મળ્યો હતો. આ બધાં સ્થળોમાં પોતાના પ્રતિનિધિ મૂકી મોમીનખાન સુરતમાં રહેતા. ઈસ. ૧૭૧૫-૧૬ માં અજિતસિંહ સૂબેદાર બનતાં મામીનખાનને છૂટા થવું પડયું હતું, પરંતુ ત્રણ વર્ષમાં એને પોતાની સત્તા પાછી મળી. આવા વખતે મરાઠાઓના હુમલા શરૂ થતાં, એ તકનો લાભ લેવા મોમીનખાનને સ્વતંત્ર થઈ જવાનું મન થયેલું. અજિતસિંહના ગયા પછી મમીનખાનને ફરી સત્તા ગુમાવવાનું થયું હતું, પરંતુ ઈ.સ. ૧૭રર માં આસફજહાં નિઝામુમુકની સૂબેદારીના સમયમાં ફરી સુરતની સત્તા મળી હતી. આ ગાળામાં પીલાજી ગાયકવાડ સુરત ઉપર ચડી આવેલો, જેના સામનામાં મોમીનખાનને સફળતા મળી નહોતી. આસફજહાંએ મોમીનખાનને સુરતની દીવાનગીરી ઉપરાંત એની સાથેસાથ ખંભાતને પણ બે વર્ષ માટે વહીવટ સોંપ્યો હતે. મીરઝા જાફરનાં લગ્ન ઈ.સ. ૧૭૨૫ માં થતાં સસર-જમાઈ વધુ નિકટમાં આવ્યા. મોમીનખાનનું અવસાન ઈ.સ. ૧૭૨૮ માં ખંભાતમાં થયું તે સમયે મીરઝા જાફર બક્ષીગીરી સંભાળી રહેલ હોઈ ખંભાતનો વહીવટ પણ એના હાથમાં આવ્યો. આમ ઈ.સ. ૧૭ર૦ થી ૧૨૮ વચ્ચે સ્વતંત્ર થવા માટે ચાલેલાં મોમીનખાનનાં ચક્ર એના અવસાન પછી બે વર્ષના ગાળામાં સફળ થયાં અને ખંભાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાનાં બીજ રોપાયાં (ઈ.સ. ૧૭૩૦). મીરઝા ઝફર નઝમુદ્દોલા મેમાનખાન ૧લો) (ઈ.સ. ૧૭૩૦-૪૩)
ઈ.સ. ૧૭૩૦માં બાજીરાવ પેશવાના ભાઈ ચિમનાજી આપાએ ખંભાતની ચોથની માગણી કરી, ફરી ૧૭૩૩ માં પણ કરી. આ વખતે પ્રજા તંગ આવી જતાં ખંભાતમાંથી ઘણા શરાફ અને વેપારીઓ દુકાનો બંધ કરી ચાલ્યા ગયા અને વેપારને ભારે હાનિ પહોંચી.
ઈ.સ. ૧૭૩૦માં મીરઝા જાફર નજમુદ્દલાને સૂબેદાર સાથેની કોઈ ગેરસમજથી દિલ્હી જવું પડયું હતું. ત્યાં એને સારું માન મળ્યું અને જોધપુરને અભયસિંહ રાઠોડ ગુજરાતને સૂબેદાર નિમાતાં એની સાથે અહીં આવવાનું થયું અને ગુજરાતની બક્ષીગીરી તથા ખંભાતને વહીવટ એને પાછાં મળ્યાં. એ ખંભાતને વહીવટ પોતાના પિતરાઈ ભાઈ ફિદાઉદ્દીનખાનને સેપી પેટલાદ રહે, પણ સૂબેદાર સાથે કાંઈક વાંધો પડતાં એને પેટલાદ છોડવું પડયું. ઈ.સ. ૧૭૪૩ માં મુલ્લાં મુહમ્મદઅલીને તોફાનને કારણે મીરઝા જાફરને સુરત જવાને હુકમ આવ્યો. ખંભાતનો વહીવટ એ વખતે તેગબેગખાનને ઍપવામાં આવ્યો, . પરંતુ આ વખતે મીરઝા જાફરના હાથમાં ખંભાત લગભગ સ્વતંત્ર જેવું થઈ
ચૂકયું હતું.'
Page #186
--------------------------------------------------------------------------
________________
૫ મું] સમકાલીન રાજ્ય
[ ૧૫૯ જોધપુરના મહારાજા અભયસિંહે ગુજરાતની પોતાની સૂબેદારી પોતાના પ્રતિનિધિ રતનસિંહ ભંડારીને સોપેલી હતી. પણ એને કારભાર પ્રજાને ફાવતો નહતો. મીરઝા જાફરને આવાં કારણોએ ભંડારી સાથે મેળ નહોતો રહ્યો, બંને વચ્ચે ખટરાગમાં બીજાં પણ કારણ વિકસ્યાં હતાં. આમ વૈમનસ્ય ઈ.સ. ૧૭૩૭ સુધી ચાલ્યું. આ વર્ષમાં દિલ્હીમાં અભયસિંહ રાઠોડ અપ્રિય થતો ચાલ્યો એ કારણે એની સૂબેદારી ગઈ આનો લાભ મીરઝા જાફરને મળ્યો અને એની નજમુદ્દૌલા મોમીનખાન બહાદુર ફિરોઝજગ”ના ખિતાબ સાથે ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક થઈ, તેથી પછી રતનસિંહ ભંડારીને અમદાવાદમાંથી દૂર કરવાની કામગીરીમાં મીરઝાને સમય આપવો પડયો. ખંભાતથી એ પિતાના લશ્કર સાથે કાંકરિયાની પાળે પડાવ નાખી યુદ્ધની તૈયારીમાં પડયો, ત્યાં તે બાદશાહ તરફથી નવું ફરમાન આવ્યું અને અભયસિંહ રાઠોડને સૂબેદાર તરીકે ચાલુ રાખી રતનસિં હ ભંડારીને સ્થાને અભયકરણ પઠાવતને કામચલાઉ પ્રતિનિધિ નીમવામાં આવ્યો. આ અરસામાં મીરઝા જાફરને સુરત અને જૂનાગઢથી પણ મદદ મળી. દામાજી ગાયકવાડ પણ એને આવી મળ્યો. ભંડારીએ હજી અમદાવાદ છોડયુ નહોતું. એણે દામાજીને જણાવ્યું કે મીરઝા જાફરનો પક્ષ છોડે તે ખંભાત અને અમદાવાદ સહિત ગુજરાતને અડધો ભાગ આપું. આ વાત દામાજીએ મીરઝા જાફરને કહેતાં જાફરે અમદાવાદ હવેલી પરગણાનાં કેટલાંક ગામ અને વિરમગામ પરગણું આપવાનાં કહી દામાજીના મનનું સમાધાન કર્યું. અંતે ભંડારી અમદાવાદ છોડી ચાલ્યો ગયો. મીરઝા જાફરે અમદાવાદમાં વિજયપ્રવેશ કર્યો. આ સમાચારથી બાદશાહ તરફથી એના મનસબમાં વધારો કરવામાં આવ્યો. મીરઝાએ અમદાવાદને અડધે ભાગ મરાઠાઓને આપેલ તેથી અથડામણો થયા કરતી હતી, પણ એની હેશિયારીથી એ એમાંથી પાર ઊતરી આવતો હતો, આથી પ્રસન્ન થઈ બાદશાહે એની મનસબદારીમાં બીજો પણ સારો વધારો કરી આપ્યો હતો. આ પછી એની તબિયત બગડી અને એનું ઈ.સ ૧૭૪૩ માં અવસાન થયું. સત્તા માટેની સાઠમારી
મીરઝા જાફરના અવસાને એની બેગમને શંકા પડી કે મીરઝા જાફરને પિતરાઈ ફિદાઉદ્દીનખાન અને મુતખીરખાન ખંભાતની જાગીર પડાવી લેશે. એ માટે એણે રંગાજીનું રક્ષણ માગ્યું. બીજી બાજુથી એ બે હાકેમને ગુજરાતની સૂબાગીરી કામચલાઉ સંભાળી લેવાને બાદશાહી હુકમ આવ્યો, અને એ બેઉએ અમદાવાદને હવાલે લીધો. રંગેજી એ બેઉનું કાસળ કાઢી નાખવા માગતો હતો, પણ એમાં એ સફળ ન થયો. દરમ્યાન ફિદાઉદ્દીનખાનને ખંભાત જવું પડયું,
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૦]
મુઘલ કાલ
એટલે મુફતખીરખાનને મારી નાખવા પ્રયત્ન કર્યો, પણ મુફતખીરખાનને આની ગંધ આવી જતાં એ સાવચેત બની ગયો. રંગોને હૂંફ આપવા શેરખાન બાબી, ખંભાતથી કેટલાંક ગામડાં લુંટવા લાગ્યો. મુતખીરખાને ફિદાઉદીનને ખંભાતથી. બેલાવી લીધે, દરમ્યાન શેરખાને રંગેજીને સહાય આપવાનું બંધ કર્યું.
ઈ.સ. ૧૭૪૩ ના ઉત્તરાર્ધમાં બાદશાહના જાણવામાં આવ્યું કે જુ-નરનો અબ્દુલ અઝીઝખાન ખોટી રીતે ગુજરાતને સૂબેદાર થઈ બેઠે છે, તેથી બાદશાહે ફરમાન મોકલી મુક્ત ખીરખાનને ગુજરાતને સૂબેદાર નીમી સત્તા આપી, પણ. અમદાવાદ જવાંમર્દખાન બાબીના કબજામાં હેઈ મુખીરખાનને સફળતા ન મળી અને ખંભાત ચાલ્યા જવું પડયું, જ્યાંથી એને રંગજીની સહાય માગવી પડી. રંગેજીને રૂપિયા એક લાખની જરૂર હતી. મુફતખીરખાને રૂપિયા એંસી હજાર એકઠા કરી આપ્યા, પણ રંગોજીએ બાકીના રૂપિયા ૨૦ હજાર મળ્યા પછી મદદ કરવા જણાવ્યું. આને કારણે મુતખીરખાનને ખંભાતમાં પાંચ વર્ષ પડ્યા રહેવું પડયું. આ સમય દરમ્યાન સૂબેદારી મેળવવા અમદાવાદ જઈ એણે અનેક વાર પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી.
ઈ.સ. ૧૭૩૭ થી ૧૭૪૮ સુધી ખંભાતને વહીવટ તો નજમખાન નામના. અમલદારના હાથમાં રહ્યો હતો અને એકંદરે ખંભાતમાં શાંતિ રહી હતી. અમદાવાદની સૂબાગીરી મેળવવામાં સફળતા ન મળતાં હવે મુતખીરખાને ખંભાતમાં તદ્દન સ્વતંત્ર થવા વિચાર્યું અને નજમખાનને મરાવી નાખ્યો. આ વાતની બાદશાહને જાણ કરી, બાદશાહે અગાઉ આપેલે “મોમીનખાનને. ઈલકાબ ધારણ કરી ખંભાતની મુત્સદ્દીગીરી લીધી, જેને બાદશાહે બહાલી આપી.. મોમીનખાન ૨ (ઈ.સ. ૧૭૪૮-૧૮૩)
બાદશાહ તરફથી “નુરુદ્દીન મુહમ્મદખાન મોમીનખાન બહાદુરનો છટકાબ મળ્યો તે ધારણ કરી એણે ખંભાતનાં સત્તાસૂત્ર હાથમાં લીધાં. નજમખાનના મૃત્યુના સમાચાર સાંભળી ફિદાઉદ્દીનખાન એના કુટુંબને દિલાસો આપવા ખંભાત આવ્યો. પણ મુફતખીરખાને ખંભાતમાં એને પ્રવેશ કરવા ન દીધો.
આ સમયે મુક્ત ખીરખાન – મીનખાનની સત્તા માત્ર ખંભાત ઉપર હતી અને બહાર એનું પદ માત્ર ખંભાતના મુત્સદ્દી તરીકે ગણાતું. ગાયકવાડના પ્રતિનિધિ સાથે એને હવે અણબનાવ થયેલે. પેશવા અને ગાયકવાડે ગુજરાતની વહેંચણી કરી લીધેલી તેમાં ખંભાત પેશવાના ભાગમાં આવ્યું હતું. આ કારણે શિવાને પ્રતિનિધિ રઘુનાથરાવચોથ ઉઘરાવતો ધોળકા અને તારાપુર થઈ ખંભાત આવ્યો અને મેમીનખાન પાસેથી ૧૦ હજારની ચોથ માગી (ઈ.સ. ૧૭૫૨).
Page #188
--------------------------------------------------------------------------
________________
મું)
સમકાલીન રાજે
[૧૬૧
એ ઉઘરાવવા પાંડુરંગ પંડિત આવ્યો ત્યારે શરૂમાં તે બચાવનાં સાધન તૈયાર કર્યો, પણ અથડામણ થાય એ પહેલાં સલાહ થઈ અને મોમીનખાને ઘાસદાણાના રૂપિયા સાત હજાર તેમ ચાર તોપ આપી.
ઈ.સ. ૧૭૫૩નું ચોમાસું આવતાં ખંભાતના કોટને કેટલેક ભાગ પડી ગયો. આની જાણ અમદાવાદના પેશવાઈ સૂબેદાર શ્રીપતરાવને થતાં એ ખંભાત ઉપર ચડી આવ્યો, પણ સફળતા ન મળી, એટલે ખંભાતનાં ગામડાં લૂંટવાની શરૂઆત કરી. આની અસર મોમીનખાન ઉપર થઈ અને છેવટે એને સમાધાન કરવું પડયું. મરાઠા સાથેના વિગ્રહમાં ખંભાતને ઘણું નુકસાન થયું હતું. સમાધાન તે થયું, પણ મોમીનખાનને એને વિશ્વાસ નહોતો તેથી તૈયારી ચાલુ રાખેલી.
ઈ.સ. ૧૭૫૪ માં ખંભાતને પેશકાર વજેરામ શ્રીપતરાવના જુલમની ફરિયાદ કરવા પૂના પેશવાના દરબારમાં ગયો. બીજી બાજુ ખંભાતની જકાતને ભાગ લેવા શ્રીપતરાને પોતાના નાયબ ભગવંતરાવને મોકલ્યો. ઓછી આવક અને વધુ ખર્ચ હોઈ ભગવંતરાવે ખંભાત લઈ લેવા પેશવાને સમજાવ્યું. અગાઉથી માહિતી મળી જવાથી, ભગવંતરાવ ખંભાત નજીક આવ્યો ત્યારે મોમીનખાને એનું સંમાન કરી અકબરપુરામાં ઉતારો આપે. ભગવંતરાવે અમદાવાદથી જવામર્દખાન બાબીને તેડાવવા પત્ર લખેલે તે મોમીનખાનના હાથમાં આવી ગયે તેથી
મીનખાને ભગવંતરાવ ઊતરેલો તે મકાનને ઘેરો ઘાલે, એને પકડ્યો અને કેદ કર્યો, તેમ ખંભાતના બંદરની જકાતમાં કોઈને ભાગ હવે નથી એવું પણ જાહેર કરી દીધું. બાજીરાવને ખબર પડતાં ભગવંતરાવને છોડાવવા બાર હજારની સેના ખંભાત તરફ રવાના કરી. ખંભાતને ઘેરે ઘલાયો ને યુદ્ધ શરૂ પણ થયું, પણ પછી “મિરાતે અહમદી'ના લેખક અલી મુહમ્મદખાનની મસલતથી સુલેહ થઈ અને મોમીનખાન નુકસાનમાંથી ઊગરી ગયો. ભગવંતરાવે એનું વેર વાળવા ખંભાતનાં ગામ લૂંટવા માંડ્યાં. નાનાં નાનાં યુદ્ધ પણ કેટલાક સમય ચાલ્યાં. અંતે સુલેહ થઈ. મોમીનખાને રૂા. ૧૦,૦૦૦ આપવાના ઠર્યા. રકમ હાજર નહિ એટલે તૂકેજી નામને પેશવાઈ સરદાર મોમીનખાનને જામીન બન્યો. આમ મોમીનખાન ઈસ. ૧૭૫૫ સુધી ખંભાતમાં કબજે જેમ તેમ કરી સાચવી રાખી શકો.૬૫
ઈ -૧૧
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૨]
મુઘલ કાલ
પાદટીપ
૧. D. B. Diskalkar; Inscriptions of Kathiawad, No. 110. ધ્રાંગધ્રાની
હજૂર ઓફિસમાં(તા. ર૮-૪-૧૯૦૧)ને લેખ, જેમાં રાવ ભારમલજીને નિર્દેશ
થયો છે. ૨. Ibid, No. 129 : વવાણિયા બંદર નજીકના દહીસરા ગામના ઉત્તર દરવાજે
આવેલા એક પાળિયામાં ત્યાં માહાશય શ્રી. ભોજરાજજી'ની સત્તા કહી છે (તા.
૧૯-૧૦-૧૬૩ ને લેખ). ૩. Ibid, No. 146 વાંકાનેરના ચંદ્રસિંહજીની સામે લડતાં મરાયેલો રોજી આ
માળિયા-મિયાણુ પાસે તા. ૧૨-૧૧-૧૬૮૩ ના દિવસે મરાયેલે. 3-24. Sir Campbell, Gazetteer of the Bombay Presidency, Vol. V,
p. 138 ૪. કચ્છની વિગતનો આધાર : આત્મારામ કેશવજી દ્વિવેદી, “કરછ દેશને ઇતિહાસ,
તથા Gujarat State Gazetteer : Kutch District ૫. D. B. Diskalkar, op. cit, No. 105 : ખાન આઝમ (મીરઝા અઝીઝ
કેકા) સાથેના યુદ્ધમાં કુમાર અજ મરાયા (તા. ૧-૪-૧૫૯૧ ને ભૂચર મેરીના
સ્થાન નજીક ભૂતનાથ મહાદેવના મંદિરની ઉત્તરે આવેલો પાળિયો). ૬. “કાઠિયાવાડ સર્વસંગ્રહ' (કા. સ. સં), પૃ. ૪૫૪, આ યુદ્ધની વિગતો માટે જુઓ
ઉપર પૃષ્ઠ ૪૮-૪૯. ૭. માવદાસજી ભીમજી રતનું, “શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ, | પૃ. ૨૨૮ ૮. કા. સ. સં, પૃ. ૪૫૫ ૯. D. B. Diskalkar, op. cih, No. 112: “મહારાજ શ્રી રામ શ્રી છત્રસાલના
પુત્ર શ્રી જસવંત'નું શાસન (તા. ૧૮-૪-૬૧૦ ને નાગેશ્વર મહાદેવ મંદિરમાં લેખ); આમ છતાં op. cit, No. 14 માં “પાતસાહ શ્રી શમશાહના માહામંડલીક જામશ્રી છત્રસાલજીનું રાજ્ય (તા. ૧૨-૨-૧૬૧૩ ને નવાનગરના દાદર ગામને લેખ) કહ્યું છે, પરંતુ શત્રુંજયની વિમલવસહીની ટૂંક ઉપરની હાથીપળ પાસેના દેરાસરની દીવાલના તા.-૪-૧૬૧૯ ના લેખમાં હાલારમાં આવેલા નવીનપુર(નવાનગર)માં શ્રી જસવંત નામને જામ સત્તા ઉપર હોવાનું નિર્દેશાયું છે, એટલે
હવે શત્રુશલ્ય જીવતે નહિ હોય. ૨૦. વિગતો માટે જુઓ પ્ર. ચિ. પરીખ, “નિજાનંદ સંપ્રદાય અને સંત પ્રાણનાથ ',
ઊર્મિનવરચના', વર્ષ ૪૪, પૃ. ૫૪૩–૫૪૮.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧ મું]
સમકાલીન રાજે
[૧૬૩
૧૧. D. B. Diskalkar, op. cit, No. 121 : કાલાવડ(જિ. જામનગર)ને શીતળા
મંદિરની નજીકના શિવાલયની દીવાલનો લેખ, જેમાં “શ્રી યદુવંશના મહા જામ લાખાજી”નું રાજ્ય કહ્યું છે અને એના ભાઈ વિભાજીને કુમારપદે કહ્યું છે (તા. ૨૦-૯-૧૬૨૫ નો લેખ). Op. cit, No. 134 : તા. ૧૪-૨-૧૬૪૦ ના જામનગરના
મુખા જૈન દેરાસરમાં સંભવનાથજીની બેસણુના લેખમાં યદુવંશના જામ લાખાજીની
સત્તા કહી છે. ૧૨. D. B. Diskalkar, Op. cit, No 139 : તા. ૧૬-ર-૧૯૬૩ ના જામનગર
રાજ્યના શેખપાટ ગામની ડેરીમાંના બેઉ પાળિયામાં જામશ્રી ૭ રાજસિંઘજી યુદ્ધમાં મરાયાનું નેંધાયું છે. આ “રાજસિંહજીના પુત્ર ફૂલજીના પુત્ર વિભાજીનો પાળિયો
તા. ૨૦-૧૦-૧૬૯૪ નો જામ ખંભાળિયામાં છે; જુઓ ibid, No, 153. ૧૩. રાવલ (તા. કલ્યાણપુર, જિ. જામનગર) ગામને કોટ લાખાએ ચણાવ્યો હતો
(તા. ૧૫-૫-૧૬૯૭). ત્યાંના લેખમાં ચાદવ વંશના જામ રાજસિંઘજીના પુત્ર જામ તમાચીના નૂતનનગરમાં “જામ લાખાજીને રાજ્ય કરતો વર્ણવ્યો છે; Ibid,
No, 155 ૧૪. મુખ્યત્વે કા. સ. સં, પૃ. ૪૫૬-૪૫૯ માંથી વિગતો લીધી છે. ૧૫, D. B. Diskalkar, op, city, No 138. ધ્રોળ નજીકના ખારવા ગામના તા.
૮-૫-૧૬૫૯ ના એ લેખમાં જાડેજા શ્રી જણછનું રાજ્ય કહ્યું છે. ૧૬. શં. હ. દેશાઈ, જૂનાગઢ અને ગિરનાર', પૃ. ૭૨-૭૩ ૧૭. મોરબીના ઉત્તર દિશાએ આવેલા સ્મશાનમાંના તા. ૨૧-૧૧-૧૭૪૦ ના પાળિયામાં
ઠાકરશ્રી કાંહીંઆજીના પુત્ર જાડેજા “અલઈઆજી”ની ડેરી કર્યાનું અને એ જ દિવસના બીજા પાળિયામાં “જા જા સાહેબ ભારાજીના પુત્ર વીસાઇને પાળિયે
ઊભો કર્યાનું લખ્યું છે; જુઓ D. B. Diskalkar, op. cit, No. 170. ૧૮. દરવાજામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની દીવાલમાં લેખ ૧૯. પોરબંદરના શાંતિનાથના દેરાસરના સં. ૧૬૯૧(ઈ.સ. ૧૬૩૫)ના લેખમાં વિકમાતજીને
યુવરાજ કહેલો હોઈ ઈ સ. ૧૬૩૫ માં કે નજીકના વર્ષમાં એનું અવસાન થયું હશે. જુઓ ત્રિ. એ. શાહ, મણિભાઈ વોરા, મધુસૂદન ઢાંકી, પોરબંદરના શાંતિનાથ
જિનાલયના બે શિલાલેખો', “ફાર્બસ ગૌમાસિક”, વર્ષ ૩૦, પૃ. ૧૭૨–૧૭૬. ૨૦. કે. કા. શાસ્ત્રી, “પશ્ચિમ સૌરાષ્ટ્ર ઃ ઇતિહાસની આરસીમાં', “ગુજરાતી સાહિત્ય
પરિષદ-અધિવેશન-પોરબંદર-સ્મરણિકા", પૃ. ૩૯-૪૦ ૨૧. D. B. Diskalkar, op. cit., No. 109 : મહારાણા ચંદ્રસિંહના રાજ્યકાલમાં
હામપોર ગામમાં શિવમંદિર બંધાયું (તા. ૪-૨-૧૫૯નો લેખ); No. 113: પાતશાહ સેલિમશાહના વિજયરાજ્યમાં નૃપતિ શ્રી ચંદ્રસેનજીને ઉલ્લેખ છે (ધ્રાંગધ્રા નજીકના ગાળાના જૈન મંદિરને તા. ૨૩-૨-૧૬૨ નો લેખ).
Page #191
--------------------------------------------------------------------------
________________
સુઘલ ફાલ
[
પણ એ સ. ૧૬૨૬ જોઈએ. નીચે D. B.
૧૬૪]
૨૨. આચાર્ય ઈ.સ. ૧૬૨૮ કહે છે, Diskalkar, op. cit., No. 124 પરની નેાંધ જુએ.
(૧) Ibid., No. 111 : તા. ૧-૫-૧૬૦૭ના કોંઢાના કાંઠેશ્વર મહાદેવના મદિરના લેખમાં રણમલ શત્રુશલ્ય જિતરાજજી રણવીર ભીમ વાધ રાજધર રણ. વસિંહ ભીમ વસિંહદેવ અને ઉદયસિંહ અને ઉંદસિંહનેા કલ્યાણ એવા ક્રમ છે. આમાંના રણ(રાણીંગદે) પછીના ચાર ધ્રાંગધ્રાની સમાંતર શાખાના જણાય છે, કારણ કે આ સમયે તા ચંદ્રસિંહજી હતા.
(૨) Ibid., No. 119 : ધ્રાંગધ્રાના ચરડવા મહાલમાંના માથકની વાયવ્ય ખૂણામાં આવેલી દેરીના તા. ૪-૧-૧૬૨૧ ના લેખમાં ‘મહારાણા શ્રી ચંદ્રસેનજીના રાજ્યમાં કુમાર ભેજરાજ'ના નિધનના ઉલ્લેખવાળા પાળિયા.
(૩) Ibid., No. 124 : હળવદની ભવાની માતાના મંદુિરની પૂર્વ બાજુ આવેલી ડેરીના તા. ૧૧-૫-૧૬૨૬ ના લેખ, જેમાં એ દિવસે શ્રી ચ'દ્રસેનજીનુ′ મરણ થતાં, પાછળથી મહારાણા અમરિસ હજીએ એ દેરી કરાવ્યાનુ લખ્યુ છે.
(૪) Ibid., No 132 : તા. ૩૦-૩-૧૬૩૪ના હળવદની ભવાની માતાના મ`દિરના લેખ પરથી હજી મહારાણા શ્રી આસકરણજી રાજ્ય કરતા હેાવાનુ જણાય છે. (૫) Ibid., No. 136 : તાર૫-૬-૧૬૪૪ના રાજસીતાપુરમાં આવેલા લક્ષ્મીનારાયણના મંદિર પાસેના શિવાલયના લેખમાં ઝાલાવાડના હળવદમાં ‘મહારાણા શ્રી ચંદ્રસેનના પુત્ર અમરસધજી”ની સત્તા કહી છે.
૨૩. D. B. Diskalkar, op. cit, No. 142 : તા ૨૯–૧–૧૬૬૬ ના હળવદની એક દેરીમાંના આ લેખમાં મહારાણા ગજસંધની સત્તા કહી છે.
૨૪. Ibid., No. 150 : તા. ૫-૫-૧૯૯૩ ના હળવદની ૩૬ સ્તંભવાળી દેરીના આ લેખમ મહારાણી જસવ તસંઘજીનુ શાસન કહ્યું છે, Ibid., No. 164 માં તા. ૧-૪૧૭૨૩ના પાળિયામાં પણ એનુ શાસન કહ્યું છે.
૨૪. જુઆ ઉપર પૃષ્ઠ ૭૬,
૨૫. D. B. Diskalkar, op. cit., No. 176: તા. ૯-૫-૧૯૫૯ ના ધ્રાંગધ્રાના મણિનાગેશ્વર મ ́દિરમાંના આ લેખમાં કોઈ આવરદાસે તા. ૬-૮-૧૭૫૩ ના દિવસે શિવમંદિર ચણાવવાના આર’ભ કર્યો ત્યારે રાજય અહમદશાહનું હતું ને ઝાલાવાડમાં ‘દેસતિ મહારાણા શ્રી રાએસ'ધજી'નુ' રાજ્ય હતુ. એ મ`દિર તા. -૫૧૭૫૯ માં પૂરુ′ થયુ' ત્યારે રાજા તરીકે શ્રી ગજસ ધજી હતા અને એને પટધર કુમાર જસવંતસ ધજી હતા.
૨૬. Ibid., No. 165 : અદાજીએ પેાતાના પિતા ભેાજરાજજીની દેરી શિયાણીના તળાવની પાળે કર્યાંનુ તા. ૧૫-૭-૧૦૨૪ના આ લેખમાં સૂચન છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૫ મું]
સમકાલીન રાજ્યો
૧૬૫
૨૭. Ibid, No. 167: લીંબડીના તળાવની પાળે ઊભેલા પાળિયામાં તા. ૨૮-૩-૧૭૩૭ને
દિવસે કુમાર હરાજીના અવસાનની નેધ છે. ૨૮. Ibid., Nos. 167, 169, 180 ૨૯. Ibid, No120 : વાંકાનેરના મહાલક્ષ્મી મંદિર પાસેના પાળિયાને તા. ૩૧-૩
૧૬૨૩ને લેખ. એમાં મહારાણા શ્રી માનજીના પુત્ર મહારાણા શ્રી રાયશંઘજીના પુત્ર મહારાણુ શ્રી ચંદ્રસેનજીના પુત્ર મહાકુમાર શ્રી પ્રથીરાજના પુત્ર મહાકુમાર શ્રી સરતાનજીના અવસાનની નોંધ છે. એની પાછળ ઈડરના રાયનારાયણદાસના પુત્ર
રાય કલ્યાણમલજીની પુત્રી પ્રાણવંતી સતી થઈ હતી. ૩૦. Ibid., No. 131: ટુવા(તા. વાંકાનેર)ના લક્ષ્મીનારાયણ મંદિરના તા.૯-૬-૧૯૩૨
ના મૂળ લેખમાં વાંકાનેર પ્રગણે રાણાશ્રી માનસંઘજી અને એના પુત્ર રાયસંઘ એમ બેઉ નામ મળે છે.
૩૧. Ibid. No. 146 : માળિયા-મિયાણીના પ્રદેશ ઉપર ચડી આવેલા ચંદ્રસિંહજી
સામે લડતાં કચ્છના રાવ રાયધણજીનો પુત્ર રોજી મરાયાનું તા. ૧૩-૧૧-૧૬૮૩ના
આ પાળિયા પર નોંધાયું છે. ૩૨. Ibid, No. 135: તા. ૨૧-૪–૧૬૪૨ ના વઢવાણના પાળિયામાં મહારાણું ચંદ્ર
સેનજીના પુત્ર પૃથ્વીરાજજીને પુત્ર રાજી મરણ પામતાં રાઠોડ રાણી સતી થયાનું
૩૩. કા. સ. સ., પૃ. ૫૬૯ ૩૪. અહીં સુધીનું કા. સ. સં, પૃ. ૫૬૯ના આધારે. ૩૫. આ દામાજી ગાયકવાડે શિવમંદિર લોલિયાણા(વલભીપુર મહાલ)માં તા. ૯-૫
૧૩૮ ને દિવસે પૂરું કરેલું; જુઓ D. B. Diskalkar, op. cit, No. 168. ૩૬. Ibid, No. 171 : તા. ૨૦-૮-૧૭૪૧ના વઢવાણની હાડીમાની જગ્યાના લેખમાં
મહારાણુ શ્રી અરજનસિંહજી સાથે હાડા શ્રી અમરસિંહજીના પુત્રી બાઈ શ્રી દેવકુંવરે સહગમન કર્યું અને પ્રાસાદ પરમાર કુટુંબની આછાંબાના પુત્ર મહારાણા
શ્રી સબલસિંહજીએ કરાવ્યાનું નોંધાયું છે. ૩૭. Ibid., No 154: તા. ૨૨-૪-૧૯૯૬ ના દિવસે વજેરાજજીના પુત્ર શેષમલના પુત્ર
ગોપાલસિંહજીને પુત્ર કરછનાં સૈન્ય સાથે લડતાં મરાયેલો એની થાનના પાધરમાંના આ પાળિયાલેખમાં નેધ છે, જ્યારે ibid, No. 158 માં થાનના તા. ૧૯-૯૧૭૦૧ ના એક અન્ય પાળિયામાં મહારાણું અભિરાજજીના સુત વજેરાજજીના સુત શેષમલજીના સુત “સગરામસંધ નોંધાયા છે. Ibid., No. 163 ના તા. ૩૧-૮૧૭૨૦ના પાળિયા-લેખમાં પણ આ ક્રમ મળે છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬]
મુઘલ કાલ
૩૮ Ibid, No. 125 માં પાતશાહ શ્રી શાહજહાનના રાજ્યમાં પરમાર શ્રી રામજીનું
વિજયરાજ્ય કહ્યું છે (મૂળીના માંડવરાય મંદિરને તા. ૨૫-૧-૧૯૨૯ને આ લેખ છે). ૩૯. Ibid, No. 143 : તા. ૧૪-૮-૧૬૯ના મૂળીના પાધરના પાળિયામાં પરમાર
વિસાજી મરણ પામતાં કોઈ બ્રાહ્મણે આપઘાત કર્યાનું લખ્યું છે. આ વિસજી મૂળના
ભેજરાજજી ૨ જાનો સૌથી નાનો ભાઈ હતો. ૪૦. ભારત રાજ્ય મંડલ (ભા. રા. મં), ભાગ ૧, પૃ. ૨૦૦-૨૦૨ જા. એજન, ભાગ ૨, પૃ. ૧ર૮ (૨૮)-૧૨૮ (૪૭) ૪૨. એજન, ભાગ. ૧, પૃ. ૨૩૬-૨૩૭ ૪૩. D. B. Diskalkar, op. cit, No 103: તા. ૧૩–૧૦-૧૫૭૭ ના ગાયંતી વાવના
આ લેખમાં અકબરના રાજ્યમાં વિસાજીની સત્તા હેવાનો ઉલ્લેખ છે. ૪૩-અ. તા. ૨૫-૧૦-૧૯૧૭ના વરતેજના પાળિયા-લેખમાં ધુનાજીની સત્તાને નિર્દેશ છે;
gai ibid., No. 116. ૪૪. Ibid, No. 175 : તા. ૬-૯-૧૭૫૨ ના લાઠીના ભીડભંજન મહાદેવના મંદિરમાંના
લેખમાં લાઠીમાં ગેહેલ સંઘનું રાજ્ય કર્યું છે. ૫. ભા. રા. પં. ભાગ ૧, પૃ. ૨૧૦-૨૧૩ ૪૧. D. B. Diskalkar, op.cit. No. 144: તા. ૩૧-૫-૧૬૮૨નાબેટ શંખોદ્ધારમાંના
લક્ષ્મીજીની વખાર નામક સ્થાન નજીક ઊભેલા પાળિયામાં રાણા શ્રી ભીમજીને
ઉલ્લેખ છે. ૪૭. Ibid, No. 140 : તા. ૯-૧-૧૬૬૪ ના બેટ દ્વારમાંના નવા શંખનારાયણ
મંદિર પાસેના પાળિયામાં સંગ્રામજીના પુત્ર રાણો અખેરાજજી મરણ પામ્યાને
નિર્દેશ છે. ૪૮. ભા. રા. ., ભાગ ૨, પૃ. ૮૨ 86-24. M. s. Commissariat, History of Gujarat, Vol. II, p. 10
–આ. Ibid., p. 178; વળી જુઓ ઉપર પૃ. ૭૭. ૪૯. ઈડર રાજ્યને ઇતિહાસ, ભા. ૧, પૃ. ૧૩૩-૩૦૭ ૫૦. ભા. રા. મં, ભાગ ૧, પૃ. રર-૨૨૩ પી. એજન, ભાગ ૧, પૃ. રર૪-રર૫ પર. એજન, ભાગ ૧, પૃ. ૧૯૪-૧૯૫ ૫૩. આ સ્થળ પાલનપુર તાલુકામાં કાંકરેજ વિભાગમાં બહેચરાજીથી ઉત્તરે ૫ કિ.મી.
ઉપર છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્ય
૫સુ']
૫૪. ભા. રા. મ’, ભાગ ૧, પૃ. ૨૨૯
૫૫. એજન, ભાગ ૧, પૃ. ૨૯૧-૨૯૨
[ ૧૬૭
૫૬. ધરમપુર તેા રામદેવની પછી આવેલા ધરમદેવે ઈ.સ. ૧૭૬૬ માં વસાવ્યું ત્યાં સુધી ગાદી નગર(રામનગર)માં હતી.
૫૭. ભા. રા. મ, ભાગ. ૧, પૃ. ૨૮૧-૨૮૩
૫૮. એજન, ભાગ ૨, પૃ. ૧૩૮-૧૩૯
૫૯. શં. હ, દેસાઈ, સૌરાષ્ટ્રને! ઇતિહાસ,’ પૃ. ૫૯૧-૯૯
૬૦. આ બનાવ ૧૭૦૩ માં જાફરખાનની નાયખ-હાકેમી વખતે બન્યાનુ' આ જ ગ્રંથમાં નોંધાયું છે.
! ભા. રા. માઁ, ભાગ ૧, પૃ. ૧૯૧-૧૯૨
૬૨. કે. કા. શાસ્ત્રી, સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓ-૧, માંગરાળ-સાર’, પૃ. ૫૯-૬૬ ૬૩. પાલનપુર રાજ્યની વિગત પાલણપુર રાજ્યના ઈતિહાસ’, ભાગ ૧, પૃ. ૧ થી ૨૦૦ માંથી તારવી છે.
૬૪. મીરઝા જાફરનુ` આખું નામ મીરઝા જાફર નજમુદ્દૌલા મામીનખાન હતુ, એટલે એના અવસાન સુધીના હેવાલમાં ૩. ભી. જોર્ટએ મેામીનખાન નામ પ્રચેાખ્યુ છે (‘ખંભાતનેા ઇતિહાસ’, પૃ. ૬૨–૬૭).
૬૫. ખંભાતના ઇતિહાસની વિગતા શ્રી રત્નમણિરાવ ભીમરાવના ખ્મ’ભાતના ઇતિહાસ’નાં પૃ. ૬૦-૭૪ માંથી સંક્ષેપમાં લેવામાં આવી છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
આ પરિશિષ્ટ ૧ ગુજરાતમાં વિદેશી વસાહત
૧. પેટુગીઝ વસાહત
મહમૂદ બેગડાના મરણ બાદ ગુજરાતના કિનારા પર ફિરંગીઓને પ્રભાવ વધ્યો. મુઘલ બાદશાહ હૂમાયુંની વિરુદ્ધ લડવામાં ગુજરાતના સુલતાન બહાદુરશાહે ફિરંગીઓની મદદ લીધી હતી તેથી દીવ અને દમણ પર ફિરંગી-વર્ચસ સ્થપાયું. પોર્ટુગીઝોએ દમણ ગુજરાતના એક અમીર પાસેથી મેળવ્યું હતું. એમની વસાહતમાં ખ્રિસ્તી ધર્મપ્રચારપ્રવૃત્તિઓ ચાલતી તેથી દમણમાં પણ જે સુઈટ ચર્ચ ઉપરાંત ડોમિનિકન, ફાંસિસ્કન અને ગટિયન ચર્ચા પણ હતાં. દીવના કિલાને ફરતી બેવડી ખાઈ હતી. બહારની ખાઈની ઊંડાઈ વધુ હેવાથી એમાં વહાણું પણ આવી શકતાં. કિલ્લા પર મોટી તોપો રાખવામાં આવતી. આમ દીવ પોર્ટુગીઝ માટે સુરક્ષિત સ્થળ હતું અને વેપારી મથક હતું.
અકબરના દરબારમાં જે સુઈટ મિશન વારંવાર જતાં. બાદશાહે એમને ધમ બાબત અમુક છૂટછાટ આપી હતી. અકબર તથા જહાંગીરના સમયમાં પોર્ટગઝેને ખંભાતમાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવાને તથા ચર્ચ બાંધવાની પરવાને મળ્યો હતો. પોર્ટુગીઝોની સંખ્યા પણ એ સ્થળે મોટી હતી. ઈ.સ. ૧૬૦૫ માં ત્યાં ૮૦ પોર્ટુગીઝ કુટુંબ વસતાં હેવાનું નેંધાયું છે. દરિયાકિનારે પોર્ટુગીએ વિશાળ આવાસગૃહ બંધાવ્યાં હતાં. મુસાફર ટર્નિયરે એના પ્રવાસ (ઈ.સ. ૧૬૨-૬૬) દરમ્યાન એના ભગ્નાવશેષ નિહાળ્યા હતા. ખંભાતને વેપાર બહાળો હતો. એક સમયે ફિરંગીઓ( વિદેશીઓ)નાં ૨૦૦ વહાણ બારામાં નાંગરેલાં હોવાનો ઉલ્લેખ છે. ૧૬૧૬ પછી અંગ્રેજોની વેપારી જમાવટ ખંભાત બંદરે થતાં ફિરંગીઓનું જોર ઓછું થયું. સુરત મુકામે પણ પોર્ટુગીઝોનાં વળતાં પાણ થયાં. ૨. વલંદા(ડચ) વસાહતો
વેપારી અને વહાણવટી તરીકે વલંદા પંકાતા. ઈ.સ. ૧૬૦૨ માં પૂર્વમાં વેપાર કરતી વિવિધ કંપનીઓનું એકત્રીકરણ કરી ડચ યુનાઈટેડ કંપનીની સ્થાપના થઈ. ડચ સરકારે વેપારી કંપનીને કેટલાક હકક આપ્યા હતા, જેમાં યુદ્ધ
Page #196
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧]
ગુજરાતમાં વિદેશી વસાહત
[૧૬
કે સંધિ કરવાના તથા ભૂમિ કબજે કરી એ સ્થળે કિલ્લેબ'દી કરવાના અધિકાર
નોંધપાત્ર છે.
અંગ્રેજો વલંદાએ! અને ફ્રેચાના આગમન સમયે હિંદના દરિયાકિનારા પર પાર્ટુગીઝોનું વર્ચીસ હતું. મુલાની નૌકાશક્તિના અભાવમાં પાર્ટુગીઝોને. પડકારનાર કાઈ ખીજી સત્તા ન હતી. વલંદા ઉત્તમ પ્રકારના ખલાસી હાવાથી એમણે પેર્ટુગીઝોની દરિયાઈ શક્તિને પડકારી. હિંદના પશ્ચિમ કિનારા પર વેપારની શરૂઆત કરવાના પ્રયત્ન ન્યુઝીલેંડના બે વેપારીઓએ કર્યા હતા, પરંતુ ગાવાના પાર્ટુગીઝોએ તેમેને મારી નાંખ્યા.
વલંદાઓના મુખ્ય વેપાર તેજાનાના ટાપુઓ સાથે હતા તેથી હિંદના કારામાંડલ કિનારા પર એમની વેપારી કાઠીએ હતી, પર ંતુ અમુક સમય પછી ગુજરાત સાથે વેપારની જરૂરત વલંદાએને લાગી. પહેલાં અરમે પણ ગુજરાતના કાપડની સાર્ટ ટાપુઓના નિવાસીઓ પાસેથી તેજાના ખરીદતા હતા એ કારણે ગુજરાતમાં વસાહત સ્થાપવાની જરૂરત ઊભી થઈ. ઈ.સ. ૧૬૦૧ માં વલંદા સુરત આવ્યા હતા અને ૧૬૦૬ માં એમણે એ સ્થળે કાઠી સ્થાપી હતી. એ સમયે પેાટુ ગીઝો એમના હરી† હતા. મુરહાનપુર ખાતે મુધલેાના વડા ખાનખ!તોના કાન પેાટુ ગીઝો વલ’દાએ વિરુદ્ધ ભ ભરી રહ્યા છે એ ખાકે સુરતમાં વાન ડેનિસ નામે એક વલદાએ આત્મહત્યા કરી અને ત્યારે માદ સુરતની કાઠી બંધ કરી. હવે નવેસરથી -ગુજરાતમાં વેપાર અર્થ' વલંદાઓએ ઈ.સ. ૧૬૧૫ માં પ્રયત્ન કર્યાં. એ જ વર્ષે ડચ પ્રતિનિધિ તરીકે વન રેવિસ્ટનને જહાંગીરના દરબારમાં વેપારી સવલતે મેળવવાના કારણે મેકલવામાં આવ્યેા. એ જ ગાળામાં અંગ્રેજ પ્રતિનિધિ `મસ રે। -જહાંગીર પાસે વેપારી સવલતા મેળવવાના આશયથી પુરહાનપુર જઇ તે રહ્યો હતા. વિટનને ખશાહ પાસેથી વેપારી સવલતા મેળવવી દુર્લભ લાગી. વળી રા પણ વલ ંદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતા હતેા. રેવિસ્ટનને જણાયું કે વલંદા માટે એ વેપારને અનુકૂળ રાજકીય વાતાવરણ નથી, પરંતુ એને રિપોટ આવે એ પહેલાં એક ડચ પ્રતિનિધિ એકને સુરત ખાતે કાઠી સ્થાપવા મેાકલવામાં આવ્યા. ઈ.સ. ૧૬૧૬ ના ઑગસ્ટમાં એણે સુરત આવી સત્તાવાળાએ। પાસેથી પરવાના મેળળ્યેા. સત્તાવાળાઓને કામચલાઉ પરવાનગી આપવી પડી, કારણ વલદા ગુજરાતનાં વહાણાને નુકસાન કરવાની શક્તિ ૧૬૧૮ માં શાહજાદા ખુમ પાસેથી વલંદા વેપારી શરૂઆતનાં વર્ષામાં અંગ્રેજો સાથે સશસ્ત્ર અથડામણ થતી હોવા છતાં વલદા ગુજરાત સાથે એમને વેપાર વિકસાવી શકયા. શરૂઆતમાં બટેવિયાથી વર્ષમાં ત્રણ
ધરાવતા હતા. ઈ.સ. સંધિ મેળવી શકયા.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૦૦]
મુઘલ કાલ
[પ્ર. ૫મું
કે ચાર વહાણ ગુજરાત અને અરબસ્તાન તરફ જતાં. વેપાર વધતાં અમદાવાદ અને ભરૂચ સ્થળે પણ વલંદાઓની વેપારી કોઠીઓ સ્થાપવામાં આવી.
સુરતમાં વલંદાઓની વસાહત હતી અને તેઓ ત્યાં કાઠથી રહેતા. એમનE - ડાયરેકટરને આવાસ વિશાળ હતો. ઈ.સ. ૧૯ર૭ માં ટેમસ હર્બટ સુરતનું વર્ણન કર્યું છે : એ વલંદાઓના અને અંગ્રેજોના આવાસ તેમજ ફર્નિચર ઉત્તમ પ્રકારનાં. હોવાનું જણાવે છે. મેન્ડેલઑતે કહેવા પ્રમાણે સુરત પાસે નદીને પેલે પાર રાંદેર ખાતે વલંદાઓની વખાર હતી. વલંદાઓનું વેપારી થાણું અમદાવાદમાં મુખ્ય ચાર રસ્તાઓ પર હેવાનું મુસાફર થેવને (ઈ.સ. ૧૬૬૬) જણાવે છે.
શાહજહાં પોર્ટુગીઝોને હરાવવાવલંદાઓની મદદ લેવા ઈચ્છતો હતો, એણે બદલામાં વેપારમાં અમુક છૂટછાટ આપવાની તૈયાર બતાવી, પણ બટેવિયાના ગર્વનરે એ દરખાસ્ત નામંજૂર કરી.
૧૭મી સદીની છેલ્લી પચીસીમાં વેપારના પ્રમાણમાં અતિશય વધારો. થયો. એના લાભ વલંદાઓએ મેળવ્યા. વલંદા ૧૦૦ રૂપિયાના માલ પર ૫૦૦ રૂપિયા નફ રાખતા. એ જ તૈકાના અંતભાગમાં સત્તાવાળાઓના ત્રાસના કારણે વલંદાઓને સુરતનો વેપાર બંધ કરે પડયો. ઈ. સ. ૧૬૯૮ માં મુઘલ. અમીરનાં વહાણુ યુરોપના ચાંચિયાઓએ લૂટયાં. પરિણામે જે ચ વલંદાઓની કોઠીઓ પર નિયંત્રણ મુકાયાં. અંતે સુલેહ થતાં ઔરંગઝેબે એ ઉઠાવી લીધાં. અંગ્રેજી અને ફેચોની માફક વલંદાઓને પણ મુઘલનાં વહાણ લુંટવા બદલ’ નુકસાની પેટે રકમ ભરવાની હતી. વલંદાઓએ ૭૦ હજાર રૂપિયા ચૂકવ્યા અને મક્કા જતાં વહાણેના રક્ષણની બાંયધરી આપી.
૧૮ મા સૈકાના ઉત્તરાર્ધમાં મુઘલેની સત્તાના અસ્ત સમયે અંગ્રેજોનું વર્ચસ સુરત પર વધ્યું. પરિણામે વલંદાઓને સહન કરવું પડયું. ૧૭૬૨ માં સુરતના નવાબે વલંદાઓની કઠી જપ્ત કરી. વલંદાઓએ શહેરમાંથી કોઠી ખસેડી અને નવી જગ્યાએ ખોલી. આ જગ્યા વલંદાવાડ તરીકે ઓળખાઈ. અંતે ઈ.સ. ૧૭૮૮૮ માં વલંદા સુરતની કેડી છોડી જતા રહ્યા. ૩. અંગ્રેજ-વસાહત
વલ દાઓને નફાકારક વેપાર કરતા જોઈ અંગ્રેજોએ હિંદને વેપાર શરૂ કર્યો. ૧૯મા સૈકાની છેલ્લી પચીસીમાં ઈગ્લેન્ડની રાણી ઇલિઝાબેથે ખંભાતના શહેનશાહ (મુઘલ બાદશાહ)ને વેપારી સગવડો આપવા અર્થે પત્ર લખ્યો હતો, પરંતુ અ ગ્રેજોને વેપારી સવલતો તરત પ્રાપ્ત ન થઈકારણ કે મુઘલ દરબારમાં
Page #198
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧]
ગુજરાતમાં વિદેશી વસાહત
[૧૭૧:
પોર્ટુગીઝ પાદરીઓ અ ગ્રેજોને ફાવવા દે એમ નહોતું. સુરત બંદરે ૧૬૦૮માં અંગ્રેજ વહાણ બહેકટર” નાંગર્યું. જહાંગીર પાસેથી વિલિયમ હાકિસે વેપારી સગવડ મેળવી, પરંતુ મુઘલ અમીરો અને પોર્ટુગીઝની ખટપટને લીધે એ રદ કરવામાં આવી.. હોકિન્સ પછી ૧૯૧૧ માં હેત્રી મિડટન સુરત આવ્યો. એ સમયે પોર્ટુગીઝ. અવરોધરૂપ હતા. પોર્ટુગીઝોનાં નાનાં વહાણ ચોકી કરતાં હોવાથી સુરત બંદર અંગ્રેજો માટે બંધ હતું તેથી મિડટને પાસેના સુંવાળી બંદરે વહાણ નંગર્યાં ને વેપાર પણ શરૂ કર્યો. પોર્ટુગીના દબાણને કારણે મુઘલ સત્તાવાળાઓએ અંગ્રેજોને સુંવાળી છોડવાનો હુકમ કર્યો. મિડલ્ટને રાતા સમુદ્ર પર અંગ્રેજ શકિત- ને પરચો બતાવ્યો, સુરત અને દીવનાં વહાણ અટકાવ્યાં. એ છોડાવવા લાગતા. વળગતાને સારી એવી રકમ ભરપાઈ કરવી પડી. ત્યાર પછી ૧૬૧૨ માં કેપ્ટન બેસ્ટે સુંવાળી ખાતે પોર્ટુગીને હરાવ્યા તેથી સુરતના અમલદાર પર અંગ્રેજો વિશે સારી છાપ પડી. બેસ્ટને આવકાર મળ્યો અને સત્તાવાળાઓએ કરાર પણ. કર્યા. ૧૩મી ઓકટોબર ૧૬૧૩ ના રોજ શાહી ફરમાન પણ આવ્યું. સુરત ખાતે વેપારી કોઠી લવામાં આવી. એને લડે ટોમસ એડવર્થ હતા. અંગ્રેજોનો વેપાર બરોબર ન ચાલે, કારણ કે સ્થાનિક વેપારીઓને પોર્ટુગીઝ પ્રતિ પક્ષપાત. હતો. બીજી તરફ પોર્ટુગીઝે અંગ્રેજોને મળેલા વેપારી હક્કોથી ચિડાયેલા હતા. તેથી તેઓએ મુઘલેનાં વહાણોને રંજાડવાનું શરૂ કર્યું. મુઘલેએ ઇંગ્લેન્ડથી આવેલા. ડાઉન્ટન પાસે પોર્ટુગીઝ વિરુદ્ધ સહાયની માગણી કરી. પોતાના દેશની પરવાનગી વિના ડાઉન્ટને એમ કરવાની અશક્તિ દર્શાવી તેથી મુઘલ સત્તા રોષે ભરાઈ ગેવાનો પોર્ટુગીઝ ગવર્નર અંગ્રેજ વહાણોને ખતમ કરવા સુરત આવ્યો. એ બંને વચ્ચે સુંવાળી બારી પાસે લડાઈ થઈ. પોર્ટુગીઝેને દીવ ભાગી જવું પડયું. અંગ્રેજોની જીતને પરિણામે દરિયાઈ વેપારમાં થોડી રાહત થઈ.
ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના પ્રથમ અધિકૃત એલચી તરીકે ટોમસ રો ૧૬૧પના સપ્ટેમ્બરમાં હિંદ આવ્યો. ડિસેમ્બરમાં જહાંગીર પાસે પોતાની ઓળખપત્ર રજુ કર્યા. એ ત્રણ વર્ષ લગી બાદશાહની છાવણીઓમાં સાથે ને સાથે રહ્યો. અંતે એણે ગુજરાતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. શાહજાદા ખુર્રમ પાસેથી અ ગ્રેજોને જે કરાર મળ્યા તે પ્રમાણે અંગ્રેજોને હથિયાર રાખવાની, પોતાનો ધર્મ પાળવાની અને પોતાના ઝઘડાઓનો નિવેડો લાવવાની છૂટ હતી, પરંતુ એમને ઘર બાંધવાની મનાઈ હતી. ૧૬૧૩ માં સુરતની કઠીની સ્થાપના બાદ ૧૬૧૫ થી. ૧૬૧૮ ને ગાળામાં ખંભાત ભરૂચ વડેદરા અને અમદાવાદમાં એની શાખાઓr. સ્થાપવામાં આવી હતી..
Page #199
--------------------------------------------------------------------------
________________
-૧૭૨ ]
મુઘલ કાલ
ત્રિ. ૫મુ’
હિંદમાં બધાં અંગ્રેજી વેપારી થાણાંઓના વડા મથક તરીકે સુરતની કારી કામ કરતી તેથી એ હિંદમાં અ ંગ્રેજી સામ્રાજ્યના મુખ્ય આધાર કહેવાઈ છે. અન્ય કાઠીઓના વડાઓએ ફૅકટરીએના અહેવાલ આપવા વર્ષમાં એક વાર સુરત જવાનું થતું. શરૂઆતના આગેવાના બેસ્ટ ડાઉન્ટન ઍડવ કેરિજ વગેરે સાહસિક પુરુષ હતા. તેઓએ પોર્ટુગીઝાની તીવ્ર હરીફ઼ાઇ દુશ્મનાવટ રાગચાળા ઇત્યાદિ મુશ્કેલીએના સામના કરી સુરતમાં અંગ્રેજોનું વેપારી મથક મજબૂત કર્યું. સુરતની કાઠીના વહીવટ અથે પ્રેસિડેન્ટ હતેા; એનેા વાર્ષિક પગાર ૫૦૦ પૌંડ હતા. અન્ય ચાર અધિકારી હતા — એકાઉન્ટન્ટ-ખજાનચી, વખારને અધિકારી, પસ ્–મેરિનર અને સેક્રેટરી, યુરાપથી આવતા મુસાફ્ર કેટલીક વાર વિદેશીઆના વેપારી કાઠીમાં રહેતા. ફ્રાયર અને વિંગ્ટનનાં લખાણેા પ્રમાણે બ્રિટનની વેપારી ક પની સુરતમાં મકાનનું ભાડુ વર્ષે ૬૦ પૌંડ ચૂકવતી. એ માળવાળા મકાનના ઉપલા ભાગ નિવાસ અથૅ અને નીચલા ભાગ ધંધા અર્થે વપરાતા. પ્રેસિડેન્ટના આવાસ વધુ સગવડવાળા હતા. ડૉ. જ્હાન ફાયરે કરેલા વર્ણન પ્રમાણે પથ્થર અને લાકડાથી બાંધેલું મકાન દેશી કારીગરીથી સુશૅાભિત હતું. માન–પ્રમાદ અર્થે અલાયદી વ્યવસ્થા હતી. વળી એક સાદું દેવળ પણ હતું. એને પાદરી હિંદમાં અગ્રેજ કાઠીએાના રહેવાસીઓની ધાર્મિક વિધિ સંપન્ન કરતા.૪ ૧૬૯૮ ના સનદી ધારાથી બ્રિટિશ પાર્લામેન્ટે કોંપનીના કિલ્લાઓ અને અગત્યની કાઠીઓમાં પાદરી રાખવાની વ્યવસ્થા કરી આપી હતી. હિંદુ આવ્યા પછી પાદરીએ એક વર્ષમાં પાટુગીઝ તેમજ દેશી ભાષા શીખી લેવાની રહેતી.પ ૧૭૦૦ માં પ્રાર્થનાનું એક ચોક્કસ સ્વરૂપ ડાયરેકટરોએ માકલી આપ્યું.
હિંદીને પ્રભાવિત કરવા અંગ્રેજો હાથી રહેતા. રવિવારે અને રજાના દિવસે ધા િક પ્રવચન સાંભળ્યા પછી શહેર બહાર ઉદ્યાનમાં ફરવા કે તરવા જતા. શિકાર કરીને કે અન્ય રીતે દિલ બહેલાવતા. સ્વાદિષ્ઠ વાનગીઓ મનાવવા હિંદી અંગ્રેજી અને પોર્ટુગીઝ રસેાધ્યાને રાકવામાં આવતા. વાનગીએમાં માખણુ, બદામ તેમજ અનેક જાતનાં માંસ અને ફળનેા ઉપયાગ થતા, એ સમયે અંગ્રેજો ચાંદીનાં વાસણામાં ભેજન કરતા, કારણ કે ચીનાઈ માટીનાં કે કાચનાં વાસણ મેઘાં પડતાં. માંસ અને દારૂના અતિસેવન અને નવી આખાહવાને કારણે માંદગી અને મૃત્યુનું પ્રમાણ વધુ હતું. એ લોકેામાં એક કહેવત શરૂ થઈ કે વ્યક્તિનું આયુષ એ ચેમાસાં”. અંગ્રેજો સવારે બર્ન્સ વાઇન લેતા. સવારના છ વાગ્યે દેવળમાં એમની હાજરી ફરજિયાત હતી. ગેરહાજર વ્યક્તિ અર્ધી ક્રાઉનનેા દંડપાત્ર બનતી, પ્રાર્થના પૂરી થયા બાદ કાઠીના દરવાજા ખૂલતાં,
Page #200
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧).
ગુજરાતમાં વિદેશી વસાહત
[૧૭૩
વેપાર અર્થે વેપારીઓ આવતા. હિંદમાં કામ કરતા અંગ્રેજો માટે દેશી ભાષાનું જ્ઞાન મેળવવું ફરજિયાત હતું. દિવાળી પ્રસંગે કંપનીના નેકરને વેપારીઓ ભેટસગાદ આપતા. રાત્રિભોજન પહેલાંની પ્રાર્થના વેળાએ પ્રેસિડેન્ટ હાજર રહેતો. રાતે બહાર નીકળવા પ્રેસિડેન્ટની પરવાનગી જરૂરી હતી. નવા વાતાવરણની માઠી. અસર કંપનીના જુવાન નોકરો પર ન પડે એ હેતુથી સુરતની કોઠીમાં કડક નિયંત્રણ હતાં. હિંદી સ્ત્રીઓ સાથેના સંબંધ પર પ્રતિબંધ હતું. જહેન. લિચર્લેન્ડ નામે કંપનીના નેકરને હિંદી સ્ત્રી સાથેના સંબંધને કારણે છૂટા થવું પડયું હતું. પોર્ટુગીઝોએ કરેલી ભૂલે અંગ્રેજ ટાળવા માંગતા હતા. કંપનીને અગિયાર નામે નેકર પત્ની સાથે હિંદ આવનાર પ્રથમ અંગ્રેજ હતો. પ્રેસિડેન્ટ જેરેમી બ્લેકમેન (૧૬૪૦) પત્ની સાથે હિંદ આવ્યો. હિંદીઓ સાથે ઝઘડો કરનાર અંગ્રેજ શિક્ષાપાત્ર બનતો. ઈંગ્લેન્ડ દેશને અને ધર્મને લાંછનરૂપ વર્તન કરનાર અંગ્રેજ દંડપાત્ર બનતો.
અંગ્રેજો ભપકાથી હિંદીઓને આંજી નાખવાનો પણ પ્રયત્ન કરતા. પ્રેસિડેન્ટ તથા અન્ય અધિકારીઓના ઘેડા, પાલખી શણગારવામાં આવતાં. રૌનિક સાંજસવાર પ્રેસિડેન્ટને સલામી આપતા. એમના અધિકારીઓની કબરો પણ ભવ્ય. બંધાતી. સુરત ખાતે અંગ્રેજોનું કબ્રસ્તાન મુખ્યત્વે પોર્ટુગીઝ શૈલીથી બાંધેલું હતું તેમાં હિંદુ અને મુસ્લિમ શૈલીની અસરો હતી. ફ્રાંસિસ બૅટન, એકિસડસ અને આંગિયારની કબરો ભવ્ય હતી.'
સુરત પાસે આવેલા સુંવાળી બંદરે યુરોપની પ્રજાઓનાં વહાણ નાંગરતાં. એ બંદરને ઉપયોગ અંગ્રેજોએ શરૂ કર્યો હતો. ૧૬૧૫ થી ૧૬ર૯ માં કંપનીનાં, ર૭ વહાણ સુંવાળી બંદરથી લંડન જવા રવાના થયેલાં. શરૂઆતમાં સુતરાઉ કાપડ તેમજ સરખેજ અને બિયાના(આગ્રા પાસે)ની ગળીની નિકાસ થતી. થોડા સમય પછી સુરોખાર મારી કરિયાણું લાખ ગાલીચા અને ખાંડ પણ મોકલવામાં આવતાં. કંપનીનાં વહાણ પહેળા પનાનું કાપડ બંદૂક સીસું કલાઈ ઈત્યાદિ વસ્તુઓ હિંદના કિનારે ઠાલવતાં. હિંદના કાપડને ઉપાડ ઈંગ્લેન્ડમાં હતો. હેલેન્ડ અને જર્મનીના મોંઘા લિનનને સ્થાને ઘરવપરાશ માટે હિંદનું કાપડ સસ્તું પડતું તેથી કંપનીના ગુમાસ્તા હિંદમાં કાપડનાં મુખ્ય મથક પર જતા અને દલાલ તેમજ વણકર સાથે કરાર કરતા. એ કરાર પ્રમાણે અમુક મુદતમાં અમુક ચોક્કસ ભાલ કંપનીને પૂરો પાડવા બંધાતા.
૧૬૩૦ ના ભયંકર દુષ્કાળની માઠી અસર કંપનીના વેપાર પર પડી. સુરતની કોકીના ૨૧ માણસોમાંથી ૧૪ મરણાધીન થયા. પરિસ્થિતિમાં પોર્ટુગીઝ સાથે
Page #201
--------------------------------------------------------------------------
________________
•૧૭૪ ]
સુઘલ ફાલ
[ત્ર. ૫મુ
સમાધાનકારી વલણ અખત્યાર કરવાની જરૂર હતી તેથી મેશ્વાલ્ડ કાઉન્સિલ સાથે ગાવા ગયા તે સંધિ કરી. ખીજી દિશામાંથી પણ ક ંપનીને માઠાં પરિણામ • ભાગવવાં પડયા. ઇંગ્લૅન્ડના રાજાએ કાન સામે કંપનીને પરવાનેા આપ્યા. એણે શરૂ કરેલી ચાંચિયાગીરીને લીધે સુરતની ક ંપનીની આબરૂને ધક્કો પહેાંચ્યા.
૧૬૭૦ થી શિવાજીની સુરત-લૂટને પરિણામે અને ત્યાર બાદ એના ભયને કારણે સુરત–કાઠીના વેપારને નુકસાન થતુ રહ્યું, એનું દેવું વધતું ગયું. માલના ભરાવાને કારણે એના રક્ષણના પ્રશ્ન ઊભા થતેા. સુરતના રક્ષણ અ મુલ સૈન્ય પર્યાપ્ત નહેતું. પરિણામે અંગ્રેજો અને ફ્રેંચાને સ્વરક્ષણ કરવાનું રહેતું. મુધલ સૂબેદારા અને અમલદારા કંપની પાસેથી નજરાણાં અને ભેટોની આશા રાખતા. આમ સુરક્ષા અને મુક્ત વેપારની દૃષ્ટિએ સુરત યેાગ્ય બનતું ગયુ.. મુધલાનાં 'નિયંત્રણાથી મુક્ત રીતે વેપાર થઈ શકે એવા સ્થળ તરીકે મુંબઈની પસંદગી કંપનીના ડાયરેકટર જેશિયા ચાઇલ્ડે કરી, ૧૬૬૭ માં ઇંગ્લૅન્ડના રાજાએ મુંબઈ એટ વહીવટ માટે કંપનીને સોંપ્યા. અંગ્રેજોએ એ સ્થળની કિલ્લેબંદી કરી મુંબઈને સ્વતંત્ર વેપારી વસાહત તરીકે વિકસાવી, ૧૬૮૭માં અંગ્રેજ કાઠીએના વડા ·મથક તરીકે સુરતની કાઠી કામ કરતી બંધ થઈ. એની ઑફિસ મુંબઈ ખસેડવામાં આવી.
૧૬૧૮ માં મુઘલ બાદશાહ જહાંગીરે વેપાર અને વસવાટની ખાતરી અપાતા એ પત્ર લખ્યા. ૧૮૧૮ માં-બરાબર ૨૦૦ વર્ષ પછી અમદાવાદના ભદ્ર કિલ્લા પર યુનિયન જૅક લહેરાતા થયે, બ્રિટિશ સામ્રાજ્યની ભાવી શકયતા પણ ગુજરાતમાં સુરત ખાતે શરૂ થઈ કહેવાય : “સુરતના એ ભાડૂતી ધરમાં અંગ્રેજોએ તદ્દન અજાણ્યે એક મહાન સામ્રાજ્યના પાયા નાખ્યા.’૭ ૪. ફ્રેંચ વસાહત
×ંગી વલંદા અને અંગ્રેજ પ્રજાની સરખામણીએ ફ્રેંચ હિંદના વેપારમાં મેાડા દાખલ થયા. ઈ.સ. ૧૬૬૪ માં ફ્રેંચ વેપારી ક’પની રાજા લુઈ ૧૪ માની પરવાનગીથી સ્થપાઈ. એ જ વર્ષે પૂર્વતૈયારી કરવા ખેબર નામે ફ્રેંચ સુરત આવ્યા. ઔરંગઝેબના ફરમાનથી ક્રૂ'ચાને સુરત ખાતે વેપાર કરવાની અને -સુંવાળી ખાતે કાઠી રાખવાની પરવાનગી મળી. ત્યાર પછી ઈ.સ. ૧૬૬૮ માં ૐચાએ વેપાર શરૂ કર્યાં. એખરની કુશળતાને કારણે ફ્રેંચાના વેપાર જામ્યા હતા, પરંતુ પછીના સમયમાં ક ંપનીના અંદરાઅંદરના વિખવાદને લીધે વેપાર પડી ભાંગ્યા. સુરતમાં કાઈ વાર ફ્રેંચા અવાએ ફેલાવી અન્ય હરીફ ક ંપનીઓના વેપારને તાડવાના પ્રયત્ન કરતા; જેમકે ૧૬૭૭ માં એમણે વલંદા અને અંગ્રેજ વચ્ચે
Page #202
--------------------------------------------------------------------------
________________
-પરિશિષ્ટ ૧]
ગુજરાતમાં વિદેશી વસાહતા
(૧૦૫
યુદ્ધ થયું હાવાની અવા વહેતી મૂકી હતી. ૧૭૧૯ માં ફ્રેંચાએ સુરતની ક્રેાઠી બંધ કરી, વિદેશી કાપડની મેટી માંગ હાવાથી ફ્રાંસના વણકરોના અસંતાષ વધી ગયે।, તેથી ત્યાંના લેાકાએ હિંદના કાપડના વપરાશ બંધ કર્યાં.
૫. આસ્ડેડ વસાહત
ઑસ્ટ્રિયાની એક વેપારી ક ંપની પણ ૧૭૧૭ માં સુરત આવી હતી. એ દેશના શહેનશાહના આશ્રય તળે ઍસ્ટેડ કંપની ઊભી થઈ. એ કંપની વિરુદ્ધ પ્રવ્રુત્તિઓ ડચા અને અ ંગ્રેજોએ શરૂ કરી, છતાં શાહી પરવાને એને મળ્યેા. પરંતુ નફાકારક વેપાર ન થાથી ૧૭૩૦ માં સ્ટેડ કંપની બંધ થઈ.
પાટીપ
૧. રત્નમણિરાવ ભી. જોટ, ખ્ંભાતના ઇતિહાસ’, પૃ. ૪૪
૨. એજન, પૃ. ૫૮
૩. પશ્ચિમી જગત માટે ભારતનું પ્રવેશદ્વાર ખંભાત હતું તેથી યુરેપની પ્રજાએ મુઘલોને ખંભાતના શહેનશાહ' તરીકે ઓળખતી.
૪. H. G. Rawlinson, British Beginnings in Western India, 1579–1657, p. 18
૫. Charles Fawcet, English Factories in India (Western Presidency), Vol. I, p. 270
૬. H. G. Rawlinson, op. cit., p. 134. વળી જુએ ઈશ્વરલાલ ૨. દેસાઈ, ‘સૂરત સાનાની મૂરત', પૃ. ૪ર
૭, H. G. Rawlinson, op. cit., p. 134
*
Page #203
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ર
ગુજરાતમાં મરાઠા સત્તાના પ્રારંભ અને પ્રસાર
ભારતમાં ૧૭ મી સદીનેા ઉત્તરા અને અઢારમી સદીના પૂર્વી ભારે અરાજકતાવાળા હતા. મુઘલ સામ્રાજ્ય એટલું બધું વિસ્તરેલુ` હતુ` કે એના દૂર દૂર આવેલા ભાગે! પર દિલ્હીથી અંકુશ રાખવાનું મુશ્કેલ બની ગયું હતું. ધણા થાડા મુઘલ સૂમેદાર પોતપોતાના તાબા નીચેના પ્રદેશેા પર મહામુશ્કેલીએ અંકુશ રાખી શકતા. આવા રાજકીય વાતાવરણમાં ૧૭ મી સદીના ઉત્તરાધમાં મરાઠા એક રાજ્યબળ તરીકે મુઘલા સામે આવ્યા. ધીમે ધીમે મરાઠા શકિત વધતાં. તેઓ મુઘલા સાથે સંઘમાં આવવા લાગ્યા. તેએ મહારાષ્ટ્રમાંથી અન્ય પ્રાંતા તરસ્ક્રૂ ધીમે ધીમે આગળ વધ્યા અને એક સદીના ગાળામાં મુધલાને હંફાવી એમની સત્તાના સ્થાને પેાતાની સત્તા સ્થાપવા સમર્થ બની ગયા.
ગુજરાતમાં મરાઠાઓના આગમનની શરૂઆત શિવાજીએ સુરત શહેર પર કરેલી ચડાઈ (જાન્યુઆરી ૬, ૧૬૬૪)થી ગણાવી શકાય. પૂના પર મુલાની સેના વારંવાર હલ્લા કરતી હાવાથી એનેા બદલા લેવાના હેતુથી તથા લૂંટ મેળવવાના પ્રલાભનથી શિવાજીએ આ ચડાઈ કરી હતી. એ સમયની અને ત્યાર પછી મરાઠા ચડાઈએ પાછળના મૂળભૂત હેતુ ગુજરાતમાં મરાઠી સત્તા સ્થાપી રાજ્ય ઊભું કરવાનેા ન હતા એ સ્પષ્ટ જણાય છે. ૧ શિવાજીએ સુરત પર કરેલી પ્રથમ ચંડાઈનું આયેાજન ખૂબ વિચારપૂર્વક અને ગુપ્તપણે કરવામાં આવ્યું હતું. એને અમલ પણ કુનેહપૂર્વક કરવામાં આવ્યા હતા.ર ચડાઈ સમયે સુરત રક્ષણ વગરનું હતું, એને રક્ષણ-દીવાલ પણ ન હતી.. સુરતને બદસુરત બનાવીને શિવાજી ગયા એ પછી ગુજરાતના સૂબેદાર મહાબતખાન પોતાની સેના સાથે આવી પહોંચ્યા. એણે સુરતની રક્ષણ-વ્યવસ્થા મજબૂત બનાવવાને બદલે ત્રણ લાખ જેટલી પેશકશ (બક્ષિસ) ઉધરાવીને એ જતા રહ્યો.
શિવાજીની આવી પ્રવૃત્તિથી ઔરંગઝેબની ધાર્મિક અને રાજકીય ભાવના ઉશ્કેરાઈ અને એને શિક્ષા કરવા દખ્ખણમાં વિશાળ સેના મોકલવાનુ શરૂ થયું. આમ કરવામાં એનેા મૂળભૂત હેતુ મરાઠાઓને ગુજરાતમાં આવતા. અટકાવવાનેા હતેા. આમ છતાં શિવાજીએ ખીજી વાર સુરત પર ચડાઈ કરી
Page #204
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨]
ગુજરાતમાં મરાઠી સત્તાના પ્રારલ...
[૧૭૭
(ઑકટોબર ૩, ૧૬૭૦) અને શહેરને ત્રણ દિવસ સુધી લૂટયું. સુરતની દક્ષિણે આવેલા પારનેરા અને બાગલાણ જેવા નાના કિલ્લા પણ ૧૬૭ર માં કબજે કર્યાં. એ પછીના સમયમાં ગુજરાતમાં મરાઠાઓના પ્રવેશ ખૂબ સરળ બન્યા. એમને અટકાવવા માટે ગુજરાતને સૂબેદાર કે સુરતને ફાદાર સમર્થ ન હતા, ૧૬૭૫ માં મરાઠાઓએ પ્રથમ વાર જ નદા ઓળંગી, ટૂંક સમયમાં તેઓએ ગુજરાત અને દખ્ખણ સરહદે અને અન્ય મહત્ત્વના માર્ગો પર એવા અંકુશ સ્થાપી દીધા કે તેઓ ત્યાંથી પોતાની સેનાને સહીસલામત રીતે ગુજરાતના જુદા જુદા પ્રદેશા પર હલ્લા કરવા મેકલી શકતા. તેઓએ આ રીતે ધણા હલ્લા કરાવ્યા. આમ છતાં ૧૬૯૯ સુધી એમનેા ગુજરાત સાથેના સંબંધ વ્યવસ્થિત ધારણે સ્થપાયા ન હતા.
૧૬૯૯ માં સતારાના છત્રપતિ મહારાજા રાજારામે (૧૬૮૯–૧૭૦૦ ) પોતાના વિશ્વાસુ અધિકારીએ માંના એક ખ`ડેરાવ દાભાર્ડને બાગલાણમાં ચેાથ અને સરદેશમુખી ઉધરાવવા માટે નીમ્યા. દાભાડેએ બાગલાણ ઉપરાંત સુરત જિલ્લામાંથી પશુ આ કર વસૂલ કર્યાં. ૧૭૦૩ માં મરાઠાએએ સુરત પર ચડાઈ કરી ભારે લૂંટ મેળવી, એની માહિતી સુરતની અંગ્રેજ કાઠીના અધ્યક્ષના હેવાલમાં જોવા મળે છે. ૪ ૧૭૦૫ માં ખંડેરાવ દાભાડેએ મેાટી ફાજ સાથે ન`દા પાર કરી અને એ મુઘલ સૈન્યેાને હરાવ્યાં. એ પછી એણે બુરહાનપુરમાં પોતાની ટુકડી કાયમ માટે રાખી અને સૌરાષ્ટ્રમાં સારડ સુધી ચડાઈ કરી. એને દામાજીરાવ ગાયકવાડની મુખ્ય મદદ મળી હતી.પ
૧૭૦૬ માં ધનાજી જાદવની આગેવાની નીચે ભરાઠાઓનુ મેટુ લશ્કર દક્ષિણ ગુજરાત પર ચડી આવ્યું. એ સમયે ગુજરાતને સખેદાર શાહજાદા આઝમશાહ ( ૧૭૦૧–૧૭૦૫) ઔર'ગઝેબની માંદગીના સમાચાર મળતાં એકાએક દિલ્હી ગયા હતા અને ગુજરાતના રક્ષણની જવાબદારી એના નાયબ મેદાર હમીદખાનને સાંપતા ગયા હતા. મરાઠાઓના સામના કરવાના હમીદખાનના પ્રયાસ નિષ્ફળ ગયા, એટલું જ નહિ, પણ એ પોતે તથા સફદરખાન ખાખી નઝરઅલીખાન વગેરે પણ મરાઠાઓના કેદી બન્યા. એમને છેડાવવા માટે મેાટી રકમ મરાઠાઓને આપવામાં આવી હતી.ક
ઉત્તર ગુજરાત પર આક્રમણ કર્યું. ધનાજી જાદવ એક બહાર રાકાયેલા હતા તે દરમ્યાન બાલાજી વિશ્વનાથે
ઔરંગઝેબના અવસાન (૧૭૦૭) પછી થાડા સમયમાં જ મરાઠાઓએ વર્ષી સુધી અન્યત્ર ગુજરાત માળવામાં થઈને પૂવ
૪-૬-૧૨
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૮] મુઘલ કાલ
(પ્ર. ૫મું ગુજરાતમાં પ્રવેશ કર્યો. એણે ગોધરા અને મહુધા લૂંટયાં. મરાઠા છેક નડિયાદ અને મહેમદાવાદ સુધી આવી પહોંચ્યા હતા. મરાઠાઓની આગેયના સમાચારથી અમદાવાદની આજુબાજુના પરાં-વિસ્તારના લેકએ જ્યભીત બની રક્ષણ માટે અમદાવાદમાં કેવો ધસારે કર્યો હતો એનું વર્ણન “મિરાતે અહમદી'ના લેખક અલી મુહમ્મદખાન, જે પોતે એ વખતે ત્યાં હતાં, તેણે આપેલું છે. મરાઠાઓને સામનો કરવા માટે અમદાવાદમાં ઘણી મોટી તયારી કરવામાં આવી હતી, પણ ફેલાયેલી હતાશાથી છેવટે મુઘલ સૂબેદાર ઇબ્રાહીમખાને મરાઠા સેનાપતિ વિશ્વનાથની માગણી મુજબ બે લાખ અને દસ હજાર રૂપિયા આપ્યા ત્યારે મરાઠા વિદાય થયા.9
૧૭૧૧ માં ખંડેરાવ દાભાડેએ ભર્ચ સુધી કૂચ કરી, પરંતુ ગુજરાતના સૂબેદાર શાહમતખાને મરાઠાઓને અંકલેશ્વર આગળ સજજડ હાર આપી અને ખાનદેશની સરહદ પર પાછા જતા રહેવાની ફરજ પાડી, પણ થોડા વખતમાં, (૧૭૧૬ સુધીમાં) દાભાડેએ બુરહાનપુરથી સુરત સુધીના વેપારી માર્ગો પર પિતાને અંકુશ સ્થાપી દીધો અને ઘણી જગ્યાએ જકાતનાકાં સ્થાપી વણઝારાઓ પાસેથી રકમો ઉઘરાવી. ખંડેરાવની આ પ્રકારની સેવાઓની કદર કરી મહારાજા શાહુએ એને ૧૭૧૭ માં માનસિંહ મોરેની જગ્યાએ મરાઠી સેનાના સેનાપતિ નાખ્યો. દાભાડેની આ નિમણૂક પછી એને દખ્ખણમાં ભારે કામગીરી રહેતી હેવાથી એણે ગુજરાતમાં પિતાના વિશ્વાસુ અધિકારીઓ કંથાજી કદમ બાંડે અને દામાજીરાવ (પહેલા) ગાયકવાડ અને દામાજીરાવના ભત્રીજા અને દત્તક પુત્ર પિલાજીરાવને પ્રતિવર્ષ મોકલીને ચોય જેવી રકમ ઉઘરાવવાની કામગીરી સંપી. ૧૭૨૧ માં દામાજીરાવનું અવસાન થતાં પિલાજીરાવ એને ઉત્તરાધિકારી બન્યો.
પિલાજીરાવે, ૧૭૩૨ માં પોતાનું અવસાન થતાં સુધીના સમયમાં ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરી અને પિતાના કુલની સર્વોપરી સત્તા સ્થાપવાને આરંભ કર્યો. સેનાપતિ દાભાડેએ એને શરૂઆતમાં ખાનદેશમાં નવાપુર ખાતે ઘોડેસવાર ટુકડી સાથે નીચે, પરંતુ કંથાજી કદમ બાંડેએ એ સ્થળ પોતાના અધિકાર હેઠળ આવે છે એવી રજૂઆત છત્રપતિ શાહુ પાસે કરતાં પિલાજીરાવને ત્યાંથી જતા રહેવાની ફરજ પડી. એ પછી પિલાજીરાવે ખાનદેશ અને સુરત વચ્ચે સીધે વ્યવહાર રાખી શકાય એ હેતુથી સેનગઢની બાજુમાં ડુંગરાળ પ્રદેશમાં પિતાનું મથક સ્થાપ્યું અને ત્યાં સેનાપતિ દભાડે પ્રતિનિધિ તરીકે એ રહ્યો. ત્યાં રહીને એણે રાજપીપળાના રાજાની મિત્રતા કરી નાંદેદ અને સાગબારા (જિ. ભરૂચ) વચ્ચે નાના નાના કિલા સ્થાપવાની પરવાનગી મેળવી
Page #206
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨] ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ. ૧૯ લીધી. આ ઉપરાંત એણે પડોશમાં રહેતા ભીલ અને કળી લેકેનો પક્ષ લઈ એમના માટે કાર્ય કર્યું, અને સાથે સાથે સુરત પર હલા કરવાનું પણ ચાલુ રાખ્યું. ૧૭૧૯ માં ભીલ પાસેથી સોનગઢનો કિલે મેળવા લઈ ત્યાં પિલાજીરાવે પોતાનું વડું મથક સ્થાપ્યું.૮ ૧૭૬૬ સુધી એ એમનું મુખ્ય મથક રહ્યું.
૧૭૧૯ થી ૧૭૨૩ સુધીના ગાળામાં પિલાજીરાવે સુરત અઠ્ઠાવીસીમાંથી ખંડણી ઉઘરાવવાનું કાર્ય કર્યું અને વડોદરા જિલ્લાનાં પાદરા પાણી અને ભાયેલી ગામના હિંદુ દેસાઈઓ સાથે મિત્રતા બાંધી. ૧૭૨૪ માં સુરતના મુત્સદ્દી મીનખાને મોકલેલી લશ્કરી ટુકડીને પિલાજીરાવે હરાવી.
એ સમયે કંથાજી કદમ બાંડેએ ગોધરા અને દાહોદનાં ગામડાં તારાજ કરી ખંડણ વસૂલ લીધી હતી.
૧૭૨૫ માં સરબુલંદખાન સૂબેદાર તરીકે નિમાયે ત્યારે એણે પોતાના નાયબ તરીકે સુજાતખાનને મૂક્યો અને એને ગુજરાત મોકલવામાં આવ્યો. ગુજરાતમાંથી બદલી પામેલા સૂબેદાર નિઝામુલુ-મુલ્કને નાયબ હમીદખાન પિતાની સત્તા છોડવા તૈયાર ન હતો તેથી આ બંને પક્ષો વચ્ચે એક વર્ષ સુધી આંતરવિગ્રહ ચાલે. હમીદખાને મરાઠાઓની મદદ મેળવી સુજાતખાન અને એના ભાઈઓને ક્રમશઃ હરાવ્યા અને એમની હત્યા કરી. આ સમય દરમ્યાન કંથાજી કદમ બાંડેએ વિરમગામ પર ચડાઈ કરી, કારણ કે મહી નદીની ઉત્તરે આવેલાં તમામ પરગણુઓની ચોથ એને આપવાનું વચન મુઘલ સુબેદારે આપ્યું હતું, પરંતુ એનું પાલન કરવામાં આવ્યું ન હતું. વિરમગામના નિવાસી ઉદયકરણ દેસાઈએ દીર્ધદષ્ટિ વાપરી સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી ખાનદાની ઉધરાવી ને બાંડેને આપી અને જે રકમ વધી તેમાંથી એણે ફરતી રક્ષણ દીવાલ પછીના સમયમાં બંધાવી લીધી. ૧૦
સુરતનો ફોજદાર રસ્તમઅલીખાન, જે વડોદરા અને પેટલાદને ફેજદાર પણ હતો, તેણે પિલાજીરાવના હલાઓનો સામનો કરવા પ્રયાસ કર્યો, પરંતુ એમાં સફળતા ન મળવાથી એને પિલાજીરાવ સાથે સમાધાન કરવાની ફરજ પડી હતી. રુસ્તમઅલીખાનને હમીદખાન સામે પિલાજીરાવની મદદ જોઈતી હતી. પિલાજીરાવે એને મદદ આપવાનું વચન આપી મદદ આપવાનો દેખાવ કર્યો અને અડાસ સુધી સાથે ગયો. સામી બાજુએ હમીદખાનના પક્ષે કંથાજી કદમ બાંડે હતે. બંને પક્ષે સામસામાં રહેલા પિલાજીરાવ અને કંથાજી અડાસની લડાઈમાં ભાગ ન લેતાં પ્રેક્ષક બની રહ્યા. હમીદખાન અને રૂસ્તમઅલી ખાન
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૦] મુઘલ કાલ
પ્રિ. ૫ મુંએકબીજા સામે લડવા, જેના અંતે હમીદખાનને કંથાજીનું શરણું લેવાની ફરજ પડી હતી નડિયાદ પાસે વસો આગળ થયેલી લડાઈમાં (ફેબ્રુઆરી ૧૦, ૧૭૨૫) રુસ્તમઅલી ખાન માર્યો ગયો. વિજેતા બનેલા હમીદખાને કંથાજી અને પિલાજીરાવને ગ્ય બદલો આપો. જે કરાર થયા તે અનુસાર મહી નદીની ઉત્તરે આવેલાં પરગણાઓની ચોથ કંથાઇને અને મહી નદીની દક્ષિણે આવેલાં પરગણાઓની ચોથ પિલાજીરાવને આપવામાં આવી. આ કરારથી ગુજરાતમાં મુઘલ સત્તાને ભયંકર ફટકો પડ્યો. આ પછી હમીદખાને અમદાવાદ પર પિતાને કાબૂ જમાવી દીધો. બીજી બાજુ મરાઠાઓએ પિતપોતાના અધિકાર નીચેના પ્રદેશમાં ઘૂમી વળી લૂંટફાટ ચલાવી અને ખંડણી ઉઘરાવી.
આ બધા સમાચાર દિલ્હી પહોંચતાં મુઘલ બાદશાહે સરબુલંદખાનને ગુજરાત મોકલ્યો. એણે આવી, સફદરખાન બાબી અને જોધપુરના મહારાજા અભયસિંહ સાથે સંગઠન કરી મરાઠાઓને પહેલાં સોજિત્રા અને પછી કપડવંજ ખાતે હરાવ્યા. મરાઠાઓના પક્ષમાં હમીદખાન પિલાજીરાવ અને કંથાજી કદમ હતા. આ સમયે પરિસ્થિતિ એવી ગંભીર બની હતી કે મરાઠાઓને ગુજરાતમાંથી નીકળી જવું પડશે એવું લાગતું હતું, પરંતુ આ અરસામાં જ પેશવાનાં લશ્કરેએ ઉત્તર ગુજરાતમાં ઈડર બાજુથી પ્રવેશ કરી, વડનગર પહોંચી ત્યાં લૂંટફાટ કરી અને એ સમૃદ્ધ નગરને બરબાદ કર્યું.
સરબુલંદખાન ગુજરાતમાં લગભગ પાંચ વર્ષ (૧૭૨૬-૩૦) રહ્યો, પણ એ ગુજરાતમાંથી મરાઠાઓને હાંકી કાઢવાની એની મુખ્ય કામગીરી પાર પાડી શક્યો નહિ; ઊલટું, એમની સાથે સમાધાન કરવું પડયું. ૧૭૨૬ માં એણે કંથાઇને અમદાવાદ અને હવેલી પરગણા સિવાય મહી નદીની ઉત્તરે આવેલાં તમામ પરગણુંઓની ચાથ આપવા કરાર કરી આપે.
આ સમયે શાહ રાજાના દરબારમાં પેશવા બાજીરાવ પહેલે સેનાપતિ દાભાડેને કદો હરીફ બન્યું હતું અને એની મહેચ્છા સેનાપતિની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દઈ ગુજરાતની મબલક આવક આપતે ચોથને અધિકારપતાને માટે લઈ લેવાની હતી, તેથી એ પ્રમાણે પેરવી કરી રહ્યો હતો. ૧૭૨૬ માં જ એણે પિતાના પ્રતિનિધિ ઉદાજી પવારને માળવામાંથી ગુજરાતમાં મોકલે, પણ પિલાજીરાવે અને કંથાજીએ સંયુક્ત બની એને ગુજરાત છેડી જવા ફરજ પાડી.
આ વખતે કંથાજીના દત્તક પુત્ર કૃષ્ણ પાવાગઢને કિલે કબજે કર્યો અને ત્યાં પિતાનું મથક સ્થાપ્યું. ૧૨ બીજા વર્ષે પેશવાએ પોતાના ભાઈ ચિમણાજીને
Page #208
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨]
ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ...
[૧૮૧
ગુજરાતમાં મોકલ્યો. ચિમાજીએ ચોથ માટે વાટાઘાટો ચલાવી, પણ એની શરતો નક્કી થઈ શકી નહિ. ૧૩ ૧૭૨૯ માં ચિમાજી કરી ગુજરાતમાં આવ્યો અને કયાજીના લશ્કર પાસેથી પાવાગઢ જીતી લઈ (૧૭૩૦), એણે પેટલાદ ખંભાત અને ધોળકા જઈ લુટફાટ કરી. | ગુજરાતને સૂબેદાર સરબુલંદખાન મરાઠાઓનાં આક્રમણોનો સામનો કરવા અસમર્થ બની ગયો હતો. દિલ્હી તરફથી પણ કઈ મદદ આવતી ન હતી. એક બાજુથી પેશવાને, તો બીજી બાજુએ પિલાજીરાવ અને કંથાઇને ઉપદ્રવ વધતો જતો હતો, સેનાપતિ દાભાડેના પ્રતિનિધિઓ(કંથાજી અને પિલાજીરાવ)નાં વર્ષો વર્ષ થતાં આક્રમણ ખાળવા માટે પેશવા સાથે કરાર કરવાનું યોગ્ય માની એણે પેશવા સાથે વિધિસર કરાર કર્યા (માર્ચ ૨૩, ૧૭૩૦). આ કરારથી એણે પેશવાને જમીન અને બંદરી જકાતોના આખા મહેસૂલ પર સરદેશમુખી આપી; એમાંથી માત્ર સુરત અને સુરત જિલ્લાને બાકાત રાખવામાં આવ્યાં. વળી ઉપરની મહેસૂલી આવકમાંથી ચોથ અને અમદાવાદના મહેસૂલમાંથી પાંચ ટકા કર આપવાનું સ્વીકાર્યું. આના બદલામાં શિવા પોતાનું ૨૫૦૦ જેટલું હયદળ ગુજરાતમાં રાખે, ખંડણીની વસૂલાત સરળતાથી અને રંજાડ કર્યા વગર કરે, અને ગુજરાતમાં મુઘલ સત્તા ટકાવી રાખવા છત્રપતિ શાહુ (એટલે કેપિલાજીરાવ જેવા મરાઠા સરદારો) ગુજરાતની બંડખોર પ્રજા ( અર્થાત્ દેસાઈઓ, જમીનદારો વગેરે)ને મદદ આપે તે પેશવા એને અટકાવશે એવી કબૂલાત કરવામાં આવી. ૧૭૩૦ નો આ કરાર, ૧૭૨૬ થી ૧૭૨૯ દરમ્યાન મરાઠાઓ (પેશવા કે દાભાડે, કથાજી, પિલાજીરાવ વગેરે) સાથે થયેલી સમજૂતીઓ તેમ કરાર, ૧૪ જેને અમલ કરવામાં આવ્યો ન હતો, તેના અંતરૂપે હતા. આ જ કરારથી એક વર્ષ બાદ સેનાપતિ દાભાડે અને પેશવા વચ્ચે ગુજરાતમાં સશસ્ત્ર અથડામણ થઈ હતી.
૧૮ મી સદીના પૂર્વાર્ધમાં સૌરાષ્ટ્ર વિસ્તારની રાજકીય પરિસ્થિતિ ભારે અંધાધૂંધી-ભરી હતી. ત્યાંના નાનામોટા રાજાઓ સરદારો વગેરે એકબીજા સામે અને વિશેષ કરીને પડોશી રાજ્યસત્તાઓ સામે સતત સંઘર્ષમાં રહેતા. નબળા પડોશી રાજ્યનું મહેસૂલ જેટલું બને તેટલું પડાવી લેવા માટે બળવાન પડોશી રાજ્ય હંમેશાં તૈયાર રહેવું અને અસહાય પ્રજા પાસેથી એમનું રક્ષણ કરવાના બહાને ખંડણી ઉઘરાવી લેતું. આવી પરિસ્થિતિમાં દામાજીરાવે સૌરાષ્ટ્રમાં ઘણી ચડાઈ કરી. મુઘલેની જેમ મુલુકગીરી દ્વારા લેક પાસેથી ખંડણી ઉઘરાવી. દામાજીરાવે ૧૭૩૦ના અરસામાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો ત્યારે અમરેલી નગર પર ત્રણ પક્ષેને–જેબલિયા જૂથના કાઠીઓ, કેટલાક સૈયદે અને જૂનાગઢના ફેજ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
મુઘલ કાલ
| શ્ર. ૫ મુ
દારાને—અંકુશ હતા. દામાજીરાવે અમરેલી પર નાખેલી ખંડણીને ભાગ, જે કાઠીએાના હિસ્સે આવતા હતા તે, તેઓ ભરી ન શકવાથી તેની જમીન સોંપી દેવા એમને દામાજીરાવે જ પાડી, એવી જ રીતે સૈયદા પાસેથી પણ જમીન પડાવી લીધી. પાછળના સમયમાં જૂનાગઢના ફાજદારનેા અંકુશ પણ નાબૂદ કરવામાં આવ્યા. આ સમયે લાઠીના ઠાકારે પોતાની દીકરી દામાજીરાવ સાથે પરણાવી અને દહેજમાં ચભારિયા અને એની નજીક આવેલાં ખીજા છ ગામ આપ્યાં. ચરિયા ગામને પોતાના નામ ઉપરથી 'દામનગર' નામ આપવામાં આવ્યું. સમય જતાં આ વિસ્તારમાં ગાયકવાડી સત્તા દૃઢ બની,
સરમુલ દુખાતના અનુગામી સૂમેદાર મહારાજા અભયસિંહ ગુજરાતમાં મરડાઓને આવતા અટકાવવા માટે અને એમની લૂટમ્રાટની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે વિવિધ માર્ગો અપનાવતા રહ્યા, પરંતુ છેવટે તેઓ સદંતર નિષ્ફળ ગયા.
અભયસ ના સમયમાં સેનાપતિ ખંડેરાવ દાભાડેની વિધવા ઉમાબાઈએ પણુ વિશાળ લશ્કર સાથે આવીને અમદાવાદને ભયમાં મૂકયું હતુ, જેમાં મેટી રકમ આપીને ઉમાબાઈને વિદાય આપવી પડી હતી. પોતાની કામગીરીમાં મળેલી નિરાશાયી અને દિલ્હી તરફથી કોઈ મદ ન મળતી હાવાથી મહારાજા અભયસિહે છેવટે ગુજરાત હેાડવુ. અને એનેા હવાલા રતનસિંહ ભંડારીને સોંપ્યા.
બાજીરાવના ભાઈ ચિમણાજીએ સરખુલંદખાન સાથે કરેલા કરારથી સતારા દરબારમાં ખરાબ પ્રત્યાઘાત પડયા. હમીદખાનના સમયથી સેનાપતિ દાભાડે અને એના મદદનીશા ખાંડે તથા ગાયકવાડને મહી નદીની ઉત્તરે અને દક્ષિણે આવેલાં પરગણાંએમાં ચેાથ ઉધરાવવાના અધિકાર અપાયેલા હતા, આથી ત્ર્યંબકરાવ દાબાર્ડ અને પેશવા વચ્ચે ઉગ્ર મતભેદ સર્જાય, પેશા પોતાની સિદ્ધિમાં મક્કમ રહ્યો. દાલાર્ડને લાગ્યું કે પેાતાને હવે સતારાના દરબારમાં ન્યાય મળશે નહિ તેથી એણે નિઝામ સાથે બાજીરાવ સામે મેચા ઊભા કર્યા. બાજીરાવના સર્વોપરિ સત્તા જેમને ખૂોંચતી હતી તેવા અસ ંતુષ્ટ મરાઠા સરારા પિલાજીરાવ, કે થાઇ ખાંડે, ઉદાજી પવાર, કાન્હાજી ભેાંસલે વગેરે દાભાર્ડના પક્ષે જોડાયા, ત્ર્યંબકરાવે નિઝામ સાથે કરેલા સહયાગથી રાષે ભરાયેલા રાજા શાહુએ એને પાતાની સમક્ષ હાજર કરવા પેશવાને જણાવ્યું. એને હેતુ દાભાર્ડને સમજાવટ દ્વારા પોતાના પક્ષે લાવવાના હતેા. ૧૫ દાભાડેને મક્કમતાપૂર્ણાંક સામનો કરવા બાજીરા ગુજરાતમાં આવ્યા અને મહારાજા અભયસંહના સહકાર મેળવ્યા.૧૬ એની અ દાભાડે વચ્ચે ભીલાપુર (ડભોઈ તાલુકા, જિ. વડેદરા) ગામે માટી લડાઈ થઈ (એપ્રિલ ૧, ૧૭૩૧) તેમાં ત્ર્યંબકરાવ દગાબાજીના કારણે માર્યા ગયે।૧૭ અ
Page #210
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨]
ગુજરાતમાં મરાઠી સત્તાનો પ્રાર'લ...
[૧૯૩
ઘવાયેલા પિલાજીરવ મહામુશ્કેલીએ મેદાન છેાડી જઈ શકો. પેશવાને આ લડાઈમાં જવલંત વિજય મળ્યેા.
ત્ર્યંબકરાવને સેનાપતિના હોદ્દો એના સગીર પુત્ર યશવંતરાવને આપવામાં આવ્યા અને એના મુતાલિક અથવા નાયબ તરીકે ઉપલાજીરાવને નીમવામાં આવ્યા અને એત સેના-ખાસ-ખેલ'ના ખિતાબ આપવામાં આવ્યા. ગુજરાતની બધી જ મહેસૂલી આવકની વ્યવસ્થા યશ તરાવવતી પિલાજીરાવ કરતા હતા. આ જવાબદારી પિલાજીરાવની હત્યા (માર્ચ, ૧૭૩૨) પછી એના પુત્ર દામાજીરાવે, ૧૭૫૩ મા ઉમાબાઈનું અવસાન થતાં સુધી, વફાદારીપૂર્વક સંભાળી હતી.
મહારાજા અભયસિંહને પિલાજીરાવ સામે ભારે નિષ્ફળતા મળી હતી. પિલાજીરાવે તાજેતરમાં વડેાદરા અને ડભાઈ મેળવ્યાં હતાં, એ ખ’ડણી ઉધરાવવા ડાકાર(ડાસરા તાલુકા-ખેડા જિલ્લા)માં આવ્યા ત્યારે એની સાથે વાટાઘાટે કરવાના બહાને કાવતરું રચી અભયસિદ્ધે પોતાના પ્રતિનિધિઓ દ્વારા પિલાજીરાવની હત્યા કરાવી, ૧૮ પિલાજીરાવની અ ંતિમ ક્રિયા સાવલી(જિ. વડોદરા )માં કરવામાં આવી, જ્યાં એમનું સ્મારક કરવામાં આવ્યું. પિલ્લાજીરાવની હત્યા કરાવ્યા બાદ અભયસ હૈ વડોદરા ખજે કર્યું' અને એ શેરખાન બાબીને સાંપ્યું, એમ છતાં ગાયકવાડના લશ્કર તાબાનું ડભેાઈ કબજે કરવામાં એ અસફળ રહ્યો.
પિલાજીરાવ પછી એના પુત્ર દામાજીરાવ (ર જાએ) પિતાની જગ્યા સંભાળી લઈ ગુજરાતને વહીવટ લગભગ ૩૬ વર્ષ (૧૭૩૨-૬૮) ચલાવ્યા. એ દરમ્યાન એણે ગુજરાતમાં ગાયકવાડના સર્વોપરિ સત્તાવાળા રાજયની સ્થાપના કરી. ૧૭૩૩ માં ઉમાબાઈએ કથા” ખાંડે અને ગાયકવાડને સાથે રાખીને મેટી લશ્કરી ચડાઈ કરી અમદાવાદને ભયમાં મૂકયું. મહારાજા અભયસિંહ એને સામત કરવામાં નિષ્ફળ જતાં ગુજરાતની ચેાથ અને સરદેશમુખી અતે ૮૦,૦૦૦ રૂપિયાનું વચન આપી સમાધાન કર્યું .
દામાજીરાવ શેરખાન ખાખી પાસેથી વડાદરા પાછું મેળવવા ખૂબ આતુર હતા. ૧૭૩૪ માં જ્યારે શેરખાન પેાતાની બાલાસિનાર( પંચમહાલ જિલ્લા )ની જાગીરમાં હતા ત્યારે પિલાજીરાવે વડાદરા નજીક આવેલ પાદરાના પેાતાના જૂના મિત્ર દેસાઈની મદદથી એ કબજે કર્યુ.૧૯ અભયસિ ંહા નાયમ્મ રતસિંહ ભંડારી અને ખભાતના મેામીનખાન વાદરાને બચાવી શકવામાં મેડા પડયા. એ સમયથી ૧૯૪૯ સુધી વડોદરા ગાયકવાડીના કબજામાં રહ્યું. ઉપર જોયા પ્રમાણે
Page #211
--------------------------------------------------------------------------
________________
૮૪].
મુઘલ કાલ
પ્રિ. ૫ મું
ઉમાબાઈએ દામાજીરાવને મહી નદીના ઉત્તરે આવેલાં પોતાના ભાગનાં પરગણાઓની (કંથાજીનાં પરગણાઓને બાદ કરતાં) ચોથ ઉઘરાવવાની કામગીરી સોંપી હતી. દામાજીરાવે એ કામ પોતાના નાયબ રંગોજીને સોંપ્યું. આ સમયે કંથાજી પેશવા પક્ષે જતો રહ્યો હતો. ૧૭૩૫ માં વિરમગામમાંથી મુઘલેની સત્તા દૂર કરી દામાજીરાવે એ જીતી લીધું. આમાં એને એ પરગણુના દેસાઈ ભાવસિંહે ઘણી મદદ કરી હતી. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમું આ પ્રાચીન નગર મુઘલેએ કાયમ માટે ગુમાવ્યું. આ વર્ષે જ મરાઠાઓએ કપડવંજ ખેડા જિલ્લો) પર કબજે જમાવી દીધો હતો.
આમ જણાશે કે ૧૭૦૬ માં થયેલ ધનાજી જાદવના પ્રથમ આક્રમણથી માંડીને ૧૭૩૫ સુધીમાં ગુજરાતમાં મરાઠાઓની સત્તાનું વિસ્તરણ ઉત્તર ગુજરાત સુધી થઈ ગયું હતું અને સૌરાષ્ટ્રમાં એમના ખંડણીના હક્ક સ્થપાઈ ગયા હતા. આમ છતાં ગુજરાતમાં મુઘલેના શાસનને અંત ન આવ્યો, કારણ કે અમદાવાદ પર એમની પકડ મજબૂત હતી. એ રક્ષણાત્મક દીવાલ ગઢ વગેરેથી સંરક્ષાયેલું હતું. આ ઉપરાંત ભરૂચ સુરત અને ખંભાત જેવાં મહત્વનાં બદર એમના તાબામાં હતાં. ૧૭૩૬ માં મહારાજા અભયસિંહના નાયબ રતનસિંહ ભંડારી સામે ખટપટે શરૂ થઈ. એનું શાસન જુલમી હેવાથી ખંભાતના ફેજદાર મોમીનખાને સૂબેદાર-પદ પોતાને મળે એવી ખટપટો દિલ્હી દરબારમાં કરતાં એમાં એ સફળ થયા. રતનસિંહ પાસેથી અમદાવાદને કબજો મેળવવા મોમીનખાને મરાઠાઓની મદદ લેવા વિચાર્યું. પૂરતી લશ્કરી મદદના બદલામાં એણે દામાજીરાવને ગુજરાત પ્રાંતનું અડધું મહેસૂલ આપવાને કરાર કર્યો. એમાંથી અમદાવાદ શહેર, હવેલી (પરગણુ), ખંભાત નગર અને ખંભાતના બંદરી મહેસૂલને બાકાત રાખવામાં આવ્યાં. ટ્રક સમયમાં મોમીનખાન તથા જવાંમદખાનનાં અને દામાજીરાવ વતી રગેજીનાં લશ્કર એ અમદાવાદને ઘેરો ઘાલે. આ ઘેરે નવ મહિના (ઓગસ્ટ ૧૭૩૬ થી મે ૧૭૩૭) સુધી ચાલ્યો. દરમ્યાનમાં દામાજીરાવ પણ જાતે આવ્યો. રતનસિંહે દામાજીરાવને પોતાના પક્ષે લેવા પ્રલેભન કરતી શરતો મોકલાવી તેમાં સમગ્ર પ્રાંતનું (અમદાવાદ. હવેલી પરગણું અને ખંભાત સહિત) મહેસૂલ આપવાની દરખાસ્ત હતી. દામાજીરાવે આને બરાબર લાભ ઉઠાવ્યું. એણે મોમીનખાનને આ દરખાસ્તોની જાણ કરી. દામાજીરાવની મિત્રતા જાળવી રાખવા પોતે ઉપરની શરતોને સ્વીકાર કરે છે એમ મોમીનખાને દર્શાવ્યું. વધુમાં એણે વીરમગામ પરના અવિભાજિત અંકુશ સંબંધી પોતાને અડધા ભાગને હક્ક જતો કરવાની શરતે એના બદલામાં ખંભાતની અડધી મહેસૂલી આવક માગી. દામાજીરાવે મોમીન
Page #212
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨]
ગુજરાતમાં મરાઠી સત્તાનો પ્રારંભ...
[૮૫
ખાનની આ શરતોને સ્વીકાર કર્યો.૨• આમ ગુજરાતના સૂબેદાર બનવાની મહેચ્છા રાખતા મોમીનખાને મોટે ભોગ આયે, જેનાથી ગુજરાતમાં ક્ષીણ બનતી જતી મુઘલ સત્તાને પ્રાણઘાતક ફટકો પડ્યો. દિલ્હી તરફથી હુકમે સિવાય લશ્કરી મદદ કે નાણાકીય સહાય ન આવતાં અને ચોમાસું નજીક આવતું જોઈ તેમજ ઘેરો વધુ મજબૂત બન્યો હોવાથી વસ્તુઓની તંગી પ્રવર્તતાં છેવટે રતનસિંહ ભંડારીએ મોમીનખાન સાથે વાટાઘાટ કરી; એ મુજબ એણે એક લાખ રૂપિયા અને પોતાની ફેજ તથા માલસામાન લઈ અમદાવાદ છોડયું (મે ૨૫, ૧૭૩૭). શરત મુજબ મોમીનખાને અને દામાજીરાવ વતી રંગોજીએ પોતે પોતાના અડધા ભાગ જેટલા અમદાવાદ પર કબજો સ્થાપી દીધો. ૨૧ રતનસિંહની વિદાય પછી વિજેતા બનેલ મોમીનખાન હકીકતમાં અને કાયદેસર ગુજરાતને સૂબેદાર બ. ૧૭૩૭ થી ૧૭૫૩ સુધી અમદાવાદમાં મુઘલે અને મરાઠાઓનું દિશાસન ચાલ્યું તેમાં અમદાવાદનું મહેસૂલ જ નહિ, પણ વહીવટીતંત્ર પણ સરખા હિસ્સે બંને વચ્ચે વહેંચાયું હતું. અમદાવાદને દક્ષિણને અડધો ભાગ અને છ દરવાજા (રાયખડ, નદી પરને ખાનજહાંન, જમાલપુર, દક્ષિણ તરફનો બંધ દરવાજો, આસ્ટોડિયા અને રાયપુર) પર અંકુશ રંગેજીને સોંપવામાં આવ્યો હતો. બંને પક્ષો વચ્ચે સંયુક્ત વહીવટના કારણે નાનામોટા ઝઘડા થતા, પરંતુ એનું સમાધાન થઈ જતું અને મોમીનખાન જીવ્યો (ઈ.સ. ૧૭૪૩) ત્યાં સુધી બંને વચ્ચે સુખદ સંબંધ જળવાઈ રહ્યા હતા.
૧૩૮-૩૯ના સમયમાં જ્યારે અમદાવાદ પર દિશાસન સ્થપાઈ ચૂક્યું હતું ત્યારે પેશવા બાજીરાવ પહેલા અને એના ભાઈએએ, ઉત્તર કોંકણ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આવેલા ફિરંગી પ્રદેશ લઈ લીધા હતા. એમાં સાલસેટ ટાપુ વસઈ અને દમણુની હકૂમતવાળા મોટા ભાગના વિસ્તારને સમાવેશ થતો હતો.
૧૭૪૦ માં વિરમગામમાંથી મરાઠાઓને હાંકી કાઢવાને પ્રયાસ ત્યાંના ભાવસિ હ દેસાઈએ કર્યો, પરંતુ સમાધાન કરવાની ફરજ પડી હતી. એ અનુસાર કચ્છની સાથે જોડાયેલાં ચેડાં ગામડાં ભાવસિંહને આપવામાં આવ્યાં. ૨૨
એના બદલામાં વિરમગામ નગર અને પરગણા પરનો બાકીને ભાગ મરાઠાઓને સેંપવામાં આવ્યો. ૧૭૪૧ માં દામાજીરાવે ભરૂચને કિલ્લે અને નગર જે નિઝામ–ઉલ્–મુકની જાગીર તરીકે હતાં તે, જીતી લેવા ઘેરો ઘાલ્યો. નિઝામે એની સાથે સમાધાન કરવાની તૈયારી બતાવતાં દામાજીરાવને ભરૂચની - મહેસૂલી અને બંદરની જકાતી આવકને ૩/૫ ભાગ તથા જંબુસર દહેજ બારા
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮]
મુઘલ કાલ
ઝિ.૫ મું
અને કેરલ પરગણાનું અડધું મહેસૂલ આપવામાં આવ્યું. પાછળથી સુધારો કરવામાં આવતાં ૨/૩ ભાગ જેટલું મહેસૂલ કરવામાં આવ્યું હતું.
૧૭૪૩ માં મમીનખાનનું અવસાન થતાં મુઘલ બાદશાહે નવા સૂબેદારની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્વર્ગસ્થ મોમીનખાનના ભાણેજ ફિદાઉદ્દીનખાન અને મોમીનખાનના પુત્ર મુતખીરખાનને સંયુક્ત રહી વહીવટ ચલાવવાને હુકમ કર્યો. આ વખતે આનંદરાવ નામના હિંદુએ રંગોજી સાથે મળી જઈ રંગજી સમગ્ર અમદાવાદ પર કબજો જમાવી લે એ માટે ખટપટો કરી, પરંતુ એમ કરવા જતાં આનંદરાવને બૂરી હાલત ભરવું પડયું અને રંગજીને શેરખાન બાબીના ચોકીપહેરા નીચે કેદી બનવું પડયું. એ સ્થિતિમાં રંગેજીને વિરમગામ અને બે રસદના કિલ્લા મુઘલને સોંપી દેવા કબૂર થવું પડયું. રંગેજીને કેદ પકડી એની પાસેથી દસ લાખથી ઓછી નહિ તેવી રકમ અમદાવાદના સૂબેદારે (ફિદાઉદીને) ભાગી છે એ પત્ર (મે ૩૧, ૧૭૪૩) ખંભાતની અંગ્રેજ કેઠી તરફથી સુરતના જેમ્સ હેપને લખાયો હતો. તેમાં એ કાર્યને બદલે દામાજીરાવ “મુર” (અ ગ્રેજ) લોકે પર સખતાઈ અને ઘાતકીપણે લેશે એવો ભય બતાવવામાં આવ્યો હતો. ૨૩
થોડા વખત પછી પાટણના જવાંમર્દખાન બાબીએ કુનેહથી ગુજરાતની સૂબેદારી પોતાને હાથ કરી લેતાં સર્જાયેલી અવ્યવસ્થાને લાભ લઈ રંગેજી શેરખાનની પકડમાંથી છૂટી જઈ પોતાના ગઢ બેરસદમાં જઈ પહેઓ. ફિદા ઉ. દીનને પત્ર લખી તાજેતરમાં દામાજીરાવની માલમિલકત લુંટવા અને અન્ય નુકસાન કરવા બદલ બે લાખ રૂપિયાની માગણી ધમકી સાથે મૂકી. આ સમયે. જ જવાંમર્દખાને નવા સૂબેદાર તરીકે સત્તા હાથમાં લઈ લીધી. આ અરસામાં દામાજીરાવને ભાઈ ખંડેરાવ બોરસદ આવ્યું. રંગેજી અને ખંડેરાવે ભેગા મળીને પેટલાદને ઘેરે ઘા અને મુઘલ ફેજદાર પાસેથી એ લઈ લીધું. નવા મહિના બાદ રંગજીએ જવાંમર્દખાન પાસેથી એ વિધિસર લઈ લીધું.
૧૭૪૩ થી અમદાવાદ, સુરત અને ખંભાતના સ્થાનિક મુસ્લિમ ઉમરામાં સત્તા માટેની સાઠમારી અને શત્રુઓ એમાં પણ વિશેષ કરીને મરાઠાઓ સાથે કરવામાં આવતાં કામચલાઉ જોડાણ અને જુદા પડવાની તથા ભંગાણ પડવાની. પ્રક્રિયા ચાલુ રહી
૧૭૪૯ માં તારામાં રાજા શાહનું અવસાન થયું અને ત્યાં તારાબાઈ અને પેશવા બાલાજીરાવ વચ્ચે ભારે સંઘર્ષ જો. ૧૭૫૧ માં પેશવાએ યશવંતરાવ દભાડે પાસે ગુજરાતના અડધા પ્રદેશોની માગણી કરી, પરંતુ દભાડેના મુતાલિક તરીકે દામાજીરાવે એને નકારી કાઢી. આ સમયે તારાબાઈએ દામાજીરાવને
Page #214
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨) ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ. ૧૮ દખણમાં પોતાની મદદે બોલાવતાં એ ત્યાં ગયા. પેશવા સાથેની પહેલી લડાઈમાં એ છો, પરંતુ બીજી લડાઈમાં એની હાર થઈ. પેશવાએ એને પૂનામાં કેદ કરીને ગુજરાતની ખંડણીની અડધી રકમ તથા એના મોટા ભાગના પ્રદેશ આપવા જણાવ્યું, પણ દામાજીરાવે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાત એ સેનાપતિ દાભાડેનું એટલે કે ઉમાબાઈ દભાડેનું છે અને હું તો એને નેકર (મુતાલિક) છું, તેથી કંઈ પણ આપી શકાય નહિ.૨૪ દામાજીરાવના કારભારીએ એને કેદમાંથી છોડાવવાને પ્રયાસ કર્યો, પણ એ નિષ્ફળ જતાં પેશવાએ દામાજીરાવને વધુ કડક ચેકીપહેરા નીચે રાખ્યો. આવી સ્થિતિમાં દામાજીરાવ લગભગ દસ મહિના રહ્યો. એણે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી લીધો. એને થયું કે ગુજરાતમાં એની હાજરીની ઘણી જરૂર છે, તેથી શિવાની શરતેને સ્વીકાર કર્યો (માર્ચ ૩૦ ૧૭૫૨). બંને વચ્ચે થયેલી શરતો ટૂંકમાં આવી હતી : (૧) ગુજરાત પરનો સેનાપતિ દાભાડેને હક્કદાવો સંપૂર્ણ પણે છોડી દેવામાં આવ્યો, (૨) ગુજરાતમાં માત્ર એક જ મરાઠા પ્રતિનિધિ તરીકે દામાજીરાવ ગાયકવાડ રહે અને એ સેના- “ ખાસ-ખેલ'નું બિરુદ ભોગવે, (૩) દામાજીરાવ ગુજરાતના અડધા પ્રદેશ આપવાનું સ્વીકારે અને ભવિષ્યમાં જે કાંઈ પ્રદેશ જીતી લેવામાં આવે તેને પણ અડધા ભાગ પેશવાને આપે, (૪) ખંડણીની ચડેલી રકમ તરીકે ૧૫ લાખ રૂપિયા દામાજીરાવ પેશવાને આપવા, (૫) પેશવાને જ્યારે જરૂર પડે ત્યારે દસ હજાર ઘોડેસવાર દળથી દામાજીરાવે વફાદારીપૂર્વક મદદ આપવી, અને (૬) સેનાપતિના નિભાવખર્ચ માટે પણું વાર્ષિક અમુક રકમ આપવી એવું નક્કી થયું. આમ પ્રદેશ અને રકમની દૃષ્ટિએ જોઈએ તે શિવા અને ગાયકવાડ દરેકને વાર્ષિક આવક રૂપિયા પચાસ લાખની મળે એવી રીતે વિભાજન થયું હતું. ૨૫ તારાબાઈને પણ આ કરાર પાછળથી કબૂલ રાખવો પડ્યો હતો.
પેશવા અને દામાજીરાવ વચ્ચે જે પ્રદેશની વહેચણી થઈ તેમાં અમદાવાદ અને સુરત જેવાં શહેર પણ વહેંચી લેવામાં આવ્યાં હતાં. ભરૂચ અને એના પરગણાનું મહેસૂલ ગાયકવાડને અને જબુસર તથા દહેજબારા પેશવાને ભળે. એવું નક્કી થયું હતું. સૌરાષ્ટ્રને પણ મહેસૂલ ઉઘરાવવા માટે ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. સોરઠ ગોહિલવાડ હાલાર અને ઝાલાવાડ મહાલેમાં મુલુકગીરી માટે ચડાઈઓ મોકલવાને હક્ક સ્વીકારવામાં આવ્યો અને બંનેનાં લશ્કર કયા પ્રદેશમાં જાય એ પણ નક્કી કરવામાં આવ્યું હતું. માંગરોળ(રઠ) ૧૭૩૭ થી ૧૭૪૯ સુધી મરાઠાઓના કબજા નીચે હતું. એ પછી ત્યાં કાછ–શેખનું શાસન સ્થપાયું હતું ૨૬ એટલે એ વહેંચણમાંથી બાકાત રહ્યું હતું.
Page #215
--------------------------------------------------------------------------
________________
-૧૮૮]
મુઘલ કાલ
[. ૫ મું
સૌરાષ્ટ્રમાં રાજ્ય કરતા અનેક નાનામોટા રાજાઓ સરદાર વગેરે માટે આ ફેરફાર મુઘલ અધીનતાને સ્થાને મરાઠાઓનું વર્ચસ સ્વીકારવાને અને એમની સત્તાને સ્વીકાર કરી એમને ખંડણી આપવા જેવો હતો. આમ ગુજરાત અંગે પેશવાએ દામાજીરાવ પાસેથી મેળવેલા અધિકારો અને હક્કો, ૧૮૧૭ માં પૂનાની સંધિ થતાં સુધી, એની પાસે રહ્યા. એ સંધિમાં પ્રસ્તુત અધિકારો અને હક્કની વહેંચણી અંગ્રેજ સરકાર અને ગાયકવાડ વચ્ચે કરવામાં આવી હતી.
૧૭૫ર ના ઉપયુક્ત કરાર બાદ પેશવા બાલાજી બાજીરાવને નાનો ભાઈ રઘુનાથરાવ, જે મરાઠા ઈતિહાસમાં રાબાના નામથી પ્રખ્યાત બન્યું તે, એના પ્રથમ પ્રતિનિધિ તરીકે ગુજરાતમાં આવ્યું. એ ૧૭૮૩ સુધી ગુજરાતના રાજકારણમાં ગાઢ રીતે ભાગ લેતો રહ્યો. પોતાને છુટકારો થયા બાદ દામાજીરાવ પણ ગુજરાતમાં આવ્યા.
ગુજરાતમાં આવેલા રઘુનાથરાવ અને દામાજીરાવે સંયુક્ત બની અમદાવાદ જીતી લેવા વિચાર્યું. જે સમયે જવાંમર્દખાન સાબરકાંઠા અને બનાસકાંઠાના જિલ્લાઓમાં આવેલા પરગણામાંથી ખંડણી વસૂલ કરી રહ્યો હતો તે સમયે રધુનાથરાવ અને દામાજીરાવે અમદાવાદને ઉત્તર પૂર્વ અને દક્ષિણ બાજુઓથી ઘેરી લીધું. જવાંમર્દખાને તુરત જ અમદાવાદ પહોંચી રક્ષણવ્યવસ્થા કરી, પણ એમાં એને સફળતા મળી નહિ. જવાંમર્દખાનને મરાઠાઓ સાથે સંધિ કરવી પડી (માર્ચ ૩૦, ૧૭૫૩), એ મુજબ પાટણ શહેર અને બીજા દસ મહાલપાટણ વડનગર વિજાપુર વિસલનગર થરાદ ખેરાળુ સમી મુંજપુર રાધનપુર અને થરવાડાને જવાંમર્દખાનની જાગીર તરીકે સ્વીકારવામાં આવ્યાં. ત્યાં કોઈ પણ -મરાઠા લશ્કરને જવાનો કે પેશવાના પ્રતિનિધિને ઘાસ અને ખોરાકી ભાગવાને
અધિકાર રહેશે નહિ એમ કબૂલવામાં આવ્યું. એના બદલામાં જવાંમર્દખાન -અમદાવાદ છેડી પોતાની જાગીરમાં જતા રહે એમ નક્કી થયું. અત્રે એ નેધવું જોઈએ કે આવી બાંહેધરી આપી હોવા છતાં દામાજીરાવ ગાયકવાડે દસ વર્ષ બાદ જવાંમર્દખાનના પુત્રો પાસેથી રાધનપુર અને સમી સિવાયના બધા મહાલ લઈ લીધા હતા.
જવાંમર્દખાને ભદ્રને દુર્ગ ખાલી કર્યો (એપ્રિલ ૧, ૧૭૫૩) અને અમદાવાદમાંથી નીકળવાની તૈયારી કરી. મરાઠાઓએ અમદાવાદમાં પ્રવેશ કર્યો (એપ્રિલ ૫, ૧૭૫૩) અને જવામર્દખાન અમદાવાદ છોડી જતો રહ્યો.૨૭ અમદાવાદ કબજે થવાથી ગુજરાતમાં મુઘલ સત્તાને લગભગ અંત આવી ગયો. રાબા
Page #216
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨]
ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ..
[૧૮૯
અને દામાજીરાવે અમદાવાદમાં પ્રવેશ કર્યો (એપ્રિલ ૭) અને શહેરનું વહીવટી તંત્ર ગોઠવ્યું. પેશવાનો અધિકાર પ્રથમ વાર જ આ રીતે રથપાયે હતો. દામાજીરાવનું સ્થાન બીજી કક્ષાનું હતું. એણે પોતાના પ્રતિનિધિ તરીકે સેવકરામની નિમણૂક કરી અને પેશવાના પ્રતિનિધિના અધિકાર નીચે શહેરનું રક્ષણ કરવા માટે લકરી ખર્ચ પેટે દર મહિને છ હજાર રૂપિયા આપવાનું સ્વીકાર્યું. ૨૮ આ વ્યવસ્થા ૧૮૧૭ સુધી ચાલુ રહી હતી. ૨૯
રઘુનાથરાવે અમદાવાદ પર પેશવાને અંકુશ થાપી દીધું છતાં મુઘલ સત્તા ફક્ત નામ પૂરતી પાંચ વર્ષ ટકી રહી. ૧૭૫૬ માં થયેલા ભારે વરસાદના કારણે અમદાવાદની રક્ષણ–દીવાલેમાં ઠેકઠેકાણે ગભીર નુકસાન થયું હતું. એ સમયે રઘુનાથરાવ દિહી તરફ લશ્કરી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતો, અમદાવાદમાં ઝાઝું લશ્કર પણ ન હતું. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ખંભાતને મોમીનખાન અમદાવાદ જતી લેવા અહીં આવ્યો. અમદાવાદમાં રહેલ પેશવાનો પ્રતિનિધિ સદાશિવ દાદર અને દામાજીરાવને પ્રતિનિધિ બંને મોમીનખાન સામે ટકી શક્યા નહિ. અમદાવાદ ત્રણ વર્ષ સાત મહિના (એપ્રિલ ૧, ૧૭૫૩ થી ઑકટોબર ૧૬, ૧૭૫૬) મરાઠાઓના કબજામાં રહ્યા બાદ મુઘલોના હાથમાં પુન: ગયું.•
અમદાવાદ મોમીનખાનના હાથમાં ગયું તે સમયે ભારતમાં પેશવા બાલાજી બાજીરાવ રાજકીય પ્રભુત્વ ધરાવતો હતે. મોમીનખાનની પ્રવૃત્તિઓ અને અમદાવાદના પતનના સમાચાર જાણી એ ભારે રોષે ભરાયે અને શક્તિશાળી લશ્કર સાથે સદાશિવ રામચંદ્રને પૂરા અધિકાર સાથે ગુજરાતમાં મોકલ્યો. દામાજીરાવ ગાયકવાડને પણ એને સહકાર આપવા જણાવાયું. સદાશિવરાવે ૧૭૫૭ ના જાન્યુઆરીમાં ગુજરાતમાં પ્રવેશ કર્યો તેની સાથે દામાજીરાવ અને પાટણનો જવાંમર્દખાન પણ પોતપોતાના લશ્કર સાથે જોડાયા. ત્રણ પક્ષના સંયુક્ત લશ્કરે અમદાવાદને ઘેરો ઘાલ્યો. ૧૪ માસના ઘેરા બાદ મોમીનખાન શરણે આવ્યો અને અમદાવાદ મરાઠાઓના કબજામાં ફરી આવી ગયું, ત્યાં પેશવાની સર્વોપરિતા સ્થપાઈ, જે કે દામાજીરાવ ગાયકવાડના અમુક અધિકાર અને હકકો ત્યાં ચાલુ રહ્યા હતા. અમદાવાદનો વહીવટ ૧૭૫૮ પછી પેશવા, તરફથી મોક્લવામાં આવતા પ્રતિનિધિ દ્વારા થતો રહ્યો.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧¥૦]
મુઘલ કાલ
પાદટીપ
૧. G. H. Desai and A. B. Clarke, Gazetteer of the Baroda State, Vol. I, p. 1
૨. G. S. Sardesai;, New History of the Marathas, Vol. 1, p. 151 ૩. મીરાતે એહમદી', ગ્રં. ૧ (ગુજ. અનુ. નિઝામખાન પઠાણ), પૃ. ૨૬૪-૬૫
૪. W. G. Forrest, Selections, Home Series, Vol. I, pp. 248–49, 252 પ. રૂા. ના. આટે, શ્રી મહારાના સયાનીરાવ ગાયવાક (તિસો) ચાંચે ચરિત્ર, ૧૩ ૧, પૃ. ૧
[પ્ર. પક્ષુ'
૬. M. S. Commissariat, History of Gujarat, Vol. Il, pp. 211–12 ૭. જુઓ ઉપર, પૃ. ૮૯–૮૯.
૮. પિલાજરાવને એના કારભારી ખસે લિ`ગદેવે સલાહ આપી હતી કે હવે પેાતાના ઉપરી અધિકારીથી સ્વતંત્ર બની જાઓ અને તમારી સ્વતંત્ર સત્તાની સ્થાપના કરો. . . ચિવટ્ટુળર, શ્રમિનય સયાની, બ્રુ. ૩૨; આટે, કર્યુ, વ્રૂં. ૧, પૃ. ૮
૯. Gazetteer of the Baroda state, Vol. I, p. 438
૧૦. ‘મિરાતે અહમદી', (ગુજ. અનુ. ફુ, મેા. ઝવેરી), વૅા. ૨, ખંડ ૧, પૃ. ૭૮-૭૯
૧૧. એજન, પૃ. ૧૧૧-૧૧૨
૧૩. બંને પક્ષા વચ્ચે ૨૦મી ફેબ્રુઆરી ૧૭૨૭ માં કરાર થયા છે, પણ પિલાજી અને કથાના વિરોધના કારણે એના જુએ V. G. Dighe, Peshwa Baji Rao I pansion, p. 30 and note.
૧૭. Sardesai, op. cit., Vol. II, p. 140, note
૧૮. ‘મિરાતે અહમદી', તા. ૨, ખ'. ૧, પૃ. ૧૭૫ ૭૬
૧૨. એજન, પૃ. ૧૨૭
હેાવાનુ કહેવામાં આવ્યું અમલ થઈ શકયો નહિ. and Maratha Ex
૧૪. વિગતા માટે, જુએ James Grant Duff, History of the Mahrattas, Vol. I, (Ed. by G. P. Guha), pp 280–281; and V. G. Dighe, op. cit., pp. 32-33 and notes.
૧૫. G. S. Sardesai, op. ct., Vol. II, P, 137
૧૬. J. H. Gense and D. R. Banaji, The Gaikwads of Baroda, Vol. 1, pp. 10-11
Page #218
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨]
ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ..
[૧
૧૯. એજન, ખંડ ૨, ૫, ૨૦૬-૦૭ ૨૦. એજન, ખંડ ૨, પૃ. ૨૭૦-૭૧ 22. Gense and Banaj, op. cit., Vol. I, p. 26 ૨૨. પાટડી ચોથા વર્ગનું નાનું રાજ્ય ૧૯૪૮ સુધી અસ્તિત્વમાં રહ્યું હતું. 23. Gense and Banaji, op. cit., Vol. I, p. 46 28. Sardesai, op. cit., Vol. II, p. 324 24. C. U. Aitchision, A Collection of Treaties, Engagements and.
Sanads, Vol. VI, Appendix I 25. Corpus Inscriptionum Bhavnagari, pp. 50-51 79. Gense and Banaji, op. cit., Vol. 1, p. 105 ૨૮. “મિરાતે અહમદી', . ૨. ખંડ ૩, પૃ. પ૧૩-૧૬ pe. B. K. Boman-Behram, Rise of Munici pal Government in the City
of Ahmedabad, p. 8 30. Gense and Banaji, op. cit, Vol. I, p. 113 ૩. Ibid., Vol. 4, p. 117
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬
રાજ્યતંત્ર
મુઘલ સામ્રાજ્યમાં ઘણા મૂખા (પ્રાંતા) હતા. અકબરના સમયથી એમાં ગુજરાતને સમાવેશ થયેા.
મુઘલ રાજ્યનું સ્વરૂપ
મુઘલ રાજ્યનું સ્વરૂપ લશ્કરી શાસનનું હતું અને તેથી એ કેંદ્રીય રાજાશાહીનું હતું. મુસ્લિમ પ્રજા માટે એનેા રાજા ધર્મ અને રાજ્યને વડે। હતા અને તેથી એ રાખ એમના માટે સામાજિક કાર્યો કરતા, પરંતુ બિન-મુસ્લિમ પ્રજા માટે રાજા માત્ર સલામતી કે રક્ષણ આપવા જેવુ' કાર્યાં કરતા અને મહેસૂલ ઉધરાવતા. જાહેર શિક્ષણ એ રાજ્યની ફરજ ન હતી. મુધલ સમયમાં સામાજિક કાર્યો રાજ્ય પર નહિ, પણ તે કેમ જાતિ કે સમાજ પર છેાડી દેવામાં આવતાં. ગુજરાત સૂએ અને એના પેટાવિભાગ
મુધલ સામ્રાજ્ય ‘મુઘલ હું' અને ‘તાબેદાર રાજ્યા' એવા એ વિસ્તૃત ભાગામાં વહેંચાયેલું હતુ’. ‘મુઘલ હિંદ'ના વહીવટ સીધા શાહી અથવા કેંદ્રીય સત્તા નીચે હતા, જ્યારે તાબેદાર રાજ્યા જુદી જુદી કક્ષાનું સ્વાતંત્ર્ય ભાગવતા રાજાએકનાં રાજ્ય હતાં.
અકબરે શાહી મુઘલ પ્રદેશને ૧૫૯૫ માં બાર સૂબાએ(પ્રાંતા)માં વહેંચ્ય હતા; સમય જતાં એમાં ખાનદેશ વરાડ અને અહમદનગર જેવા પ્રદેશ ઉમેરાતાં પંદર મૂખા થયા હતા. એ પ્રાંતા દૂર હોવાથી અને તેઓને ગુજરાત કે માળવા સાથે જોડી દેવાનું રાજકીય રીતે પ્રતિકૂળ હેાવાથી, તેમેને દખ્ખણના અલગ સૂબા રાખવામાં આવ્યા.
અકબરે જ્યારે ગુજરાત જીત્યું ત્યારે એણે એ સૂબાના વિભાગાની પુનર્· વહેંચણી કરી અને સરહદી વિસ્તારાને એના અગાઉનાં અધિકારક્ષેત્ર સાંપ્યાં. આથી એ સૂનામાં તાજના સીધા તાબા નીચે ના સરકાર હતી: અમદવાદ પાટણ નાંદેદ વડેદરા ભરૂચ ચાંપાનેર સુરત ગાધરા અને સાર. એમાં બધાં મળી ૧૯૮ પરગણાં અને ૧૩ બંદર હતાં.ર : ગઝેબના સમયમાં ૧૬૬૧ માં નવાનગર ખાલસા થતાં સીધા વહીવટ નીચેની સરકારેાની સંખ્યા દસ થઈ.૩ એ સમયે ખડિયા
Page #220
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[૧ રાજય છ હતાં–ડુંગરપુર, વાંસવાડા, સુથ (રેવાકાંઠામાં), સિરોહી, કચ્છ અને રામનગર (ધરમપુર).તેઓને એમના મૂળ પ્રદેશ પાછા સેવા, પણ એમને પ્રાંતની સરકારના તાબા નીચે રાખવામાં આવ્યાં અને એ સરકારને ખંડણી તથા લશ્કરી સેવા આપવાનું કહેવામાં આવ્યું.૫ પરગણુના તાબા નીચે ગામ હતાં, જેને વહીવટ ગ્રામપંચાયત કરતી. પ્રાંતના અધિકારીએ
અકબરના સમયમાં પ્રાંતના વડાને સત્તાવાર રીતે સિપાહાલાર (સૂબહદાર અને પાળના સમયમાં સૂબસૂ) કહેવામાં આવતો. એના અનુગામીઓના સમયમાં એ “નાઝિમ' તરીકે ઓળખાયા. સિપાહસોલાર એ બાદશાહનો પ્રતિનિધિ હતો. એનાથી બીજા ક્રમે અને કેંદ્રના તાબા નીચે દીવાન હતો. આ બંને મુખ્ય અધિકારીઓ વચ્ચે મોટે ભાગે પ્રાંતની સમગ્ર વહીવટી કામગીરી વહેંચાયેલી હતી. સિપાહાલાર કારાબારી, સંરક્ષણ, ફોજદારી ન્યાય અને સામાન્ય વહીવટ માટે જવાબદાર હતા, જ્યારે દીવાન મહેસુલી વ્યવસ્થા, દીવાની ન્યાય અને સદર અધિકારીના ક્ષેત્રમાં આવતી ફરજ પર સામાન્ય દેખરેખ રાખતો. આ બંને અધિકારીઓની મદદમાં બક્ષી (પગાર ચૂકવનાર, જેને અનેકવિધ ફરજો બજાવવી પડતા), સ૮ (મુખ્યત્વે ધર્મવિભાગ દાન અને અનુદાનનો વડો), કાઝી (પ્રાંતને મુખ્ય ન્યાયાધીશ), કોટવાલ (જે આંતરિક સંરક્ષણ તંદુરસ્તી આરોગ્ય અને બીજાં સુધરાઈ કાર્ય સંભાળતો), મીર બદ્ર (બંદર કર જકાત હેડી અને નાવડીઓ વગેરેના કર વસૂલ લેનાર હતો ) તથા વિકાએનવીસ (દરબારને સમા ચાર–નોંધક) જેવા અધિકારી હતા. આ ઉપરાંત કેટલાક પ્રાંતોમાં પ્રસંગોપાત્ત અમીન” નામને અધિકારી નીમવામાં આવેતો. એના હોદ્દાના પ્રકાર અને કાર્યો વિશે નિશ્ચિત રૂપમાં કહેવું મુશ્કેલ છે. ૧૫૮૩ માં ઈતિમાદખાન ગુજરાતીને ગુજરાતને સૂબેદાર નીમવામાં આવ્યો ત્યારે મીર તુરાબવલીને “ અમીન પદે નીમવામાં આવ્યું હતું.૮ “અમીન અને હેદો પ્રાંતીય વહીવટીતંત્રમાં અંકુશ અને મદદ માટે હતો એમ લાગે છે.
મુઘલ સમ્રાટ માટે આ અધિકારીઓ ઉપરાંત ઘણા બીજા ઉમરાવોને એ જ પ્રાંતમાં જાગીરો આપીને મોકલવાનો રિવાજ થઈ પડ્યો હતો. એમને મોકલવાનો હેતુ પ્રાંતીય સૂબેદારને મદદ કરવાનો હતો. આવા ઉમરા અને ઉચ્ચ અધિકારીઓ એ સૂબાની ઘણી મહત્વની બાબતો અંગે ચર્ચાવિચારણું કરવા માટે અનૌપચારિક સમિતિરૂપ બનતા.
ઈ-૬-૧૩
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
મુઘલ કાલ
(પ્ર.
સુબેદાર - પ્રાંતમાં સુબેદારપદે નિમાતી વ્યક્તિઓ બહેશ નિપુણ અનુભવી અને કાર્યદક્ષ હેવી જરૂરી મનાતું, પણ શાહજાદાઓ અથવા ઉચ્ચ કક્ષાના ઉમરાવના પુત્રોની બાબતમાં અપવાદ થતા. એમને મહત્વના પ્રાંતના સૂબેદાર તરીકે નીમવામાં આવતા, પરંતુ તેઓ જુવાન અને બિનઅનુભવી હોવાથી એમના માર્ગદર્શક અને ગુરુ તરીકે “અતાલીક' નામની કાર્યક્ષમ અને અનુભવી વ્યક્તિઓને નીમવામાં આવતી. જુવાન સૂબેદારને “અતાલીકીની સલાહનું હમેશાં પાલન કરવાનું કહેવા આવતું. સૂબેદારને મદદ કરવા ઘણા ઉચ્ચ અધિકારીઓની સમિતિ પણ રહેતી. મીરઝા અબ્દુર્રહીમખાનના અતાલીક વઝીરખાનના સમયમાં ગુજરાતમાં રાજકીય અંધાધુંધી ફેલાતાં એની બદલી સરહદ પરના ઈડરના ફોજદાર તરીકે કરવામાં આવી હતી અને એના બધા કર્મચારીઓને પરત બોલાવી લેવામાં આવ્યા.
કઈ વાર જે વ્યક્તિને સૂબેદાર તરીકે નીમવામાં આવી હોય તે વ્યક્તિ અંગત કારણસર કે બાદશાહની મરજીથી અને સંમતિથી, પોતાના વતી પોતાની પસંદગીની વ્યક્તિને પોતાના નાયબ તરીકે પ્રાંતમાં મોક્લતી અને પોતે રાજધાનીમાં રહેતી. આવા ગેરહાજર સૂબેદારોના પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતમાં વહીવટ ચલાવવામાં આવ્યો હતો. - જ્યારે સૂબેદારની નિમણૂક કરવામાં આવતી ત્યારે બાદશાહ એને પનું પ્રતીક તથા યોગ્ય બિરુદ ભેટ આપતો. સૂબેદાર પ્રાંતમાં જવા નીકળે તે પહેલાં એ કંદ્રના વઝીર પાસે જતો, જ્યાં એને સૂચનાપત્ર આપવામાં આવતો. એમાં એની કરજે કાર્ય જવાબદારી વગેરે બાબતોની સૂચના અને સમજ આલેખવામાં આવતાં. • સૂબેદારોએ શું કરવું જોઈએ અને શું નિવારવું જોઈએ એ અંગેની શિખામણો, જે ૪૦ જેટલી છે તે, અકબરના ફરમાનમાં આપવામાં આવી છે. ૧૧ એમાં વિશેષાધિકારો અને મર્યાદાઓ પણ સમજાવવામાં આવતાં. ખંડિયા રાજાઓ પાસેથી ખંડણી વસૂલ લઈ બધી રકમ શાહી દરબારમાં પૂરતા બંદોબસ્ત અને સલામતીથી પહોંચાડવાની પણ એની ફરજ રહેતી. સુબેદારને આવા વિસ્તૃત અધિકાર હતા, છતાં એમને બાદશાહના દરબારની જેમ પ્રાંતમાં દબદબાભર્યો દરબાર જવાની મનાઈ હતી, કેમકે એ શાહી વિશેષાધિકાર હતો. વળી બાદશાહની જેમ ઝરૂખા-દર્શન આપવાની કે શાહી નોકરી પાસે કુરનિશ ભરાવવાની સ્પષ્ટ મનાઈ કરાવવામાં આવતી ૧૨
Page #222
--------------------------------------------------------------------------
________________
រ
ઢીવાન
રાજ્યતન
len
પ્રાંતમાં દીવાન સુમેદારથી બીજા ક્રમે આવતા મહત્ત્વને પદાધિકારી હતા. એની પસૌંદગી સમ્રાટનેા વઝીર કરતા અને એની નિમણૂક શાહી દરખારમાંથી આદશાહના હુકમથી વઝીરના હાથે લખાયેલા માનથી અને વઝીરની મહાર અંકિત કરેલી સનદથી કરવામાં આવતી. એ કઈ રીતે પ્રાંતીય સૂમેદારના તાબામાં ન હતા, અને એ શાહી વઝીરના હુકમ પ્રમાણે ચાલતા અને એની સાથે પત્રવ્યવહાર કરતેા. દીવાન પ્રાંતના નાણાં-વિભાગના વડા રહેતા. દીવાનને ખેતીવાડીના વિકાસ માટે શકય તેટલા પ્રયાસ કરાવવાના હતા. એણે રાજ્યની તિજોરી પર કડક અને ચાંપતી નજર રાખવાની હતી અને કઈ બિનઅધિકૃત રીતે નાણાં ઉપાડે નહિ એ જોવાનું હતું. કાઈ પણ અધિકારી નિષેધ ફરમાવેલ વેશ ધરાવે નહિ તેની કાળજી રાખવાની હતી. એને મિલ ' નામના અધિકારીઓના હિસાબોની ચકાસણી પૂરતી રીતે કરવાની હતી. ભ્રષ્ટાચારી આભિલાને બરતરફ કરવા ભલામણ કરવાની એને સત્તા હતી. આમિલની એ નિષ્કાળજીના કારણે મહેસૂલ-વસુલાત બાકી પડે તે દરેક ઋતુમાં ૫ ટકાનાં ક્રુષ્તાથી વસૂલ લેવાની જોગવાઈ કરવાની રહેતી. તમાવી લેન પણ પરત ઉધરાવવાની રહેતી. ખેડૂતાની સગવડ ખાતર મહેસુલ ઉધરાવવાના પ્રકાર એ બદલી શકતા. ટૂંકમાં, દીવાનને મહેસૂલ અંગે અને એની વસૂલાત માટે વિસ્તૃત સત્તા આપવામાં આવતી. કોઈ વાર દીવાનને હિસાબ–તપાસણી—વિભાગ પણ સાંપવામાં આવતા.
દીવાનના કાર્યાલયમાં પેશકર અથવા મંત્રી તથા અંગત મદદનીશ જેવા કર્માંચારી રહેતા, જેમની નિમણૂક કેંદ્રમાંથી શાહી દીવાન દ્વારા કરવામાં આવતી. કાર્યાલય-નિરીક્ષક એટલે કે દારાગાહ ( દારાગા ) પણ દીવાનની અદાલત અને કાર્યાલયના મહત્ત્વતા અધિકારી હતા. ‘મુરિક' (ધણું કરીને મુખ્ય કારકૂન ) પણ શાહી સનદ દ્વારા નિમાતા. અન્ય કર્મચારીઓમ! તહવીલદાર-ધ-દફ્તરખ'ના (કાશાધ્યક્ષ) મુન્શીક નવીસ સૂબાનીસ વગેરેના સમાવેશ થતા.
સદ્ધ અને કાઝી
દીવાનથી ખીજી કક્ષાએ મહત્ત્વના સ્થાને આવતા અધિકારીઓમાં ન્યાય અને ધાર્મિક ખાતાના આ વડા હતા. મુઘલ સમયમાં આ બંને ખાતાંને ઘણી વાર એક ખાતા તરીકે લેખવામાં આવતાં.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
અન્ય કમ ચારીઓ
પ્રાંતના બક્ષીના પદ સાથે રાજકીય ખબર નિવેદકનું પદ પણ સ`મિલિત કરવામાં આવ્યું હતું. મુધલ દરબારના બક્ષીના કાર્યાલયમાંથી પ્રાંત માટે ચાર બક્ષી અને કેટલાક વકાએનવીસ ( ખાર-નિવેદક ) નીમવામાં આવતા હતા. બક્ષી પેાતાના ખબરપત્રીને નાઝિમ દીવાન ફેાજદાર ન્યાય-અદાલત અને પેાલીસનાં કાર્યાલયેામાં રાખતા. એ ખબરપત્રી કાર્યાલયમાં બનતા રાજબરોજના બનાવાના તથા સરકારી કરે અને સરકારી વિભાગેાની કામગીરીનેા અહેવાલ મેાકલતા, પરંતુ કેટલીક વાર આવા ગુપ્ત રાજકીય ખબર–નિવેદકા અને સૂબેદાર ફાજદાર તથા એમના કાર્યાલયના કમ ચારીઓ વચ્ચે સંધ થતા, તેથી દ્વેષયુક્ત અહેવાલે રજૂ થતા. એ માટે સવાનેહ-નવીસ અથવા ખુક્રિયા-નવીસ નામના જુદા પ્રકારના ગુપ્તચરા બધાં મહત્ત્વનાં સ્થળેાએ રહેતા અને માત્ર સરકારી અધિકારીઓ વિશેની નહિ, પણ ખીજા બનાવે વિશેની માહિતી પણ કેંદ્રમાં સીધી મેકલતા સમય જતાં સવાનેહ-નવીસે પણ વક્રાએનવીસાની જેમ સમાંતર ખબરપત્રીનું જૂથ બની જતાં, હરકારહ નામની એક બીજી જાસૂસી સેવાનુ તંત્ર ઊભું કરવું પડયું હતું. ૧૩
મુઘલ કાલ
[31.
પ્રાંત સરકારના કેન્દ્ર સાથેના સંબંધ
પ્રાંતીય સત્તાવાળાઓ પર કેંદ્ર સરકારના સૈદ્ધાંતિક અને વ્યવહારુ અંકુશ હતા. સૂબેદાર અને એના મંત્રીઓનાં કાર્યોનું નિરીક્ષણ કરવા અને એમના પર અંકુશ રાખવા કેંદ્ર સરકારે કેટલીક પદ્ધતિએ શેાધી હતી. સૂબેદારને એક જ પ્રાંતમાં લાંબા સમય સુધી રહેવા દેવામાં આવતા નહિ, એમની બદલી વાર વાર કરવામાં આવતી. સૂબેદારની જુલની નિષ્કાળજી કે બિનકાર્યક્ષમ પદ્ધતિઓની જાણુ બાદશાહને થતાં એની બદલી તરતજ કરવામાં આવતી. ખીજો અસરકારક અંકુશ જાસૂસી ખાતા દ્વારા હતા. ત્રીજો અંકુશ અગાઉ વણુ વાયેલ એ પ્રકારની વહીવટી વ્યવસ્થાને હતા, જે પ્રાતના સૂબેદાર અને એના મંત્રીમંડળ પર અંકુશ રાખતી. ગુપ્ત ખખપત્રીએ અને હરકારહ ખબરપત્રીએથી સૂમેદાર સાવચેત રહી ડરતા. ચેાથે। અંકુશ બાદશાહની અવારનવાર લેવાતી પ્રાંતની મુલાકાત દ્વારા રાખવામાં આવતા. આવી શાહી મુલાકાત દરમ્યાન ખાદશાહા ખેડૂતવર્ગોનાં દુ:ખ ફરિયાદા તકલીફો વગેરે સાંભળતા અને એના નિવારણ માટે તત્કાલ હુકમેા કરતા. બાદશાહને એમની મુલાકાત દરમ્યાન સુધારા કરવાનું યેાગ્ય લાગે તા તેઓ એ માટે સ્થળ પર જ આદેશ આપતા. રાજા ટોડરમલને ગુજરાત પ્રાંતમાં પ્રવતતાં અનિષ્ટ દૂર કરી મહેસૂલી જમાબંધી ીથી ગોઠવવા હુકમ આપવામાં આવ્યા હતા.૧૪
23
Page #224
--------------------------------------------------------------------------
________________
રાજ્યતત્ર
[૧૯૭
સરકારના વહીવટી તંત્રમાં ચાર મુખ્ય અધિકારી મૂકવામાં આવતા : ફોજદાર કાટવાળ આમિલ અને કાઝી.
ફેજદાર કારોબારી અધિકારી હતો, જેનું કાર્ય કાયદો-વ્યવસ્થા જાળવવાનું, શાંતિ–સલામતીની ખાતરી આપવાનું અને બંડખોર સ્વભાવના લે કે તરફથી જ્યારે સરકારી કર્મચારીઓને પોતાની ફરજ બજાવવામાં અવરોધ અને મુશ્કેલીઓ ઊભાં કરવામાં આવે ત્યારે કર્મચારીઓની મદદે જવાનું હતું. એ માટે એના તાબામાં લશ્કરી પોલીસની એક ટુકડી રાખવામાં આવતી, પરંતુ ફોજદાર પાસે કોઈ ન્યાયકીય સત્તા ન હતી.
સરકારનું વહીવટીતંત્ર
ફેજદારને મહેસૂલ પિોલીસ અને લશ્કર એવી વહીવટની ત્રણ શાખા સંભાળવી પડતી. મહેસૂલી બાબતમાં એ પરોક્ષ રીતે ભાગ લેતે. સરકારને બીજો એક અધિકારી–અમલગુઝાર–મહેસૂલ ખાતું સંભાળતો. ખેડૂતો મહેસૂલ આપવાનું ટાળી બંડખોર વૃત્તિ બતાવે તો વસૂલાતના કામમાં મદદ કરવાની જવાબદારી ફોજદારની રહેતી. ફેજિદારનું મુખ્ય કાર્ય એના તાબાની સરકારના આવેલા પ્રદેશ અને ગ્રામ વિસ્તારોનું રક્ષણ કરવાનું હતું. એ સ્થાનિક લડાયક ટુક્કીની નિયમિત દેખભાળ રાખતો, એને શસ્ત્રસજજ રાખત, અને કોઈ પણ સમયે કામગીરી બજાવવા જવું પડે એ માટે તૈયાર રાખતો.
પરગણામાં ઠેર ઠેર થાણાં રાખવામાં આવતાં, જ્યાં તાબેદાર ફોજદાર અથવા ચાણાદાર રાખવામાં આવતા. થાણાદાર ફોજદારને અધીન હતા.
ફોજદારોની નિમણૂક વખતે તે તે સરકારનું મહત્ત્વ પ્રથમ જોવામાં આવતું. સ્થાનિક જમીનદારો નિયમિત મહેસૂલ ભરે એ જોવાનું અને બંડખોર તત્તને ડામી દેવાનું કર્તવ્ય ફોજદારનું હતું. રમખાણ લૂંટફાટ ધાડ કે નાના સ્વરૂપનાં ખંડ-બળવા ન થાય એ માટે ચાંપતી દેખરેખ રાખવાનું અને થાય છે એ દબાવી દેવાનું કાર્ય એનું હતું. ટૂંકમાં કહીએ તે ફોજદાર એ પ્રાદેશિક કક્ષાને લશ્કરી સેનાપતિ હતો. ૧૫
સરકારમાં ફોજદાર અને અમલગુઝાર કાઝી અને કેટવાળ ન્યાયકીય કાર્ય બજાવતા. એ સરકારના મુખ્ય નગર માટે જ નહિ, પણ સમગ્ર સરકાર માટે મેજિસ્ટ્રેટના અધિકાર ધરાવતા હતા. કેટવાળ અને કાઝી વચ્ચે ન્યાયકીય અધિકાર વહેંચાઈ ગયા હતા. કોટવાળ નગર–પોલીસનો વડે હતો. એની કામગીરી
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
મુઘલ કાલે
સંબંધ ધરાવતા પોલીસો, સાધનસામગ્રી, ગુનેગાર, કેદીઓ, ન્યાય, ચોકિયાતો, માહિતી મેળવનાર જાસૂસ, નૃત્યાંગનાઓ, દારૂ અને માદક પીણું વેચનારાઓ વગેરેને અનુલક્ષીને રહેતી. - આમિલ સરકારમાં મુખ્ય મહેસૂલી અધિકારીની અને કાઝી મુખ્ય ન્યાયાધીચની ફરજો અદા કરતા. એમના વિશે આગળ ઉપર વિગતવાર નિરૂપણ થશે. પરગણું અને એના અધિકારીએ
શેરશાહના સમયથી પરગણામાં ત્રણ પ્રકારના મહત્વના અધિકારી ચોક્કસ પણે કામગીરી બજાવતા હતા. એમાં શિકદાર અમીન અને કાનૂન હતા. એમની મદદમાં ખજાનચીઓ કારકુને પટવારીઓ અને પટાવાળા ઘણી સંખ્યામાં રહેતા. સિકદારમાં ફોજદાર અને કોટવાળની ફરજો સંયુક્ત કરવામાં આવી હતી. એ પરગણામાં કાયદો અને વ્યવસ્થા તથા ફોજદારી ન્યાયનું કાર્ય સંભાળતા. શિકાર પરગણાને કારોબારી વડો હોઈ સામાન્ય વહીવટ સંભાળતો એ મર્યાદિત અધિકાર સાથે ફોજદારી મેજિસ્ટ્રેટનું કાર્ય કરતા, પરંતુ જે બાબતે એના અધિકારક્ષેત્રમાં ન આવતી હોય તે પરગણુના કોટવાળ તરફ મેકલી આપ. પરગણાને અમીન કે આમિલ સરકારના અમલગુઝાર જેવી જ ફરજે બજાવતે. એ મહેસૂલ આંકવાના અને એની વસુલાતના કાર્યમાં ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવતા. એ ઉપરાંત એની કામગીરી શિકદારને અને ગામના મુખીને મદદ કરવાની રહેતી. આમ આ ત્રણેય અધિકારી એકબીજાના કામમાં મદદ કરતા અને પરગણુનું તંત્ર ચલાવતા. દરેક પરગણામાં અને નાના નગરમાં ન્યાયઅદાલત સ્થાપવામાં આવતી. અન્ય વહીવટી એમે | મુઘલ સામ્રાજ્યમાં સરકાર અને પરગણ ઉપરાંત દરિયાઈ બંદરો, સરહદ પૂરતી ચેકીઓ અને કિલાઓ, ચકલા અને થાણાંઓનું પણ અલગ વહીવટી તંત્ર હતું. ૧૪
સામાન્ય રીતે બંદર સૂબાના પેટાવિભાગમાં હતાં છતાં વહીવટી હેતુ માટે મહવન સુરત જેવાં બંદરોને પ્રાંતીય સત્તાવાળાઓના અધિકારથી સ્વતંત્ર બનાવવામાં આવતાં. મુઘલ બાદશાહને કઈ નૌકાદળી જરૂર પડતી નહિ તેમજ પ્રસ ગોપાત્ત મક્કાની જાત્રાએ જવા સિવાય કોઈ દરિયાઈ પ્રવૃત્તિ કરવી પડતી
Page #226
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[૧૯૯
નહિ, પરંતુ સિંધ ગુજરાત સૌરાષ્ટ્ર અને ખાનદેશ જેવા પ્રદેશ જીત્યા બાદ મુઘલોના અધિકારમાં ઘણું બંદર આવ્યાં. એમાંનાં કેટલાંક બંદરાએથી પરદેશ સાથે વેપાર ચાલતો.
પ્રથમ કક્ષાનાં બંદરોનો વહીવટ કેવો હતો એનું ઉત્તમ ઉદાહરણ સુરતના બંદર પરથી જાણવા મળે છે. સુરતનું બંદર એ “સરકાર' જેવું હતું, જેમાં એની આજુબાજુને પ્રદેશ આવી જતો અને એમાં કુલ ૩૧ મહાલ હતા. “આઈને અકબરી મુજબ સુરત સરકારમાં ૭૩ મહાલ હતા, જેમાં ૧૩ બંદર હતાં.
સુરત સરકાર અને બંદરને વહીવટ મોટે ભાગે મુત્સદ્દી' નામના અધિકારી દ્વારા ચલાવવામાં આવતા. કવચિત એને ફોજદાર તરીકે ઉલ્લેખ થયો છે. મુત્સદ્દીને બેભો પ્રાંતીય સૂબેદાર જેવો હતો અને એ સીધી રીતે કેદ્રીય સરકારને જવાબદાર રહેતા. મુત્સદ્દી બંદરને લગતા મુખ્ય કામ ઉપરાંત બીજા પણ હદ્દા સંભાળતા, જેમાં દીવાની ન્યાયાધીશ તથા ટંકશાળના નિરીક્ષક જેવાને સમાવેશ થતે. કિલ્લાનો લશ્કરી સરદાર, જે અન્ય પરગણુને પણ વહીવટ ચલાવતો, તેની કામગીરી પ્રદેશમાં પોલીસ–વ્યવસ્થા જાળવવાની હતી; ફોજદાર એની મદદમાં રહેતો. બંદરના સમગ્ર ઉચ્ચ કર્મચારીગણની નિમણૂક કેંદ્રના જુદા જુદા વિભાગના વડાઓ દ્વારા થતી. આવા સદ્ર અને કાઝી (બંને હૈદ્રા ઘણી વાર સંયુક્ત કરાતા), બક્ષી અને વિકાએ-નિગાર, સવાલનવીસ, હરકારહ, તથા નાણાં જકાત વેરા કારખાનાં ઇત્યાદિને લગતા અધિકારીઓને સમાવેશ થતો. સર ટોમસ રે ૧૬૧૫ માં જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે મુકર્રબખાન સુરત અને ખંભાતનો મુસદ્દી હતું અને એ પિતાના મદદનીશો દ્વારા બંને બંદરનો વહીવટ ચલાવતો હતો.૭ પછીના સમયમાં ખંભાતને ચેરાસી પરગણાનો મહાલ બનાવવામાં આવ્યું. એ પછી ખંભાત
રાસી અને ઘોઘા બંદર એવા કુલ ત્રણ મહાલ કરવામાં આવ્યા. જોધા બંદર સાથે કંધાર (ગંધાર) નામનું નાનું બંદર જોડી દેવામાં આવ્યું હતું. ખંભાતમાં મુત્સદી અને ફોજદાર અલગ અલગ હતા. તેઓની તથા કાઝી મુહૂતસિબ ટંકશાળનિરીક્ષક હિસાબનીશ તથા તિજોરી ખાતાના અધિકારીઓ વગેરેની નિમણૂક કેંદ્રમાંથી થતી. દરિયાઈ બંદરાએ જકાતી અમલદારે પરદેશથી આવતી દરેક વ્યક્તિની અને એના માલસામાનની કેવી કડકાઈથી તપાસ કરતા હતા અને પ્રવાસીઓને કનડગત થતી હતી એનું તાદશ વર્ણન દેવેને નામના પ્રવાસીએ કરેલું છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૦]
મુઘલ કાલ
[5.
શાહજહાંના સમયમાં વઝીર સદુલ્લાહખાને પરગણુઓને ચકલામાં વહેંચ્યાં હતાં. દરેક ચકલામાં એક અમીન અને ફોજદારની નિમણૂક કરેલી. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો પોલીસ-કાર્યો માટે શહેરને ચકલા અથવા ઑર્ડમાં વહેંચવામાં આવતું. અમદાવાદમાં આવાં ૧૭ ચકલાં હતાં. એ દરેકમાં શેરીઓની ચોકી કરવા સિપાઈઓ રાખવામાં આવતા. ૧૮ - અમદાવાદ વિભાગમાં જે ૧૬ સરકાર હતી તેઓના દરેક પરગણામાં એક ફોજદાર હતા અને એ ફોજદારના અધિકાર નીચે ઘણાં થાણાં હતાં, જેને ઉપરી “થાણાદાર કહેવાતું. સામાન્યતઃ બે કે ત્રણથી ૧૨ સુધીનાં ડાં ગામડાંનાં કંકોમાં એક એક થાણું રહેતું. નગર-વહીવટ કેટવાળનાં કાર્ય
“મિરાતે અહમદી'ને લેખક અમદાવાદની પોલીસ-વ્યવસ્થા અને સુધરાઈ વહીવટને વિગતવાર અહેવાલ આપે છે:
નગરને વડે કોટવાળ હતો. એની નિમણૂક શાહી સરકારના વડા મથકેથી ભલામણ અનુસાર કરવામાં આવતી. કેટવાળના અધિકાર અને કાર્યોની બાબતમાં દેશનાં અને પરદેશી સાધનામાંથી ઘણી માહિતી મળે છે. એમાં બે ભાગ પડે છે: એક વિભાગનાં સાધનો કેંદ્રીય સરકાર કોટવાળ પાસે કયા પ્રકારનાં કાર્યોની અપેક્ષા રાખે છે એ વિશે અને બીજા વિભાગનાં સાધને જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રસંગોએ કોટવાળે કેવા પ્રકારનાં કાર્ય ખરેખર બજાવ્યાં હતાં એ વિશે માહિતી આપે છે. કેટવાળની ફરજો અને અધિકારોને નીચે પ્રમાણેનાં
ડાં જથમાં વહેંચી શકાય : નગરની સંભાળ રાખવી અને ચોકીદારી કરવી, બજાર–અંકુશ, બિનવારસી મિલકતની સંભાળ અને એનો કાયદેસર નિકાલ, લકાની હિલચાલ પર દેખરેખ રાખવી અને ગુના અટકાવવા, સતી જેવાં સામાજિક દૂષણ અટકાવવા અને કબ્રસ્તાન દફનક્રિયા અને કતલખાનાનું નિયમન કરવું.૧૯
કેટવાળની નિમણૂક–સાદમાં એ શહેર-નગરમાં ચોરી ન થાય, લેકે સલામતી અનુભવે અને વેપારધંધા શાંતિથી ચલાવે એવી સ્થિતિનું નિર્માણ કરવા, કેદમાં રખાયેલા આરોપીઓની કે કેદમાંથી મુક્ત કરનારાઓની બાબતમાં કાઝીને લિખિત હુકમો વિરુદ્ધ નહિ વર્તવા, નદીકાંઠે આવેલા નગર માટે હોડીસેવા અને એને લગતા તમામ પ્રશ્નો માટે તકેદારી રાખવા તેમજ અન્ય બાબતે અંગે કાળજી રાખવા એને જણાવવામાં આવતું.
Page #228
--------------------------------------------------------------------------
________________
$'] ગ્રામ-વહીવટ
મુદ્દલ શાસકોએ ગ્રામ-પ્રજાના ઉત્કર્ષ માટે કાઈ સંગીન યેાજના નહેાતી કરી, પણ સદીએ।થી ચાલી આવતી સંસ્થાગત પદ્ધતિ, જેના દ્વારા ગ્રામ–તંત્ર સારી રીતે ચાલતું હતું, તેને પરેાક્ષ રીતે આશ્રય આપ્યા હતા, છતાં ખૂન ચારી દેશદ્રોહ જેવા અથવા વધુ ભયંકર રવરૂપના ગુના માટે ગામની કામેાના આગેવાનેાની જવાબદારી ગણવામાં આવતી. દીવાની ફાજદારી ધાર્મિક કે સામાજિક જેવા તમામ પ્રકારના વિવાદેશમાં સ્થાનિક સત્તાવાળાઓના ચુકાદાઓથી તેમાંથી એક પણ પક્ષને સ ંતેષ ન મળે તેા એ પક્ષ સરકારના ક્રમશ: આવતા ન્યાયકીય અધિકારીએ સમક્ષ અપીલ કરી શકતા.
ગામના મુખી ગામની બાબતા પર સામાન્ય નિરીક્ષણ રાખતા, ઝધડાઓને નિકાલ લાવતા, પેાલીસ-સેવામાં મદદરૂપ બનતા, અને ગામનું મહેસૂલ ઉધરાવતા. હિસાબર્નસ ખેતીને લગતા તમામ હિસાબે અને પત્રકા રાખતા. ચેાકીદારમાં એ કક્ષા હતી : એક કક્ષાના ચાકીદારાનું કાર્ય ફાજદારી ગુનાઓ અને કાયદાભ ગની માહિતી એકત્ર કરવાનું અને એક ગામથી ખીજે ગામ જતા લેાકાને રક્ષણ આપવાનુ હતુ, ખીજી કક્ષાના ચાકીદારાનું કાર્ય ગામને અનુલક્ષીને પાકનું રક્ષણ કરવાનું અને જમીનની માપણી કરવામાં મદદ કરવાનું હતું.
આરંભના સમયમાં તમામ પ્રકારના ઝધડાઓનું નિરાકરણ ગ્રામપચાયતે દ્વારા થતું, પરંતુ મુઘલ સમયમાં પંચાયતના અધિકાર ગ ંભીર સ્વરૂપના ગુનાની બાબતમાં કઈક મર્યાદિત બનાવી દેવાયા હતા, એમ છતાં કામ જમીન લગ્ન મહેસૂલ ભાડુ તેમ ખેતરેાને પાણી પૂરુ ં પાડવાના, પાકમાં ભાગીદારી જેવા પ્રશ્નોમાં અને લેકાના સામાજિક અને આર્થિક જીવનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્ન પંચાયત પાસે નિકાલ માટે આવતા. પંચાયતનાં કાર્યોમાં ઝધડા–વિવાદના નિકાલ, રક્ષણ અને ચાકી, શિક્ષણ, આરેાગ્ય, જાહેર બાંધકામો, ગરીબ–રાહત સહાય, ઔષધકીય સારવાર તથા આન પ્રમાદ અને ઉત્સવાની જોગવાઈઓ કરવાનાં કાર્યોને સમાવેશ થતા હતા. ગ્રામપંચાયતની સભા મંદિર કે તળાવ પાસેની જગ્યામાં કે એક જાહેર સ્થળે મળતી, ગામને મુખી સુભાનેા પ્રમુખ બનતા અને સભામાં દરેક કુટુંબનેા આગેવાન હાજર રહેતેા. મતદારના મેાભા અને થાન પ્રમાણે એના ભત(અભિપ્રાય)નું વજન પડતુ. જ્યાં કઈ બાબત કે વિવાદનું નિરાકરણ થઈ શકતું નહિ તેવા સંજોગામાં ગામના મુખીને લવાદ ખતાવી એના પર એ છેડી દેવામાં આવતું. મુખી નાના કિસ્સામાં નિર્ણય પાતે લઈ લેતા, જ્યારે વધુ મહત્ત્વની બાબતામાં ગામના વડીલાની સમિતિની મદદ મેળવતા. મુખી પાસે ફોજદારી ન્યાયને પણુ અધિકાર હતા.
રાજ્યતત્ર
[૨૦૧
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૨] મુઘલ કાલ
પ્રિપ્રાંતમાં લશ્કરી સંગઠન
લશ્કરમાં મોટા ભાગની ભરતી કરવાનું, એને તાલીમ આપી શિસ્તબદ્ધ બનાવવાનું, એને નિભાવ કરવાનું અને સરંજામ પૂરા પાડવાનું, ચડાઈઓની
જના કરવાનું અને લશ્કરી છાવણીઓ ઊભી કરવાનું કાર્ય પ્રાંતના દીવાની અથવા મુલકી વહીવટ કરનારા જે અધિકારીઓ હતા તેમને કરવાનું રહેતું.
અકબરે સત્તા પર આવતાં સમગ્ર લશ્કરી સંગઠનનું સ્વરૂપ બદલવાની, જરૂરિયાતથી સભાન બની એ દિશામાં પગલાં લીધેલાં. એણે દાગપ્રથાને (ડાઓને ચિહ્ન કરવાની પ્રથાને) પુનઃ અમલમાં મૂકી એને વિસ્તૃત બનાવી તથા લશ્કરી. નેધપત્રક અંગેના નિયમ ઘડ્યા અને એનો અમલ કરાવ્યું. અકબરે મોટા પાયા પરની લશ્કરી જરૂરિયાતને લક્ષમાં લઈને મનસબદારી પદ્ધતિ અમલમાં મૂકી હતી. અકબરની હયાતી સુધી એ પદ્ધતિને સારી રીતે અમલ થશે, પરંતુ એના પછી આવેલા મુઘલ બાદશાહએ એમાં કરેલા ફેરફારથી અને અસરકારક અંકુશ ના રાખ્યાથી એ પદ્ધતિની કાર્યક્ષમતા ઘટી ગઈ. આરંભમાં અકબરે વિવિધ મનસીબ અથવા કક્ષાની એક જ શ્રેણી બનાવી, પરંતુ શાસનના અંત ભાગમાં ૫,૦૦૦થી નીચેની સંખ્યાની દરેક કક્ષાની ત્રણ ત્રણ શ્રેણું બનાવાઈ. મનસબદારની નિમણૂક બાદશાહ પોતે કરતો અને દરેકને અમુક સંખ્યાનું લશ્કર રાખવા પરવાનગી આપતો અને એ માટે મનસીબદારને અમુક રકમ આપવામાં આવતી. મનસબ-- દારને દરેક સૈનિક પિતાના સરદાર કે ઉમરાવના ફરમાન પ્રમાણે વર્તતો અને એની પાસેથી પગાર મેળવતો. લશ્કરી અધિકારીઓ કે જેમાં ઉમરા અને ખંડિયા રાજાઓને પણ સમાવેશ થતો હતો : એમને દસ હજારથી સાત હજાર સુધીના સૈનિકના સેનાપતિને મનસબ (દર) આપવામાં આવતો. શાહી કુટુંબના સભ્યોનો મનસબ દસ હજાર સુધીને અને પછીના સમયના મુઘલ બાદશાહના. સમયમાં ૫૦ હજાર સુધીને હતે. ૨૦ થી ૪૦૦ સુધીના સૈનિકોના ઉપરીને સામાન્યત: “મનસીબદાર,' ૫૦૦ થી ૨,૫૦૦ સુધીનાને “ઉમર', અને ૩,૦૦૦ અથવા એનાથી વધુ સંખ્યાના ઉપરીને “ ઉમરા–ઈ–આઝમ' કહેવામાં આવતા. મનસબદારોને પગાર એમની કાર્યક્ષમતા અને કક્ષા પરથી નક્કી થતો. બક્ષી એટલે કે લશ્કરને ખજાનચી એ બધાંની નેધ કરતો અને ઘોડાને તપાસી એના પર “દાગ'–નિશાન પાડતો. સૈનિકનું વર્ણન એને અપાયેલા ઓળખપત્રમાં લખવામાં આવતું.
મુઘલ લશ્કરની મુખ્ય પાંખ સવારદળ (અશ્વદળ) હતું. એ ઉપરાંત પાયદળ.. ફોટક શસ્ત્રસરંજામ (તોપખાન સહિત), ગજદળ અને યુદ્ધ-નૌકાઓના વિભાગ
Page #230
--------------------------------------------------------------------------
________________
કે કે]
રાજ્યતંત્ર
(૨૦૩
હતા. સવારદળમાં બારગીર અને સિલહદાર એવા બે પેટાવિભાગ હતા. બારગીર વિભાગમાં સવારને રાજ્ય તરફથી ઘોડા અને સામગ્રી અપાતાં, અને પગાર ઓછો અપાતે, જ્યારે સિલહદાર વિભાગના સૈનિકને પોતાને ઘેડો અને સામગ્રી લાવવાં પડતાં અને એ કારણે એને પગાર વધુ આપવામાં આવતો. પાયદળમાં જામગીરીવાળા બંદૂકધારીઓ, ધનુર્ધારીઓ, તલવારધારીઓ, ભલાધારીઓ, ગદાધારીઓ અને તમામ પ્રકારની નોકરસેવાઓ આપનારા અને પરિચારકેનો. સમાવેશ થતો હતો. પ્રાંતીય લશ્કર
પ્રાંતીય લશ્કર ત્રણ પ્રકારનું બનેલું હતું પહેલા પ્રકારમાં સૂબેદારથી માંડીને નીચેની કક્ષાના દરેક અધિકારીને પિતાને મનસબ પ્રમાણે રાખવી પડતી ટુકડીઓ હતી. એ બાદશાહના નિયમિત સ્થાયી લશ્કરના ભાગરૂપે ગણાતી. અકબરે મનસબદારોને શાહી તિજોરીમાંથી રોકડ રકમ આપવાની પદ્ધતિ અપનાવેલી. બીજા પ્રકારમાં પ્રાંતીય સૂબેદારને જ્યારે જરૂર પડે અને એના તરફથી બેલાવવામાં આવે ત્યારે મદદ કરવા બંધાયેલા એવા નાની કક્ષાના અમુક જમીનદારોનું લકર હતું. મોટી કક્ષાના જમીનદારોને એમની સાથે થયેલી શરત પ્રમાણે કેદ્રીય. સરકારને સીધી રીતે નાણું અથવા માણસો પૂરાં પાડવાનાં રહેતાં. એ ત્રીજા પ્રકારમાં સરકાર અને મહાલ માટે નિયત કરવામાં આવેલા હિસ્સા મુજબના. પાયદળ તથા હયદળને સમાવેશ થતો હતે.• જમીન-મહેસૂલ-વ્યવસ્થા
જમીન-મહેસૂલ રાજ્યની આવકનું મુખ્ય અને મહત્ત્વનું સાધન હતું.. અકબરના સમયમાં શરૂઆતના સમયમાં વઝીર અને દીવાન પણ) અને પાછળના સમયમાં દીવાન–ઈ–અલા નાણાકીય વિભાગના અધ્યક્ષ તરીકે હતા. બાહોશ વ્યક્તિ મળી આવતાં એને વઝીર અને વકીલ એવા ભારે જવાબદારીવાળા બે હે દા આપવામાં આવતા રાજા ટોડરમલને અશરફ-ઈ–દીવાન અને મુખ્યમંત્રી એવા, બે હૈદા અકબરે આપ્યા હતા. ટોડરમલનું અવસાન થતાં, ખાલસા જમીન. સહિતનું નાણ-ખાતાનું કામ અનહદ વધી જતાં, ખાતાની કામગીરીના ચાર ભાગ પડાયા, જેમાં અમુક પ્રાંતનું જૂથ બનાવી એક એક એવી ચાર વ્યક્તિઓને સોંપવામાં આવેલું. અજમેર ગુજરાત અને ભાળવા ખ્વાજા નિઝામુદીન અહમદ બક્ષીને સોંપવામાં આવ્યાં હતાં. ચારેય અધિકારી મુખ્ય નાણાંમંત્રીને જવાબ-- દાર રહેતા.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
મુઘલ કાલ
ઝિ.
પ્રાંતમાં નાણતંત્ર પ્રાંતીય દીવાનના હસ્તક રાખવામાં આવતું. પ્રાંતીય દીવાન છેવટે કંદ્રના દીવાનને જવાબદાર રહેતે ને કેંદ્રીય દીવાન પાસેથી હુકમો મેળવતા. જહાંગીર અને શાહજહાંના સમયમાં દીવાન સૂબેદારથી વધુ ને વધુ સ્વતંત્ર બન ગયે. ઔરંગઝેબ પછીના નબળા મુઘલ બાદશાહો આવા પ્રાંતીય દીવાને પર અંકુશ રાખી શક્યા નહિ.
દીવાનની મુખ્ય ફરજો અને કામગીરી આ પ્રમાણે હતીઃ દીવાને ખેતીવાડી વધારી ખેડૂતવર્ગનું અને છેવટે પ્રજાનું ક૯યાણ કરવું. આવા હેતુઓને ધ્યાનમાં રાખી અધિકારીઓએ પ્રજાને જે રીતે અનુકૂળ પડે તેવી આકારણી અને વસૂલાતપદ્ધતિ અપનાવવી અને લોકો પાસેથી બળજબરાઈથી નિયત રકમ ઉપરાંત વધારાની રકમ કે ગેરકાયદેસર લેવાતી રકમો લેવાનું સદંતર બંધ કરવું. ખેતી વિકાસને ઉત્તેજન આપવા અને પડતર પડી રહેલી જમીનને ખેડવા ખેડૂતોને સમજાવવા અને એ માટે એમને લેન આપીને અને સિંચાઈ-કાર્યો કરીને એમની પાસેની વસૂલાત જેમ બને તેમ સરળ બનાવવી. બાકી લહેણી પડતી રકમ સરળ હિતેથી વસૂલ લેવા અને જે અધિકારીઓએ જુલમ ગુજાર્યો હોય તેમને શિક્ષા
કરવા તથા રૈયતને મનાવી લેવા પ્રયાસો કરવા. કઈ જગ્યાએ ઊભેલા પાક પર કોઈ આફત આવી પડે તો અધિકારીઓએ મહેસૂલમાં પ્રમાણસર ઘટાડો કરે અથવા સંજોગો પ્રમાણે એ માફ પણ કરવું. વધારાની રકમ કડકાઈથી વસૂલ કરનાર અધિકારીઓને શિક્ષા કરવી અને જે કોડી અમલદારો કે જાગીરદારોએ અપ્રામાણિક કે અન્યાયી વર્તન કર્યું હોય તેમના પર અદાલતમાં કામ ચલાવવું. ઊતરતી કક્ષાના અમલદારો અને કર્મચારીઓની કામગીરીને ઝીણવટપૂર્વક ચકાસી લેવી, એના પર દેખરેખ રાખવી તથા તેઓ પાસેથી એમના ખાતાના સંબંધિત કાગળપત્ર એકત્ર કરી, કેંદ્રના મંત્રાલયમાં મોકલી આપવા. સરકારી લેણુંની વસૂલાતમાં અધિકારીઓને કડક રહેવા અને જે હમેશાં કસૂર કરવા ટેવાયેલા હેય તેમની બાબતમાં ખાસ કડકાઈ રાખી સમજાવટને માર્ગ નિષ્ફળ જતો ફટકા મારવાની રીત અપનાવવી.
સરકારમાં મુખ્ય મહેસુલી અધિકારી અમલગુઝાર અથવા આમિલગુઝાર અથ આમિલ હતો. એની મદદમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ રહેતા, જેમાં બિતીકચી વધુ મહત્વને હતો. આમિલના તાબા નીચેના અન્ય કર્મચારીઓમાં કારનો ફેજદાર અથવા ખજાનાદાર અને પરગણું એકમના અધિકારીઓ હતા. કેટવાળને મહેસૂલ-તંત્રમાં કોઈ કાર્ય કરવાનું ન હતું. બંડખેર અને મહેસુલ
Page #232
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[[૨૦ ૫.
આપવાનું ટાળવા માગતા લોકો પાસેથી મહેસૂલ ઉઘરાવવાના કામમાં જ્યારે જરૂર પડે ત્યારે ફેજદાર અમલગુઝારને મદદ કરવા તૈયાર રહેતો.
પરગણું એકમમાં શિકદાર આમિલ કારકૂન અને ફતદાર પિતદાર) અધિકા રીઓ હતા.
સરકારના મુખ્ય અમલગુઝારની મદદમાં વિપુલ સંખ્યામાં અમલદારો અને નાના કર્મચારીઓ રહેતા તેથી એનું કાર્ય સરળ અને ઓછું બેજારૂપ બનતું. અમલગુઝારની પ્રાથમિક ફરજોમાં ખેતી માટે ઉત્તેજન આપવાની તથા ખેતીને વધારી પાકની જાત અને જથ્થો સુધારવાની મુખ્ય હતી. મહેસૂલની આંકણી કરી એ વસૂલ કરવાની જવાબદારી એની હતી.
મહેસૂલ–વસૂલાતમાં અમલગુઝાર મળતાવડાપણું અને વિવેક રાખે એ. જરૂરી હતું. જે નાણાં ભરવામાં આવે તે શાહી તિજોરીની રક્ષા કરવાની નાણું પૂરી તકેદારી સાથે કેદ્ર તરફ મોકલવાની જવાબદારી એની રહેતી, અમલગુઝાર આવક–ખર્ચના હિસાબ દર મહિને મોકલતો. એ પટવારી અને અન્ય તાબેદાર. અધિકારીઓની કામગીરી પર દેખરેખ રાખતો. સરકારમાં જે કેટવાળ-પદે કોઈ વ્યક્તિ ન હોય તો એને કોટવાળની ફરજો પણ બજાવવી પડતી. અમલગુઝાર સુબેદારની દેખરેખ અને તપાસને અધીન હતો.
બિતીકચી એ સરકારમાં અમલગુઝાર માટે અનિવાર્ય અધિકારી હતા. એ સરકારમાં મહેસૂલ ખાતાને મંત્રી હતા. અમલગુઝાર જે મહેસૂલની આંકણી કરતો અને વસુલાત લેતા તે સંબંધી તમામ જરૂરી પત્રકે નોંધે અહેવાલે દફતરો. વગેરે તૈયાર કરવાની એની કામગીરી નોંધપાત્ર રહેતી. એ પટવારી મુકાદમ અને અન્ય સહાયકેનાં વસુલાતનાં પુત્ર અને દફતરો ઝીણવટપૂર્વક તપાસતો. એ દૈનિક અને માસિક આવક–ખર્ચના હિસાબ રાખતો અને માસિક અહેવાલ કેંદ્રમાં એકલતો. વર્ષ આખરે પણ આવા હિસાબનું સરવૈયું મોકલતા.
સરકારમાં ખજાનાદાર અથવા જેને શેરશાહના સમયથી તદ્દાર’ તરીકે ઓળખવામાં આવતો તે શાહી તિજોરીને મુખ્ય અધિકારી હતો. નાણાં સ્વીકારવાની તેમ નાણાં રાખવાની પદ્ધતિની અને આવેલ રકમનો નિકાલ કરવાની એની કામગીરી મહત્ત્વપૂર્ણ હતી.
- ખાનાદારની સહાયમાં રહેનાર કર્મચારીઓમાં કારકૂન કર્મચારીનું મહત્વ નેધપાત્ર ગણાતું. એ મુખ્ય આમિલ(ખજાનાદાર) અને પરગણુના આમિલની સાથે મુકામે મુકામે ફરતો રહેતો. કારકૂન અને હિસાબનીશની ફરજ બજાવતા તે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૧]
મુઘલ કાલે
Tઝ.
કર્મચારી હતો. ખેડૂત અને સરકારી અમલદારે વચ્ચે મહેસૂલ-આંકણી વખતે જે નક્કી થતું તેની સર્વ નોંધ આ કારકૂન રાખતો અને એ ગામના મુખી અને પટવારીના હિસાબે સાથે સરખાવી જતો, જેથી સરકારને મહેસુલમાં નુકસાન ન થાય.
પરગણાને વહીવટી અધિકારી શિકદાર હતો. તિજોરીમાં નાણાંની આવક રાખવાની ખજાનચીની સાથે એની પણ ફરજ હતી. કટોકટીમાં એ તિજોરીમાંથી નાણાં ખર્ચી શકતો.
પ્રાચીન સમયથી જૂના અધિકારી તરીકે કાનુનગો પરગણામાં જાણીતા હતો. એ ગામના પટવારીઓને વડે હતો. એ ખેતરો અને પાક સંબંધી દફતરો રાખતો એટલું જ નહિ, પણ સ્થાનિક રીતરિવાજે વ્યવહાર વગેરે જાણત. આરંભમાં કાનૂતોને એક ટકા જેટલું કમિશન આપવામાં આવતું, અકબરે એ પ્રથા બંધ કરાવી, અંગત નિભાવ માટે જાગીર તથા રાજ્ય તિજોરીમાંથી રોકડ પગાર આપવાનું શરૂ કરેલું. શિકડ પગાર ત્રણ શ્રેણીઓમાં એટલેકે માસિક રૂા. ૫૦, ૩૦ અને ૨૦ આપવામાં આવતા.૨૧ કાનનગાનાં કાર્યોમાં ગામ અને જિલ્લાને લગતી મહેસૂલી બાબતો, વસૂલાત, ખાતેદાર, એના વાર, મિલકત નામફેર કરવી વગેરે
સમાવેશ થતો. અબુલના કહેવા મુજબ પટવારી ખેડૂતે રાખેલો લહિ હતા. જમીન મહેસૂલની જણ
મહેસૂલની મોજણ-પદ્ધતિ શેરશાહના સમયમાં જે ગેઠવાઈ હતી તે અતિ ખર્ચાળ જણાતાં અકબરે ભાળવાથી શિહાબુદ્દીનને બેલાવી મહેસૂલ ખાતાને હવાલો સપિ. શિહાબુદ્દીને મજણી અને વસૂલાતની જૂની પદ્ધતિ રદ કરી અને ના નામની પદ્ધતિ દાખલ કરી. રર શિહાબુદ્દીને દાખલ કરેલ એ પદ્ધતિને ગામ કે પરગણાની સામૂહિક મોજણી તરીકે ઘટાવવામાં આવી છે. ૨૩ જાગીર-જમીનને વહીવટ | મુઘલ બાદશાહે તરફથી જેમને લશ્કર ખાતાના કર્મચારીઓ ગણવામાં આવતા તેમને પગારના બદલે જમીને–જાગીરો પાપવામાં આવતી. એ પછી જાગીર-જમીનોને હિસે, જેને “સૂયુર્ઘલ જાગીર” કહેવામાં આવતા તે, દાન અર્થે વ્યક્તિઓ કે ધાર્મિક સંરથાઓને આપવામાં આવતું. મુઘલ વહીવટી તંત્રમાં આવી બક્ષિસ અપાયેલી જાગીરનું મહેસૂલ જે આપતી વખતે અંદાજ વામાં આવતું તેનું ભારે મહત્વ રહેતું. જાગીર જમીને અને શાહી માલિકીની ખાલસા જમીન મહેસૂલની આંકણી સરકારી નિયમો પ્રમાણે કરવામાં આવતી. મહેમલતી વસુલાત જાગીરદાર પોતાના પ્રતિનિધિઓ મારફતે કરતા.
Page #234
--------------------------------------------------------------------------
________________
↑ ',
મહેસૂલી આવક
મુઘલ રાજ્યમાં પ્રાંતીય સરકારેા પર નાણાકીય ખેજો ધણા એ પડતે હતા. કારકૂન અને અન્ય ગૌણુ કર્મચારી સિવાયના ઉચ્ચ ક્રમચારીએ અધિકારીઓ વગેરેના ખર્ચ મનસબદારી પદ્ધતિમાંથી પ્રાપ્ત થયેલી આવકમાંથી પાડવામાં આવતા. આવકના મેટા ભાગના હિસ્સા કેંદ્રીય કાશાગારમાં જમા થતા, આથી પ્રાંતને આવક માટે સ્થાનિક અને અલ્પ પ્રકારનાં સાધને પર આધાર રાખવા પડતા, જેમાં આંતક માલ હેરફેર તથા આંતરિક અવરજવર પરા વેરા, મેાટાં શહેરામાં વિવિધ બજારો પરના વેરા, બગીચા જેવાં જાહેર કામેામાંથી થતી આવક તથા જકાત જેવા વેરાના સમાવેશ થતા.
રાજ્યતંત્ર
[૨૦૧
કાપડ પાન ઝવેરાત ઇત્યાદિ બજારાને સ્થાનિક વેરા લાગુ પડતા. બજારના રક્ષણ માટે પેાલીસ–વ્યવસ્થા અને વેરા ઉઘરાવવા મહેસૂલી કર્મચારીઓનું તંત્ર તૈયાર રહેતું. જે જાહેર બાંધકામામાંથી રાજ્યને થાડી આવક થતી તે બાદશાહના અને ઉમરાવે ના -બગીચામાંથી થતી. બગીચાની આવકમાંથી બગીચાના નિભાવ, તાકર-ચાકર વગેરેમાં ખર્ચ થતા. જો ખર્ચ માટેની રકમ આછી પડતી તે પ્રાંતની તિજોરીમાંથી સહાય આપવામાં આવતી,૨૪ બજારમાં વેચાતી ચીજો પર જે કર લેવાતા તેને ઘણું કરીને ‘જકાત’ તરીકે એળખવામાં આવતા. ખર
સ્થાનિક બાબત ને ખચ પ્રાંતીય તિજોરીમાંથી થતા. નહેરા બંધ પાળા આરામગૃહે વગેરે માટે ઘણી વાર સ્થાનિક તિજોરીમાંથી રકમ લેવામાં આવતી. સ્થાનિક ખર્ચની અન્ય બાબતામાં ખાસ કરીને ગરીબ અને નિરાધાર માટે આંધવામાં આવેલી હૅૉસ્પિટલા, ગરીખાને વહેંચવા માટેના ખારાક, ધાબળા, વસ્ત્રા વગેરે તથા કાયમી રસેાડાં, દાનગૃહે। અને આરામગૃહોને સમાવેશ થતા. ઘણું કરીને સ્થાનિક શાળાએ અને મસ્જિદોને સ્થાનિક તિજોરીમાંથી સહાય મળતી. પ્રાંતની સેવાઓ અને વહીવટીતંત્ર માટેને ખર્ચ સ્થાનિક દીવાન અને અક્ષી દ્વારા થતા, પરંતુ એના પર કેંદ્ર સરકારના આ કુશ રહેતા.
કાયદો અને ન્યાય : પોલીસ અને કેદખાનાં
!
ન્યાયકીય ફરજો કાઝી તથા અન્ય ન્યાયકીય અધિકારીએ બજાવતા. ધાર્મિક કામી કે સામાજિક ઝડા જે તે ક્રમની ધાર્મિક કે કામી અદાલતા દ્વારા પતાવવાનું સ્વાતંત્ર્ય ચાલુ રાખવામાં આવ્યું અહારવટા જેવા ગંભીર ગુનાએ સિાયના અન્ય કેસા ગામની
હતું. ખૂન કે પંચાયત પાસે
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૮]
મુઘલ કાલ
[yજતા. બંનેમાંથી કઈ પક્ષને ચુકાદાથી અસંતોષ થાય તે એ પક્ષને કાઝીની સરકારી અદાલતમાં અપીલ કરવાની છૂટ રહેતી. - કાઝીની લાયકાત અને ફરજે નક્કી કરવામાં આવતાં. શાહી અને પ્રાંતીય અદાલતે
કેદ્રમાં એક અલગ મુખ્ય સદ્ર અને અલગ મુખ્ય કાઝી હતા, જ્યારે પ્રાંતોમાં સદ્ર કાઝી મીર–અદલ અને મુફતી નામના અધિકારીઓ હતા. દરેક પ્રાંતમાં સિપાહસોલાર દીવાન બક્ષી મીર–અદલ કોટવાળ મીર–બ૬ અને વકીએનવીસ જેવા અધિકારી નીમવામાં આવતા. સરકાર અને પરગણાંની અદાલત
પ્રાયઃ બિનસાંપ્રદાયિક ફોજદારી ગુના કેટવાળ પાસે અને વારસે લગ્ન લગ્નવિચ્છેદ જેવા દીવાની અને ધાર્મિક સ્વરૂપના કિસ્સા કાઝી પાસે નિકાલ માટે લઈ જવાતા આમ સરકારનું સમગ્ર ન્યાયતંત્ર ઘણે અંશે આ બે અધિકારીઓમાં વહેંચાયેલું હતું.
આમિલને અર્ધ પોલીસ અને ન્યાયકીય ફરજ બજાવવા આદેશ અપાતે અને એ રીતે એ થોડે અંશે પ્રસ્તુત બે અધિકારીઓના કાર્યમાં ભાગીદાર બનત. કેટવાળની ગેરહાજરીમાં એ મેજિસ્ટ્રેટ કક્ષાની ફરજો સંભાળ. કેટવાળની કચેરીને “ચબૂતરો' તરીકે ઓળખવામાં આવતી.
પરગણાની અદાલતને વડે કાઝી હતો, જે દીવાની અને ધાર્મિક કિસ્સાઓનો નિકાલ કરતે. પરગણામાં શિકદાર કેટવાળનાં મેજિસ્ટ્રેટ-કાર્ય તથા ફજદારનાં સામાન્ય કારોબારી અને પોલીસ કાર્ય બજાવતા. પિતાની હકૂમતના ક્ષેત્રમાં શિકદારની ફરજ સાંપ્રદાયિક ફેજદારી કક્ષાના કેસ ચલાવવાની પણ હતી. મહત્ત્વ ધરાવતા દરેક નગરમાં અને મોટાં ગામડાંઓમાં પણ કાઝીની નિમણૂક કરવામાં આવતી. કાઝી મસ્જિદોને હવાલે સંભાળતા અને અધ્યાપન-કાર્ય પણ કરતા.
સરકાર અને પરગણામાં કાઝીઓ મહેસૂલી કેસ ચલાવતા. એમના ચુકાદા સામે અપીલ દીવાન-ઈ-સૂબા સમક્ષ થતી. સરકારમાં અને નીચલી અદાલતમાં કાઝીઓ તમામ પ્રકારના દીવાની દાવા અને ધાર્મિક સ્વરૂપના. ફોજદારી કેસ ચલાવતા. એમની સામે અપીલ પહેલાં પ્રાંતીય સદ્ધ અથવા કાઝી અને મી-અદલ (જો એની પ્રાંતમાં નિમણૂક થઈ હોય તો) સમક્ષ અને એ પછી સામ્રાજ્યના સદ-ઉ-સુદૂર અથવા મુખ્ય કાઝીની અદાલતમાં થઈ શકતી. પરગણાના શિકદારે ચલાવેલા નાના પ્રકારના ફોજદારી ગુનાઓમાં
Page #236
--------------------------------------------------------------------------
________________
રાત
૨૦૯
અપીલ સરકારના કેટવાળ સમક્ષ થઈ શકતી અને કેટવાળના ચુકાદા સામે સૂબેદાર સમક્ષ અને એ પછી બાદશાહ સમક્ષ થઈ શકતી.
મુઘલ કાલમાં અદાલતી કેસેનું પ્રમાણ નોંધપાત્રપણે ડું હતું. આનું મોટું કારણ એ હતું કે ગ્રામ-વસ્તીના અનેક નાનામેટા કિસ્સાઓને નિકાલ ગ્રામપંચાયતોમાં થતા. ફેજદારી ન્યાયઃ ગુના અને શિક્ષા
ઇસ્લામી કાનૂન પ્રમાણે શિક્ષાના હ૬ કિસાસ અને તાઝીબ એવા ત્રણ પ્રકાર હતા. હદ્દ એ એવો પ્રકાર હતો જેમાં શિક્ષાનું ઘેરણ કુરાન અને હદીસમાં દર્શાવવામાં આવ્યું હતું. “કિસાસ અને અર્થ “બદલે લે” એવો થતો. આ પ્રકારમાં કાનૂન દ્વારા શિક્ષા મુકરર કરાયેલી હતી, છતાં જે વ્યક્તિ સંડોવાઈ હોય તેના દ્વારા અથવા તે હત્યા થયેલી વ્યક્તિઓના વારસો દ્વારા સજા ઘટાડવા છૂટ આપવામાં આવતી. તાઝીબ એ એવી શિક્ષાનો પ્રકાર હતો, જેમાં શિક્ષોનું પ્રમાણુ કાઝી અથવા ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પર છેડવામાં આવતું. ૨૫
મુઘલ શાસનમાં ગુનાઓ બદલ વિવિધ શિક્ષા કરવામાં આવતી ઃ દંડ, જપતી, કક્ષા અને પદ પરથી ઉતારી પાડવું, નેકરીમાંથી બરતરફી, અન્ય પદ્ધતિઓ દ્વારા માનહાનિ, કેદ અને અટકાયત અને દેશનિકાલ, ફટકા અને શારીરિક શિક્ષાઓ, અપરાધીનાં અંગેનું છેદન, ફાંસી, શાહી ખફામરજીના કિસ્સા વગેરે. સરકારી કર્મચારીઓ જે ગુના આચરતા તેમાં પ્રજા પર દમન ગુજાર્યો અને ફરજમાં નિષ્કાળજી અને સર્વોપરી રાજ સામે રાજદ્રોહ, બંડ અથવા નિર્લજજાણાના કાર્યને સમાવેશ થશે. ગેરઇન્સાફ અથવા ગેરવહીવટની. શિક્ષા એના ગુનાના પ્રમાણમાં થતી. કેદખાના
મુવલ કાલનાં કેદખાનાં બે જાતનાં હતાં. પ્રથમ વિભાગનાં કેદખાનાં ઉચ્ચ દરજજાની વ્યક્તિઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને શાહજાદાઓ– ટૂંકમાં, શાહી અને ઉમરાવ વર્ગના લોકો માટે હતાં, જ્યારે બીજી કક્ષાનાં કેદખાનાં સામાન્ય દરજજાના લે એટલે કે બાકીના લોકો માટે હતાં. શાહી અને ઉમરાવ વર્ગ માટે દેશભરમાં જુદી જુદી જગ્યાએ આવેલા કિલ્લા વપરાતા. પ્રાંતીય રાજધાનીમાં મધ્યસ્થ કેદખાનાં પણ ઉચ્ચ પ્રકારના અને ઉચ્ચ અધિકારી રાજકીય ગુનેગારે માટે વપરાતાં. રાજધાનીમાં કેદખાન અને શિલાઓ ઉપરાંત,
છે-૬-૧૪
Page #237
--------------------------------------------------------------------------
________________
રા...]
મુઘલ કાલ
સરકાર અને પરગણુનાં મુખ્ય મથકોએ પણ કેદખાનાં હતાં. સાર્વજનિક કેદખાનને “બંદીખાનાં ' કહેવામાં આવતાં.
કેદખાનાને વહીવટ કાર્યક્ષમ ચાલે અને ગુનેગારોને સારી રીતે રખાય એ જોવા બાદશાહે પોતે કેદખાનાંઓની મુલાકાતે જતા. પ્રાંત અને જિલ્લાનાં કેદખાનાંઓમાં પણ સૂબાઓ અને કાઝીઓને નિરીક્ષણ માટે નિયમિત જવાનું ફરજના ભાગરૂપે નકકી કરાયું હતું. તેઓ પણ કેદીઓની રહેણીકરણી તથા એમને જે સ્થિતિમાં રાખવામાં આવતા તે જોતા અને જે કંઈ નિર્દોષ જણાય અને એને છોડી મૂકવા જેવો લાગે તો એને છોડી દેવા ફરમાવતા. ચેરી ખૂન લુંટ છેતરપીંડી જેવા ગુના વારંવાર કરનાર શકમંદ વ્યક્તિઓને જાહેર સલામતી ખાતર કેદ કરવામાં આવતી.ર૭ પોલીસ-પદ્ધતિ
અકબરના અનુગામીઓના સમયમાં સરકારની પિલીસ ખાતાની જવાબદારી અને સત્તા ફેજદાર અને કેટવાળ વચ્ચે વહેંચવામાં આવેલી. ફોજદારને ગ્રામવિસ્તાર અને કોટવાળને મુખ્ય નગર અને એની પરાઓને વિસ્તાર સેંપવામાં આવેલ. ૨૮ પરગણામાં એ બે અધિકારીઓની મદદમાં શિકદાર અને આમિલ રહેતા. જ્યાં જરૂર હોય ત્યાં પરગણાને અમુક ગામનું એકમ બનાવી થાણદારની હકુમત નીચે મૂકવામાં આવતું.૨૯ શિક્ષણ અને ધર્મ
'શિક્ષણ પણ ધાર્મિક અને ન્યાયખાતા સાથે જોડાયેલું હતું. એ કાઝી અને હિંદુ પંડિલો જેવા ધર્મનેતાઓને હસ્તક હતું. ધાર્મિક શાળાઓ સામાન્ય રીતે મરિજદમાં કે મંદિરમાં અથવા કાઝીના કે પંડિતેના નિવાસસ્થાને ચાલતી.
અકબરના સમયમાં રાજ્યનું ધર્મખાતું લાયક સંસ્થાઓ અને વ્યકિતઓને રાજ્ય તરફથી આપવામાં આવતાં દાન ધમૌદા સુમૂર્ધલ વગેરેની વ્યવસ્થા કરતું, હરીફ દાવેદારો વચ્ચે સુમૂર્ધલ જેવા ઝઘડાઓને નિકાલ કરવાની સત્તા એ ખાતાના વડા પાસે હતી. પ્રોપવેગી કર્યો | મુઘલ સરકાર તરફથી જે પ્રજોપયોગી કાર્યો અને બીજી સામાન્ય કલ્યાણની
જનાઓ હાથ ધરવામાં આવતાં તે મુખ્યત્વે કેદ્રીય સરકાર તરફથી થતાં અને અને ખર્ચ પણ એ સરકાર ભગવતી. એમ છતાં એમાંનાં કેટલાંક કાર્ય સ્થાનિક સત્તાવાળાઓ તરફથી થતાં અને ખર્ચને અમુક ભાગ તેઓ આપતા.
Page #238
--------------------------------------------------------------------------
________________
રાખ્યતત્ર
(૨૧૧
મુઘલ શાસકોએ પિતાની પ્રજાને ખરેખર ઉપયોગી નીવડે તેવાં બાંધકામ પણ કરાવ્યાં. એમાં કૂવા તળાવ કુડે પુલ નહેરો બગીચા વાવ બંધ ઓવારા સ્નાનઘાટો સ્નાનગૃહ ધર્મશાળાઓ અને આરામગૃહો જાહેર-રસોડા માર્ગો હોસ્પિટલો મંદિરો મસિજદો વગેરેનો સમાવેશ થતો. જુદા જુદા મુઘલ શાસકોએ, એમના સૂબેદારોએ, ઉમરાવોએ અને અમીરોએ આવા પ્રકારનાં બાંધકામ ત્યાં ત્યાં કરાવ્યાં હતાં. પાલ
મુઘલ સમયમાં સરકારી ટપાલની સાથે સાથે ખાનગી ટપાલ પણ એવી જ સગવડ નિયમિતતા અને ઝડપથી લઈ જવાતી. સરકારી ટપાલ માટે તંત્ર ઘણું વિસ્તૃત હતું. સરકારી ફરમાન અને સંદેશા હલકારાઓ મારફતે મેકલાતા અને
સ્થાનિક પોલીસ અમલદારોને પોતપોતાના અધિકારવાળા પ્રદેશમાં હલકારાઓ સાથે ચેકિયાતો મોકલવાના હુકમ પત્ર દ્વારા આપવામાં આવતા.
ટપાલ માટે બે પ્રકારની વ્યવસ્થા હતી: ભારે અને વજનદાર ટપાલ ઝડપી ઘેડાવાળી ગાડીમાં લઈ જવાતી. આઠ માઈલના અંતરે ઝડપી ઘેડા અને ટપાલનાં અન્ય જરૂરી સાધના માર્ગ પર આવેલાં આરામગૃહમાં તૈયાર રખાતાં, જેથી બહારથી આવેલ ટપાલ એમાં સત્વર બદલી નાખી વિના વિલંબે આગળ લઈ જવાતી. બીજી વ્યવસ્થા હતી ખેપિયાની, જે એક દિવસમાં ઘડા જેટલી ઝડપે દોડતા અને નિયત અંતરે ટપાલ પહોંચાડતા. આવા ખેપિયાને “પથમાર અથવા પટમાર' કહેવામાં આવતો. સરકારી ખેપિયાઓ સાથે ખાનગી લે પણ પિતાની ટપાલ મોકલતા. દુકાળ-વીએ અને ગરીબ માટે સહાય
અકબરે દુકાળ-ધીમે અને ગરીઓ માટે સહાય અંગે દરેક જગ્યાએ અનાજ-ભંડારો સ્થાપી કાયમી પગલાં લીધાં હતાં. આવા અનાજ-ભંડાર દહશેરી વેરામાંથી ઊભા કરવામાં આવતા. ખેડાણ થયેલી જમીનના વીઘા દીઠ દસ શેર અનાજ વેરા તરીકે સરકાર લેતી અને એવું ઉઘરાવેલું અનાજ પ્રત્યેક જિલ્લામાં ખાસ બાંધવામાં આવેલી અનાજની વખારમાં રાખવામાં આવતું. આવા ભંડારના ઘણું હેતુ હતા. એ ભંડારમાંથી સરકારી પશુધન, જેને માટે ખુલ્લા બજારમાંથી ખરીદ થતી નહિ, તેને માટે અનાજ લેવામાં આવતું. વાવણી માટે ગરીબ ખેડૂતો અહીંથી બિયારણ મેળવતા. દુષ્કાળના સમયમાં ગરીબ લેકે સસ્તા ભાવે અનાજ વેચાતું લઈ શકતા. આ ઉપરાંત અકબરે સામ્રાજ્યભરમાં
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૨)
મુઘલ કાલે
ગિ,
ધર્માદાગૃહ સ્થાપ્યાં હતાં, જ્યાંથી ગરીબ લેકે રાક મેળવી શકતા, એ માટે એક દગો અથવા નિરીક્ષક અને કારકૂનેને બનેલે કર્મચારીગણ નીમવામાં આવત. દુષ્કાળના સમયમાં ગરીબોને રાહત આપવાનાં પગલાં સવર અને સંગીન પણે લેવાતાં. રડાં અને ધર્માદાગૃહે વધુ ખોલવામાં આવતાં. કેટલાક ગરીબો અને શિક્ષકેની સોંપણી શ્રીમંત ઉમરાવ-અમીરોને કરવામાં આવતી. તેઓ એમને ખવડાવવા-પિવડાવવાની વ્યવસ્થા કરતા.
પાદટીપો
1. J. N. Sarkar, Mughal Administration, pp. 4-5 2. M. S. Commissariat, History of Gujarat, Vol. II, p. 1;
છો. ૨. નાયક, “મધ્યયુગ”, “ગુજરાત: એક પરિચય", પૃ. ૧૦૪ 3-8. M. S. Commissariat, op. cit., p. 2 4. P. Saran, Provincial Government of the Mughals (1526-1658
A.D.), pp. 148-149 4. Abul Fazl, Ain-i-Akbari, Trans: by H. Blochman, Vol. I, p. 280
cited by Saran, op. cit., p. 170 ૭. Saran, op. cit, p. 171 • 6. Nizamuddin Ahmad Bakshi, Tabaqat-i-Akbari, Vol. II, p. 368
cited by Saran, op. cit., p. 171 ૯. “મીરાતે એહમદી', (ગુજ. ભાષા. નિઝામુદ્દીન), ગં. ૧, પૃ. ૧૩૮ 20. Sarkar, op. cit., pp. 49-50 ૧ "મીરાતે એહમદી” (ગુજ. ભાષા.), ગં. ૧, પૃ. ૧૬૪-૧૭૨ 17. Memoirs of Jahangir, Traps. by Roger and Beveridge, Vol. I,
p. 125
૧૩. Saran, pp. cil, p. 199
૧૪. Ibid, 207 ૧૫. Ain-i-Akbari, Vol. II, pp. 40–41 ૧૬. saran, op. cil, p. રાવ 20. W. Foster (Ed.) The Embassay of Sir Thomas Roe of India
(1615-1619, A.D.), pp. 28–34 2. Mirat-i-Ahmadi (supplement ), Eng. Tros. by C. N. Seddon
and Syed Nawab Ali, p. 8
Page #240
--------------------------------------------------------------------------
________________
રાત
11
1. Saran, op. cit., p. 230
21. Ain-e-Akbari, Vol. 1, p. 300; Vol. II, pp. 23-25
22. Abul Fazl, Akbar-Nama, Eng. Trans. by Henry Beveridge, Vol. II, p. 333 & II, p. 488
[૨૫૩
20. Saran, op. cit., pp. 259-260
*
85 and p. 236
23. Moreland, The Agrarian System of Moslem India, pp.
28. Saran, op. cit., p. 327
24. Ibid., p. 380
2. Ibid., p. 390
20. Ibid., p. 392
2. Jean de Thevenot's Travels into the Indies, Eng. Trans. by A. Lovell Part III, pp. 19-20
2. Saran, op. cit., p. 397
Page #241
--------------------------------------------------------------------------
________________
. પરિશિષ્ટ ગુજરાતની ટંકશાળોમાં પડાયેલા સિક્કા
(૧) અમદાવાદ મુઘલ બાદશાહના સમયમાં પણ ગુજરાતના સૂબેદારની રાજધાની અમદાવાદમાં રાખવામાં આવી હતી. સલતનત કાલમાં સ્થપાયેલી અહીં જે ટંકશાળ હતી તે પણ મુઘલ કાલમાં ચાલુ હતી. મુઘલ બાદશાહ અકબરના ગુજરાત પરના વિજયના વર્ષથી, એટલે હિ.સ. ૯૦૦ થી જ અહીંથી મુઘલ સિક્કા બહાર પડવા લાગ્યા હતા.
આ ટંકશાળના અકબરના સેના ચાંદી તથા તાંબા એમ ત્રણેય ધાતુના સિક્કા પ્રાપ્ય છે. આ સિક્કા મોટે ભાગે ગોળ આકારના અને થોડા ચેરસ છે. સોના અને ચાંદીના હિ.સ. ૯૦૦ ના સિક્કાઓમાં “અહમદાબાદ' પણ એ જ વર્ષના થોડા સિક્કાઓમાં “દાલખિલાફત અહમદાબાદ એટલે કે અહમદાબાદ નામ સાથે દારુલખિલાફત( ખિલાફતની રાજધાની )ના ઉપનામનો પ્રયોગ થયો છે. ખાલી “અહમદાબાદ' લખેલા સિક્કા વજનમાં ઓછેવત્તો અકબરની સેનામહોરના વજન-ધારણ પ્રમાણે–સોનાના ૧૭૦ ગ્રેન અને ચાંદીના ૧૮૦ ગ્રેન વજનના-- આ સિક્કાઓ પર એક તરફ ઇસ્લામ ધર્મને મૂળભૂત સિદ્ધાંત એ કલમો તેમજ પહેલા ચાર ખલીફા હઝરત અબુબક્ર, ઉમર, ઉસ્માન અને અલીના ગુણો દર્શાવતું એક સૂત્ર અને બીજી તરફ અકબરનાં નામે અને લકબ, ટંકશાળનું નામ અને સિક્કો બહાર પાડવાનું વર્ષ જોવામાં મળે છે.
અકબરના સિક્કાઓ પર વર્તુળ અથવા ખૂણાદાર કે ખૂણે ગાંઠ વાળેલી બાજુઓવાળા ચેરસ કે એવી જાતની બીજી ભૌમિતિક આકૃતિઓનાં ક્ષેત્રમાં તથા આજુબાજુ હાંસિયામાં લખાણ આપવામાં આવ્યું હોય છે. અમુક સિક્કાઓ પર આ ટંકશાળ માટે જ વપરાતું ટંકશાળ-ચિહ્ન પણ મળે છે.
હિ.સ. ૯૦૦ પછી તરત જ પહેલાં હિ.સ. ૯૮૧ માં અને ફરી પાછું હિ.સ. ૯૯૨ માં ઉપરાઉપરી સેના તેમજ ચાંદી બંને ધાતુઓના સિક્કાઓની ભાતમાં ફેરફાર કરવામાં આવ્યું. હવે “દારુલખિલાફત” ઉપનામને બદલે રૂસલતનત’ સલતનતની રાજધાની)નું ઉપનામ વાપરવામાં આવ્યું. હિ.સ. ૯૮૧ ના
Page #242
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ગુજરાતની શાળામાં પડાયેલા સિક્કા [૧૫ ચાંદીના સિક્કાઓમાં અહમદાબાદ ટંકશાળનામ સાથે દારુસ્સલ્તનતે શહે મુઅજજમ(સલ્તનતની રાજધાની એવા સર્વથી મહાન શહેર)ના ઉપનામની પ્રયોગ થયો છે.
હિ.સ. ૯૮૭ માં “દાસ્સલ્તનતે અહમદાવાદ ટંકશાળનામ ધરાવતી સેના અને ચાંદીના એક ચેરસ આકારના સિક્કાઓની ભાત શરૂ થઈ, જેમાં આગલી બાજુના કલમાવાળા લખાણ માટે ચેકડી આકારનું અને ચાંદીના સિક્કાઓમાં ચેરસ ક્ષેત્ર રાખવામાં આવ્યું. આ ભાતમાં નાગપુરના સેન્ટ્રલ મ્યુઝિયમનો એક સેનાનો સિક્કો લગભગ ૧,૮૪૦ ગ્રેન વજનને છે. આ ભાતના ચાંદીના સિક્કા પર એક ટંકશાળ-ચિહ્ન જોવામાં આવે છે. અમદાવાદ ની ટકશાળને હિસ. ૮૮૮ પછીનો કોઈ સોનાને સિક્કો મળ્યો નથી, પણ ચાંદીમાં ચેરસ સિક્કા હિ.સ. ૧૦૦૦ સુધી બહાર પડવા ચાલુ રહ્યા હતા.
હિ.સ. ૧૦૦૦ અને હિ.સ. ૧૦૦૧ માં સિક્કાઓના ધાર્મિક લખાણમાં ફેર ન થયો, પણ હિજરી વર્ષને બદલે અકબરે શરૂ કરેલા નવા ઇલાહી સનનાં વર્ષ ૩૭ અને ૩૮ નો પ્રયોગ કરવામાં આવ્યો અને ટંકશાળ માટે વપરાતું દાસહતનત’ ઉપનામ પડતું મુકાયું. આ સિક્કા પણ ચોરસ છે.
હિ.સ. ૧૦૧ દરમ્યાન અકબરના સેના અને ચાંદીના સિક્કાઓમાં એક નવી ભાત શરૂ થઈ, જેને સિક્કાશાસ્ત્રીઓએ ઇલાહી સિક્કા શ્રેણીનું નામ આપ્યું. આ સિક્કાઓમાં ધાર્મિક લખાણને બદલે એક નવું લખાણ તેમજ ઇલાહી વર્ષ સાથે એ વર્ષના જે માસમાં સિક્કો ટંકાયો હોય તે માસનું નામ પણ આપવામાં આવ્યું.
આ સિક્કા વિપુલ સંખ્યામાં અને અકબરના રાજ્યકાલનાં પછીનાં લગભગ બધાં વર્ષોના પ્રાપ્ય છે. શરૂઆતમાં એ ચરસ આકારમાં જ બહાર પાડવામાં આવ્યા હતા, પણ ઈલાહી વર્ષ ૩૯ દરમ્યાન ચેરસ સાથે મેળ આકારના ને એ પછી માત્ર ગેળ આકારના બહાર પાડવામાં આવ્યા.
ઇલાહી સિકકાઓના લખાણમાં એક તરફ બાદશાહનાં નામ અને લકબ જલાલુદ્દીન અકબર પર લેષ ધરાવતું અરબી સુત્ર અઢી વર લ ગાઢો (અલ્લાહ સર્વથી મહાન છે, એનું ગૌરવ ગૌરવવંત હ૧) અને બીજી તરફ ઇલાહી વર્ષ અને ભાસ તથા ટંકશાળનામ “અહમદાબાદ” આપતા સૂત્રવાળું લખાણ હોય છે.
આ ભાતના અમુક સિક્કાઓ પર પણ ટંકશાળ-ચિહ્ન મળે છે.
આ ઉપરાંત ચાંદીમાં અકબરના નામ તથા લકબ ધરાવતા એક જુદી ભાતના સિકકા મળ્યા છે, જેમાં એક તરફ પંચકણ ક્ષેત્રમાં કલમાવાળું
|
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૬]
- મુe કાલ
ધાર્મિક લખાણ અને બીજી બાજુ “જલાલુદ્દીન મુહમ્મદ અકબર બાદશાહ ગાજી' તેમજ હિજરી વર્ષની સંખ્યાવાળા લખાણનો પ્રયોગ થયો છે. આ સિક્કા વજનમાં લગભગ ૯૦ ગ્રેનના હાઈ એ અર્ધી રૂપિયા કે (ગુજરાતના સુલતાનની) મહમૂદી માટે વપરાતા હોય એમ લાગે છે. આ સિક્કાઓમાં અમુક પર આપવામાં આવેલા વર્ષોના આંકડા–દા.ત. ૧૨૧૭ વગેરે પરથી એમ લાગે છે કે અકબરની આ ભાતના સિક્કા પાછળથી લાંબા સમય સુધી કચછ અને નવાનગર જેવાં દેશી રાજ્યમાં પાડવામાં આવ્યા હતા. આ સિક્કા ગુજરાત-બનાવટવાળા સિક્કાઓના નામે મશહૂર છે.
અમદાવાદ ટંકશાળના અકબરના તાંબાના સિક્કા સારી સંખ્યાના તેમજ વિવિધ ભાતના મળે છે. આ સિક્કાઓમાં અમુક પર લખાણમાં એનું મૂલ્ય ટંકા દેટાંકી ચાર ટાંકી વગેરે આપવામાં આવ્યું છે. શરૂઆતનાં વર્ષોમાં એટલે કે હિ.સ. ૮૮૦, ૯૮૧ માં ઢંકાયેલા તાંબાના સિક્કાઓની એક ભાતમાં એક તરફ ત્રણ પક્તિમાં “કુરે કવે* સમાનાર (અહમદાબાદમાં ઢંકાયેલે પૈસૌ) અને બીજી તરફ એટલી પંક્તિઓમાં માત્ર હિજરી વર્ષ શબ્દો તેમજ આંકડાઓમાં આપવામાં આવેલું છે. હિ.સ. ૯૮૨ થી દારુસ્સલતનત’ ઉપનામ સાથેના સંકશાળના નામવાળી એક ભાત શરૂ થઈઆ સિક્કા અકબરના રાજ્યારોહણના ૩૮ માં વર્ષ (એટલે ઇલાહી ૩૮-હિ.સ. ૧૦૦૧-૨) સુધી ચાલુ રહ્યા પછી એ જ ભાતના, પણ ટંકશાળના ઉપનામ વગર અને હિજરી વર્ષને બદલે માત્ર આંકડામાં ઇલાહી વર્ષ અને માસના નામના લખાણવાળા, સિક્કા બહાર પડવા. આ જ અરસામાં કે એ પછી સુલુસ નામને બદલે સંક્ર-–ગવરશાદી (અકબરી ટેકા) નામ ધરાવતા સિક્કા તથા એના ભાગ–એક-ટાંકી બેટાંકી, ચાર-ટાંકી વગેરે મૂલ્ય નામ ધરાવતા સિક્કા બહાર પડયા અને અકબરના રાજ્યનાં છેલ્લાં વર્ષો સુધી પડવા ચાલુ રહ્યા. તાંબાના આ સિક્કાઓમાં પૂરા “ફુલૂસ' કે “ટંકા'નું વજન ૩૧૦ થી ૩૧૫ ગ્રેન સુધી મળે છે, જ્યારે ચાર-ટાંકી આશરે ૨૪૦ ગ્રેન, એકાંકી આશરે ૫૭ ગ્રેન (મૂળ ૬૦ ગ્રેન) અને બેટ કી આશરે ૧૨૦ ગ્રેન તજનની મળે છે. ટંકામાં બેવડા વજનના ૬૨૦ થી ૬૩૦ ગ્રેનના મળે છે
જહાંગીરના અમદાવાદના સિક્કા લખાણ બનાવટ વજન વગેરેની દષ્ટિએ અવનવી ભાતના છે. સોના અને તાંબાના મુકાબલે ચાંદીના સિક્કા વધારે સંખ્યામાં મળે છે. લખાણમાં ગદ્ય કરતાં પદ્યને વપરાશ વધુ રહે છે.
અમદાવાદને જહાંગીરનો સેનાને જે સિક્કો અત્યાર સુધી સેંધાયો છે તે એના રાજ્યકાલના ૧૪મા વર્ષમાં બહાર પડયો હોઈ એમ ધારણ કરવામાં
Page #244
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
ગુજરાતની ટશાળામાં પડાયેલા સિા
[ ૨૧૭
આવી છે કે આ વર્ષે (હ.સ. ૧૦૨૮) પહેલાં જહાંગીરના સિક્કો સાનાની ધાતુમાં અહીં ટંકાયે। નહિ હેાય. આ સિક્કાનું લખાણ જહાંગીરના ભારતની ખીજી ટંકશાળાના સિક્કાઓના લખાણની જેમ પદ્યમાં છે અને વજનમાં એ લગભગ ૧૭૦ ગ્રેનનેા છે. આવા સિક્કા હિ.સ. ૧૦૩૩–રા. વ. (રાજ્ય વં) ૧૮ સુધી
અહાર પડ્યા હતા.
હિ.સ. ૧૦૩૩ પછી નૂરજહાંના વસવાળા જહાંગીરના રાજ્ય-અમલનાં હેલ્લાં ચાર વર્ષો દરમ્યાન એના નાના સિક્કા ટંકાયા, જેનું લખાણ આ પ્રમાણે છે :
એક તરફ્ : (કડીનું પહેલું ચરણ) :
बहुकमे शाहे जहांगीर याफत सद जेवर અને રાજ્યવની અને હિજરી વર્ષોંની સંખ્યા ખીજી તરફ : ( કડીનું ખીજું ચરણ : )
नामे नूरजहां बादशाह बेगम जर
અને ટંકશાળ-નામ
(પંક્તિને અર્થ : સમ્રાટ જહાંગીરની આજ્ઞાથી સેનું અર્થાત્ નાણું નૂરજહાં બાદશ હુ-એગમનું નામ એના પર અ ંકિત થવાથી સે। આભૂષણૈાથી સુશાભિત થયું.)
આ ભાતનેા નૂરજહાંના નામવાળા અમદાવાદ ૮ કશાળના સેાનાના સિક્કો માત્ર હિ.સ. ૧૦૩૭ તે મળ્યેા છે.
જહાંગીરના અમદાવાદ ટંકશાળના ચાંદીના સિક્કા વધુ સંખ્યામાં અને વધુ ભાતાના મળે છે. એના રાજ્યકાલના પહેલા વર્ષના સિક્કાઓને મૂળ નામ ‘સલીને લીધે ‘સલીની સિક્કાઓ' પણ કહેવામાં આવે છે, વજનમાં આ સિક્કા અકબરના સિક્કાઓ જેટલા છે.
આ પછીના ચાંદીના સિક્કા વજનમાં સહેજ વધારે ૨૦૦ થી ૨૦૫ ગ્રેનના છે. એમાં એક તરફ્ માત્ર કલમા અને ટંકશાળ-નામ અને બીજી તરફ બાદશાહનામ અને લકબ રૂદ્દીન મુદ્દમ્મ ્ નદાનીરચાયાાફ ગાર્ગી અને રાજ્ય વર્ષની સંખ્યા આવામાં આવેલ છે.
બે કે ત્રણ વષ પછી, હિ.સ. ૧૦૧૭ માં, આથી પણ વધારે વજનવાળા (૨૨૦ ગ્રેન સુધીના) સિક્કા બહાર પડયા, જેના લખાણની પદ્ય-પ`ક્તિમાં ટંકશાળ નામનેા પણ સમાવેશ થયા છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૮] મુઘલ કાલ
મિ. કું” આ ભાતના સિક્કા માત્ર ત્રણેક વર્ષ સુધી બહાર પડયા હોય એમ લાગે છે. આ જ લખાણ અને બનાવટના, પણ હલકા એટલે કે પહેલાંના વજન (૧૬૯થી ૧૭૪ ગ્રેન)ના તેમજ બીજી બાજુવાળા લખાણના શબ્દો કે અક્ષરોની સહેજ જુદી ગોઠવણ ધરાવતા સિક્કા હિ.સ. ૧૦૨૭ અને ૧૦૩૩ વચ્ચે બહાર પાડવામાં આવ્યા. એ પહેલાં હિ.સ. ૧૨૭(રા. વ. ૧૭) દરમ્યાન નવા પદ્યલખાણવાળો સિક્કો પણ બહાર પડ હતા.
આ જ વર્ષ એટલે પોતાના રાજ્યકાલના ૧૩ માં વર્ષ(હિ સ ૧૦૨૭)માં જહાંગીર ગુજરાતની મુલાકાતે આવ્યો ત્યારે એને એક નવી જ જાતનો સિક્કો બહાર પાડવાને વિચાર આવ્યો, જેણે માત્ર એની નહિ, પણ આખા હિંદની સિક્કા-શ્રેણીમાં નવી જ ભાત પાડી. આ સિક્કાઓ પર ઇલાહી વર્ષના જે માસમાં સિક્કો કાલે તે મહિનાનું રાશિ ચિહ્ન આપ્યું છે અને એ “રાશિવાળા સિકકાઓ” તરીકે ઓળખાય છે. અમદાવાદની ટંકશાળ માત્ર ચાંદીના આ સિક્કાઓ માટે મર્યાદિત રાખવામાં આવી હતી એમ લાગે છે, કેમકે અત્યાર સુધી અહીંને સેનાને એક પણ રાશિ–સિકકો મળ્યો હોવાની જાણ નથી. લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં એક કુંભ રાશિવાળ સેનાને સિકકો છે, જેની પાછલી બાજુ કુંભ રાશિનું ચિહ્ન અને આગલી બાજુ જહાંગીરની અમદાવાદ ટંકશાળના નામને સમાવી લેતી ઉપયુક્ત ચાંદીના સિક્કાવાળી પઘપંક્તિ છે, પણ એની હિજરી વર્ષ સંખ્યા તેમજ પદ્યપંક્તિનું લખાણ ભૂલભરેલું હોઈ તેમજ એની બનાવટની દૃષ્ટિએ એ બનાવટી સાબિત થયો છે.'
જહાંગીરના અમદાવાદના ચાંદીના રાશિ-સિક્કા પણ માત્ર હિ.સ. ૧૦૨૭(રા. વ. ૧૭)ના ઉપલબ્ધ છે અને વજનમાં ૧૭૧થી ૧૭૫ ગ્રેન છે. જે રાશિના સિકકા મળ્યા છે તે આ છે : મેપ વૃષભ મિથુન કક સિંહ અને વૃશ્ચિક. ને એની આગલી બાજુ પર બાદશાહનું નામ, ટંકશાળ-નામ તેમજ હિજરી વર્ષની સંખ્યાવાળું લખાણ, ગઘ અથવા પદ્યમો છે. ગદ્યનું લખાણ નદાર શાદે ગવર વાઢશાહ છે, જ્યારે પદ્ય-પંકિતમાં ટંકશાળ-નામ પણ સમાવી લેવામાં આવ્યું છે. - વચગાળામાં એટલે કે હિ.સ. ૧૦૨૦ અને ૧૦૨૭ વચ્ચે હિજરી વર્ષની સાથે ઇલાહી વર્ષ તથા ઇલાહી માસનું નામ દર્શાવતા બે જુદી જુદી ભાતના એક ગદ્ય અને બીજા પદ્ય લખાણવાળા સિક્કા બહાર પાડ્યા. ગદ્ય લખાણવાળા સિક્કા હિ.સ. ૧૦૨૨ (રા. વ. ૮) સુધી રહ્યા અને એ જ વર્ષથી પદ્યલખાણવાળા સિક્કા બહાર પડયા. ગઘવાળા લખાણમાં એક તરફ બાદશાહનું નામ હદ્દીન ગાંજીર શા કારણો અને બીજી તરફ ટંકશાળ નામ અને ઇલાહી વર્ષ અને
Page #246
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ગુજરાતની ટકશાળામાં પડાયેલા સિક્કા [૧૯ માસ તેમજ હિજરી વર્ષવાળું લખાણ છે. પદ્યલખાણમાં ટંકશાળના નામને સમાવેશ થયો છે.
અમદાવાદ ટંકશાળના નૂરજહાંના નામવાળા સિક્કાઓની ભાત એના સેનાના સિક્કાઓની ભાતથી સહેજ જુદી છે. બંનેનું લખાણ એકસરખું છે, પણ શબ્દોની ગોઠવણના ફેર ઉપરાંત ચાંદીના સિક્કામાં રાજ્ય તેમજ હિજરી વર્ષ સોનાના સિક્કાની અપેક્ષા પાછલી બાજુ પર અને ટંકશાળનું નામ આગલી બાજુ પર અપાયું છે. હિ.સ. ૧૦૩૫ સિવાય નૂરજહાંના નામવાળા ચાંદીના સિકકા મળ્યા છે.
જહાંગીરે ચાંદીમાં એક બીજી નવી ભાતના બહુ હલકા વજનના સિક્કા પડાવ્યા, જે સાધારણ ચલણ માટે નહિ, પણ વિશેષ અવસરો પર છાવર કરવા વગેરે હેતુસર વાપરવા માટે ટૂંકાયા હતા એમ એના ઉપર આપેલાં નામે. પરથી જણાય છે. અમદાવાદ ટંકશાળના નિથાર પ્રકારના બે સિક્કા મળ્યા છે. ૪૩ ગ્રેન વજનની ઉપલબ્ધ નિથાર હિ.સ. ૧૦૨૭ (રા. વ. ૧૩)માં બહાર પાડી હતી.
અમદાવાદના જહાંગીરના તાંબાના સિક્કાઓની ત્રણ ભાત મળી છે એકમાં સી ર્તાજી (એટલે ટાંકી) એવું સિક્કા-નામ એક તરફ અને બીજી તરફ ટંકશાળ, નામ અને ઈલાહી વર્ષ અને ભાસ, બીજીમાં આગલી બાજુ ઝારી (જહાં. ગીરનો) અને બીજી બાજુ સે હમાવા (અહમદાવાદનો પૈસ) અને હિજરી વર્ષ સંખ્યા અને ત્રીજમાં એક તરફ ખાની (ચલણી) અને રાજ્યવર્ષ અને બીજી તરફ સે કદમશાઢ અને હિજરી વર્ષની સંખ્યા એવાં લખાણ છે. મળી આવેલા તાંબા-સિકકાઓનું વજન આશરે ૨૩૬, ૨૪૬ અને ૩૦૬ ગ્રેનનું છે.. આ સિક્કા અતિ અલ્પ સંખ્યામાં મળી આવે છે એનું એક મુખ્ય કારણ અકબરનું તાંબા-નાણું વિપુલ સંખ્યામાં ચલણમાં હોવાથી આ ધાતુમાં વધુ સિક્કા બહાર પાડવાની જરૂર ન હતી એવું મનાય છે.
શાહજહાંના સિકકાઓમાં ફરી કલમા અને ચાર ખલીફાઓનાં નામ-ગુણવાળું લખાણ અપનાવવામાં આવ્યું. એના રાજ્યકાલના પહેલા વર્ષના અમદાવાદના સિક્કાઓની એક ભાતમાં પ્રથમ વખત હિજરી વર્ષની સંખ્યા સાથે. સના ફિગરી (હિજરી સન) એ સંવત-નામથી અને રાજ્યકાલના પહેલા વર્ષને પણ આંકડાને બદલે શબ્દોમાં સના સર (પહેલું વર્ષ) એ પ્રમાણે ઉલેખ થયે છે. બીજા વર્ષના સિક્કાઓમાં ફરી ઇલાહી વર્ષનો ઉપયોગ થયો.
Page #247
--------------------------------------------------------------------------
________________
સુઘલ કાલ
[X* $3
શાહજહાંના અમદાવાદની ટંકશાળમાં ત્રણે ધાતુઓમાં સિક્કા બહાર પડવા હતા, જેમાં સેાના અતે તાંબા-નાણું અપ સખ્યામાં પ્રાપ્ય છે. સેાનામાં ૧૭૦ ગ્રેન અને ચાંદીમાં ૧૮૦ ગ્રેન વજન નિર્ધારિત હતુ`.
:૨૧૦ ]
અત્યાર સુધી મળી આવેલા સેાનાના સિક્કાઓની એક ભાત એ છે જેમાં એક તરફ ત્રણ પંક્તિમાં કલમા અને નીચે ટટંકશાળનું નામ અને ઇલાહી વર્ષની સંખ્યા તથા માસનું નામ અને બીજી તરફ્ બાદશાહનું નામ અને પુરા લકબ અને હિજરી વર્ષની સંખ્યાવાળુ લખાણ છે.
આ ભાતના સિક્કો હિ.સ. ૧૦૪૩ માં બહાર પડયો હતા. એ પછીના સિક્કાઓમાં એક તરફ્ ચેારસ ક્ષેત્રમાં કલમે અને હિજરી વર્ષની સંખ્યા અને આજુબાજુ હ્રાંસિયામાં ચાર ખલીફ્રાનાં નામવાળું સૂત્રક અને ખીજી તરફ ચારસ ક્ષેત્રમાં શાહેઞજ્ઞાન વાવાદ્ ાગી અને રાજ્યવ`સંખ્યા અને આજુબાજુ હાંસિયામાં એનાં નામ અને લકબના બાકીના અા અને ટંકશાળ-નામવાળું લખાણ છે. શાહજહાંના સિક્કાઓની આ મુખ્ય ભાત છે, જે એના અમલના છેલ્લા વર્ષ સુધી ચાલુ રી હતી.
શાહજહાંના અમદાવાદના ચાંદીના સિક્કાઓતી પણ આવી એ ભાત છે, જેમાંની બીજી ભાતના સિક્કા એના રાજ્યકાલનાં મોટા ભાગનાં વર્ષોંન ઉપલબ્ધ છે. તદુપરાંત એના આ ધાતુના સિક્કાની ત્રીજી ભાત છે, જે એના રાજ્યા રાહણુના વર્ષમાં બહાર પડી હતી, એમાં અમુક પર વ–સ ંખ્યા સાથે હિજરી સંવતના નામને નિર્દેશ પણ થયા છે. આ ભાતના સિક્કામાં એક તરફ્ સ્ટમો, ટંકશાળનું નામ અને નિર્દેશ સાથે અથવા વગર હિજરી વર્ષસખ્યા અને ખીજ
જુ. ભાદશાહનું નામ અને લકખવાળું લખાણ છે. આ ભાતના અમુક સિક્કાએ પર હિજરી વર્ષોંના બદલે બીજી તરફ રાજ્યવ` સંખ્યા પણ મળે છે.
શાહજહાંના અહીંના તાંબા-નાણાની એ ભાત પ્રાપ્ત થઈ છે. એકમાં એક તરફ ટ્સે શાનદ્દાની (શાહજહાંના પૈસા) અને રાજ્યવĆની-સ`ખ્યા તથા ખોજી તરફ ટંકશાળ-નામ અને ઇલાહી માસ-નામનું લખાણ છે. બીજી ભાતમાં સિક્કાની ખીજી તરફનાં લખાણ તેમજ ગેાઠવણમાં સહેજ ક્રૂરક છે. આ તાલુ જહાંગીરના તાંબા-તાણાની જેમ જૂજ છે.
શાહજહાંના સમયથી જ પરદેશ સાથેના વધતા વેપાર તેમજ મામદીનાની હજયાત્રા માટે મુખ્ય બંદર બનેલા એવા સુરત શહેરની ટંકશાળ વધુ કાર્યશીલ -ખતી હતી, પરિણામે શાહજહાં અને એના અનુગામીઓના અમદાવાદ ટંકશાળતા સિક્કાઓની સંખ્યા રફતે રફતે ઓછી થતી ગઈ.
Page #248
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિકા
[૨૨.
શાહજહાંના અંતિમ સમયમાં ગુજરાતના સુબેદાર મુરાદબણે હિ.સ. ૧૦૬૮ માં રાજ્યપદને દાવો કરી પોતાના નામના સિક્કા પાડયા. એમાં અમદાવાદની ટંકશાળનું નાણું સેના અને ચાંદીની ધાતુઓમાં છે, પણ તાંબાનાણું મળ્યાની જાણ નથી. મુરાદબબ્સના આ સિક્કા એક જ પ્રકાર અને શાહજહાંના. સિક્કાઓની મુખ્ય ભાતના છે. એને સેનાને એક જ સિક્કો ઉપલબ્ધ છે. અને એ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે. આ સિક્કા વજન વગેરેમાં શાહજહાના ધરણના છે.
ઔરંગઝેબને અહી ને સેનાને સિકકો બહાર પડ્યો હોય એમ લાગતું નથી. એના ચાંદીના સિક્કાઓની પણ અહીંથી મુખ્યત્વે એક જ ભાત બહાર. પડી હોય એમ લાગે છે, જેમાં એક તરફ પદ્ય પંક્તિમાં લખાણ અને હિજરી વર્ષ સંખ્યા અને બીજી તરફ ટંકશાળ-નામ અને રાજ્ય–વર્ષ સંખ્યા દર્શાવતું ઔરંગઝેબે શરૂ કરેલું ગઘસત્ર.
ઔરંગઝેબના સિક્કાઓની આ મુખ્ય ભાતમાં હિ.સ. ૧૦૯૧ સુધી આગલી, બાજુમાં વર્ષ–આંકડો છેલી પંક્તિમાં અને એ પછી પહેલી પંક્તિમાં અંકિત. થયો, એ સિવાય બીજે કઈ ફેરફાર નથી. વજનમાં પણ એ આ કે આ પછીના. સિક્કા લગભગ પૂરા અને શુદ્ધ રચના છે. ઔરંગઝેબનું અમદાવાદનું તાંબાનાણું મળ્યું નથી.
ઔરંગઝેબના અનુગામીઓના અમદાવાદના સિક્કા ઘણી ઓછી સંખ્યામાં તેમજ ભાતની દૃષ્ટિએ પણ બહુધા એક જ પ્રકારના મળે છે, જેમાં એક તરફ હિજરી વર્ષસંખ્યા સાથે પuપંક્તિ હોય છે, બીજી તરફ ટંકશાળ નામ અને રાજ્ય-વર્ષ આપતું ઓરંગઝેબે શરૂ કરેલું ગદ્યસત્ર સહેજ ફેર સાથે છે.
શાહઆલમ બહાદુર(શાહઆલમ ૧ લો)ના આ ટંકશાળના અધએક ડઝન જેટલા ચાંદીના સિક્કા મળ્યા છે, જેમાં બાદશાહનું નામ ધરાવતી પદ્યપંક્તિને બદલે નવા ગદ્યસત્રને પ્રયોગ થયા, જે એના મોટા ભાગના અનુગામીઓના. સિક્કાઓમાં વપરાયું.
આ સિકકાઓમાં એક તરફ એ ગદ્યસૂત્ર અને હિજરી વર્ષની સંખ્યા અને બીજી તરફ ઔરંગઝેબવાળા ટંકશાળ-નામ અને રાજ્ય-વર્ષ સંખ્યાવાળા સૂત્રનું લખાણ છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨) સુઘલ કાલ
|| 5. કયું જહાંદારશાહના ત્રણેક ચાંદીના સિક્કા મળ્યા છે, જે એક જ ભાતના છે. આમાં એક બાજુ હિજરી વર્ષની સંખ્યા અને એના નામની પઘપતિ તેમજ બીજી બાજુ ટંકશાળનામ વગેરેવાળું સૂત્ર છે. એને પણ તાંબાનો સિક્કો એક ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે.
ફરુખસિયરને અમદાવાદની કથાળને સેનાને એક પણ સિક્કો મળે નથી. ચાંદીમાં દસેક સિક્કા નોંધાયા છે, જેમાં એક બાજુ હિજરી વર્ષસંખ્યા અને એના નામવાળી પદ્યપંક્તિ છે અને બીજી બાજુ ટંકશાળ-નામ વગેરેવાળું સૂત્ર છે. ખસિયરનું તાંબાનાણું અતિદુર્લભ છે અને એ માત્ર કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં છે. ફલૂસભાતના આ સિક્કા પર એક તરફ સે જલિયર વાઢશાહ (હરખસિયર બાદશાહને પૈસો) અને બીજી તરફ ટંકશાળનામ વગેરે. વાળું ઉપર્યુક્ત સૂત્રનું લખાણ છે. વજનમાં આ સિક્કો ૨૧૨.૫ ગ્રેનનો છે.
રઉદ્દજાતનું પણ માત્ર ચાંદીનું અને એ પણ એક ભાતનું નાણું મળ્યું છે, જે દુર્લભ છે. સૂચિઓમાં સેંધાયેલા ત્રણેક સિક્કા ભાતમાં ઉપર જણાવેલા ફર્ખસિયરના સિક્કા જેવા છે.
રીઉદ્દરજાતના સિક્કાઓમાં ટંકશાળનું ઉપનામ ઝીનતુન્ચિાર્લ્ડ (નગરોનું આભૂષણ) નોંધપાત્ર છે.
રફીઉદ્દવલા શાહજહાં ૨ જાના અમદાવાદના માત્ર ચાંદીના સિક્કા મળ્યા છે, જે અતિદુર્લભ છે. આ સિક્કાઓ પર બંને બાજુ ગઘસત્રવાળું લખાણ છે. | મુહમ્મદશાહના સિકકા ઔરંગઝેબના બીજા અનુગામીઓ કરતાં વધુ છે. એને સેનાને એક સિક્કો ખાનગી સંગ્રહમાં હેવાનું કહેવાય છે, જ્યારે ચાંદીના સિક્કા લગભગ બધાં મ્યુઝિયમોમાં છે. આ સિક્કા ભાતમાં શાહઆલમ બહાદુરના સૂત્રવાળા સિક્કાઓ જેવા છે.
અહમદશાહને અમદાવાદને માત્ર ચાંદીને જ એક સિક્કો મળ્યો છે, જે લખાણ તથા ભાતમાં મુહમદશાહના ટકશાળનામવાળા સિક્કા જેવો છે. આલમગીર ૨ જાન સેનાનો સિક્કો ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે. એના ચાંદીના ત્રણચાર સિક્કા મળ્યા છે, જે લખાણ તેમજ ભાતની દૃષ્ટિએ મુહમ્મદશાહ અને અહમદશાહના સિક્કા જેવા જ છે. શાહજહાં ૩જના પણ માત્ર ચાંદીના ત્રણચાર સિક્કા પ્રાપ્ત થાય છે તેઓ પણ એ જ ભાતના છે.
શાહઆલમ જાના ત્રણે ધાતુમાં સિક્કા મળ્યા છે, પણ એની સંખ્યા અ૫ છે. સોનાને જે એક સિક્કો મળ્યો છે તે તથા ચાંદીના સિક્કા પણ ફર્ખસિયર વગેરેની પદ્યપંક્તિવાળા લખાણની ભાવના છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
ગુજરાતની ટકશાળામાં પડાયેલા સિક્કા
રિર૩
એના તાંબાના સિક્કા શાહજહાંના તાંબાના સિક્કાની બીજી ભાતના એટલે મે શાહગામી (શાહઆલમનો પૈસો) અને રાજ્ય-વર્ષ તથા ટંકશાળ–નામના સૂત્રવાળા છે.
બીદર બતના પણ ત્રણે ધાતુઓમાં સિક્કા મળ્યા છે. સેનાના ઓછામાં ઓછા ચાર સિક્કાઓના અરિતત્વની માહિતી છે. એના પણ સેના અને ચાંદીના સિક્કાઓની ભાત એક છે, જે પાછલા મુઘલ સમ્રાટોના પદ્યલખાણવાળા સિક્કા જેવી છે. બીદર બખ્તને તાંબાનો સિક્કો ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે..
મુહમ્મદ અકબર ૨ જાના ચાંદી અને તાંબાના સિક્કા મળ્યા છે. ચાંદીને સિક્કો પાછલા મુઘલ સમ્રાટોના સિક્કા મુવાર* વગેરે ગદ્યસૂત્રવાળા લખાણની ભાતના છે. એની બીજી બાજુના લખાણમાં અક્ષર નાગરીમાં અંકિત છે, જે સૂચવે છે કે આ સિક્કા વડોદરાના ગાયકવાડ તરફથી બહાર પાડવામાં આવ્યા હતા. તાંબામાં પણ એના સિક્કા એના પુરોગામીઓની કુલુસવાળી ભાતના છે.
આ છેલ્લા પાંચ બાદશાહના સિક્કાઓ પર પણ ટંકશાળ–ચિહ્નો જોવા મળે છે.
૨. પાટણ ગુજરાતના જૂને પાટનગર (અણહિલવાડ) પાટણ માટે સિક્કા પર ‘નહરવાલા પત્તન” કે “શહરે પત્તન” નામે અંકિત મળે છે.
ગુજરાતના સુલતાનના સમયમાં અહીં ટંકશાળ ન હતી. મુઘલ સમયમાં માત્ર અકબરના રાજ્યકાલની શરૂઆતનાં થોડાં વર્ષો દરમ્યાન અહીં ટકશાળમાં માત્ર હિ સ. ૮૮૪ અને ૮૮૫ માં બહાર પડેલા સિક્કા મળે છે એ જોતાં એ હિ.સ ૯૮૫ પછી બંધ કરવામાં આવી હોય એમ લાગે છે,
અકબરના અહીંથી ત્રણે ધાતુઓમાં સિકકા બહાર પડવા હતા, જેમાં સેનાના સિક્કા અતિદુર્લભ છે. ચાંદી અને તાંબાના સિક્કાઓની પણ સંખ્યા ઝાઝી નથી. આ બધા સિક્કા એનાં ભાત લખાણ વગેરે બાબતોમાં અમદાવાદના સિક્કાઓને મળતા છે.
અકબરને સેનાના એક સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે એમ સેંધાયું છે, પણ એનું વર્ણન ઉપલબ્ધ નથી.
એના ચાંદીના ગણ્યાગાંઠયા સિક્કાઓમાં ભારતમાં લખનન પ્રવિનિશયલ મ્યુઝિયમની સિકકા ચિમાં બે નમૂના નંધાયા છે. ૧• એ ઉપરાંત બીજા એક
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
મુઘલ કાલે
સિક્કા વિશે માહિતી પ્રકાશિત થઈ છે. આ બધા સિક્કા ભાતમાં એકસરખા છે, જે અમદાવાદની દાસ્સલતનત ઉપનામવાળી ભાતોમાંની એક ભાતને મળતી છે. એમાં એક બાજુ ગેળ સિક્કા પર વચમાં ટપકાંવાળી બે લીટીઓથી બનેલા ચેસ ક્ષેત્રમાં કલમો અને આજુબાજુ હાંસિયામાં ચાર ખલીફાઓવાળું અને બીજી બાજુ એવા જ ક્ષેત્રમાં સમ્રાટનું નામ તથા હિજરી વર્ષસંખ્યા અને હાંસિયામાં માનસૂચક લકબ, રાજ્યના અમરત્વ માટે પ્રાર્થના અને ટંકશાળ-નામ ગર્વ ર શારે નવા પત્તન (નહરવાલા પાટણ શહેરમાં કાયો) એ લખાણ છે.
ગુજરાત બનાવટના અકબરના ચાંદીના સિક્કા–ગુજરાતની મહમૂદી જેવા, જેઓના પર ટંકશાળનામ નથી અને રેવ. ટેલરના મતે જે સુરત ખાતે ટંકાયા હતા તે સિક્કા પાટણની ટંકશાળમાંથી બહાર પડવાનું વિધાન શ્રી. સી. આર. સિંઘલે કર્યું છે. શ્રી. સિંઘલે આવા જે ૮૦ સિક્કાઓના અભ્યાસ પછી પિતાને મત બાંધ્યો છે, તેમાં અમુક પર હિજરી વર્ષસંખ્યા ૯૭૯, ૯૯૦ ૯૯૭, ૯૯૯ વગેરે અપાઈ હોવાનું તેમજ અમુક પર પાટણ ટંકશાળનું નામ પણ વાંચી શકાય છે એમ નોંધ્યું છે, પણ આ સિકકાઓની આપેલી છાપમાં એ સ્પષ્ટ આવ્યું નથી, એટલે શ્રી સિંઘલે ચચેલા સિક્કા જોયા સિવાય આ વિષય પર નિર્ણયાત્મક અભિપ્રાય આપી શકાય એમ નથી.
અકબરના પાટણના સિક્કા પણ દુર્લભ કહી શકાય. અત્યાર સુધી એને. એક ફલૂસ રેવ. ટેલરે પ્રકાશિત કર્યો હોવાની માહિતી છે. આ સિક્કો અમદાવાદના તાંબાના સિક્કાઓની એ ભાતના જેવું છે, જેમાં ગોળ સિક્કા પર વચોવચ વચમાં ટપકાંવાળા બે આડી લીટીઓથી વહેંચાયેલા ક્ષેત્ર પર નીચે લખાણ છે. આગલી બાજુ પર ઝૂરે નવા પસન (નાહવાલા પટ્ટણશહેરમાં ઢંકાયેલે પૈસો) અને બીજી બાજુ હિજરી વર્ષ શબ્દો અને સંખ્યા બંનેમાં અપાયું છે. ૧૪
૩, માલપુર અકબરના સિક્કાઓ પર ટંકશાળનું નામ “માલપુરમાં મળે છેઆ માલપુર અગાઉની મહીકાંઠા એજન્સીમાં અને હાલ સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદથી આશરે ૧૦૦ કિલોમીટર ઉત્તરપૂર્વ દિશામાં આવેલું માલપુર એવો સિક્કાશાસ્ત્રીઓને મત છે, જોકે ટંકશાળવાળી રાજધાની અમદાવાદથી આટલી નજીક બીજી ટંકશાળની શી આવશ્યક્તા હશે એ એમને મન કેયડારૂપ છે, પણ અહીંની ટંકશાળ પાટણની જેમ અહપજીવી અને માત્ર હિ.સ. ૯૮૩ થી ૯૦૫ દરમ્યાન જ કાર્યશીલ રહી તેમજ એમાં ઢંકાયેલા સિક્કા પણ જૂજ સંખ્યામાં પ્રાપ્ય છે. હિ. સ. ૮૮૫
Page #252
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ) ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિક્કા [૨૨૫ પછી બહાર પડેલે અહીંને કઈ સિક્કો મળ્યો નથી, એટલે એ વર્ષમાં એ ટંકશાળ બંધ કરવામાં આવી હશે.
માલપુરના ત્રણે ધાતુઓમાં સિકકા મળ્યા છે. સેના અને ચાંદીમાં એક એક અને તાંબામાં ચાર-છ સિક્કા નોંધાયા છે એ જોતાં અહીંના સિક્કા દુર્લભ ગણાય. સેનાના સિક્કા પર અમદાવાદની જેમ માલપુરને સાહસ્લિા (ખિલાફતની રાજધાની)ના માનસૂચક ઉપનામથી બિરદાવવામાં આવ્યું છે એ એક રીતે માલપુરની રાજકીય અગત્યનું દ્યોતક છે. ૧૫ અહીંને સેનાનો જે સિક્કો પ્રકાશિત થયો છે તે આકારમાં ગેળ, ૧૬૮ ગ્રેન વજનને અને હિ.સ. ૯૮૪માં ટંકાયેલો હતો તેમજ લખાણ વગેરેમાં એ જ વર્ષમાં અમદાવાદમાં ઢંકાયેલા સિક્કા જેવો છે. ૧૬
માલપુરને ચાંદીના સિક્કો માત્ર લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે, સેનાના સિક્કાની ભાતને હેવાનું કહેવાય છે, પણ એમાં વર્ષ-સંખ્યા પાલ્લી બાજુ પર આપવામાં આવેલી છે. ૧૭
માલપુરના તાંબાના સિક્કા લખાણમાં અકબરના અમદાવાદના તાંબાના સાદા ક્ષેત્રવાળી એક ભાત જેવા છે, પણ લખાણની ગોઠવણ સહેજ જુદી છે. આગલી બાજુ પર પાંચ પંક્તિમાં સિક્કાનું અને ટંકશાળનું નામ સિવ મે પુરૂ ગર્વે માપુર અને બીજી બાજુ ત્રણ પંક્તિમાં હિજરી વર્ષ શબ્દ અને સંખ્યામાં આપવામાં આવ્યું છે. આ સિક્કાઓ પર ટંકશાળ-ચિહ્ન પણ છે. તાંબાના સિકકા હિ.સ. ૯૮૪ અને ૮૮૫ માં ઢંકાયા હતા.
૪. સુસ્ત
સુરત ખાતે સલ્તનત સમયમાં ટંકશાળ હોય એમ લાગતું નથી. મુઘલ સમયમાં અકબરે અહીં ટંકશાળ સ્થાપી હતી. સુરતે ટંકશાળ તરીકે અગત્યનું સ્થાન તે જહાંગીરના સમયમાં ધારણ કર્યું. શાહજહાંના સમયથી તે એ ગુજરાતની પ્રધાન ટંકશાળ બની ગઈ હતી એમ કહી શકાય.
સમગ્ર રીતે જોઈએ તે પણ સુરતના સોના અને ચાંદીના સિક્કા અમદાવાદ સુધ્ધાં ગુજરાતની બીજી કોઈ એક ટંકશાળના સિક્કાઓ કરતાં સંખ્યામાં વધારે છે.
અકબરના સુરતના સિક્કા અતિદુર્લભ છે. અત્યાર સુધી માત્ર ચાંદીના બે . સિક્કા સેંધાયા હોવાની માહિતી છે. આમાંના લાહેરના પંજાબ મ્યુઝિયમવાળા
ઈ-૬-૧૫
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૬
મુઘલ કાલ
નમૂનામાં “સુરત” તેમજ “આબાનીની જોડણીમાં ભૂલ છે, ૧૮ પણ એને બીજે નમૂને એ જ વર્ષમાં અને એ જ માસમાં બહાર પડેલે પ્રકાશિત થયો છે તેમાં “સુરત” અને “આબાનીની જોડણી ખરી છે. ૧૯
સુરતના જહાંગીરના સિક્કા પ્રમાણમાં ઓછા મળે છે. અત્યાર સુધી પ્રાપ્ત સિક્કામાં કેઈ સિક્કા પર હિ સ. ૧૦૨૮ પહેલાંનું વર્ષ મળ્યું નથી, એટલે લાગે છે કે સુરતની ટંકશાળમાં સિક્કા એના રાજ્યકાલના ઉત્તરાર્ધમાં બહાર પાડવામાં આવ્યા હશે.
જહાંગીરને સેનાને એક સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે, જે નૂરજહાંના નામે હિ.સ. ૧૦૩૬ માં કાર્યો હતો. એ અમદાવાદના નૂરજહાંના સિક્કાની ભાતને છે.
ચાંદીના સિક્કાઓમાં એક ભાત તો આવી જ છે અને બીજી ભાત પણ અમદાવાદના ઇલાહી વર્ષ અને મારા દર્શાવતી અને બાદશાહનું નામ ગઘના લખાણમાં ધરાવતી ભાત જેવી છે.
જહાંગીરને તાંબાનો સિક્કો એક ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે, પણ એ વિશે વિગત ઉપલબ્ધ નથી.
શાહજહાંના સુરતના સિકકા લખાણ અને ભાતની દૃષ્ટિએ લગભગ અમદાવાદના એના સિક્કા જેવા છે. એક ભાત તો સાવ અહમદાવાદ જેવી છે. વર્તુળક્ષેત્રમાં એક તરફ કલમ, ટંકશાળ–નામ અને ઇલાહી વર્ષ–સંખ્યા અને માસ તથા બીજી તરફ બાદશાહનું નામ, લકબ અને હિજરી વર્ષ સંખ્યા: આ ભાત માત્ર એના સેનાના સિક્કામાં છે, જે અતિ દુર્લભ છે. સેનાના સિક્કાની બીજી ભાત ઉપર વર્ણવેલી એના ચેરસ ક્ષેત્રવાળી અતિ સાધારણ ભાત છે. ચાંદીમાં સેનાની ઇલાહી વર્ષ અને માસવાળી ભાતને સિકકો હજી મળ્યો નથી, જ્યારે ચોરસ ક્ષેત્રવાળી ભાતના સુરતના સિકકા સારી સંખ્યામાં પ્રાપ્ય છે.
સુરતની ટંકશાળમાં શાહજહાંના રાજ્યકાલના પહેલા વર્ષમાં ચાંદીને એક નવી ભાતનો સિક્કો બહાર પડ્યો તેમાં એક તરફ કલમો અને હિજરી વર્ષસંખ્યા અને બીજી તરફ ટંકશાળ–નામ તથા એના નામવાળી પદ્યપંક્તિ છે. આ જ વર્ષમાં હિજરી સનના નામનિશવાળા સિક્કા બહાર પડવા,જે ઓછામાં ઓછા હિ.સ. ૧૦૪ર સુધી બહાર પડવ્યા હતા.
શાહજહાંના રા.વ. ૬થી ચોરસ ક્ષેત્રવાળી ભાત ચાલુ થઈ, જેરા.વ. ૩૦ સુધી ચાલુ રહી.
Page #254
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
ગુજરાતની ટંકશાળામાં પડાયેલા સિક્કા
રિર૭
એના સુરતના તાંબાના સિક્કા જુજ સંખ્યામાં અને એક ભાતને મળે છે.
મુરાદબમ્બનો સેનાને એક સિક્કો ખાનગી સંગ્રહમાં હેવાનું કહેવાય છે. એના ચાંદીના સિક્કાઓમાં એક નવી ધાર્મિક લખાણ અને પદ્યપંક્તિવાળા ભાત છે. આ ભાતના સિક્કા અતિ દુર્લભ છે અને લંડનના બ્રિટિશ મ્યુઝિયમ ઉપરાંત ભારતમાં માત્ર નાગપુરના સેન્ટ્રલ મ્યુઝિયમમાં છે. આમાં એક તરફ કલમ ટંકશાળ-નામ અને હિજરી વર્ષ–સંખ્યા છે અને બીજી તરફ આ પઘપંક્તિ છે.
અમદાવાદવાળી એની ભાતના ચાંદીના સિક્કા ઠીક ઠીક સંખ્યામાં મળે છે.
મુરાદબમ્બનું સુરતનું તાંબાનાણું સેનાના નાણાની જેમ દુર્લભ છે. એ એક જ ભાતનું અને કશી વૈવિધ્ય વગરનું છે. આ સિક્કા પર એક તરફ કુણે મુરાદ્દશાહી અને બીજી તરફ ટંકશાળ–નામ અને રાજ્ય-વર્ષનું લખાણ છે. ૨૧
સુરત ટકશાળના ત્રણે ધાતુમાં સંખ્યામાં સૌથી વધુ સિક્કા ઔરંગઝેબના છે. એના રાજ્યકાલનું ભાગ્યે જ કોઈ વર્ષ હશે, જેમાં અંકાયેલ ચાંદીનો સિક્કો ન મળ્યો હોય. એના પહેલા વર્ષના સેના તેમજ ચાંદીના સિક્કાઓમાં ટંકશાળ-નામમાં સુરત સાથે “વરે મુવાર' (શુભ બંદર) ઉપનામને પ્રયાગ તેમજ એ પછીના સિક્કાઓમાં આગલી બાજુ પર હિજરી વર્ષના આંકડા ઉપલી કે વચલી પંક્તિમાં અપાયા હોવા સિવાય ભાતની દષ્ટિએ એના સિક્કાઓમાં કંઈ વૈિવિધ્ય કે નવીનતા દષ્ટિગોચર થતી નથી. સોના અને ચાંદીના સિક્કાઓની એક જ મુખ્ય ભાત છે, જેમાં એક તરફ એના નામવાળી પદ્યપંક્તિ અને બીજી તરફ ટંકશાળ-નામ વગેરેવાળા સૂત્રનું લખાણ છે.
ઔરંગઝેબનું અહીંનું તાંબા-નાણું બે ભાતનું પ્રાપ્ત છે : એકમાં એક તરફ સે નિવશા (ઔરંગઝેબશાહને પૈસ) અને બીજી તરફ ટંકશાળનામ અને રાજ્ય વનસંખ્યાવાળું લખાણ છે. આ ભાતના અમુક સિક્કાએમાં બીજી બાજુના લખાણની ગોઠવણ સહેજ જુદી છે. બીજી ભાતમાં એક તરફ ટંકશાળનું નામ અને હિજરી વર્ષ-સંખ્યા અને બીજી તરફ ગુત્ર મુવાર સના (શુકનવંતુ રાજ્યારોહણ વર્ષ ફલાણું) એ લખાણ છે.
આઝમરાહના સુરતના માત્ર ચાંદીના સિક્કા મળ્યા છે, જે ઘણું દુર્લભ છે. ભાતમાં એ એના અમદાવાદના સિક્કા જેવાં છે. '
શાહઆલમ બહાદુરના આ ટંકશાળના સેના અને ચાંદીમાં સિક્કા ઠીક સંખ્યામાં પ્રાપ્ય છે. આ સિક્કાઓ પર આગલી બાજુનું લખાણ એના અમદાવાદના
Page #255
--------------------------------------------------------------------------
________________
। ત્ર. ૬
સિક્કા જેવુ', પણ ગેાવણમાં સહેજ ફેરવાળુ છે તેમજ ખીજી બાજુવાળુ લખાણુ ક્રશા ફેરફાર વિનાની ઔર ંગઝેબવાળી ટંકશાળ-નામ વગેરે સૂત્રવાળુ છે. એનેા સુરતને તાંબાના સિક્કો હોવાનું ટેલરે નાંખ્યું છે, પણ એ વિશે કાંઈ વિગત આપી લાગતી નથી,૨૨
૨૨૮]
સુઘલ કાલ
સુરતમાં ઢંકાયેલા જહાંદારશાહના એક સાનાના સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે, જ્યારે એના ચાંદીના સિક્કા એકાદ ડઝન જેટલા મળે છે. બંને ધાતુન ાસિક્કાઓનું પદ્યપંક્તિ વગેરેવાળું તે બાજુનું લખાણ એના અમદાવાદના સિક્કાઓના લખાણ જેવું છે, માત્ર ગેાઠવણમાં સહેજ ફેર છે. એના ચાંદીના સુરતના સિક્કાની એક ખીજી ભાત છે, જેમાં આગલી બાજુ પર હિજરી વ સંખ્યા સાથે એના નામવાળી બીજી પદ્યપક્તિ છે.
જહાંદાશાહને તાંબાના સિક્કો રેવ. ટેલરની પાસે હતા, જે ફુલૂસભાતના છે. એમાં એક તરફ્ને ગદ્દાંવારશાદી અને બીજી તરફ ટંકશાળ— નામ અને રાજ્ય—વ છે.૨૩
સુરતની ટંકશાળના સિક્કાઓની સંખ્યામાં ઔરંગઝેબના અનુગામી આમાં ખસિયરના મુહમ્મદશાહ પછી બીજો નંબર આવે છે, એને સેનાને એક જ સિક્કો મળ્યા હાવાની જાણ છે, જે કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે. મા તેમજ એના ચાંદીના સિક્કા એના રાજ્યના છેલ્લા વર્ષોમાં અમદાવાદમાં ટકાયેલા એના ચાંદીના સિક્કાની ભાત જેવા છે. માત્ર બને કશાળાના સિક્કાએમાં આગલી બાજુના પદ્યપક્તિવાળા લખાણ અને હિજરી વ–સંખ્યાની ગાઠવણમાં સહેજ ફેર છે. ક્ખસિયરના ચાંદીના સિક્કા એના રાજ્યકાલનાં બધાં વર્ષોંના ઉપલબ્ધ છે. એને તાંબાને કુલૂસ એક ખાનગી સંગ્રહમાં હતેા, જે રેવ. ટેલરે પ્રકાશિત કર્યો છે. એમાં એક તરફ સે હેવિયર વારશાહ તથા બીજી બાજુ ઔરંગઝેબવાળું ટંકશાળ-નામ વગેરે સૂત્ર છે. આ સિક્કા પર
કાઈ વર્ષ નથી.
રફીઉદરજાતના સુરતના સેના અને ચાંદીના એકએક સિક્કાની ભાત મળી છે. આ અનુક્રમે કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં અને મુંબઈમાં મહારાષ્ટ્ર રાજ્યના પુરાતત્ત્વખાતામાં છે.૨૪ અને સિક્કા લખાણ અને ગે।ઠવણ બંને રીતે એક જ ભાતના અને આ બાદશાહના અમદાવાદના ચાંદીના સિક્કાઓને મળતા છે. એને તાંબાને સિક્કો રેવ. ટેલર પાસે હતા, જેમાં લખાણ અપૂર્ણ છે. ૨૫
Page #256
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ગુજરાતની શાળામાં પડાયેલા સિક્કા [૨૨૦
રફીઉદૌલા શાહજહાં ર જાના સિક્કા ત્રણે ધાતુઓમાં મળે છે ઃ સેનામાં એક, ચાંદીમાં અર્ધોએક ડઝન અને તાંબામાં એક. સોના અને ચાંદીના સિક્કા એક જેવા છે અને બસ એ મુવારવાળી ભાતના છે. એના તાંબાના સિક્કામાં એક તરફ સે શાહગ વાદ્રશાદ (શાહજહાં બાદશાહને પૈસે) અને હિજરી વર્ષ-સંખ્યા અને બીજી તરફ ટંકશાળ-નામ વગેરેવાળું સૂત્ર.
મુહમ્મદશાહના સુરતના ચાંદીના સિક્કા સારી સંખ્યામાં ઉપલબ્ધ છે, પણ સોના નાણું દુર્લભ છે. આ બંને ધાતુઓના એના સિક્કાની બે મુખ્ય ભાત છે : એકમાં એક તરફ હિજરી વર્ષ અને એના નામવાળી પદ્યપંક્તિ અને બીજી તરફ ટંકશાળ–નામ અને રાજ્યવર્ષવાળું પ્રચલિત સૂત્ર છે. આ ભાતના સિક્કા એના રાજ્યકાલનાં–પ્રારંભનાં ચાર-પાંચ વર્ષો સુધી ઢંકાયા હોય એમ જણાય છે. બીજી ભાતના સિક્કા એના અમદાવાદના સિક્કાની જેમ “સિક્સ મે મુવા 'વાળી શ્રેણીના છે. આ ભાતના સિક્કા એના રાજ્યકાલમાં પહેલેથી છેવટ સુધી કાયા હતા.
મુહમ્મદશાહના સુરતના તાંબાનાણમાં રેવ. ટેલરે બે ભાત નેંધી છે.'
અહમદશાહ, આલમગીર ૨ , શાહજહાં ૩ છે અને શાહઆલમ રજાના ચંદીને મળેલા સિક્કાઓની સંખ્યા નાની છે એ મુહમ્મદશાહના ગદ્ય લખાણવાળી ભાતના છે. શાહઆલમ ૨ ને સોનાને એક સિક્કો ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે. ૨૭ એના તેમજ આલમગીર ૨ જાના બે રૂપિયાના સિક્કા પણ નેધાયા છે. ૨૮ આ ચારમાંથી કઈ બાદશાહનો તાંબાનો સિક્કો મળ્યો નથી. 1 સુરતની ટંકશાળમાં કે એના નામે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઈ.સ. ૧૮૦૦ માં શાહઆલમ ર જાના નામથી સેના અને ચાંદીના સિક્કા બહાર પાડયા હતા. ૨૯
અકબરના ગુજરાત–બનાવટના સિક્કા પણ આ અરસામાં સુરતની ટંકશાળમાં ફરી પાડવામાં આવ્યા હતા એવી સિક્કાશાસ્ત્રીઓની માન્યતા છે.
સુરતની ટંકશાળ વિશે એક બીજી સેંધપાત્ર હકીકત એ છે કે ત્યાં આ બાદશાહનાં નામથી ઢંકાયેલા અર્ધા રૂપિયા પણ ઉપલબ્ધ છે, જ્યારે ભારતની બીજી ટંકશાળાના અર્ધા દુર્લભ છે.
૫. ખંભાત
* મુસ્લિમ તવારીખકારોએ ખંભાતનું નામ “કંબાયત” તથા “ખંભાયત ” લખ્યું છે. ગુજરાતના સુલતાનોના સમયમાં ત્યાં ટકશાળ સ્થપાઈ હોય એમ
Page #257
--------------------------------------------------------------------------
________________
ર૩૦]
મુઘલ કાલ
પ્રિ. કહું, લાગતું નથી. મુઘલ બાદશાહના સમયમાં પણ ત્યાં ક્યારે ટંકશાળ સ્થપાઈ એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે. અકબર કે જહાંગીરને આ રંકશાળને કઈ સિક્કો મળ્યું નથી. જહાંગીરે એના રાજ્યકાલના ૧૨ મા વર્ષ(હિ.સ. ૧૦૨૭)માં ખંભાતની મુલાકાત લીધી ત્યારે એણે ખંભાતની ટંકશાળમાંથી વિશેષ વજનના ચાંદી અને તાંબાના સિકક પડાવેલા એમ એણે પોતાની રોજનીશીમાં જણાવ્યું છે, એટલું જ નહિ, પણ એ સિક્કાઓનાં વજન લખાણ વગેરે બાબતોની વિગત પણ આપી છે, પણ આમાંને એક પણ સિકકો મળ્યો નથી.
ખંભાતનો શાહજહાંને રાજ્યવર્ષ ૧૪/હિ.સ. ૧૦૫૧ માં બહાર પડેલ ચાંદીનો સિક્કો આ ટંકશાળના ઉપલબ્ધ સિક્કાઓમાં સર્વ પ્રથમ મુઘલ સિક્કો છે. ત્યાર પછી આલમગીર ર જાના સમય સુધી આ ટંકશાળ સક્રિય રહી. ઔરંગઝેબ, શાહઆલમ બહાદુર અને મુહમ્મદશાહ સિવાય બીજા કોઈ બાદશાહને આ ટંકશાળમાંથી બહાર પડેલે સોનાનો સિક્કો તેમજ કે ઈ પણ મુઘલ બાદશાહને તાંબાનો સિક્કો મળે નથી.
ખંભાતનું નામ ખાસ કરીને ટંકશાળની સક્રિયતાની શરૂઆતનાં વર્ષોમાં બહાર પડેલા સિક્કાઓ પર જુદી જુદી રીતે લખાયું છે. શાહજહાં અને મુરાદબન્શન સિક્કા પર ગામનું નામ “ખંભાયત’ મળે છે. આ જ નામ ઔરંગઝેબના રાજ્યકાલનાં પહેલાં થોડાં વર્ષોના સિક્કાઓ પર અંકિત મળે છે, પણ એના રાજ્યકાલના ૬ ઠ્ઠા અને ૧૭ મા વર્ષ વચ્ચે, ઘણું કરીને રા. વિ. /હિ.સ. ૧૦૭૭ માં, “ખંભાયતને બદલે “કંબાયત’ જોડણી અપનાવાઈ. એના તેમજ એના અનુગામીઓના સિકકાઓ પર છેલ્લે સુધી “કંબાયત” નામ મળે છે. શાહજહાંના છેલ્લા વર્ષ એટલે કે હિ.સ. ૧૦૬૯/રા. વ. ૩ર ના એક સિક્કા માં ટંકશાળ-નામ “ખંભાત” અંકિત થયું હોવાનું શ્રી. સી. આર. સિંઘલે ને હું છે. ૩૩ પણ એમણે આ સિક્કાની છાપ આપી નથી.
આ ટંકશાળના શાહજહાંના સિક્કાઓમાં કંઈ ખાસ વૈવિધ્ય નથી. ઉપલબ્ધ સિક્કા ચેરસ સિક્કાવાળી પ્રચલિત ભાતના લખાણવાળા તેમજ અમદાવાદ, અને સુરતના લખાણના સિકકાઓની ભાતના છે. સેનામાં એને અહીંના માત્ર બે સિકકાઓના અસ્તિત્વની જાણ છે અને ચાંદીમાં પણ બેએક ડઝનથી વધુ નોંધાયા લાગતા નથી.
મુરાદબણે પણ ખંભાતમાં સિક્કા પડાવ્યા હતા. ક્ષેત્ર લખાણ ગોઠવણ વગેરે બાબતમાં આ સિક્કા એના અમદાવાદ અને સુરતની ટંકશાળના સિક્કાઓ
Page #258
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
ગુજરાતની ટશાળામાં પડાયેલા સિદ્ધા
[ ૨૩૧
જેવા છે. મુરાદબખ્શતા અહીંના સેનાના સિક્કો ખાનગી સ ંગ્રહમાં હાવાનું જ કહેવાય છે. એના ચાંદીના સિક્કા સાવ દુ^ભ નથી.
ઔરંગઝેબનું ખંભાતનું નાણું સેાના અને ચાંદી બંને ધાતુઓમાં મળે છે. એના સિક્કા સેાનામાં ડઝનેક જેટલા અને ચાંદીમાં સારી સંખ્યામાં મળે છે, આ સિક્કા ગુજરાતની, બલ્કે ભારતની, બીજી ટંકશાળાના એના સિક્કાની મુખ્ય ભાતના છે.
ચાંદીના સિક્કાઓમાં પણ લગભગ આમ જ છે. પહેલા વર્ષના ચાંદીના સિક્કા આખેડૂત સાનાના સિક્કા જેવા છે.
આઝમશાહના અહીંથી કાઈ સિક્કો બહાર પડયો નથી, પણ શાહઆલમ અહાદુરની ટંકશાળામાં સુરત પછી ખભાતને નંબર આવે. એને સાનાના એક સિક્કો ખાનગી સંગ્રહમાં હાવાનું કહેવાય છે, પણ એ અપ્રકાશિત હાઈ એના લખાણ કે ભાત વિશે માહિતી ઉપલબ્ધ નથી. એના ચાંદીના સિક્કા અમદાવાદના એના સિક્કાઓની એ ભાતના જેવા છે. એમાં પહેલી ભાતના સિક્કા પહેલાથી છેલ્લા વર્ષ સુધી મળે છે, જ્યારે ખીજી ભાતના માત્ર એના રાજ્યારોહણુના પહેલા વના.
આખરી મુધલ બાદશાહેામાં જહાંદારશાહ, ક્રૂ ખસિયર, રફીઉદરનત, રફીઉદ્દૌલા શાહજહાં ૨ જો, અહમદશાહ અને આલમગીર ર્ જામાંથી કાઈ પણ બાદશાહના સેાનાના સિક્કો પ્રાપ્ત નથી થયા. એમના ચાંદીના સિક્કાઓનું લખાણ એમના અમદાવાદ અને સુરતના સિક્કાઓના જેવું છે, પણ એની ગેાઠવણુમાં સહેજ ફેર છે.
મુહમ્મદશાહને ખંભાતનેા સેાનાને સિક્કો ખાનગી સંગ્રહમાં હોવાનુ કહેવાય છે.
અલબત્ત, આમ તેા ખંભાત મુઘલાઈ સલ્તનતથી ઈ.સ. ૧૭૩૦ માં એટલે કે મુહમ્મદશાહના સમયમાં જ જુદું પડી ગયું હતું, પણ ભારતનાં ખીન્ન સ્થળેાની જેમ અહીંથીય આ સમય પછી પણ મુઘલ બાદશાહેાના નામના સિક્કા બહાર પડતા રહ્યા. છેલ્લામાં છેલ્લે ખભાતના સિક્કો આલમગીર ૨ જાન મળે છે.
અમદાવાદ સુરત વગેરે જેમ ખ'ભાતની ટંકશાળનાં પણ એનાં આગવાં ટંકશાળ–ચિહ્ન મળે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૨]
મુઘ0 કાલ
પ્રિ. .
૬ જુનાગઢ મુઘલ કાલમાં જૂનાગઢમાં શાહજહાં પહેલાં કશાળ સક્રિય હોય એમ લાગતું નથી. ગુજરાતના સુલતાનેમાં મહમૂદ બેગડાના જૂનાગઢ-વિજય પછી અહીં ટંકશાળ સ્થપાઈ હતી, પણ અકબરે જૂનાગઢ ફતેહ કર્યું એ પછી એના કે જહાંગીરના સમયમાં અહીં ટંકશાળ કાર્યશીલ રહી હોય એમ લાગતું નથી,૩૪ સૌથી પહેલાં શાહજહાંના સમયને હિ.સ. ૧૦૪૯ માં અહીં ટકાયેલો સિક્કો મળે છે ત્યાંથી લઈ હિ.સ. ૧૧૩૧ સુધી શાહજહાં ઉપરાંત ઔરંગઝેબ, શાહઆલમ બહાદુર, ફર્ખસિયર, શાહજહાં ર જે અને મુહમ્મદશાહના સિક્કા અહીંથી બહાર પડવ્યા હતા.
આ ટંકશાળમાં તાંબાનો સિક્કો પડ્યો હોવાનું જણાતું નથી. સેનાના સિક્કા પણ ઘણા દુર્લભ છે. શાહજહાં અને ઔરંગઝેબ સિવાય બીજા કેઈ બાદશાહને અહીંનો સોનાનો સિક્કો મળ્યો નથી. ચાંદીના સિક્કા ઉપર જણાવેલા બધા બાદશાહના ઉપલબ્ધ છે.
આ ટંકશાળના સિક્કાઓની એક નોંધપાત્ર હકીકત એ છે કે ટંકશાળનામ જૂનાગઢના નામની જોડણી ત્રણ જુદી રીતે કરવામાં આવી છે : શાહજહાંના સિક્કાઓમાં એકધારી ગુનાર (=નાર) એટલે કે ગુના અંકેત છે, જ્યારે
ઔરંગઝેબના હિ.સ. ૧૦૭૦ થી ૧૦૭૨ અને ૧૦૭૭ થી ૧૦૯૬ દરમ્યાન ઢંકાયેલા સિક્કાઓ પર સુનાવ ( જુનાગઢ) લખાયેલું છે અને હિ.સ. ૧૦૯૯ પછીના સિક્કાઓ પર ફરી ગુનાજર (=સુનાર) મળે છે. હિ.સ. ૧૦૭૮ રા.વ. ૫ અને ક ના સિક્કાઓમાં નામ જુનાગરગધ (જુનાગઢ) અર્થાત ગુનાાદને ગઢ મળે છે.
શાહજહાંની સેનાની મહેર કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે તે એના આ જ ટંકશાળના અમુક ચાંદીના સિક્કાઓ જેવી ચેરસક્ષેત્ર અને હસિયાવાળા લખાણની સાધારણ ભાતની છે. ચાંદીમાં હિ.સ. ૧૦૫૦ રા. વ. ૧૪ સુધી આ ભાત ચાલુ રહી, પણ એ જ વર્ષથી બહાર પડેલા સિક્કાઓમાં બીજી બાજુ પર રાજ્યવર્ષ અંકિત નથી. રાજ્યવર્ષ વગરની આ ભાતનો એક અર્થે રૂપિયો પણ ખાનગી સંગ્રહમાં હેવાનું કહેવાય છે.
જૂનાગઢ સંકશાળને મુરાદબષ્ણને એક પણ સિકકો મળ્યો નથી એ સૂચક ગણાય, જયારે ઔરંગઝેબના સિક્કા પ્રમાણમાં સારી સંખ્યામાં મળ્યા છે. ઔરંગઝેબના અહીંના સિક્કાઓની એક મુખ્ય વિશિષ્ટતા એ છે કે ગુજરાતની
Page #260
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
ગુજરાતની ટકશાળમાં પડાયેલા સિક્કા
[૨૩૩
ટંકશાળોમાં માત્ર આ જ ટંકશાળના એના રાજ્યકાલનાં લગભગ પહેલાં ૩૦ વર્ષોના સિક્કાઓનું, એના સિક્કાઓ પર મળતું અતિ સાધારણ પદ્યપંક્તિવાળું તેમજ રાજ્યવર્ષ અને ટંકશાળ નામવાળા સૂત્રનું લખાણ એ સિક્કાઓના પૂરા ગેળ ક્ષેત્રમાં છે કે પાંચ પંક્તિઓમાં નહિ, પણ શાહજહાંના અતિ સાધારણ ભાતવાળા સિક્કાઓની જેમ ચરસક્ષેત્ર અને આજુબાજુ હાંસિયાઓવાળી ગોઠવણ પ્રમાણે આપવામાં આવ્યું છે.
ઔરંગઝેબનો જે સેનાને સિક્કા નેંધાયો છે તે પણ ચરસ ક્ષેત્રવાળી ભાતને છે. એક બીજે સોનાને સિક્કા ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે, પણ એની વિગત મળતી નથી. ચાંદીમાં પણ મોટા ભાગના સિક્કા આ ચોરસ સેગવાળી ભાતની છે. અલબત્ત, જુદાં જુદાં વર્ષોમાં હાંસિયાના લખાણની ગોઠવણમાં ફેર હોય છે.
ચાંદીના સિક્કાની બીજી ભાત ઔરંગઝેબના અતિસાધારણ ગેળ ક્ષેત્રવાળી ભાત છે. આમાં હિજરી વર્ષ આગલી બાજુ પર બાજી પંક્તિમાં અંકિત છે, - જ્યારે બીજી બાજુનું રાજ્યવર્ષ વગેરેને લગતા, ઔરંગઝેબે શરૂ કરેલા સૂરાવાળું લખાણ અમદાવાદ અને સુરતની ટંકશાળના સિક્કાઓ જેવી ગોઠવણવાળું છે.
ઔરંગઝેબના અનુગામીઓના અહીંના સિક્કા પ્રમાણમાં દુર્લભ છે. આઝમશાહનો તો કોઈ સિક્કા મળ્યો નથી. જ્યારે બાકીના બાદશાહના, શાહઆલમ બહાદુર અને ફખસિયરને બાદ કરતાં, એકબે એકબે સિક્કા મળ્યા છે. શાહઆલમ બહાદુરના ચાંદીના છેડા સિક્કા મળ્યા છે, જે એના અમદાવાદ અને ખ ભાતની ટંકશાળમાંથી પહેલા રાજ્યવર્ષ પછી પડેલા સિક્કાઓની ભાતના છે. શાહઆલમ બહાદુરના સિક્કા પર ટંકશાળનું નામ “જુનાગર' લખાયું છે. નામની આ જોડણી બાકીના મુઘલ બાદશાહના સિક્કાઓ પર અંકિત છે.
ફરુ ખસિયરના ચાંદીના સિક્કા લખાણ ગોઠવણ વગેરે બાબતમાં એના ગુજરાતની બીજી ટંકશાળોના સિક્કાથી ભિન્ન ભાતના નથી. રેવ. ટેલરે એમના લેખમાં રફી ૩દવલા શાહજહાં ૨ જનો ચાંદીને એક સિકકો વર્ણ વ્યો છે. લખાણ અને ગોઠવણમાં એના બીજી ટંકશાળોના સિક્કા જેવી સજ્જ મે મુવાર શાહ ૧૬ • વાતશાહૂ નાવાળી ભાત છે ૩૫
મુહમ્મદશાહના જૂનાગઢની ટંકશાળમાં પહેલા રાજ્યવર્ષ માં ઢંકાયેલા એક કે બે સિક્કા મળ્યા છે, જે અતિસાધારણ ગઘસૂત્ર સજ્જ એ ગુવાર વગેરેવાળી ભાતના છે. મુહમ્મદશાહ પછીના કોઈ મુઘલ બાદશાહને જૂનાગઢને સિક્કો મળ્યો
Page #261
--------------------------------------------------------------------------
________________
ર૩૪]
મુઘલ કાલ
હેવાની નેંધ નથી. આશરે ઈ.સ. ૧૮૨૫ માં જૂનાગઢના નવાબના સિક્કા પડાવા શરૂ થયા ત્યાં સુધી મુઘલ બાદશાહના નામના સિક્કા પડયા તો હોવા જોઈએ, પણ એમને એક પણ નમૂનો હાથ લાગ્યો નથી.
૭. પ્રભાસ પાટણ સૌરાષ્ટ્રના વિખ્યાત તીર્થધામ પ્રભાસમાં શાહજહાંના સમયમાં ટંકશાળ હેવાનું ત્યાંથી બહાર પડેલા સિક્કાઓ પરથી જણાય છે. સિક્કાઓ પર ટકશાળનામ “પત્તન (પટ્ટણ) દેવ૩૬ ( દેવ પટ્ટણ) અંકિત થયું છે.
શાહજહાં સિવાય બીજા કોઈ મુઘલ બાદશાહને સિકકો અહીંથી બહાર પડેલ મળ્યું નથી અને ખુદ શાહજહાંના બધા ઉપલબ્ધ સિક્કા પણ એના રાજ્યકાલના વર્ષ ૧૦–હિ.સ. ૧૯૪૭માં જ ટંકાયા હતા.
આ ટંકશાળમાં સોના અને ચાંદીના સિક્કા ટંકાયા હતા. સેનાનો એક સિક્કો મળ્યો છે, જે ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે. એ પ્રકાશિત થયો ન હોવાથી એની ભાત તેમ લખાણ વિશે કંઈ કહી શકાય એ નથી, પણ ત્યાંથી બહાર પહેલા રૂપિયા-ચાંદીના સિક્કા જેવી ભાતને હશે એવો તર્ક અસ્થાને નથી. અહીંના ચાંદીના સિકકા પણ ચાર પાંચથી વધુ મળ્યા નથી, એટલે એ દુર્લભ ગણાય. તાંબાને એક પણ સિક્કો મળ્યો નથી.
ચાંદીના સિક્કા શાહજહાંની અતિસાધારણ ચોરસક્ષેત્ર અને હાંસિયાવાળી ભાતના સિક્કા જેવા છે. એનું લખાણ અને એની ગોઠવણ અમદાવાદ ટકશાળના આવા સિક્કાઓ જેવાં છે.
૮ જામનગર માત્ર બાદશાહ ઔરંગઝેબના અત્યાર સુધી નોંધાયેલા ચાંદીના બે સિક્કાઓ૩૭ પરથી એના સમયમાં જામનગર(એ સમયે નવાનગર)માં ટંકશાળ હતી એમ જાણવા મળે છે. આ સિક્કાઓ પર ટંકશાળનામ “હરલામનગર અંકિત થયું છે. “ઇલામનગર' એટલે સૌરાષ્ટ્રના હાલાર પ્રાંતમાં આવેલું નવાનગર (જામનગર) એ સાબિત થયું છે. ૩૮
આ ટુંકશાળને ચાંદીના આ બે નમૂનાઓ સિવાય બીજો કોઈ સિકકો મળ્યો નથી, એટલે આ સિક્કા પણ અતિદુર્લભ ગણાય. પ્રભાસપાટણવાળી ટંકશાળની જેમ અહીંની ટ ઠશાળ પણ વધુ સમય માટે કાર્યશીલ નહિ રહી હેય. આમ પણ ઔરંગઝેબના મૃત્યુ પછી નવાનગર રાજ્ય જામને પાછું મેંપવામાં આવ્યું હતું.
Page #262
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ]
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિકકા
[૨૩૫.
૯. જેતપુર સૌરાષ્ટ્રમાં ભાદરના દક્ષિણ કાંઠે ઢસા-જેતલસર તેમજ રાજકોટ-જેતલસર, લાઈન પર આવેલા નવાગઢની પૂર્વે નજીકમાંના એક વખતના જેતપુર રજવાડાના મુખ્ય મથક જેતપુરમાં પણ મુઘલ ટંકશાળ હોવાનું આ નામ ધરાવતા અહમદશાહના એક સિક્કા પરથી માલૂમ પડે છે. આ સિક્કાની તેમજ નવી ટંકશાળની પ્રથમ માહિતી પણ ખ્વાજા મુહમ્મદ અહમદ સાહેબ દ્વારા મળી ફસલી વર્ષ ૧૩૩૯ (ઈ.સ. ૧૯૨૯-૩૦) માં હૈદરાબાદના સ્ટેટ મ્યુઝિયમમાં આવેલા સિક્કાએમાં એક સિકકો પર ખાજા સાહેબે જેતપુર ટંકશાળ નામ વાંચી એ ઉપયુક્ત જેતપુર એમ સૂચવ્યું.૩૯
એ પછી શ્રી સિંઘલે એમની મુઘલ ટંકશાળ–શહેર સૂચિમાં સૌરાષ્ટ્રમાં જેતપુર નામનું એક નહિ, પણ ચાર રજવાડાં હતાં અને આ ચારે રજવાડાંઓને અસ્તિત્વમાં આવ્યાને બહુ સમય થયો ન હોવાથી એમાંના એક પણ જેતપુરમાં મુઘલ ટંકશાળ હોય એમ બને નહિ એવું મંતવ્ય રજૂ કર્યું. સાથે સાથે “જેતપૂર’ શબ્દ પર સિકકામાં ‘તલ્દીદ—માત્રા હોઈ ટંકશાળ નામ “નેતપુર નહિ, પણ “જયતપૂર' અને એ એમના મતે હાલ એ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં રાજાપુર ગામ પાસે આવેલું “જસ્તપુર” (એ જ લેખમાં બીજી જગ્યાએ જોડણી “જયપુર” છે) એમ એમણે જણાવ્યું. પિતાના આ કથનની પૂર્તિ માં એમણે એ હકીકત પણ રજૂ કરી કે “જયતપુર’ થી ચાર માઈલ દૂર આવેલા રાજપુર(ઇસ્લામ બંદર)ની ટંકશાળમાં ઔરંગઝેબ અને મુહમ્મદશાહના સિક્કા બહાર પડ્યા હતા એટલે અહમદશાહે પણ પિતા અને પ્રપિતામહની જેમ “જયતપુર ખાતે સિક્કા પડાવ્યા હોય એ વધુ બનવાજોગ છે.”
શ્રી. સિંઘલના આ વિધાન સાથે મળતા થવું મુશ્કેલ છે. પહેલાં તો છપાયેલી પ્લેટ પરથી ટંકશાળનું નામ “જેતપૂર નહિ, પણ જેતપર કે “જેતપુર” છે, જ્યારે ખ્વાજા સાહેબ અને શ્રી સિંઘલ બંનેએ “જેતપૂર” વાંચ્યું છે. બીજું શ્રી સિંઘલે જણાવેલ “તદ્દીદી જેવું ચિહ્ન છે ખરું, પણ એ “તશદીદ” નહિ, પણ એક સુશોભન રૂપાંકન પણ હોઈ શકે. એમ ન હોય તે પણ એમના જ કહેવા પ્રમાણે જે તદીદવાળા નામના ખરા પાઠવાળું જયતપૂર (જે આજતિપૂર' પણ વાંચી શકાય) એમણે સૂચવેલા રાજપુરવાળું જયતપૂર કે જયપૂર હોય તો પછી જેતપુર કેમ ન હોઈ શકે ? બીજુ અહમદશાહના પિતાની ટંકશાળ માત્ર એક કિલોમીટર પાસે આવેલા રાજપુર ખાતે હતી, તે પછી પુત્રના સમયમાં ત્યાંથી જયપૂર લાવવાનું પ્રયોજન સમજી શકાય એમ નથી.
Page #263
--------------------------------------------------------------------------
________________
:૨૩૬]
સુઘલ કાલ
[*. }}*
મારા મતે ટંકશાળ નામને ઉચ્ચાર ‘જેતપુર' કે ‘જેતપૂર' કે ‘જય્યતપૂર’ નહિ, પણ ‘જેતપર’ છે, જે.આ શહેરના પ્રચલિત સૌરાષ્ટ્રી ઉચ્ચાર છે. શ્રી. સિંધલે જેતપુરને અદ્યતન રજવાડુ' ગણ્યુ` છે, પણ ટંકશાળ હેવી કે ન હોવી એ મુદ્દા અંગે રજવાડું નહિ, પણ શહેર અદ્યતન કે પુરાતન છે એ જોવુ જોઈએ, એટલે અત્યાર પૂરતું તેા આ ટંકશાળ હાલ રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુર શહેરમાં હતી એમ માનવું રહ્યું.
આ ટંકશાળને માત્ર ઉપર જણાવેલા એક જ સિક્કો નોંધાયા હોઈ એ સ્પષ્ટત: અતિદુર્લભ છે. આ સિક્કો અહમદશાહના રાજ્યકાલના સાતમાં વર્ષોમાં ટકાયેલા હતા અને ભાતમાં એટલે કે લખાણ અને ગાઠવણ વગેરે બાબતેમાં એતા અમદાવાદ ખભાત અને સુરતમાંથી બહાર પડેલા સિક્કા જેવા છે.
૧૦, ભરૂચ
ભરૂચમાં ઈ.સ. ૧૭૪૮ માં ત્યાંના ખીન્ન નવાબ તેકઆલમખાન ૨ જાએ સુધલ બાદશાહ અહમદશાહ ૨ જાની ટંકશાળ ચાલુ કરી હાવાનુ` કહેવાય છે,૪૧ પણ એ બાદશાહના ત્યાંથી બહાર પડેલા સિક્કો હજુ સુધી મળ્યા નથી. આલમગીર ૨ જાતે ભરૂચના ચાંદીના સિક્કો રેવ. ટેલર પાસે હાવાનું કહેવાય છે, પણ એનું વન કા જગ્યાએ પ્રકાશિત થયુ હોવાની માહિતી નથી, એટલે એની ભાત વગેરે વિશે કંઈ કહેવું શકય નથી. છતાં એના અમદાવાદ સુરત અને ખંભાતના જે ડઝનેક ચાંદીના સિક્કા મળ્યા છે તે બધા એના ગદ્ય લખાણ-સિક્કા એ મુવાર% આમીર વારશાદ નાની-( આલમગીર બાદશાહ ગાજીના શુભ સિક્કો ) વગેરે વાળા હાઇ ભરૂચના સિક્કો પણ એ ભાતના હાય એ વધુ બનવાજોગ છે.
આલમગીર ૨ જાના અનુગામીઓમાં માત્ર શાહઆલમ ૨ જાના અહીં ટકાયેલા ચાંદીના સિક્કા નાંધાયા છે, જે તેક આલમખાન ૨ જા તરફથી બહાર પાડવામાં આવ્યાનું કહેવાય છે.૪૨ ઈ.સ. ૧૭૭૨ માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભરૂચ કબજે કર્યુ. એ પછી એણે મુઘલ બાદશાહના નામના એ જ પ્રકારના સિક્કા અહી થી બડ઼ાર પાડવા ચાલુ રાખ્યા, કયા સિક્કો કયા નવાન તરફથી અને કયા સિક્કો કંપની તરફથી ટંકાયેા હતેા એ અંકિત વષ ઉપરાંત એનાં પૃથક્ ટંકશાળચિહ્નો પરથી નિશ્ચિંત થાય છે.
ભરૂચના શાહઆલમ ૨ જાના સિક્કા લખાણ વગેરેમાં એના સુરતના સિક્કાએ જેવા છે, પણ ભરૂચના સિક્કા કદમાં નાના જાડા અને સુલેખનની દૃષ્ટિએ ઊતરતી કક્ષાના છે અને વળી સિક્કાના કપ્પા મોટા હોવાથી અને
Page #264
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિક્કા
[૨૩૭
ધાતુનું કદ નાનું હોવાથી મોટા ભાગનું લખાણ અંકિત થયું નથી છતાં, જે બેત્રણ શબ્દ આવ્યા છે તે પરથી આ સિક્કા શાહઆલમના ગદ્ય લખાણવાળા સિક્કાઓ જેવા છે.૪૩
૧૧, વડોદરા વડેદરાની ટકશાળમાંથી બહાર પડેલા શાહઆલમ ૨ જે અને મુહમ્મદ અકબર ૨ જાના નામવાળા સિક્કા ઉપલબ્ધ છે, જે વડેદરાના ગાયકવાડ રાજા
એ ટકાવ્યા હોવા જોઈએ, પણ બનાવટ લખાણ વગેરેમાં એ આ બાદશાહની બીજી ટંકશાળાના સિક્કા જેવા છે. સિક્કાઓ પર ટંકશાળ-નામ વરીયા (=વોરા) અંકિત છે.
અહીંના શાહઆલમ ૨ જાના ચાંદી અને તાંબું એ બંને ધાતુઓના સિક્કા નોંધાયા છે. ચાંદીને સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં હોવાનું કહેવાય છે, પણ એ અપ્રકટ હેઈ એનાં લખાણ અને ભાત વિશે માહિતી નથી. એના તાંબાના સિક્કાને એકમાત્ર નમૂને લાહોરના પંજાબ મ્યુઝિયમની સિક્કા-સૂચિમાં નોંધાયો છે, જે એના રાજ્યકાલના ૪૪મા વર્ષમાં બહાર પડયો હતો અને એના નામની પઘપક્તિવાળું લખાણ ધરાવતી ભાતને છે.
આ સિક્કા પર મોટા ભાગનું ટંકશાળના નામ સહિતનું લખાણ કપાઈ ગયું છે, પણ એ વડેદરા ખાતે ટંકાયો હતો એ ત્યાંના ટંકશાળ–ચિહ્ન પરથી નિશ્ચિત થાય છે.
અકબર ૨ જાને તાંબાનો એક સિક્કો ઈ.સ. ૧૯૦૪માં લખની મ્યુઝિયમ માટે ખરીદવામાં આવેલા એક ખાનગી સંગ્રહમાં હતો એમ એ વિશેની એક નોંધ પરથી જણાય છે,૪પ પણ ત્યાર પછી પ્રકાશિત થયેલી લખનૌ મ્યુઝિયમની બે સિક્કા-સચિઓમાંથી એકેયમાં પણ એનું વર્ણન અપાયું નથી એટલે આવા સિક્કા વિશે કંઈ વધુ વિગત આપવી શક્ય નથી. /
૧૨ ઇતર ટંકશાળે આ ઉપરાંત પોરબંદર અને સિદ્ધપુરને સિક્કા-સાહિત્યમાં થોડા સમય પહેલાં મુઘલ ટંકશાળનાં સ્થળ તરીકે સૂચવવામાં આવ્યાં હતાં, પરંતુ પછી માલૂમ પડયું છે કે ત્યાં મુઘલ ટકશાળ હતી નહિ ૪૬
અકબરના સમયમાં એક ટંકશાળ સીતપુર ખાતે હતી. નેલ્સન રાઈટ અને બીજા સિકકાશાસ્ત્રીઓના મતે આ સીતપુર તે પંજાબના મુલતાન પાસે આવેલું છે. આ ભાતના અમુક સિક્કાઓ પર “સીમૂર' જેવી જોડણી હતી અને એવી સ્પષ્ટ જોડણીવાળો એક સિક્કો છે. વાસુદેવશરણ અગ્રવાલ પાસે આવ્યો ત્યારે
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૮]
મુઘલ કાલ
એમણે એ વિશે લખેલા એક લેખમાં બીજા સિક્કાઓ પર સ્પષ્ટ મળતા “સીતપુર વિશે એ સૂચન કર્યું કે સિદ્ધપુરમાં અકબરે એની માતા હમીદાબાનું બેગમની અમુક ધાર્મિક વિધિ કરી હતી ત્યારે ત્યાં સિક્કા પડાવ્યા હશે અને એ પર ટંકશાળનું નામ “સીતપુર” અંકિત કરાવ્યું હશે. બીજા શબ્દોમાં, એમણે સીતપુર એ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું સિદ્ધપુર એવું સૂચન કર્યું (JNSI, Vol. V, P. 76f.), પરંતુ સિદ્ધપુર વિશેને મુસ્લિમ તવારીખમાં આવેલા ઉલેમાં સિદ્ધપુરનું આ રૂપ મળતું નથી, એટલે “સીતપુર સિદ્ધપુર માટે વપરાયું હોય એમ લાગતું નથી.
મહમૂદ બેગડાના સમયમાં ચાંપાનેરમાં ટંકશાળ સ્થપાઈ હતી. મુઘલ સમ્રાટ હુમાયૂએ ડિ.સ. ૯૪૨(ઈ.સ. ૧૫૩૫)માં ચાંપાનેર જીત્યું ત્યારે એ વર્ષમાં અહીંથી ચાંદી અને તાંબાના સિકકા બહાર પડ્યા હતા. આમાંના ઉપલબ્ધ સિક્કાઓની સંખ્યા થોડી છે. ચાંદીના સિક્કા હુમાયૂએ ભારતની બીજી ટેકશાળમાંથી પાડેલા સિક્કાઓની ભાતના છે. ચાંપાનેરવાળા ચાંદીના સિક્કા પર એક તરફ ધાર્મિક કલમે અને ચાર ખલીફાનાં નામ તેમજ બીજી તરફ બાદશાહનું નામ, લકબ, ટંકશાળ-નામ તેમ હિજરી વર્ષવાળું લખાણ છે.*9
તાંબામાં લાહોરના પંજાબ મ્યુઝિયમમાં બે ભાત નેંધાઈ છે, જે લગભગ એક જેવી છે. એક તરફ તારણે ૪૨ ચંપાનેર (૯૪ર વર્ષમાં ચંપાનેર) અને બીજી તરફ નવ રાહે મુરારમ (વંદનીય શહેરમાં ટંકા) એવું લખાણ છે.૪૮ બીજી ભાતમાં આગલી તરફ જ શબ્દ ઉમેરાયો છે, જેથી આખા લખાણને અર્થ “૯૪૨ માં ચંપાનેરની ફતેહ' એવો થાય.૪૯
હિ.સ. ૯૪રના આ થોડા સિક્કાઓ પછી અહીંથી કઈ મુઘલ સિક્કો - પડ્યો નથી, કેમકે ગુજરાતમાં ફરી ગુજરાતના સુલતાનેનું રાજ્ય સ્થપાયું અને
પછી અકબરે ગુજરાત જીત્યું એ અરસામાં તો ચાંપાનેર વેરાન થઈ ગયું હતું.
પાદટીપો
૧. આને અર્થ આમ પણ ઘટાવી શકાય : અલાહ અકબર છે, તેને “જલાલ' (ગોરવ)
ગોરવવંત ! 2. Gana HiE ozil Numismatic Supplement (NS), No. II, p. 235;
No. VI, p. 266; Vol. XXIV, p. 463.
Page #266
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ]
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિક્કા
[૨૩૯
3. Catalogue of Indian Coins in the British Museum, London, Vols.
I & II : Mughal Emperors, (BMC), No. 357 8. Catalogue of Coins in the Provincial Museum, Lucknow, (LMC),
Vol. 1, p. 20, fn. 1 આ પદ્ય-પંક્તિને અત્યાર સુધી બધા સિક્કાશાસ્ત્રીઓએ–C. J. Brown જેવા પ્રખર સિક્કાશાસ્ત્રી સુધ્ધાંએ-ગદ્યલખાણ માન્યું છે (જુઓ LMC, Vol, I, p. 20, No. 17), પણ ખરી રીતે એ કાવ્ય-કડી છે. ટંકશાળનું નામ આપતો શબ્દસમૂહ અલગ સમજવાથી એટલે કે બીજી બાજુના લખાણમાં મુચ્ચનવાને બદમાવાનું વિશેષણ સમજવાથી આ ભૂલ થઈ. પણ બ્રાઉન કે બીજા સૂચિકારે “મુત્તરવા ને અમદાવાદ ટંકશાળનું ઉપનામ ગણવાની ભૂલને ભોગ બન્યા નથી, પણ નાગપુરના સેન્ટ્રલ મ્યુઝિયમની સૂચિમાં “
મુનવાઢીને ઉપનામ લખવાની ભૂલ કરી છે (જુઓ Catalogue of Coins in the Central Museum, Nagpur (NMC), No. 325–30]. મહારાષ્ટ્ર પુરાતત્વખાતાના સિક્કાઓની સૂચિમાં આ શબ્દને જનીનાવાય વાંચી એને અહમદાબાદ-ટંકશાળનું ઉપનામ ગયું છે. [જુઓ Catalogue of Coins of Mughal Emperors in the Department of Archaeology, Maharashtra State, Bombay. (MBAC) Nos. 19–20]. આ શબ્દનો ખરો ઉચ્ચાર સુત્તવ્યનવા” અને અર્થ “સુશોભિત હો!' તેમ થાય છે. ગુણીનાવાય
અર્થવિહીન છે. ૬. શાહજહાંના બધા સિક્કાઓમાં વયાણ સમાન ના બદલે કાનમેં કુમાર ને પ્રયોગ
થયો છે. બંનેનો અર્થ એક જ છે. ૭. BMC, No. 692 ૮. “બિલાદનો અર્થ “નગરે' થાય છે પણ અરબીમાં એ સામ્રાજ્ય કે પૃથ્વીના સામાન્ય
અર્થમાં પણ વપરાય છે. ૯. મુહમ્મદ અકબર ૨ જાના ચાંદીના સિક્કાઓ સાવ અપ્રાપ્ય નથી. ઈ.સ. ૧૯૭૨ના
માર્ચ માસમાં આણંદના મામલતદાર શ્રી એમ. એ. દેસાઈ દ્વારા રિપોર્ટ માટે આવેલા
સિક્કાઓમાં તેના આ ટંકશાળના થોડા સિક્કા હતા. ૧૦. LMC, Nos. 319–320 ૧૧. NS, No. XI, pp. 322–23; No. XXVI, p. 493 ૧૨. હજુ સુધી પૂરા લખાણવાળો સિક્કો મળ્યો નથી, પણ જુદા સિક્કાઓ પરનાં લખાણો
તેમજ અમદાવાદના ઉપર્યુક્ત ભાતવાળા સિક્કાના લખાણને સરખાવી આખું લખાણ આમ હશે એમ નિશ્ચિત થાય છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૦)
મુઘલ કાલ
પ્રિ. ૬૬
13. Journal of the Numismatic Society of India (INSI), Vol. XII,.
pp. 57–63, Plate VLA, Nos. 1-13. 28. NS, No. XXIV, pp. 479-80 (with Illustration) ૧૫. પણ માલપુરનો તવારીખોમાં ઉલ્લેખ નથી મળતો એ આશ્ચર્યજનક કહેવાય. ૧૬. JNSI, Vol. I, P. 45 20. Ibid., 241 zra Numismatics Chronicle (NC), Vol. III( 5th
series)માં છપાયો છે પણ આ સામયિક જોવા મળ્યું નથી. 26. Catalogue of Coins in the Punjab Museum, Lahore, Vol. II (PMC),
(Coins of the Mughal Emperors), No. 355 and note. રેવ. ટેલર આને સુરત ટંકશાળને માનતા નથી. જુઓ Journal of the Bombay Branch of
the Royal Asiatic Society (JBBRAS), Vol. XXII, p. 249, fn. 1 ૧૯. NS, No. XXVI, pp. 493–94. આ સિક્કાનું વજન ૧૬૦ ગ્રેન છે. ર૦. BMC, No. 699; NMC, No. 972
ઉપર્યુક્ત બંને કેટલો ગેમાં આ પંક્તિના પહેલા ચરણનો પાઠ અપૂર્ણ તેમજ અશુદ્ધ છે. શ્રી સિંઘલે INSI, XXII(1961) માં આ કડીના પાઠમાં જે સુધારો સૂચવ્યું.
છે તે તો વધુ ગોટાળાભર્યો છે. ૨૧. NS, No. 1, p. 73; NMC, Nos. 974-75 ૨૨. JBBRAS, Vol. XXII, p. 249 ૨૩. Ibid, Vol. XXII (1907), p. 264. રેવ. ટેલરે NC, Vol. XVI (Third a series)માં પણ ફખસિયરને તાંબાનો સિક્કો પ્રકાશિત થયાનું નેપ્યું છે. ર૪. LC, No. 1815: NMC, No. 704. 24. JBBRAS, Vol. XXII, p. 264 ર૬. Ibid, Vol. XXI[, p. 266 ર૭. NS, No. XXXVII, p. 18. એના સુરતના (સીસા પર ચાંદીનો ઢોળ ચડાવેલા)
આશરે નવ તોલાના સિક્કા માટે જુઓ JNSI, Vol. XX, p. 48. RC. JBBRAS, Vol. XXII, pp. 267–268 ર૯. આ બાબતમાં વિસ્તારપૂર્ણ ચર્ચા માટે જુઓ ibid, pp. 268-70. ૩૦. Ibid, p. 268. શ્રી સિંધલના આ વિશેના મંતવ્યને ઉપર પાટણ ટંકશાળના
વર્ણનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 31. Memoires of Jahangir, Eng. tr. by. Rogers and Beveridge, p. 418 ૩૨. થોડા સમય પહેલાં હિ.સ. ૧૯૪૭ને શાહજહાંને સિક્કો ખંભાતની ટંકશાળને
પ્રથમ ઉપલબ્ધ સિક્કો માર્યો હતો, પણ આ ખરું નથી (LMC, Vol. I, p.lix).
Page #268
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
૩૩. LMC, No. 512
૩૪. શ્રી સી. આર. સિધલ મુંબઈના પ્રિન્સ આફ વેલ્સ મ્યુઝિયમના ચાંદીના એક સિક્કાને અકબરના જૂનાગઢની ટંકશાળના સિક્કા તરીકે લેખે છે. આ સિક્કાનું ૭૨ ગ્રેન વજન અકબરના ભારતની ખીજી કાઈ પણટંકશાળના સિક્કાઓના વજન કરતાં સાવ જુદું છે. માટે એને એ પર અકબરના અાહા अकबर जल्ल जलालेाहू વાળા પાઠ સિવાય વર્ષોં કે ટંકશાળ–નામ નથી પણ સિક્કો જુનાગઢમાં ખરીદવામાં આવ્યા છે તે જોતાં સિક્કો જૂનાગઢ તરફના હોય તેમ તેઓ માને છે (JNSI, Vol. XII, p. 67); પણ આ દલીલ વિચિત્ર નહિ તેા પાંગળી તા જરૂર કહેવાય. ૩૫. NS, NO. XIX, p. 422
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિદ્ધા
[૨૧
૩૬. અરખી લિપિમાં લખાયેલ ‘દેવ'ને ‘દીવ’ તરીકે પણ વાંચી શકાય, એ જોતાં આ જગ્યા પ્રભાસ નહિ પણ સૌરાષ્ટ્રમાં આવેલ “દીવ” હેાય તેમ પહેલી નજરે લાગે, પણ મુસ્લિમ તવારીખેામાં દીવને અચૂક ‘દી’લખવામાં આવે છે અને ‘પત્તન’ (પટ્ટણ ) એની સાથે જોડીને લખવામાં આવ્યુ' નથી.
૩૭. Annual Report of the Archaeological Department of H. E. H. Nizam's Dominions (ARADN), F 1340(1930–31 A.D.). Appendix I, p. 45.
૩૮. JNSI, Vol. XV, pp. 108–09, Plate I, 9
૩૯. ARADN, Fasli 1339 (1929-30 A.D.), p. 52; NS, Vol. XLII, p. 23,
૪. C. R. Singhal, Mint-towns of the Mughal Emperors of India, Pp. 23–24
૪૧-૪૨. JNSI, Vol. V, p. 97
૪૩. શાહઆલમ ૨જાના સિક્કાઓ વ. ટેલર ઉપરાંત શ્રી એમ. કે. ઠાકોરના સગ્રહમાં હતા જે પર એમણે એક વિસ્તૃત લેખ એની છાપ સાથે JNSI, Vol. V, pp. 97–103માં પ્રગટ કર્યાં હતા.
૪૪. PMC, No, 3198
૪૫. NS, No. 1V, p. 375
૪૬. મી. એચ. નેલ્સન રાઈટ અને આર. બી. વ્હાઈટહેડ જેવા પ્રખર સિક્કાશાસ્ત્રીઓએ ઔર'ગઝેબ, શાહઆલમ બહાદુર, ક્રુ ખસિયર અને મુહમ્મદશાહના સિક્કાએ પર ટંકશાળ નામ કપાઈ ગયુ. હાવાથી એના અંશે। પરથી ‘પુરમંદર' વાંચી આ શહેર તે સૌરાષ્ટ્રનુ` મશહૂર શહેર પારખંદર એમ જણાવ્યું હતુ° (NS, Vol, IV, p. 108; Vol. XIV, p. 571; Vol. XVI, p. 702 વગેરે). ત્યાર પછી ઈ.સ. ૧૯૧૭માં પ્રિન્સિપાલ શાપુરશા હાડીવાળાએ સર્વપ્રથમ પેાતાની એક દલીલબદ્ધ વિસ્તારપૂર્ણ
Page #269
--------------------------------------------------------------------------
________________
. ૨૪૨]
(×. ૧૩′
નોંધમાં આ ઢ કાળ નામ વાંચવામાં થયેલી ભૂલ તરફ ધ્યાન દોરી એ પારખ દર નહિ પણ એ સમયે નિઝામ—હૈદરાબાદ રાજ્યમાં આવેલ પ્રખ્યાત કિલ્લા પર ડા હાવાના તર્ક કર્યો હતેા ( NS, Vol. XXXI, pp. 368 ff.). ત્યાર પછી ઈ.સ. ૧૯૨૧-૨૪ દરમ્યાન મળી આવેલા એ ભાતના અમુક સિક્કા પર આ નામ પુરુ′ તેમજ સ્પષ્ટ રીતે પરેડા અંકિંત મળ્યુ. હાવાથી (ARADN, Fasli 1331–34, p. 29) પ્રા. હાડીવાળાનુ` વિધાન સત્ય ઠર્યું. એ પછી પણ પરેડા’ સ્પષ્ટ નામ ધરાવતા સિક્કા મળી આવ્યા છે (NS, No. XXXIX, p. 11; JNSI, Vol. VIL, p. 65). એટલે પેારબ દરમાં મુયલ ટંકશાળ હતી નહિ એ વિષે કાઈ શકાને સ્થાન નથી.
૪૭. PMC, Nos. 44 46.
૪૮. Ibid., Nos. 90–91.
૪૯. Ibid., No. 92
સુઘલ કાલ
Page #270
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩ - સાંસ્કૃતિક ઇતિહાસ
પ્રકરણ ૭
સામાજિક સ્થિતિ
(૧) હિંદુ સમાજ મુઘલકાલીન ગુજરાતમાં હિંદુ સમાજની સ્થિતિ અગાઉના સલતનત કાલમાં હતી એ કરતાં કોઈ વિશિષ્ટ પ્રકારે ભિન્ન નહોતી. સેલંકી કાલમાં તાતિભેદ થયા હતા તે વધારે સાંકડા અને ઝીણા થયા તથા રેટી-બેટી વ્યવહાર અગાઉ કદી નહેતે એટલો સંકુચિત થતો ગયો. પ્રથમ ઉત્તર ભારત ઉપર અને પછી બાકીના ભારત ઉપર તુર્કો અને ઇસ્લામ ધર્મ પાળતા અન્ય પરદેશીઓને વિજય થયું ત્યારે ધાર્મિક–સામાજિક અનેકવિધ નવા પ્રશ્ન ઊભા થયા. એના પ્રશ્નોના સંદર્ભમાં ભારતીય સંસ્કારિતાના એક નવા યુગને અનેકવિધ તંગદિલીઓ અને સંઘર્ષોનું અનિવાર્ય અસ્તિત્વ હોવા છતાં–ઉદય થયે. એને અભિવ્યક્તિ આપવાનું કામ પૂર્વકાલીન હિંદુયુગમાં બન્યું હતું તેમ, સંસ્કૃત-પ્રાકૃત ભાષાએ નહિ, પણ લોકપ્રચલિત નવ્ય ભારતીય ભાષાઓએ ઉપાડી લીધું. આ ભાષાઓએ તત્કાલીન સમાજની વ્યાવહારિક જરૂરિયાત પૂરી પાડવાની હતી તે સાથે દેશની અંદર જ દેશની સંસ્કારિતા માટે લડત ચલાવવાની હતી. ભારતીય વિચારપ્રવાહના નાયકેએ પિતાના પૂર્વજોના ઉચ્ચ સાંસ્કારિક અને આધ્યાત્મિક વિચારોને આમવર્ગમાં પ્રચાર કરવા માટે લેકભાષાઓનું માધ્યમ સ્વીકાર્યું; હિંદુઓના તાત્તિવક એકેશ્વરવાદનો એમણે આધાર લીધે અને મુસ્લિમોના એકેશ્વરવાદ સાથે એને સ્વાભાવિક સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નનું વાહન મુખ્યત્વે નવ્ય ભારતીય ભાષાઓ બની. પ્રાદેશિક સાહિત્યને આ રીતે વિકાસ થતાં વિભિન્ન પ્રદેશના વ્યક્તિત્વના વિકાસને વેગ મળે. સાંસ્કારિક અને ભાષાકીય પ્રદેશના ઘડતરને રાજકીય એકમની ઘટના દ્વારા પણ ઉોજન મળ્યું,
Page #271
--------------------------------------------------------------------------
________________
૨ ]
મુઘલ કાલ પ્રદેશના ઘડતરમાં બીજાં તો સાથે વાહનવ્યવહારનાં સાધન-માર્ગોનું વિશિષ્ટ મહત્વ છે; જેમકે ગુજરાતના સ્વભાવ-ઘડતરમાં એના લાંબા સમુદ્રકિનારાએ અને વિદેશી વેપારે અગત્યનો ભાગ ભજવ્યો છે તેમ પહેલાં પાટણમાં અને પછી અમદાવાદમાં સ્વતંત્ર ગુજરાતી સલ્તનતની સ્થાપનાએ તથા એની સ્થિર થયેલી દઢતાએ ગુજરાત-મારવાડની પ્રાય: સમાન ભાષાને ગુજરાત અને ભારવાડની બે ભાષાઓના રૂપમાં વિકસવાને અવકાશ આપે.
એ સમયનું ગુજરાતી સાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. એમાંના મોટા ભાગના સાહિત્યને–પ્રેમાનંદાદિનાં આખ્યાનોને, જૈન રાસાઓને અને અન્ય સાહિત્યપ્રકારોને ચીલાચાલુ અર્થ માં ઐતિહાસિક સાધન ગણી શકાય એમ નથી, તોપણ ખાસ કરીને ગુજરાતના હિંદુ સમાજના જીવનને સમજવા માટે એ અમૂલ્ય છે. આમાંની જે કૃતિઓ ઐતિહાસિક વ્યક્તિઓ અથવા ઘટનાઓને કેંદ્રમાં રાખીને રચાયેલી છે તેઓને બાજુએ રાખીએ તોપણ પૌરાણિક કથાઓ કે ધાર્મિક અનુકૃતિના વસ્તુને અનુલક્ષીને લખાયેલી કૃતિઓ ગુજરાતના સાંસ્કારિક અને સામાજિક જીવનનું, વ્યાપક અર્થમાં, દર્પણ બની જાય છે. મુઘલ કાલમાં થયેલા મહત્વના ગુજરાતી કવિ પ્રેમાનંદના આખ્યાને તો આ વિધાન સવિશેષ લાગુ પડે છે અને એની કપ્રિયતાનું રહસ્ય પણ ઘણે અંશે આ વસ્તુમાં રહેલું છે.
વેપારી ગુજરાતને દેશ-વિદેશો સાથેને આર્થિક વ્યવહાર પૂર્વવત ચાલુ હેવા છતાં અને ગુજરાતનાં મુખ્ય બંદરો અને નગરોમાં પરદેશી અરબ તુહી તથા યુરોપિયનોની વસ્તી સારા પ્રમાણમાં હોવા છતાં તેમજ ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાત સાથે એકત્વ પામી ગયા હોવા છતાં ગુજરાતના હિંદુનું સામાજિક જીવન નાની જ્ઞાતિઓ અને જ્ઞાતિના પાછા ગોળ અને નાનકડા એકડાઓમાં વહેચાઈને ઉત્તરોત્તર સંકુચિત બનતું ગયું હતું. બ્રાહ્મણ અને વાણિયા એની ૮૪ જ્ઞાતિઓનાં નામ તથા જેના ૮૪ ગછનાં નામ એ સમયના ગુજરાતી સાહિત્યમાં મળે છે તેમ “મિરાતે અહમદી' જેવી સમકાલીન ફારસી તવારીખમાં પણ મળે છે. અગાઉના સાહિત્યમાં આવી યાદીઓ મળતી નથી એ સૂચક છે. વળી પ્રાપ્ત યાદીમાં નામાવલિમાં ફરક હોય અથવા નામ જ ઓછાવત્તાં હોય તેથી મુખ્ય વિધાનમાં ફરક પડતો નથી. વ્યક્તિના અને કુટુંબના જીવનમાં જ્ઞાતિનું અભૂતપૂર્વ વર્ચસ આ કાલની લાક્ષણિકતા જણાય છે. હિંદુ, સમાજને એની પરંપરાઓ પ્રત્યે ખાસ સહાનુભૂતિ નહિ ધરાવનાર રાજસતા અને રાજ્યાધિકારીઓ તરફથી જે સંઘર્ષ વેઠવા પડતા હતા તે સામે જ્ઞાતિસંસ્થા આમરક્ષણ માટેનું એક પ્રકારનું કવચ હતી. એમાંથી વળી અનેક તંગદિલીઓ
Page #272
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ અને અનિષ્ટો ઉપસ્થિત થયાં એ એક જુદા અભ્યાસને વિષય છે. અભ્યાસપાત્ર કાલખંડમાં રાજ્યકર્તાઓનું હિંદુ પ્રજા ઉપર ધાર્મિક દમન હતું તેમ ધાર્મિક સહિષ્ણુતાની ઘટનાઓ હતી અને અકબર જેવાએ એ ઘટનાનાં પ્રવર્તક બળાને પોળ્યાં પણ હતો, પણ હિંદુ સમાજ પોતાનાં નંદિન કાર્યોને સ્વસ્થતા અને આસ્થાપૂર્વક એ સમયમાં વળગી રહી શક્યો હોય તો એમાં જ્ઞાતિસંસ્થાને ફાળે ગણનાપાત્ર હતો.
ગુજરાતમાં મુઘલ રાજ્યસત્તાની ઊતરતી કળા થઈ અને મરાઠી સત્તા પ્રસરવા લાગી તેમ હિંદુ પ્રજામાં આત્મવિશ્વાસ વધતો જણાય, પણ મરાઠાઓનું મુખ્ય ધ્યાન મુલકગીરી દ્વારા શક્ય તેટલું ધન એકત્ર કરવા તરફ હેઈ સામાજિક શાંતિની આશા અલ્પજીવી જ નીવડી અને અંગ્રેજ રાજ્યસત્તાની સ્થાપના થઈ ત્યાં સુધી સમાજ પ્રતિસ્પધી શાસકોની સાઠમારીમાં અટવાયા કર્યો. દર વર્ષે ગુજરાત ઉપર ઊતરી આવતા મરાઠી સૈનિકે માટે અરબી શબ્દ “ગનીય ' (“ધાડપાડુ) અઢારમા સૈકામાં ગુજરાતમાં પ્રચલિત થઈ ગયો હતો એ સૂચક છે. વીરમગામને કિલ્લે ઈ.સ. ૧૭૨૪ પછી તુરતમાં મરાઠા સામે રક્ષણ માટે બંધાર્યો હતો.
ઔરંગઝેબે ઈ.સ. ૧૬૬૫ માં બહાર પાડેલા એક ફરમાનને સંપૂર્ણ પાઠ મિરાતે અહમદી'એ આપ્યો છે. એ ફરમાનમાં કુલ ૩૬ કલમ છે અને ગુજરાતની પ્રજા પાસેથી અમલદારો દ્વારા લેવાના કેટલાક ગેરકાયદે વેરા રદ કરવા માટેનો એમાં હુકમ છે. પણ ઔરંગઝેબની સામાજિક અને ધાર્મિક રાજનીતિ ઉપર એમાંની અમુક કલમ પ્રકાશ પાડે છે. હિંદુ વેપારીઓ પાંચમ એકાદશી અને અમાસને દિવસે પોતાની દુકાને બંધ રાખતા હતા; આ રિવાજ બંધ કરી દુકાને હમેશાં ખુલ્લી રહે અને ખરીદ-વેચાણ બધે સમય ચાલુ રહે એ જોવાનું અમલદારોને એમાં ફરમાવામાં આવ્યું છે. હિંદુ પ્રજા દિવાળીની રાત્રે રોશની કરે નહિ અને હેળીના તહેવારમાં અશ્લીલ ભાષા બેલાય નહિ તથા હળીમાં નાખવા માટે લોકોનાં લાકડાં ઉપાડી જવાય નહિ એને બંદોબસ્ત કરવાનો પણ એમાં હુકમ છે. એ પછીને ગુજરાતનો સામાજિક ઈતિહાસ જોતાં આ પ્રકારના હુકમને મોટા પાયા ઉપર અમલ થયું હશે કે કેમ એ શંકાસ્પદ છે. વડનગરનું સુપ્રસિદ્ધ હાટકેશ્વરનું મંદિર તોડવાને હુકમ ઔરંગઝેબે ઈ.સ. ૧૬૯૪માં આપ્યો હિતે. એ જ વર્ષમાં શાહી ફરમાન બહાર પડયું હતું કે રાજપૂત સિવાય બીજા હિંદુઓએ હથિયાર ધારણ કરવાં નહિ, હાથી ઉપર કે પાલખીમાં કે આરબ કે ઇરાકી ઘોડા ઉપર બેસવું નહિ. પ્રભાસપાટણ ખાતેનું સોમનાથનું મંદિર અગાઉ
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪]
મુઘલ કાલ
સાહી હુકમથી તેડવામાં આવ્યું હતું એની તત્કાલીન સ્થિતિને અહેવાલ ઔરંગઝેબે ઈ.સ. ૧૭૦૨ માં મંગાવ્યો હતો. હિંદુઓએ એમાં પૂજા-ઉપાસનાને આરંભ કર્યો હોય તો એ મંદિરને ફરી વાર પૂરો નાશ કરી નાખે એવું પણુ એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું. દ્વારકાનું વિખ્યાત જગત મંદિર તેડી નાખવાનો હુકમ ઔરંગઝેબે ઈ.સ. ૧૭૦૬ માં કર્યો હતો, પણ ઔરંગઝેબના જીવનને એ લગભગ અંતકાળ હતો અને સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિ અસ્થિર હતી, એ જોતાં આ હુકમનો અમલ થયા હશે કે કેમ એ શંકાસ્પદ છે.
- અમદાવાદ પાસે બીબીપુર-સરસપુરમાં સુપ્રસિદ્ધ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલા ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય જૈન મંદિરને શાહજહાંના રાજ્યકાલમાં ઈ.સ. ૧૬૪૫ માં પિતાની ટૂંકી સૂબાગીરી દરમ્યાન શાહજાદા ઔરંગઝેબે ગેહત્યા કરાવીને ભ્રષ્ટ કર્યું હતું અને એમાં મહેરાબો ચણાવી એને મસ્જિદના રૂપમાં ફેરવી દીધું હતું. આ સામે શાહજહાંએ ઈ.સ. ૧૬૪૮ માં ફરમાન કાઢીને મહેરાબ અને મંદિરની વચ્ચે ભીંત ચણાવી દેવાનું, મંદિરમાં અડ્ડો નાખીને પડેલા ફકીરોને હાંકી કાઢવાનું, કેટલાક વહેરાઓ એમાંથી અનેક વસ્તુઓ ચોરી ગયેલા તે એમની પાસેથી. પાછી મેળવવાનું અથવા એ ન મળે તે એની કિંમત વસૂલ કરીને શાંતિદાસને આપવાનું ફરમાન ગુજરાતના સૂબા શાહજાદા દારા શિકોહના અમદાવાદ ખાતેના નાયબ વૈરાતખાનને જણાવ્યું હતું, આમ છતાં ત્રણ વર્ષ સુધી ભ્રષ્ટ અને અપૂજ્ય સ્થિતિમાં પડી રહેલા મંદિર તરફ ઉપાસકે ફરી વાર ન જ વળ્યા, પણ શાહજાદા ઔરંગઝેબના હુકમથી જે થયું તે પાદશાહ પાસે ઉલટાવવા માટે શાંતિદાસે શું કર્યું હશે એની કલ્પના જ કરવાની રહે છે. શાંતિદાસ એ સમયના મોટા શરાફ, શાહી ઝવેરી અને શ્વેતાંબર જૈનેના સૌથી મોટા આગેવાન હતા. ગુજરાતના સામાજિક જીવનમાં મહાજનોનો જે પ્રભાવ હતો અને શાસક ઉપર એમનું ચલણ હતું તે ઉપર આ ઘટના ઉદાહરણાત્મક પ્રકાશ પાડે છે. “ધર્મસંપ્રદાય વાળા પ્રકરણમાં એ વિશે કેટલેક વધુ નિર્દેશ થશે. ટપાલ લઈ જનારા હલકારા તરીકે હિંદુ સમાજમાં બ્રાહ્મણો પણ કામ કરતા હતા. ઈ.સ. ૧૬૯૯ માં નર્મદાકિનારે શિર પરગણાના બ્રાહ્મણોએ સૂબેદાર
જતખાનને અરજ કરી હતી કે ફોજદાર અને બીજા અમલદારો એમને ટપાલ લઈ જવાની વેઠ કરવા માટે ફરજ પાડે છે. એમને અટકાવવા સૂબાએ બ્રાહ્મણોની તરફેણમાં હુકમ બહાર પાડ્યો હતો.
ઈ.સ. ૧૭૧૪ માં અમદાવાદના જાણીતા શરાફ મદનગોપાલન મુનીમ હરિરામ પિતાના મિત્રો સાથે હળીને તહેવાર ઊજવતો હતો ત્યારે એક મુસ્લિમ
Page #274
--------------------------------------------------------------------------
________________
મું]
સામાજિક સ્થિતિ
[૨૪૭
ઉપર રંગ છાંટવાના બનાવમાંથી અમદાવાદમાં હિંદુ-મુરિલમનું તોફાન થયું હતું અને એમાં જાનમાલની ઘણી ખુવારી થઈ હતી. બંને પક્ષના આગેવાન પાદશાહ ફર્ખશિયર પાસે દિલ્હી ગયા હતા અને છેવટે એમાં સમાધાન થયું હતું. ઈ.સ. ૧૭૧૬ માં મહારાજા અજિતસિંહની સૂબેદારી દરમ્યાન કાળુપુરના સુની વહેરાઓ ઈદના દિવસે ગાયની કુરબાની કરવાને પ્રયત્ન કરતા હતા એમાથી પણ અમદાવાદમાં એક તોફાન થયું હતું.”
પ્રાચીન કાલથી ભારતના સામાજિક જીવનમાં શ્રેણિઓનું અર્થાત વ્યવસાયીઓનાં મહાજનનું વિશિષ્ટ મહત્ત્વ હતું અને ગુજરાતમાં તે એ ઠેઠ અર્વાચીન સમય સુધી ચાલુ રહેલું છે. સમસ્ત મહાજનના અને નાગરિકોના અગ્રણી તે નગરશેઠ. ગુજરાતમાં પ્રત્યેક મહત્ત્વના નગરના નગરશેઠ હેાય છે. શાંતિના સમયમાં એમની કામગીરી ઔપચારિક હતી, તે અશાંતિના સમયમાં એમનું સ્થાન અને કામ અનેક રીતે મહત્ત્વનું બની જતું. એનું એક નોંધપાત્ર ઉદાહરણ ગુજરાતના આ સત્યના ઈતિહાસમાંથી મળે છે. સુપ્રસિદ્ધ શાંતિદાસ ઝવેરીના પૈત્ર ખુશાલચંદ ૧૮ મા સૈકાની પહેલી પચીસીમાં અમદાવાદના નગરશેઠ હતા. સને ૧૭૫ માં મરાઠાના આક્રમણમાંથી અમદાવાદને લૂંટાતું બચાવવા માટે ખુશાલચંદે જાનનું જોખમ વેઠીને તથા પિતાની અંગત મિલકતમાંથી મોટી રકમ આપીને આક્રમણકારોને પાછા કાઢ્યા હતા. આ કામગીરીની કદર તરીકે અમદાવાદના તમામ મહાજનેએ સં. ૧૭૮૧ની આસો સુદ ૧૩ (તા. ૮ ઓકટોબર, ૧૭૨૫)ના રોજ અમદાવાદમાં આવતા અને અમદાવાદની બહાર જતા બધા ભાલ ઉપર સેંકડે ચાર આનાને લાગે ખુશાલચંદ અને એમના વંશવારસાને કાયમને માટે આપવાને દસ્તાવેજ કરી આપ્યો હતો. જુદાં જુદાં મહાજનના હિંદુ-મુસ્લિમ પ્રતિનિધિઓ મળી કુલ ૫૩ આસામીઓની સહી–સાક્ષી આ દસ્તાવેજમાં છે તથા વલંદા અંગ્રેજ અને ફ્રેન્ચ વેપારીઓને પણ આ વિશે અનુમતિ હેવાની એમાં નોંધ છે. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં અજોડ સામાજિક મહત્વને આ એક દસ્તાવેજ છે. તત્કાલીન વ્યવહારુ ગુજરાતી ગદ્યમાં લખાયેલા એ દસ્તાવેજમાંથી એક ખંડક અ ટાંકવો પ્રસ્તુત થશે:
.....વગેરે મહાજન સમસ્ત શહેર અમદાવાદના મલિને રાજી થઈને રાજીનામ્ કરિ આપૂ છે જે નબાપ હેમદખાનાના અમલ મધ્યે ગનીમનિ ફેજે શહેર લૂટવાને કાજે આવી હતિ તે સમાં મધ્યે શેઠજી ખુસાલચંદજી લક્ષ્મીચંદજીએ પઇસા પિતાના ઘરથિ ખરચ કારને પિતાના જીવ સુધિ આધરીને અમને તથા શહેરને લૂટાટુ રહ્યું છે તે વારતી માહજન સમસ્ત મલિને રાજી થઈને લખિ આપૂ
Page #275
--------------------------------------------------------------------------
________________
[.
૪૮]
મુઘલ કલ છે. જે કોઈ માલ કે છપાવે તથા બાહારથિ વસ્તુવાનું તથા કિરિઆનું તથા રેસમ આમદનિ લાવે તથા લેઈ જાય તે રૂપૈયા શત એકને માલે રામ ચાર લેખે દર શત આપે તથા જે કંઈ કઠાને વેપાર કરે તે આપે શેઠળ મજકુરના પુત્ર પુત્રાદિકને અમારા પુત્રપુત્રાદિક આપે જાય. એ લક્ષાથિ જે કોઈ ફરે તે તે પોતાના માબાપથિ કરે.........૧૨
એ સમયના રાજકીય જીવનની અનિશ્ચિતાને કારણે પૈસા આપીને “શાંતિ ખરીદવાનું સાધારણ બની ગયું હતું, પણ એવી રીતે ખરીદેલી શાંતિ કે જ એવું નહોતું, બલકે એને પરિણામે આક્રમણકારોને લોભ વધે એવું બનતું. .સ. ૧૭૨૬ માં પેશવાના સેનાપતિઓએ ઉત્તર ગુજરાતના સમૃદ્ધ શહેર વડનગર ઉપર હુમલો કર્યો. ઉમરેઠની જેમ વડનગરમાં પણ શરાફીને બંધ કરતા ધનિક બ્રાહ્મણોની સારી વસ્તી હતી; આક્રમકોને ચાર લાખ રૂપિયા આપીને એમણે પાછા કાઢયા, પણ થોડા સમય પછી બીજુ મરાઠી સૈન્ય ગોધરાથી ઈડર થઈને વડનગર આવ્યું, તેણે એ નગરને લૂંટયું અને બાળ્યું. ૧૩ વડનગરના નાગર બ્રાહ્મણો એ સમયે બીજે ચાલ્યા ગયા અને કેટલાક તો ઉત્તર ભારતમાં જઈને વસ્યા, જ્યાં આજે પણ એમની વસ્તી સારા પ્રમાણમાં છે. સને ૧૭૩૦ માં પેશવાના ભાઈ ચિમનાજી આપાએ પેટલાદ શહેર પાસેથી બે લાખ રૂપિયા કઢાવ્યા હતા તથા ધોળકા લૂંટયું હતું. એ જ વર્ષમાં અમદાવાદના સૂબા સરબુલંદખાને નગરશેઠ ખુશાલચંદની મેટી સેવાઓની અવગણના કરીને કેટલાક ખટપટી લેકની ચડવણીથી એમને કેદ કર્યા હતા અને રેશમના વેપારીઓના મહાજનના શેઠ ગંગાદાસને નગરશેઠ તરીકે નીમ્યા હતા. છેવટે સાઠ હજાર રૂપિયા લઈને ખુશાલચંદને છુટકારો કરવામાં આવ્યું હતું. ૧૫ ઈ.સ. ૧૭૩૦માં ભૂજ ઉપરની ચડાઈમાંથી મુઘલ સૈન્ય પાછું ફર્યું ત્યારે સિપાઈઓના પગાર ચડી ગયા હતા અને તેઓ બળવો કરવાની તૈયારીમાં હતા ત્યારે સરબુલંદખાને અમદાવાદ શહેર માંથી મોટી રકમ કઢાવવાનું નક્કી કર્યું, જેનો બે-તૃતીયાંશ ભાગ હિંદુ વેપારીઓ પાસેથી અને એક-તૃતીયાંશ ભાગ વહેરા વેપારીઓ પાસેથી લેવાને હતો. ૧૬ બનેલી ઘટનાઓની આ આછી પણ નેધ નથી, પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિને ખ્યાલ આવે એ પૂરતાં થોડાંક ઉદાહરણ માત્ર છે.
આ કાલનાં કેટલાંક પૂર્ત કાર્યોની નોંધ લેવી અહીં પ્રસ્તુત થશે. વરતુત: આ નેંધ બાંધકામના શીર્ષક નીચે આવે, પણ સામાજિક જીવન ઉપર એના દ્વારા પ્રકાશ પડે છે, એટલે અંશે એ પૈકી કેટલાંકને ઉદાહરણાત્મક ઉલ્લેખ અહીં કર્યો છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
મું] સામાજિક સ્થિતિ
૨૪૯ અકબરના દૂધભાઈ ખાન અઝીઝ કોકાએ પાટણના પાદરમાં બધેલું ખાનસરોવર–જે આજે પણ લગભગ અખંડ મોજૂદ છે—અણહિલવાડમાં સિદ્ધરાજે બાંધેલા સહસ્ત્રલિંગ સરોવરના સ્થાપત્યકીય નમૂના અનુસાર હતું એમ સહસ્ત્રલિંગને જે અંશ ઉખનન પામે છે એની સાથે તુલના કરતાં જણાય છે. પ્રાચીન અણહિલવાડના સામાજિક જીવનમાં સહસ્ત્રલિંગ સરોવરનું જે સ્થાન હતું. લગભગ તેવું સ્થાન મુસ્લિમકાલીન પાટણના જીવનમાં ખાનસરોવરનું હતું અને આજે પણ પાટણનું એ પ્રધાન જળાશય છે.
ઈ.સ. ૧૬૯૯ માં પેટલાદમાં પાંડવ તળાવ પાસે શિકોતરી માતાની વાવ નાગર બ્રાહ્મણ રામજીએ બંધાવી હતી એ હકીકત નેંધતો ત્રિભાષી શિલાલેખ ત્યાં છે. પ્રારંભમાં થોડો ભાગ ફારસીમાં, ત્યાર પછી સંસ્કૃતમાં અને છેલ્લે થોડીક પંક્તિઓ ગુજરાતીમાં છે. સંસ્કૃત લેખ અનુસાર આ વાવનું બાંધકામ વિ.સં. ૧૭૫૫ ના આસો વદ ૧૩-ધનતેરશના દિવસે (તા. ૧૦ ઓકટોબર, ઈ.સ. ૧૬૯૯ ને રોજ) પૂરું થયું હતું. વળી એ લેખ નોંધે છે કે “પેટપદ્રમાં નાગર બ્રાહ્મણોનાં ઘણાં ઘર છે અને એમાંના ભીમસુત રામજીએ નાગરિકોના લાભાર્થે આ વાવ કરાવી છે. ગુજરાતી લેખ આ જ વિગતો આપવા ઉપરાંત સ્થાનિક અધિકારીઓનાં નામ આપે છે તથા વાવ બાંધનાર સ્થપતિને, શિલાલેખ લખનારને તથા એ છેતરનાર સલાટને ઉલ્લેખ કરે છે.
પાટણના પટોળાં વણનાર સાળવીઓની જ્ઞાતિની વાડીના ઢલ કૂવા' નામે ઓળખાતા કૂવા ઉપરનો સં. ૧૭૫૭(ઈ.સ. ૧૭૦૩) નો શિલાલેખ પણ સામાજિક અભ્યાસની દષ્ટિએ મહત્ત્વનું છે. વસ્તુત: એ કૂવા ઉપર બે શિલાલેખ છે– ઈ.સ. ૧૪૧૯ નો ફારસી લેખ અને ઈ.સ. ૧૭૦૧ ને પ્રસ્તુત ગુજરાતી લેખ ૧૮ ફારસી લેખ અનુસાર નહાવાલા(અણહિલવાડ)ના કોટવાલ અબ્દુલ્લા-ઉસ-સુલ્તાનીએ એ કુવો બંધાવ્યો હત; અર્થાત એ કે રાજ્યની માલિકીને હ. ઈ.સ. ૧૭૦૧ ના ગુજરાતી લેખમાં એને “સમસ્ત સાલવીને કૃઓ કહેવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે એ વર્ષમાં જૂના કૂવાને “ઓરંગજેબ મહાબલી કલ્યાણવિજયરાજ્ય ' જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હશે. એના ખર્ચને અમુક ભાગ સંઘવી રિખવ નાનજીએ આપ્યો અને બાકીનો ભાગ સમસ્ત નાતે આ એની નોંધ ગુજરાતી લેખમાં છે, એટલે દેખીતું છે કે રાજ્યની માલિકીને કૂવો વચ્ચેના સમયમાં ક્યારેક સાળવી જ્ઞાતિના કબજામાં આવી ગયો હતો. સાળવીમાં એવી કિંવદંતી છે કે મુઘલ સૂબા તરફથી પટોળાને મશરૂ જોવા માટે એમની જ્ઞાતિને એ ભેટ આપવામાં આવ્યો હતો. પટોળાંની અસાધારણ કારીગરીથી પ્રસન્ન થઈ
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૦]
મુઘલ કાલ
આસપાસની જગા સાથે કૂવો રાજ્ય તરફથી સાળવી જ્ઞાતિને મળે છે એ શક્ય છે. સતનતના સમયને ફારસી શિલાલેખ અને પ્રસ્તુત ગુજરાતી શિલાલેખ–જેમની વચ્ચે અઢીસો-ત્રણસો વર્ષનું અંતર છે—જોડાજોડ મુકાયેલા છે તથા એ સ્થળે ધર્મશાળા અને શિવાલય બંધાયાં છે એ પણ એ સિવાય શક્ય ન બને. વિશિષ્ટ કારીગરીને રાજ્ય તરફથી મળેલા વિશિષ્ટ સામાજિક આશ્રયનું એક સમર્થક પ્રમાણ આ શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે.
મુઘલ સૂબા હૈદરકુલીખાનના દીવાન રઘુનાથદાસે અમદાવાદમાં કાલુપુર અને સારંગપુર દરવાજાની વચ્ચે, હાલના પાંચકૂવા દરવાજાની બહાર, ઈ.સ. ૧૭૬૧૨૨ માં એક વાવ કરાવી હતી એમ “મિરાતે અહમદી” નેધે છે. એ વાવ હાલ મેજૂદ છે.
મુઘલકાલમાં ગુજરાતી હિંદુઓ પૈકી નાગરો અને કાયસ્થાએ સરકારી નેકરીમાં અગત્યના હોદ્દા સંભાળ્યા હતા તથા ફારસી રાજભાષા હાઈ ફારસી ભાષાસાહિત્યનું પણ સારું ખેડાણ એમણે કરેલું છે. એવા હિંદુ રાજ્યાધિકારીએમાં ઈશ્વરદાસ નાગરનું નામ અગ્રગણ્ય છે. ઈશ્વરદાસ એક કુશળ વહીવટકર્તા. અને મુત્સદ્દી હોવા ઉપરાંત વિદ્વાન પણ હતો અને ઔરંગઝેબની નોકરીમાં હતે. ઔરંગઝેબના રાજ્યકાલની, હિંદુઓને હાથે ફારસીમાં લખાયેલી, સમકાલીન તવારીખો બે છે––એક બુરાનપુરના ભીમસેન કાયસ્થ રચેલ “નુકઇ દિલકશ” અને બીજી પાટણના નાગર ઈશ્વરદાસે રચેલ “કુતુહાતે આલમગીરી” અથવા “આલમગીરની ફતેહે. • જોધપુરના વીર દુર્ગાદાસ રાઠોડ અને ઔરંગઝેબ વચ્ચે સંધિ કરાવી એ ઈશ્વરદાસના જીવનનું મહત્વનું રાજકીય કાર્ય હતું. દર્ગાદાસ અને ઔરંગઝેબ વચ્ચેની મુલાકાત અમદાવાદમાં યોજાઈ એનું ઝીણવટભર્યું વર્ણન ઈશ્વરદાસે પોતાના ગ્રંથમાં કર્યું છે. ઔરંગઝેબે ઈશ્વરદાસને ઊંચે લશ્કરી દો અને મેડતાની જાગીર આપી હતી એવો ઉલ્લેખ એ ગ્રંથમાં જ છે. એ ગ્રંથ ઈશ્વરદાસે ૭૬ વર્ષની વૃદ્ધ વયે ઈ.સ. ૧૭૩૧ માં પૂરો કર્યો હતો. ૨૧ રાજા છબીલારામ બહાદુર તથા એમના કુટુંબીઓ અને વંશજો ગિરધર બહાદુર, દયા બહાદુર, ચમન બહાદુર ઉર્ફ ભવાનીરામ, રાજા ગુલાબરામ, રાજા આનંદરામ વગેરેએ ઔરંગઝેબ પછીને ઉત્તર મુઘલકાલમાં રાજ્યપ્રકરણ અને યુદ્ધકલાના વિષયમાં મોટી નામના મેળવી હતી. છબીલારામ ગુજરાતી નાગર હતા, પણ એમની કર્મભૂમિ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હતી. છબિલરામના પુત્ર દયાબહાદુરની પુત્રી વેણીકુંવરનું લગ્ન જૂનાગઢના નાગર ગૃહસ્થ કુંવરજી મહેતા સાથે થયું હતું. કુંવરજી અને વેણ કુંવરના પુત્ર તે પછીથી જૂનાગઢના
Page #278
--------------------------------------------------------------------------
________________
૭ મું, સામાજિક સ્થિતિ
(૨૫૧. સુપ્રસિદ્ધ દીવાન અને વીર મુસદ્દ અમરજી, ઔરંગઝેબના સમયથી ચાલ્યો આવતો જજિયાવેરો રદ કરવાનું ફરમાન પાદશાહ ફર્ખશિયર પાસેથી પ્રાપ્ત કરીને છબીલારામે સમસ્ત હિંદુ પ્રજાના આશીર્વાદ મેળવ્યા હતા. દિલ્હીમાં રાજસત્તાને દેર હુસેન અલી ખાં અને હસન અલીખાં એ સૈિયદ ભાઈઓના હાથમાં હતા ત્યારે એ પૈકી હુસેન અલીખાને વિશ્વાસપાત્ર બની સાત હજારની મનસીબદારી, “રાજા બીરબલનું બિરુદ અને વછરને હદો મેળવનાર, પણ વ્યવસાયે વૈદ્ય મિત્રસેન ત્રિવેદી ગુજરાતને નાગર બ્રાહ્મણ હતો. ફારસી તવારીખમાં એનું નામ જાણીતું છે. બીજા અનેક નાનામેટા મુત્સદ્દી રાજ્ય ધિકારીઓ વહીવટકર્તાઓ અને લશ્કરી અમલદારે વિશે વિવિધ તવારી અને ઐતિહાસિક સાધનોમાંથી જાણવા મળે છે, પરંતુ એ સર્વને નાલેખ પણ અહીં શક્ય નથી.
સત્તરમા સૈકી એ ગુજરાતમાં સામાન્યતઃ શાંતિન કાલ હતો, જ્યારે અઢાર તૈકે મુખ્ય રાજકીય કારણોસર અશાંતિને કાલ હતો, પણ દુષ્કાળની માઠી અસર બંને સમયે લગભગ સરખી જ રહેતી. વાહનવ્યવહારના ઝડપી સાધનના અભાવને કારણે દેશમાં એક સ્થળે અનાજની છત હોવા છતાં અન્ય સ્થળની અછત એકાએક નિવારી શકાતી નહિ અને ગરીબ વસ્તી ભૂખમરાને ભોગ જલદી બની જતી. દુષ્કાળ-નિવારણની પ્રવૃત્તિ પુરાતન કાલથી ચાલતી આવતી પ્રમાણમાં કાર્યક્ષમ પ્રણાણિકા અનુસાર મહાજન સંસ્થા કરતી તથા મહાજન દ્વારા સંચાલિત પાંજરાપોળે ૨૪ પશુધનના રક્ષણનું અને પશુઓને ઘાસચારે પૂરો પાડવાનું કામ કરતી. આમ છતાં રાજ્ય તરફથી દુષ્કાળનવારણ માટે કઈ વિધિસર પ્રબંધ નહિ હોવાને કારણે જ્યારે દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય, તીડની કે એવી કોઈ કુદરતી આફત આવે ત્યારે, અર્વાચીન કાલની તુલનાએ, ભારે સામાજિક આતંક ઊભો થતો. દુષ્કાળની પરિણામી અસરોનાં ભારે કમકમાટી ઉપજાવે તેવાં વર્ણન મળે છે. ૨૫ સમકાલીન સાહિત્યમાં તથા. પરદેશી મુસાફરોના પ્રવાસવર્ણનમાં પણ દુષ્કાળના ભયાનક આતંકનાં વર્ણન કે ઉલ્લેખ છે. મુઘલ કાલના ગુજરાતમાં આવા કેટલાક દુકાળ પડ્યા હતા.
શાહજહાંના સમયમાં, સં. ૧૬૮૭ઈ.સ. ૧૬૩૦-૩૧) માં પડેલ દુષ્કાળ “સત્યાશિ કાળ” તરીકે ઓળખાય છે. એ વર્ષે અનાવૃષ્ટિ હતી, પણ બીજે વર્ષે અતિવૃષ્ટિ થઈ અને સુરત સમેત આખું દક્ષિણ ગુજરાત માં સપડાયું હતું. સને ૧૬૮૫ અને ૧૬૮૬ નાં વર્ષ પણ દુષ્કાળનાં હતાં અને ૧૬૯૪– ૯૫ માં સુરત ભરૂચ અમદાવાદ વગેરે સ્થળોએ દુષ્કાળ અતિવૃષ્ટિ અને રોગચાળાને
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૨]
મુઘલ કાલ
ઝ.
લીધે ભારે ખરાબી થઈ હતી. સને ૧૬૯૬-૯૭ માં એવો દુકાળ હતો, કે મિરાતે અહમદી'ના કથન મુજબ, પાટણથી જોધપુર સુધી પાણી કે ઘાસ મળે એમ નહોતું. આમ સને ૧૬૮૫થી ૧૬૯૭ સુધીનાં બારેક વર્ષોમાં અર્ધા તે દુષ્કાળ કે કુદરતી આપત્તિનાં હતાં. ૨૭ સં. ૧૭૭૪ (ઈ.સ. ૧૭૧૮)ને દુષ્કાળ “ચુતરો કાળ” તરીકે ઓળખાય છે. એ સમયની મોંઘવારીમાં બાજરી રૂપિયાની ચાર સેર વેચાતી, અને એ ભાવે પણ જોઈતા પ્રમાણમાં મળતી નહતી. અમદાવાદમાં આવતું બધું અનાજ સૂબેદાર હૈદર કુલીખાનના હુકમથી દીવાન રઘુનાથદાસને ઘેર લઈ જવાતું અને ત્યાંથી અમુક નિયંત્રણ અનુસાર વેચાતું. “મિરાતે અહમદી'માં લખ્યું છે કે લેાકો એકબે રૂપિયામાં પોતાનાં બાળકો પણ વેચી નાખતા હતા. ૨૮ આવો જ દુષ્કાળ ઈ.સ. ૧૭૩૨ માં પડ્યો હતો અને એ જ વર્ષે અમદાવાદમાં ઑગ ફાટી નીકળ્યો હતો, આમ છતાં આસપાસનાં પરાં અને ગામડાંમાંથી ભૂખમરાને કારણે લેકે મોટી સંખ્યામાં અમદાવાદમાં આવતા હતા. ૨૯ વિ.સં. ૧૮૦૩ (ઈ.સ. ૧૭૪૯) માં પાછો માટે દુષ્કાળ પડવો, જે જગશ્રુતિમાં ‘તરત’ તરીકે ઓળખાય છે. એને પરિણામે ઊભું થયેલું સંકટ પણ અશ્રુતપૂર્વ હતું. અમદાવાદના હાકેમ જવાંમર્દખાને નાગરિકોને એકત્ર કરીને બંદગી કરી, પણ વરસાદ આવ્યો નહિ. ગામડાંના લોકો અનાજના અભાવે ઘાસનાં મૂળિયાં ખાતા તેથી અપર્યાપ્ત પિષણ અને રોગચાળાને કારણે ભરણ-પ્રમાણ વધી ગયું. ઘાસના અભાવે દ્રાર પણ નાશ પામ્યાં. માણસનું માંસ ખાવાનું સાધારણ બની ગયું. તળાવ અને કૂવા સુકાઈ ગયાં. ખાસ કરીને પાટણવાડામાં પાણીની અછત ઘણી આકરી હતી. એને કારણે મોટી સંખ્યામાં લોકો માળવા તરફ ચાલ્યા ગયા હતા અને ગામનાં ગામ ઉજજડ બની ગયાં હતાં. પછીના માસામાં વરસાદ પડ્યા પછી જ આ સંકટ હળવું થયું હતું.”
(૨) મુસ્લિમ સમાજ
(અ) સમાજ
ગુજરાતમાં જે પર જેટલા મુઘલ સૂબેદારો આવ્યા તેઓમાંના મોટા ભાગના તો બાદશાહના નિકટના સ્નેહીઓ શાહજાદાઓ તથા સરદાર હતા. તેઓ પોતાની સાથે મુઘલ દરબારના દબદબાને લઈને ગુજરાતમાં આવતા અને લઘુ મુઘલ દરબાર જેવું વાતાવરણ ગુજરાતમાં પ્રવર્તાવતા. મબલખ આવકને કારણે મુક્લ સામ્રાજ્યમાં ગુજરાતની સૂબેદારી અત્યંત મહત્વનું સ્થાન ધરાવતી હતી. અલબત્ત, ગુજરાતના મુસલમાનોની પોતાની આગવી સામાજિક વ્યવસ્થા હતી, પરંતુ આ
Page #280
--------------------------------------------------------------------------
________________
૭મું )
સામાજિક સ્થિતિ
રિપ૩.
રીતે દિલ્હીના સત્તાધીશો દ્વારા મોકલાતા સુબેદારે પણ પિતાની સાથે સામાજિક નવીનતા લાવતા અને એની અસર ગુજરાતના આ મુસ્લિમ સમાજ પર થતી.
ગુજરાતમાં મુઘલ સૂબાગીરીને પ્રથમ ૧૦૦ વર્ષોને સમય સામાજિક સ્થિરતાની દૃષ્ટિએ સુખ સમૃદ્ધિ અને શાંતિનો કોલ ગણી શકાય. ગુજરાતના મુસલમાન મુઘલ સુબેદારીના અમલ નીચે શાંતિથી જીવન નિર્ગમન કરતા, દ્રવ્યોપાર્જન કરી પોતાને સમૃદ્ધ બનાવી શકતા અને પોતાના ધર્મ તથા ઈમાનનું પાલન કરી શકતા હતા; હિંદુ-મુસલમાનો કે શિયા-સુન્નીના ભેદભાવ હેય તે. પણ એ બાહ્ય સ્તરે દષ્ટિગોચર થતા ન હતા. સૌ ને સમાન ન્યાય આપવામાં આવતો હતો, એટલું જ નહિ, પર તુ જે કઈ સૂબેદાર ધાર્મિક અતિરેક કર, તો એને એમ કરવામાંથી વારવામાં આવતો અને પાછો બોલાવી લેવામાં આવતો.
આખા દેશમાં જે પ્રકારનું શાસન પ્રવર્તમાન હતું તે જ પ્રકારનું શાસન ગુજરાતમાં પણ ચાલુ હતું. ઉપર કહ્યું તેમ ગુજરાતના સૂબેદારે દિહીશ્વરની લઘુ આવૃત્તિ જેવા હેઈ મુઘલ બાદશાહની બધી જ સારીનરસી પ્રવૃત્તિઓ એમનામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. બાદશાહી મોજશેખ, ભોગવિલાસ, ફેશનપરસ્તી, સત્તા તથા સંપત્તિનું પ્રદર્શન, શિલ્પ-સ્થાપત્ય પ્રત્યે અનુરાગ આદિ બાબતમાં તેઓ બાદશાહેથી ભિન્ન ન હતા. ટૂંકમાં, તેઓ શાહી સંસ્કારે તેમ કુસંસ્કારોથી વિભૂષિત હતા.
એ સમયને સામાન્ય મુસલમાન, પછી એ ગુજરાતને હોય કે દેશના ઉત્તરીય પ્રદેશનો હોય, સર્વત્ર સમાન હતો. ઉચ્ચ મધ્યમ કે ગરીબ વર્ગને મુસ્લિમ પ્રાદેશિક વિશેષતાઓને બાદ કરતાં, સામાજિક દષ્ટિએ સમાન હતું. એની ધાર્મિક આર્થિક કે સામાજિક પરિસ્થિતિમાં ઝાઝો ફરક ન હતો. ગુજરાતના સાગરકાંઠાનાં શહેરોમાં વસતે મુસલમાન વેપારી વધુ સમૃદ્ધ હોય તે બંગાળ બિહારને એ જ વેપારી એટલે સમૃદ્ધ ન હોય તેમ બને. પરંતુ એનું કારણ જે તે પ્રદેશના વ્યાપારી વ્યાપને ગણી શકાય. એવું જ કેળવણી અને કંઈક અંશે ધાર્મિક, માન્યતાઓને વિશે કહી શકાય. પરંતુ સમગ્રતયા, મુઘલકાલ દરમ્યાન, ગુજરાતના મુસ્લિમ સમાજ દેશના અન્ય ભાગોના મુસ્લિમ સમાજ સાથે ઘણે અંશે સામ્ય ધરાવતો હતો.
આ સમય દરમ્યાન ગુજરાતને મુસિલમ સમાજ ધીરે ધીરે પોતાની મૌલિક વિશેષતાઓ ગુમાવીને ભારતીય રંગે રંગાતો ગયે. આ સ્થિતિ નવનિર્મિત મુસ્લિમ સમાજ પૂરતી મર્યાદિત ન રહેતાં, બધા જ મુસ્લિમ વર્ગોમાં પ્રચલિત બની. બીજી બાજુ સલતનત કાલમાં શરૂ થયેલ વર્ગભેદ હવે દઢ થવા
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
મુઘલ કાલ
છે.
લાગે. વર્ગો વર્ગો વચ્ચેના ઊંચાનીચા સ્તર સ્પષ્ટ થવા લાગ્યા. ઉચ્ચ વર્ગના મુસ્લિમ રાજ્યતંત્રમાં ઊંચા હોદ્દા ધરાવતા હતા. રાજ્યની અગત્યની જવાબદારી વાળી નેકરીઓ ઉપર મુખ્યત્વે કુલીન મુસ્લિમોને નીમવામાં આવતા. સાધારણ વર્ગના મુસ્લિમ સેનામાં ભરતી થતા અથવા પોતાના વારસાગત વ્યવસાય કરતા.
- ડે. આશીર્વાદીલાલ શ્રીવાસ્તવના મત પ્રમાણે ગુજરાતના મુસ્લિમ સમાજને પણ બે સ્તરોમાં વડેચી શકાય? ઉપલા સ્તરના મુસ્લિમ અને નીચલા સ્તરના મુસ્લિમ. ઉપલા સ્તરના મુસ્લિમોને બે પેટાવિભાગોમાં વહેંચી શકાય ? શસ્ત્રધારી અને કલમધારી. પ્રથમ વિભાગમાં વિદેશી તત્વોના બનેલા સિપાહીવર્ગને સમાવેશ થતો. તેઓ ખાન “મલેક” “અમીર' “સિપાહાલાર વગેરે દરજજો ભોગવતા. બીજા વિભાગમાં ધાર્મિક અને શૈક્ષણિક સેવાઓમાં વ્યસ્ત મુસલમાનોને સમાવેશ થતો. તેમાં સૌથી વધુ અગત્યને વર્ગ ઉલેમાઓ અર્થાત ધાર્મિક નેતાઓને હતો. ઉલેમાઓમાં ધાર્મિક પુરુષો શિક્ષકે અને કાજીઓ જેવા મુરિલભ હતા, તેઓ મુસ્લિમ સમાજના તમામ વર્ગો ઉપર અને રાજ્ય કારોબાર ઉપર પોતાને પ્રભાવ પાડી શક્તા.
બીજા અર્થાત નીચલા સામાજિક સ્તરના મુસલમાનમાં કારીગરો, દુકાનદારો, નાના વેપારીઓ અને સામાન્ય કારકુની કામ કરનારાઓનો સમાવેશ થતો. સૌથી નીચા સ્તરે કલંદરે અને ભિક્ષુકે હતા.
એ ઉપરાંત એક અગત્યને વર્ગ સૂફી સંતોને હતે. તેઓ આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા, પોતાના ખાનકાહ (રહેઠાણ) શહેરની બહાર રાખતા અને લોકમાનસ પર ઘણે પ્રભાવ ધરાવતા. બાદશાહે પણ એમને આશ્રય આપતા. શાહઆલમના રોજાના વ્યવસ્થાપક બુખારી સૈયદને ઔરંગઝેબે આશ્રય આપ્યો હતો. એ ઉપરાંત વટવાના સંત કુબે–આલમની ગાદીના ગાદીપતિ સૈયદ મુહમ્મદ સલીહ બુખારીને પણ ઘણી ભેગાર આપવામાં આવી હતી. પાટણના શેખ અબ્દુલૂ વહાબને ઔરંગઝેબે મુઘલ સામ્રાજ્યના કાઝી-ઉલૂ-કુઝાત બનાવ્યા હતા.
વિદેશી મુસલમાને સ્વભાવતઃ શહેરી પ્રજાજન હતા. તેઓને ગ્રામજીવન ગમતું નહિ. એમને મુખ્ય ધંધે સિપાહીગીરી અને રાજ્યકારોબારમાં હેદા ધરાવવાને હાઈ ગ્રામ વિસ્તારમાં જવાના પ્રસંગ એમને માટે ઘણા ઓછા ઉપસ્થિત થતા, એમ છતાં જે લેકે ધંધેરોજગાર કે શિક્ષણકાર્યમાં પ્રવૃત્ત રહેતા તેઓને ગામડામાં જવું પડતું. | મૂળ ભારતીય મુસલમાનમાં મોટા ભાગના કારીગર હતા. કેટલાક નાના કાનદાર હતા. ધણા ઓછા મુસ્લિમોએ ખેતીને સ્વીકાર કર્યો હતો. વિજેતા
Page #282
--------------------------------------------------------------------------
________________
૭ મું]
સામાજિક સ્થિતિ
(૨૫૫
મુસલમાનોએ ઇસ્લામમાં ધર્માતર કરાવેલ વર્ગ મટે ભાગે તો કારીગર લેકેને જ હતો. એ ઉપરાંત મુસ્લિમ સમાજમાં ખાટકી, ભિસ્તી, કેનરકામ કરનાર વગેરે લેક પણ હતા. કેટલાક મુસ્લિમો ચિત્રકાર, હકીમ, લેખનકાર અને કુરાને શરીફની નકલ કરનારાઓ પણ હતા. આમ તત્કાલીન મુસ્લિમ સમાજ અનેક ધંધાકીય અને વ્યાવસાયિક વર્ગોમાં વહેંચાયેલ હતો.
રહેણીકરણીની દષ્ટિએ ગુજરાતના મુસ્લિમ સમાજમાં ત્રણ વર્ગ સ્પષ્ટપણે દેખાઈ આવતા : ઉચ્ચ (અમીર) વર્ગ, મધ્યમ વર્ગ અને નીચલે (ગરીબ) વર્ગ. ઉચ્ચ વગ સામંતશાહી સ્વરૂપને હતે. આ વર્ગના લેક ઐશ્વર્યમાં આળોટતા, તેઓ પ્રજાના પૈસે ભેગવિલાસ અને અમનચમન કરતા. સામંતના જલસાઓ, નૃત્યસભાઓ, મહેફિલે, ભોજન સમારંભ, શિકાર વગેરેમાં લખલૂંટ ખર્ચ થતો.
મધ્યમ વર્ગની સ્થિતિ સાધારણ હતી. તેઓ સાદું પણ સુખી જીવન ગાળતા, પરંતુ સમાજના નીચલા વર્ગની સ્થિતિ ઘણી શોચનીય હતી. તેઓને ભોજનના સાંસા હતા, પહેરવા પૂરતાં વસ્ત્ર ન મળતાં. ગરમ કપડાં કે જોડા પહેરવાની તો તેઓ કલ્પના પણ કરી શકતા નહિ. અવારનવાર પડતા દુકાળ, ભૂખમરે, લેગ અને કોલેરા જેવા રોગચાળાઓ, રાજ્ય અને વેપારીઓ તરફથી થતું શેષણ અને કુદરતી આફતોએ એમને દયાપાત્ર બનાવી મૂક્યા હતા. ગરીબ મજૂરે પાસે મામૂલી દરે તનતોડ કામ લેવામાં આવતું. બદલામાં દિવસમાં એક વાર એમને થોડીક ખીચડી મળતી. તેઓ વાંસ-માટીનાં ઝુંપડામાં રહેતા. પિટપૂરતું ખાવાનું ન મળતું હોય ત્યાં એમની પાસેથી નીતિમયતા, સચ્ચાઈ કે ઈમાનદારીની શી આશા રાખી શકાય?૩૫ (આ) ભજન
ગુજરાતના મુસ્લિમ સમાજના ઉચ્ચ વર્ગ માટે ભોજન વૈભવ-પ્રદર્શનનું સાધન હતું. તેઓ પ્રાત:કાળે અલ્પાહાર, મધ્યાહૂને ભજન અને સાંજના વાળુએમ ત્રણ વખત ઠાઠમાઠથી ભોજન કરતા. ત્રણે સમયે ઉત્તમ ખાદ્ય પદાર્થો સાથે મેવા મીઠાઈ પણ લેવામાં આવતાં. મુસ્લિમો માંસાહાર કરતા. તેઓ સુગંધીદાર બિરંજ બનાવતા, જેવા કે કાબુલી, દુઝદ બિરયાની, પુલાવ વગેરે. હલવો એમની માનીતી મીઠાઈ હતો. પાળેલાં અને જંગલી પશુપક્ષીઓનું માંસ તળીને, શેકીને અથવા સૂપ બનાવીને તેઓ ખાતા, તેતર, બતક અને સસલાનું માંસ રોજના આહારમાં લેતા. પ્રવાસી મેન્ડેલોએ ગુજરાતના સૂબેદારે આપેલ એક જ્યાફતનું વર્ણન કર્યું છે એ પરથી એ સમયના ઉચ્ચ વર્ગીય મુસ્લિમોના ખોરાકની વાનગી. એને ખ્યાલ આવી શકે છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૬ ]
સુઘઉં ફાલ
[..
શાખ મુસલમાને માટે વર્જ્ય છે, છતાં ખેારાકની સાથે શરાબ લેવાનુ સÖસામાન્ય હતુ. ધણા ગુજરાતી મુસ્લિમા શરાબ કરતાં અફીણને વધુ પસંદ કરતા.
ભાજન પછી કાથે ચૂના અને સેપારીવાળું પાન ખાવાને। સામાન્ય શિરસ્તા હતા. શ્રીમતા અને અમીરાના પાનમાં કપૂર અને કસ્તૂરી નાખવામાં આવતી.
સર ટામસ । લખે છે કે મુસ્લિમ અમીર-ઉમરાવા પેાતાના ભાજનમાં સામાન્ય રીતે ૨૦ વાનગીએ તૈયાર કરાવતા. ખાસ પ્રસગાએ ૫૦ વાનગી બનતી-—એ ઉપરાંત કુળ વધારામાં.
મધ્યમ વર્ગના લાક બે વખત પેટ ભરીને ભાજન કરી શકતા. તેઓ એમના ભાજનમા શટલી પૂરી પરાઠાં શાક દૂધ દહીં ઘી માખણુ તેલ વગેરેના ઉપયેગ કરતા. તહેવારાના દિવસેામાં મેવા મીઠાઈ અને ફરસાણને ઉપયાગ થતા.
ગરીબ લેકે દિવસમાં માત્ર એક વખત ભાજન લઈ શકતા. ખીચડી દહી અને અથાણું એમના રાજિ ંદા ખારાક હતા, ખીર એમનું મિષ્ટાન્ન ગણાતું. આ કાલ દરમ્યાન આવેલ બધા જ મુસાફરાએ ખીચડીના ઉલ્લેખ કર્યો છે. ખીચડીમાં થ ુંક મીઠું અને મળી શકે તે। સહેજ માખણ નાખીને તે ખાતા. શહેનશાહ જહાંગીર ખંભાત ગયા ત્યારે એણે ખીચડીના સ્વાદ માણ્યા હતા.૩૬ (૪) પોશાક
શ્રીમત મુસલમાને અને અમીર ઉમરાવા પેાતાના પોશાક અંગે ખૂબ ચેાકસાઈ રાખતા, તે ખમીસ અને લેધો પહેરતા. એના ઉપર કુબા નામના (કાટ જેવા) પોશાક પહેરતા. ઠંડી મેાસમમાં તેએ ‘ડગલા' નામથી ઓળખાતા આવરકેટ પહેરતા. ધરમાં તે લેંઘાને બદલે ‘લૂંગી' પહેરતા. તેઓ કયારેક સલવાર કે પગે ચુસ્ત ચારણા પહેરતા. પોતાના પોશાક પાછળ તે ઘણે ખર્ચ કરતા.
ઉલેમાઓ વિશિષ્ટ પ્રકારની પાધડી તેમ કખા અને પાયજામા પહેરતા
મજૂરા કારીગરા અને ખેડૂતા માત્ર લંગાટી વાળતા, તેએ ઘૂંટણ સુધી પહોંચે તેવા સુતરાઉ કાપડના એક ટુકડા પોતાની કમરે વીંટાળતા, અખૂલ્ ક્રૂઝલ 'લ ંગાટા'નું વર્ણન કરતાં કહે છે કે એ શરીરના માત્ર બે ભાગને ઢાંકતું કમર પર પહેરવાનુ' ગ્રુપડુ છે.'
Page #284
--------------------------------------------------------------------------
________________
મું]
સામાજિક સ્થિતિ
[૨૫૭
આ કાલમાં ઉઘાડા માથાવાળા લેકે સંમાનનીય ગણાતા ન હતા. ઘરની બહાર જતાં તેઓ માથા પર ટોપી કે પાઘડી અચૂક પહેરતા. મુસ્લિમોને એ આમ-રિવાજ હતો. તેઓ સફેદ ગોળ પાઘડી પહેરતા. પોતાના વડીલેની હાજરીમાં તેઓ એને માથા પરથી ઉતારતા ન હતા. રઈસે પોતાની પાઘડી માટે ૨૫ થી ૩૦ વાર લાંબું બારીક મલમલનું કાપડ વાપરતા. એનું વજન ચાર
સથી વધુ ભાગ્યે જ થતું. ગુજરાતમાં પહેરાતી કેટલીક ટોપીઓને ૧૦ બાજુઓ હતી.૩૮
સ્ત્રીઓના પોશાકમાં ખાસ વિશેષતા ન હતી. મુસ્લિમ સ્ત્રીઓ મોટે ભાગે સલવાર અને કમીઝ પહેરતી. એમની સલવાર પુરુષના ચરણ કરતાં ખાસ જુદી ન હતી. તેમાં કેટલીક ઘાઘરા પણ પહેરતી. ફૂલવાર અને ઘાઘરામાં રેશમી દોરી પરેવી એ કમર પર બાંધવામાં આવતી. કયારેક તે દેરીનું ફૂમતું ઘૂંટણ સુધી લટકતું રાખવામાં આવતું. સ્ત્રીઓના આર્થિક અને સામાજિક દરજજા પ્રમાણે એમની સલવાર સુતરાઉ રેશમી કે કિનખાબના કાપડમાંથી બનાવવામાં આવતી. | ઉચ્ચ તથા મધ્યમ વર્ગની મુસ્લિમ સ્ત્રીઓમાં પડદાની પ્રથા ઘણી ચુસ્ત રીતે પળાતી. ઉચ્ચ વર્ગની મહિલા બુરખા વગર ભાગ્યેજ દેખાતી. મુરિલમાં સ્ત્રીનું મુખ લેહીની સગાઈ સિવાયનાં બીજાં એનાં નિકટનાં સગાં પણ જોઈ ને શકે એવો ચાલ હોવાથી બુરખા વગરની સ્ત્રી કવચિત જ જોવા મળતી. સંજોગવશાત અગર આકસ્મિક રીતે જે કોઈ સ્ત્રીને પડદે થોડા સમય માટે પણ ખૂલી જાય તો એ માટે એને ઘણું સહન કરવું પડતું.
નીચા વગની, ખાસ કરીને ખેડૂત કે મજૂર વર્ગની, સ્ત્રીઓ બુરખાના બંધનથી મુક્ત રહેતી. તેઓએ પોતાના પતિને બધાં કાર્યોમાં મદદ કરવી પડતી. પરિણામે બુરખો રાખવાનું એમને માટે મુશ્કેલ હતું.
કુરાને શરીફમાં એક મુસલમાનને ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી હોવા છતાં ગરીબ નીચલા વર્ગના મુસલમાનોમાં એકપત્નીપ્રથા પળાતી. ઉલેમાઓના નિર્ણય પ્રમાણે મુસ્લિમ, નિકાહ દ્વારા માત્ર ચાર, પરંતુ મુતા દ્વારા ગમે તેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે. પરંતુ શહેનશાહ અકબરે ફરમાન બહાર પાડયું હતું કે, “સામાન્ય સ્થિતિનો મુસલમાન, એકથી વધુ સ્ત્રી કરી શકે નહિ–સિવાય કે એની પત્ની વાંઝણી હેય. બહુપત્નીપ્રથા સરદારો અને શ્રીમંતોનું દૂષણ અને મધ્યમ વર્ગના શોખનું સાધન હતું.
ઈ-૬-૧૭
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૮]
બુઘલ કાલ
ઈસ્લામ પ્રમાણે સ્ત્રીને મિલકતનો અમુક ચોક્કસ ભાગ વારસામાં મેળવવાને અધિકાર હતું અને એ રીતે મેળવેલ મિલકત ઉપર એને સર્વાધિકાર રહેતો. પિતાની એ મિલકતને એ યથેચ્છ ઉપભોગ કરી શકતી. | ગુજરાતના મુસલમાનેમાં અન્ય ભારતીય મુસલમાનની જેમ અલંકારોનું ધાર્મિક મહત્વ હતું. તેઓ સોના-ચાંદીનાં તાવીજ પહેરતા. એમાં ખુદા તાલાનું નામ કોતરાવતા. સ્ત્રીઓ સેંથીમાં સિંદૂર, કાનમાં કડી કે ચંપાળી, નાકમાં નથ કે વેસર, ગળામાં હાર કે ગલૂણંદ, હાથ ઉપર બાજુબંધ અને ચૂડી કે કંગન, આંગળી પર વીંટી અને પગમાં પાયલ પહેરતી.
રમતગમત
શતરંજ ચોપાટ અને પત્તાંની રમત ઉચ્ચ મધ્ય કે ગરીબ બધા વર્ગના મુસલમાને માટે મને રંજનના સાધનરૂપ હતી. મેદાની રમતમાં કુસ્તી મુક્કાબાજી શિકાર ચગાન અને કબૂતરો ઉડાડવાની રમતે મુખ્ય હતી.
એ ઉપરાંત પ્રાણીઓની સાઠમારી જેવા શેખ સૌ મુસ્લિમોને હતો. ઘેટાં બકરાં કૂકડા કૂતરા આખલા કે હરણની સાઠમારી મેદાનમાં થતી અને જોનારાઓને પૂરતું મને રંજન પૂરું પાડતી. * ઉચ્ચ વર્ગના મુસલમાનમાં જંગલી પ્રાણીઓની સાઠમારી વધુ પ્રિય હતી. વાધ ચિત્તા હાથી અને દીપડાની જીવસટોસટની લડાઈ જેવાનું તેઓને વધુ પસંદ પડતું. ‘તુઝુકે જહાંગીરીમાં આ ખલા અને વાઘ વચ્ચેની કુસ્તીઓને ઉલ્લેખ છે. ઘોડદેડની હરીફાઈ અમીર ઉમરાવોમાં પ્રચલિત હતી. તેઓ પોતાના તેજી ઘોડા ઉપર બેસી ઘડદેડની હરીફાઈમાં ભાગ લેતા.
ભિન્ન ભિન્ન પ્રકારની પોલની રમત, જેવી કે ઘોડા પર બેસીને રમાતી પોલે, પાણીમાં રમાતી પેલે, પ્રકાશિત દડા વડે રાત્રે રમાતી પોલ વગેરે શાહી રમત ગણાતી.૩૯
પતંગ ઉડાડવાની રમત બધા વર્ગોમાં સામાન્ય હતી. વહેતા પાણીમાં તરવાનું સ્વાથ્યપ્રદ ગણાતું અને તેથી તરવાની રમત ઘણી પ્રખ્યાત બની હતી,
બાદશાહે અને અમીર ઉમરાવોને શિકારને ઘણો શોખ હતો. પોતાની ગુજરાતની મુલાકાતના પ્રસંગે બાદશાહ જહાંગીર દાદથી ૧૦ કિ.મી. દૂર કદાચ પાવાગઢના પહાડી તથા જંગલવાળા પ્રદેશમાં હાથાઓના શિકાર માટે ગયો હતો.•
Page #286
--------------------------------------------------------------------------
________________
૭ મું] સામાજિક સ્થિતિ
[૨૫૯ ગુજરાતના મુસલમાનોને રંગભૂમિ પર ભજવાતાં નાટક-દશ્યો જોવાને શેખ પણ હતું. ગુજરાતના કેટલાક નટએ ગુજરાતમાં ચાલતા ગેરવહીવટને દર્શાવતો એક અભિનય શહેનશાહ શાહજહાં પાસે રજૂ કર્યો હતો.'
સામાન્ય મુસ્લિમને ગમે તેવી અને વધુ મનોરંજન આપતી રમતમાં, વાર્તાકથા અને શ્રવણ બહુ મહત્તવની રમત છે. સુશિક્ષિત વર્ગોમાં ગુલિસ્તાન બુસ્તાન અને અન્ય પુસ્તકમાંથી વાર્તાઓ કહેવામાં આવતી. સૌને એમાં રસ પડતો અને જ્ઞાન સાથે ગમ્મતની લહાણ થતી. એ ઉપરાંત ઉખાણાં–ચીરતાન–ની રમત પણ કપ્રિય હતી. સામસામાં ઉખાણાં અપાતાં અને એના ઉકેલમાં બુદ્ધિશક્તિની કસોટી થતી.
મુસ્લિમ પિતાના ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઊજવતા. ઈદે મિલાદ, ઈદ-ઉલ-ફિત્ર, ઈદ-ઉલ-જૂહા, શબે બરા, બાર વફાત વગેરે તહેવારો આનંદપૂર્વક ઉજવાતા. મોહરમનો પ્રસંગ પણ સારી રીતે પસાર થતા. મુઘલ બાદશાહે સુની હોવા છતાં તેઓએ મેહરમની ઉજવણી ઉપર કઈ નિયંત્રણ જ નાખ્યાં ન હતાં. અલબત્ત ઔરંગઝેબે પોતાના અમલ દરમ્યાન મોહરમની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.જર
મુસલમાનો શુકન-અપશુકનમાં માનતા. વહેમી માન્યતાઓની બાબતમાં ગુજરાતના હિંદુ અને મુસલમાન સરખા હતા. મુસ્લિમો પણ શુકન જેવડાવતા શહેનશાહ અને સૂબેદારો પોતાના દરબારમાં જ્યોતિષીઓને રાખતા. જાદુ તાવીજ અને એવી બીજી બાબતમાં તેઓની દૃઢ માન્યતા હતી.૪૩ કેળવણી
મુઘલ કાલમાં ત્રણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ હતી : ૧. મકતબ, ૨. મજિદ અને ખાનકાહ સાથે સંલગ્ન શાળાઓ અને ૩. મદ્રેસાઓ. પ્રથમ બે પ્રકારની શાળાઓ પ્રાથમિક કક્ષાની હતી. એમાં અરબી-ફારસીનું, એ ખાસ કરીને ફારસીનું, અક્ષરજ્ઞાન અપાતું. એમાં કુરાને શરીફનું શિક્ષણ પણ અપાતું. કુરાને શરીફ કંઠસ્થ કરવાનું એમાં શીખવાતું. મજિદ અને ખાનકાહ સાથે સંલગ્ન શાળાઓમાં અધ્યાત્મવિદ્યા શીખવાતી. આવી મક્તા અને શાળાઓ ગુજરાતનાં તમામ શહેર કસ્બાઓ અને ગામડાંઓમાં વિદ્યમાન હતી.
મદેસાઓ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શાળા-કૅલેજ હતી. કેટલીક મદ્રેસાએ તે ઉત્તમ જ્ઞાનકેદ્રો તરીકે ખ્યાતિ પામી હતી. હિ.સ. ૧૦૯૨ માં નહરવાલા(પાટણ) માં “કેક સફાં” નામની ભદ્રેસા સ્થાપવામાં આવી હતી. એ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬]
: સુઘલ કાલ..
[..
એક મસ્જિદ સાથે સલગ્ન હતી. શિયા સ ંપ્રદાયના શિક્ષણ અર્થે અમદાવાદમાં “લંગર દ્વાજદા ઇમામ” નામની એક ઉચ્ચ શિક્ષણ આપતી સસ્થા મુરહાન નિઝામશાહ પહેલાએ સ્થાપી હતી. તેમાં ઈરાક ઈરાન અરબસ્તાન અને ઉત્તર ભારતમાંથી ખ્યાતનામ વિદ્વાનાને ખેલાવી શિક્ષક તરીકે નીમવામાં આવ્યા હતા. અકામુદ્દીને પણ ઈ.સ. ૧૬૯૭માં આશરે રૂપિયા ૧,૪૦,૦૦૦ ના ખર્ચે એક ભવ્ય કૉલેજની સ્થાપના કરી હતી.૪૪ એ ‘મદ્રેસા-એ હિદાયત બખ્શ’ નામે એળખાતી.
આવી મદ્રેસાએ માત્ર શહેરામાં જ હતી, ગામડાંઓમાં શિક્ષણ માત્ર મકતા પૂરતુ જ મર્યાદિત રહેતું. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ માટે શહેરની મદ્રેસા એમાં જવું પડતું.
મુસ્લિમ બાળકોનું શિક્ષણુ રાજ્ય દ્વારા સંચાલિત થતું . રાજ્ય તરફથી શિક્ષકે નિમાતા. ઔરંગઝેબે ગુજરાતના દીવાનને સૂચના આપી હતી કે રાજ્યના સદ્રની સલાહ લઈ શિક્ષકાની નિયુક્તિ કરે. એવા શિક્ષકોને રાજ્ય તરફથી દરમાયે અપાતા અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ અપાતી.
જે મુસ્લિમને ઇસ્લામી શાળાઓમાં અપાતા શિક્ષણ ઉપરાંતનું રિક્ષણ મેળવવું હેાય તે હિંદુ પાઠશાળામાં પણ જોડાતા. ત્યાં એને ખગેાળ ગણિત અને આયુર્વેદનું શિક્ષણ અપાતુ’
મુસ્લિમ મદ્રેસાઓમાં ૧૦ થી ૧૨ વર્ષ શિક્ષણ અપાતું. ત્યાર પછી કાઈ નામી વિદ્વાન પાસે કેટલાંક વર્ષો સુધી શીખનારને ડૉક્ટરેટ જેવી ઊંચી ઉપાધિ મળતી, એનાથી પણ વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મક્કા મદીના બસરા કુ યમન દમાસ્કસ કરે. બગદાદ કે ખારાસાન જવું પડતું.
છેકરીઓ માટે કાઈ અલગ શાળાએ ન હતી. નાની ઉંમરની બાલિકાએ છોકરાઓ સાથે મકતબામાં ભણતી. ત્યાં તેઓને ખાસ કરીને કુરાને શરીફ શીખવવામાં આવતુ શ્રીમત વર્ગો પેાતાની દીકરીઓના શિક્ષણ માટે ખાનગી શિક્ષક। રાખતા.
ઈસુની ૧૮ મી સદીના પ્રારંભકાલ માં એક મુસ્લિમ વિદ્વાન મુલ્લા નિઝામુદ્દીને મદ્રેસાઓમાં શીખવાતે। અભ્યાસક્રમ નિયત કર્યાં હતા. એ અભ્યાસક્રમ ત્યાર સુધીમાં શીખવાતા અભ્યાસક્રમને આધારે પદ્ધતિસર રજૂ કરવામાં આવ્યા હતા. એ દસે નિઝામિયા ' નામથી જાણીતા છે. અભ્યાસક્રમમાં ૧૧ વિષય છે અને એ દરેક વિષય માટે અમુક સૂચિત પુસ્તકોની યાદી આપવામાં આવી છે. એ વિષયા આ પ્રમાણે છે : ૧. સ, ૨. નવ (વ્યાકરણ વગેરે), ૩. મન્તિક
Page #288
--------------------------------------------------------------------------
________________
મું]
સામાજિક સ્થિતિ (તર્કશાસ્ત્ર), ૪ હિકમત (તત્વજ્ઞાન), ૫. રિયાઝી (ગણિતશાસ્ત્ર), ૬. બલાગત (વકતૃત્વકલા), ૭. ફિકહ (ન્યાયશાસ્ત્ર), ૮. ઉસૂલે ફિકહ (ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો), ૯. કલામ, ૧૦. તફસીર અને ૧૧. હદીસ.
મુઘલ સમય દરમ્યાન ગુજરાતમાં ઘણું પુસ્તકાલય વિદ્યમાન હતાં. દરેક મસામાં એકાદ નાનું કે મોટું પુસ્તકાલય રાખવામાં આવતું. અમદાવાદનું “શમ એ બુખારી' નામે પુસ્તકાલય, અકબરે જ્યારે ગુજરાત જીત્યું ત્યારે, હયાત હતું. બીજાં કેટલાંક નામી કિતાબખાનાંઓમાં (1) ઈ.સ. ૧૬૫૪માં અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ વલી કે દાઈની મદ્રેસાનું પુસ્તકાલય, (૨) ઈ.સ. ૧૬૮૧ માં સ્થપાયેલ ફેઝ સફાનું પુસ્તકાલય, (૩) સૌરાષ્ટ્રના કુતિયાણા શહેરમાં શેખ ઈબ્રાહીમ ઈ.સ. ૧૬૮૯માં રચાયેલી મસાનું પુસ્તકાલય, અને (૪) શેખ મુહમ્મદ અકરામ કે જે અમદાવાદના સદ્ધ હતા તેઓએ ઈ.સ. ૧૬૯૭ માં રૂ. ૧,૨૪,૦૦૦ના ખર્ચે અમદાવાદમાં મસ્જિદ મદ્રેસા અને કિતાબખાના બંધાવ્યાં હતાં. આ બધાં પુસ્તકાલય ઘણું સમૃદ્ધ હતાં. આ ઉપરાંત અમદાવાદના સરખેજમાં સુલતાન અહમદ ખંતવીએ એક મસ્જિદ ખાનકાહ મદ્રેસા અને કિતાબખાના બંધાવ્યાં હતાં. આ બધાં પુસ્તકાલય તથા શાહી પુસ્તકાલયોને લાભ વિદ્યાને લઈ શકતા.
પાદટીપો
૧. ભોગીલાલ સાંડેસરા, “મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય', “સ્વાધ્યાય", પુ. ૧૨,
૧૩૭–૩૮ ૨. “મીરાતે એહમદી” (ગુજરાતી ભાષાંતર), ભાગ ૨, પૃ. ૧૩૯-૪૩ 3. Commissariat, History of Gujarat, Vol. II, p. 173 ૪. Ibid, p. 189 14. Jadunath Sarkar, History of Aurangzeb, Vol. III, p. 320 4. Commissariat, op. cit., p. 214 ૧૭. ભોગીલાલ સાંડેસરા, “ગુજરાતનાં શાહી મુઘલ ફરમાન', “વસ્તુપાલનું વિદ્યામંડળ
અને બીજા લે", પૃ. ૧૧૫ C. Commissariat, op. cit., p. 191 ૯. રત્નમણિરાવ ભીમરાવ, “ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૧૨૫-૨૬ ૧૦. એજન, પૃ. ૧૨૭–૨૮ 21. Commissariat, op. cit., pp. 417-23 ૧૨. Ibid., p. 423 ૧૩. Ibid., p. 425 ૧. Ibid, p. 427
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૧૨]
મુઘલ કાલ
૧૫. Ibid., p. 428
૧૬. Ibid., p. 429
૧૭. M. R. Majmudar, Journal of the University of Bombay, Vol. V, pp. 144-51
૧૮. ભેા. જ. સાંડેસરા, ‘પાટણના બે શિલાલેખા', “બુદ્ધિપ્રકાશ', વર્ષે ૮૩, પૃ. ૨૯૨– ૨૬ અને સંશોધનની કેડી”, પૃ. ૨૩૬-૨૪૩
૧૯. જુઓ કૃષ્ણલાલ ઝવેરી, ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથા ' તથા છાટુભાઈ નાચક, ‘ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ' એ બે પુસ્તક ૨૦. આ ફારસી તવારીખનું જદુનાથ સરકારે કરેલુ. સ`પાદન તથા અંગ્રેજી ભાષાંતર (ડૉ. રઘુવીરિસંહજીના સુધારાવધારા સહિત ) વડાદરાની મ. સ. યુનિવર્સિ ટીના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રકાશિત કરવાની આયેાજના થઈ છે.
6
૨૧-૨૩. ભા. જ. સાંડેસરા, મેાગલકાલીન ગુજરાતના બે વીર મુત્સદ્દીએ”, “સ્વાધ્યાય”, પુ. ૧, પૃ. ૧૫૨-૧૫૫. આ લેખ ‘અન્વેષણા'(પૃ. ૨૦૭–૧૨)માં ગ્રંથસ્થ થયા છે, ૨૪. પાંજરાપેાળની સંસ્થા કેટલી પ્રાચીન છે એ લિખિત કે અન્ય પુરાવાઓને અભાવે નિશ્ચિતપણે કહેવુ મુશ્કેલ છે. નિદાન સાલ કી કાલમાં તેા વ્યવસ્થિત પાંજરાપાળ (પછી. ભલે એ કાઈ જુદા નામે ઓળખાતી હાય) હશે એમ આનુષંગિક પુરાવાએ ઉપરથી અનુમાન થાય છે. મુઘલ કાલમાં ગુજરાતનાં મુખ્ય નગરામાં પાંજરાપાળા હતી એનાં સ્પષ્ટ સમકાલીન પ્રમાણ છે.
રપ. એદલજી જમશેદજી ખારી, “દુકાળ વિષે નિખ་ધ - ૨૬. Commissariat, op. cit., pp. 313-17
(પ્ર.
૨૮. Ibid., p. 394-f. ૨૯. Ibid., p. 457
૩૧. પ્રવીણ ચિ. પરીખ, ‘ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ’, પૃ. ૬૬
૩૨. Ashirbadi Lal Shrivastav, Medieval Indian Culture, p. 29
૨૭. Ibid., p. 188
૩. Ibid, p. 495f..
૩૩. M. S. Commissariat, op. cit., Vol. II, p. 162
૩૪. Ibid., pp. 158-59
૩પ. પ્રવીણ ચિ. પરીખ, ઉપર્યુ ક્ત, પૃ. ૬૯–૭૦
૩૬. M. S. Commissariat, op. cit., Vol. II, p. 60
૩૭. Ain-i-Akbari, p. 274, cited by P. N. Chopra, Some Aspects of Society and Culture during the Mughal Age, p. 7
૪૩. Shri Ram Sharma, op. cit., p. 8 ૪૪, Pran Nath Chopra, op. cit. p. 147
*
૩૮. P. N. Chopra, ibid., p. 9
૩૯. Shri Ram Sharma, Mughal Government and Administration, p. 8
૪૦. Commissariate, op. cit., Vol. Il, p. 72
૪૧. Pran Nath Chopra, op. cit., p. 80
૪૨. Ibid., p. 101
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ આર્થિક સ્થિતિ
પેાણા સેા કરતાં વધુ વર્ષોંના આ સમયગાળાના પૂર્વાર્ધમાં ગુજરાત આર્થિક અને હુન્નર-ઉદ્યોગની દૃષ્ટિએ સમૃદ્ધ હતુ, જ્યારે એના ઉત્તરાર્ધમાં રાજકીય દુરવસ્થા, આંતરવિગ્રહે અને એને પરિણામે ઉત્પન્ન થયેલી સામાજિક અશાંતિને કારણે હુન્નરઉદ્યોગ અને ધધારેાજગારની અવનતિ થઈ હતી.
અકબર જહાંગીર અને શાહજહાંનેા સમય એ માટે પૂર્ણ શાંતિને સમય હતા. ખુશ્કી અને તરી માગે વેપારના ભારે વિકાસ થયા, ઉદ્યોગાને વેગ મળ્યા તથા વિવિધ પ્રકારના કાપડની અને ગળીની નિકાસને પરિણામે ગુજરાતનાં મુખ્ય નગરાનાં નામ આંતરરાષ્ટ્રિય બજારોમાં જાણીતાં થયાં. ઐતિહાસિક સાધનેના અભ્યાસને પરિણામે એ છાપ દૃઢ બને છે કે ગ્રામ-નગરાની વસ્તી પેાતાના વ્યવસાય શાંતિમય રીતે ચલાવવાને એક ંદરે સ્વતંત્ર હતી.. ખાસ કરીને ઔરંગઝેબના સમયમાં હિંદુ પ્રજાની ધાર્માિંક સ્વતંત્રતા જોખમાય એવા હુકમે નીકળ્યા હતા અને અકબરે નાબૂદ કરેલા જિયાવેશ પાછે લેવાનું શરૂ થયું હતું તાપણુ કાયદો અને વ્યવસ્થાની એકંદરે સાબૂત સ્થિતિને કારણે આર્થિક અને વેપારી આબાદીને બાધ આવ્યા હાય એમ જણાતું નથી. સુરત ખાતેની અંગ્રેજ કાઠીનાં સ્તરામાંથી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેકટરાના એ કાઠીના કચારીઓ સાથેના ાજ સુધી સચવાયેલા ઢગલાબંધ પત્રવ્યવહારમાંથી આ વિધાનનું સમન થાય છે. ૧૭ મી સદીનું સુરત મુઘલ સામ્રાજ્યના દરિયાઈ વેપારનું કેંદ્ર તથા, કવિશ્રી નાનાલાલે કહ્યું છે તેમ, હાજી માટે · મક્કાનું મુખબાર ' બન્યું હતું અને તેથી ‘બંદર-દ્ય–મુબારક ' અને ‘ખાખ—અલ્—હાજી ’ જેવાં બિરુદથી એને નવાજવામાં આવ્યું. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા ક ંપની ઉપરાંત અન્ય યુરાપીય વેપારી કંપનીએએ પણ સુરત શહેરમાં કાઠીએ નાખી તેથી એના આયાત-નિકાસના વેપારને ભારે વેગ મળ્યા હતા. પુરાણું પાટનગર પાટણું પેાતાનું વેપારી મહત્ત્વ અંશતઃ જાળવી રહ્યું હતું, જ્યારે ગુજરાતનું રાજકીય
&
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૪]
મુઘલ કાલ
[%.
'
કેંદ્ર અમદાવાદ અને ઐતિહાસિક બંદર ખંભાત હુન્નરઉદ્યોગ અને વેપારનાં ધીકતાં કેંદ્ર હતાં. પ્રાયઃ આ વસ્તુને અનુલક્ષીને ‘ હીરસૌભાગ્ય ક્રાવ્ય 'ના કર્તા દેવવિમલગણ કહે છે :
श्रीस्तम्भतीर्थं पुटभेदनं च यत्रोभयत्र स्फुरतः पुरे दे | अहम्मदाबादपुराननाया: किं कुंडले गुर्जर देशलक्ष्म्याः ॥
(સગ ૧, શ્લોક ૬૬)
( અર્થાત્ અમદાવાદ જેનુ મુખ છે તેવી ગુર્જરદેશની લક્ષ્મીનાં ખભાત અને પાટણ એ જાણે કે બંને બાજુ રફુરાયમાણુ થતાં કુંડળ છે.)
૧૭મા સૈકામાં ગુજરાતની મુલાકાતે આવેલા યુરોપીય મુસા ાનાં—મેન્ડસ્લે (ઈ.સ. ૧૬૩૮), ટેવરનિયર (ઈ.સ. ૧૬૪૧-૬૭), થેવેના (ઈ.સ. ૧૬૬૬) અને જ્હોન ફ્રાયર(ઈ.સ. ૧૯૭૪-૭૫)નાં-પ્રવાસવર્ણન ગુજરાતના હુન્નરઉદ્યોગ અને વેપારની આબાદ સ્થિતિની સાક્ષી પૂરે છે, ૧
ખંભાતના અખાતનેા બંદર આગળના ભાગ પુરાઈ જવાથી નાનાં વહાણ જ સેાળમી–સત્તરમી સદીમાં ખંભાત બદરે આવી શકતાં તથા ખંભાત આયાતનિકાસ થતા માલ ધેશ્વા અને ગધાર બંદરે અટકતા ને ત્યાંથી હાડીએ ભરી ખભાત લઈ જવાતા અને હાડીઓમાં ખંભાતથી ચડતા; આમ છતાં ખંભાતની આબાદી લગભગ પૂર્વવત્ હતી.૨
એ સમયમાં મુખ્ય આયાત માલ આ પ્રમાણે હતેા : તામુ` સીસુ પા હીંગળાક અને ફટકડી એડન ગાવા અને ચેથા, સેાનુ` મા એરમઝ એબિસિનિયા અને આફ્રિકાનાં અન્ય સ્થળેાએથી, ચાંદી રાતા સમુદ્ર અને ઈરાની અખાતનાં બંદરાઓથી, હીરા દક્ષિણ ભારતમાંથી, માણેક પેગુ અને લંકાથી, નીલમ ઈરાનથી, ચેાખા એલચી સેાપારી અને નારિયેળ મલબારથી, પાન મલબાર અને વસઈથી, અફીણ મડ અને સૂ' અરબસ્તાનથી, કિસમિસ અને ખજૂર ઈરાનથી, હરડે બહેડાં અને તેજાના કામુલથી, લવિંગ મેથ્યુકાસથી, જાયફળ અને જાવંત્રી પેગુથી; સુખડ ટીમે રથી; કપૂર મેર્નિયા અને સુમાત્રાથી, તજ લંકા અને જાવાથી, ભરી બંગાળ મલબાર લંકા સુમાત્રા અને જાવાથી, ધાડા ઈરાન અરબસ્તાન અને કાખુલથી, હાથી લકા અને મલબારથી, હાથીદાંત આફ્રિકાથી, લાખ પેથ્રુ અને માર્તાખાનથી, અંબર આફ્રિકા સોકેટ્રા અને માલદીવથી મલમલ બગાળ અને કાંકણથી અને બિલેારી કાચ ચીન તથા માāબાનથી.
Page #292
--------------------------------------------------------------------------
________________
૮મું]
આર્થિક સ્થિતિ
[૨૬૫
નિકાસ થતો માલ મુખ્યત્વે આ પ્રમાણે હતો : ચેખા સિંધ કેકણ મલબાર આફ્રિકા અને અરબસ્તાનમાં, ઘઉં ભલબાર અરબસ્તાન અને આફ્રિકામાં, કઠોળ અને તલ મલબારમાં, રૂ મલબાર અને અરબસ્તાનમાં, મરી ઈરાનમાં, અફીણ -ઈરાન મલબાર પેગુ અને મલાયામાં, ગળી ઈરાની અખાત અને રાતા સમુદ્રના પ્રદેશમાં તથા કેકણમાં, ઘોડા મલબાર અને કેકણમાં, અકીકનાં ઘરેણાં મલબાર અરબસ્તાન રાતા સમુદ્રના પ્રદેશમાં તથા પૂર્વ આફ્રિકામાં અને સૂતર તેમ રેશમી અને સુતરાઉ કાપડ અને કામળા શેતરંજીઓ પેટી પલંગ ખરાદીકામ અને હાથી દાંતનાં રમકડાં જેવી ચીજો અનેક દેશોમાં જતી. અમદાવાદને કિનખાબ તથા રેશમી અને સુતરાઉ કાપડ ખંભાત આવતાં અને ત્યાંથી વહાણ ભરીને પશ્ચિમ અને પૂર્વના વિદેશી બંદરોએ જતાં. સુતરાઉ કાપડ તો ખંભાતથી એટલું ચડતું કે ખંભાતને “દુનિયાનું વસ્ત્ર” કહેતા. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે અકબર ઉપર લખેલા પત્રમાં અકબરને ખંભાતનો રાજા' કહ્યો છે. આફ્રિકાના સમુદ્રકિનારાના પ્રદેશમાં ગુજરાતના સુતરાઉ કાપડનો એટલે ખપ હતો કે એનાથી સેગણું કિંમત સોનામાં આપવામાં આવતી. મલાયાના ટાપુઓમાં માણસની ઊંચાઈ જેટલે આ કાપડનો ઢગ અપાતા ત્યારે પકડાયેલા કેદીને છુટકારો થત
સત્તરમા સૈકામાં ગુજરાતનું જ નહિ, પણ મુઘલ સામ્રાજ્યનું સૌથી આબાદ બંદર સુરત હતું. એ સમયના સુધરેલા જગતના પ્રત્યેક દેશના વેપારીઓ અને વહાણ સુરતમાં નજરે પડતાં. અંગ્રેજ વેપારીઓ પ્રથમ સને ૧૬૦૮ માં સુરતમાં આવ્યા અને એમણે ૧૬૧૧ માં સુરત અમદાવાદ ખ ભાત ઘોઘા વગેરેમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યું. ડચ અને કેજોએ પણ સુરતમાં કાઠી નાખી અને ડચોએ સુરત ઉપરાંત અમદાવાદ ભરૂચ વડોદરા ખંભાત અને સરખેજમાં પણ કાઠીઓ નાખી. પોર્ટુગીઝાને પણ સુરતના વેપારમાં રસ હતો અને જુદા જુદા યુરોપીય દેશનાં વેપારી જૂથે કે રાજ્યાશ્રિત વેપારી કંપનીઓ ત્યાં પરસ્પરની સ્પર્ધા કરતાં હતાં. સારાંશ કે સુરત આંતરરાષ્ટ્રિય
૫ રનું અને પ્રવાસનું કેદ્ર હતું. ત્યાંનાં વહાણ દક્ષિણમાં કેકણ મલબાર લંકા, પશ્ચિમે અરબસ્તાન આફ્રિકા અને ઈરાની અખાતનાં બંદરેએ તથા પૂર્વ બંગાળ પગુ સુમાત્રા જાવા અને ચીન સુધી અવરજવર કરતાં. સુરતથી બાર માઈલ દૂર સુંવાળી ગામે મેટાં વહાણ લંગર નાખતાં અને ત્યાંથી માલ ઉતારી ગાડામાં અથવા મછવામાં ભરી સુરતમાં લવાતો. સુરતના ઘણાં હિંદુ વેપારીઓ જાવા અને સુમાત્રામાં રહેતા. સુમાત્રાના પ્રાચીન બંદરમાં એમનો એક જુદે મહેલે હતો. દેશાવર સાથેના આ તહેવારને કારણે વહાણ બાંધવાનો મોટો ઉદ્યોગ સુરતમાં
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૬]
મુઘલ કાલ
[5.
હતું અને આ કામ કરનાર કુશળ કારીગરો હતા.૫ ગમે તેટલા વજનના વહાણના પૂરા જોખમના દરિયાઈ વીમા ઉતારનાર પેઢીએ સુરતમાં હતી અને ભરેલાં વહાણોના બારોબાર સોદા ઉતારનાર પ્રતિષ્ઠિત દલાલ પણ હતા. શિવાજીએ સુરત લૂટયું, કેમકે સુરત મુઘલ સામ્રાજ્યનું અતિશય ધનિક અને પ્રતિષ્ઠિત નગર હતું. એ મહારાષ્ટ્રથી ખૂબ નજીક હતું અને સુરત ઉપરનું આક્રમણ એ મુઘલ સામ્રાજ્યના આર્થિક દુર્ગ ઉપર સફળ આક્રમણ બરાબર હતું.
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં ગુજરાતની મુખ્ય ભૂમિ ઉપર ભરૂચ બંદર પૂર્વકાલીન ગૌરવની સ્મૃતિ જાળવી રાખી ભાગ્યે ભાગ્યું તોયે ભરૂચ” એ કહેવતને સાર્થક ઠરાવતું હતું. ભરૂચથી તેમજ સૌરાષ્ટ્રમાં વેરાવળ અને માંગરોળ બંદરોએથી પરદેશે સાથે સારો વેપાર ચાલતો હતો અને એ બંદરો કેવળ ખંભાત અને સુરતથી દુધ્યમ કક્ષાનાં હતાં. સુરતની ક્રમશઃ ચડતી થતી ગઈ તેમ ખંભાતનો વેપાર અને દેશી-વિદેશી વેપારીઓ સુરત તરફ વળ્યા. પાટણના સુપ્રસિદ્ધ પટોળાં વણનાર સાળવીઓનું સ્થળાંતર આ વિષયમાં એક લાક્ષણિક ઉદાહરણરૂપ છે. એ કુશળ કારીગરો પાટણથી અમદાવાદ આવ્યા ( એના પુરાવારૂપે અમદાવાદમાં સરસપુર અને જમાલપુરમાં સાળવીવાડ છે; જોકે ત્યાં સાળવીઓ પિતાને “પટેલ” તરીકે ઓળખાવે છે, ત્યાંથી ખંભાત ગયા, ખંભાતથી અવનતિ થતાં સુરત ગયા, અને ત્યાંથી દખણમાં જલના વગેરે સ્થળાએ ગયા.
અમદાવાદ રાજધાની હોવા ઉપરાંત વેપારનું મોટું મથક હતું. ‘ત્રણ તાર” સૂતર તેમ રેશમ અને કસબ માટે એ વિખ્યાત હતું, જે પૈકી સૂતર અને સુતરાઉ કાપડને ઉદ્યોગ ત્યાં આજ સુધી વિકસતો રહ્યો છે. અમદાવાદનું કાપડ ખંભાત અને સુરત દ્વારા પરદેશ જતું અને જમીન માર્ગે ઉત્તર ભારત જતું. અમદાવાદની સમૃદ્ધિનું ટૂંકું પણ વિગત-ભરપૂર વર્ણન અબુલ ફઝલે આઈને અકબરી'માં કર્યું છે. સત્તરમા-અઢારમા સૈકામાં રચાયેલા જૈન ગુર્જર સાહિત્યમાં અમદાવાદ, ખંભાત સુરત પાટણ પાલણપુર આદિ નગરોનાં પ્રસંગોપાત્ત જે વર્ણન છે તેમાં કાવ્યમય અયુક્તિ હોય તો પણ પર્યાપ્ત વસ્તુલક્ષિતા છે એમ સમકાલીન અન્ય ઐતિહાસિક સાધને સાથે એની તુલના કરતાં જણાય છે.”
મહાજને અને કારીગરે દ્વારા ચાલતા “ત્રણ તાર’ના ઉદ્યોગ ઉપરાંત ઊંચી જાતનાં સુતરાઉ કાપડ કિનખાબ જરિયાન અને મખમલ તૈયાર કરવા માટેનાં શાહી કારખાનાં અમદાવાદમાં હતાં અને એમાં બનતો લાખો રૂપિયાનો ભાલ શાહી દરબારમાં જતો તેમ બજારમાં પણ વેચાતો.૮
Page #294
--------------------------------------------------------------------------
________________
૮ મુ]
આર્થિક સ્થિતિ
[૨૬
અમદાવાદ પાસેનું સરખેજ ગળીની પેદાશનું મોટું કેંદ્ર હતુ અને પરદેશી વેપારીઓને એમાં મોટો રસ હતો. ગળીમાં થતી ભેળસેળ સામે શાહજહાંના સૂબા આઝમખાને અતિશય કડક પગલાં લીધાં હતાં. આ ઉપરાંત સુરોખારને નિકાસ–વેપાર પણ બહુ મહત્વને હતા, કેમકે સુરોખારને ઉપયોગ બંદૂકને. દારૂ બનાવવામાં થતો અને યુરોપના દેશોમાં એની ઘણી માંગી હતી. એની મુખ્ય પેદાશ ગુજરાતમાં માલપુરમાં થતી. બિહારમાં સુરોખાર મળ્યા પછી અંગ્રેજ અને ડચ ડેડીઓ પટણમાં પણ સ્થપાઈ હતી, પરંતુ મુઘલ સત્તાએ સુરેખારની નિકાસ ઉપર અનેક અંકુશ મૂક્યા હતા અને પરદેશમાં મુસલમાને સામે લડવામાં એને ઉપયોગ ટાળવા માટે આ અંકુશ મૂક્યાનું જણાવાતું હતું. પણ વસ્તુતઃ આ અંકુશ કે પ્રતિબંધનું ખરું કારણ રાજ્યની સલામતી હતી. પરદેશી વેપારીઓ સુરેખાને જે જથ્થો મેળવી શકતા તેમાં તે રકમલદારોને લાંચ આપીને મેળવતા અથવા ભારતના જે પ્રદેશમાં મુઘલ સત્તા નહતી. ત્યાંથી મેળવતા.૧૦
મેન્ડેલે લખે છે કે અમદાવાદના વેપારીઓના આડતિયા એશિયાના બધા ભાગમાં અને કેન્ટીનેપલમાં રહેતા અને આથી પરદેશ ઉપરની ઠંડીઓ અહીં સહેલાઈથી મેળવી શકાતી. વળી એ જણાવે છે કે દારૂગોળો સીસું અને સુરોખાર સિવાય બીજા સવ માલને વેપાર કરવાની પરદેશીઓને છૂટ હતી, પણ આ ત્રણ ચીજોની નિકાસ સૂબેદારના પરવાના વિના થઈ શકતી નહિ. ૧૧
ગુજરાતનાં મુખ્ય નગરોના વેપારીઓની સમૃદ્ધિની કેટલીક ોંધપાત્ર વિગતે ઐતિહાસિક સાધનમાંથી મળે છે. સુરતના વેપારીઓ વતી હાજી મુહમ્મદ ઝહીદ બેગ અને વીરજી વોરાએ બળવાખોર શાહજાદા મુરાદને ઈ.સ. ૧૬૫૭ માં પાંચ લાખ રૂપિયા ધીર્યા હતા, જોકે આ ધિરાણ બળાત્કાર કરાયું જણાય છે. ૧૨ અમદાવાદના જાણતા ઝવેરી શાંતિદાસ ઝવેરીના પુત્રો પાસેથી મુરાદે સાડા પાંચ લાખ રૂપિયા લીધા હતા અને અમદાવાદના નાગરિકે પાસેથી એણે કુલ ૫૦ લાખ લીધા હોવાનું મનાય છે. ૩ શાંતિદાસ ઝવેરીના પુત્રોને એમના રકમ પરત કરવાનું ફરમાન થોડા સમય બાદ મુરાદે કહ્યું હતું, પણ એવી રકમ. ભરપાઈ થઈ હશે કે કેમ એ શંકાસ્પદ છે. કેટલાંક વર્ષ બાદ, અમદાવાદની પડતીના સમયમાં, ઈ.સ. ૧૭૨૫ માં શાંતિદાસ ઝવેરીના વંશજ નગરશેઠ ખુશાલ-- ચંદે પોતાની અંગત મિલકતમાંથી મેટી રકમ આપીને અમદાવાદને આક્રમણ કારાના પંજામાંથી બચાવ્યું હતું. અઢારમા સૈકાના આરંભમાં સુરતને સૌથી ધનિક વેપારી અને સમૃદ્ધ વહાણવટી અબ્દુલ ગફર નામે વેરો હતો; યુરોપિયન
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૬૮]
મુઘલ કાલે
[y.
ચાંચિયાઓએ એનાં વહાણ કબજે કર્યો હોવાની હકીક્ત સુરતની અંગ્રેજ કઠીના પત્રવ્યવહારમાંથી મળે છે. એના મૃત્યુ સમયે સરકાર દ્વારા જપ્ત થયેલી એની મિલક્તની કિંમતને અંદાજે ૮૫ લાખ રૂપિયા કાઢવામાં આવ્યો હતે.૧૫
સમુદ્ર ઉપર મુઘલ સામ્રાજ્યની સત્તા નહિ જેવી હતી. આથી ગુજરાતનાં બંદરોએથી ઊપડતાં વહાણોએ પોર્ટુગીને પરવાને લેવો પડતો. રાજકુટુંબના સભ્યો સમેત મકકે જતા હાજીઓ પણ એમાંથી બાકાત નહોતા. સોળમા સૈકાના અંતમાં કાવીના વતની વજિયા અને રાજિયા નામે જૈન બંધુઓ ખંભાતમાં માટે વેપાર કરતા હતા અને ગોવાના પોર્ટુગીઝ હાકેમ ઉપર એમને સારો પ્રભાવ હતો. પોર્ટુગીઝેએ એક ચાંચિયાનું વહાણ પકડયું અને પકડાયેલાઓને મારી નાખવાને હુકમ આપ્યો. એ દિવસ પર્યુષણના હતા. વજિયા અને રાજિયા શેઠના આ ધાર્મિક તહેવાર હોવાની યાદ ચાંચિયાઓએ પોર્ટુગીઝ અધિકારીએને આપતાં એમણે ચાંચિયાઓને છોડી મૂક્યા હતા. આમ સમૃદ્ધ વેપારીઓ બધી સત્તાઓ સાથે સારાસારી રાખતા હતા.
ઔરંગઝેબના રાજ્યમાં સન ૧૬૬૫ માં મુઘલ સામ્રાજ્યના બધા ભાગમાં માલના વેચાણ ઉપરની જકાત શાડી હુકમથી એકસરખી કરવામાં આવી. રૂપિયા પર કરતાં ઓછી કિંમતના માલની વેચાણ-જકાત માફ હતી, પણ એ કરતાં વધુ કિંમતના માલ ઉપર મુસ્લિમ વેપારીઓએ સેંકડે અઢી ટકા જકાત ભરવાની હતી, જ્યારે હિંદુ વેપારીઓએ એ કરતાં બમણી એટલે કે સેંકડે પાંચ ટકા જકાત ભરવાની હતી ! ઔરંગઝેબને આટલાથી સંતોષ ન થયો. સને ૧૯૬૭માં એણે બીજું પરમાન કાઢયું કે મુસ્લિમ વેપારીઓ પાસેથી લેવામાં આવેલી અઢી ટકા જકાત ભરવાનું ટાળવા માટે કોઈ હિંદુ પિતાનો માલ મુસ્લિમ વેપારીના માલ સાથે ભેળવી દે નહિ એની તકેદારી રાખવી. ૧૭ વેપારીઓના બેવર્ગો વચ્ચે ધાર્મિક દ્રષ્ટિએ આવા ભેદ પાડવાને પરિણામે પ્રજાના એક મોટા વર્ગમાં કડવાશ ઊભી થઈ અને ગુજરાત જેવા વેપારી પ્રદેશમાં મુઘલ સામ્રાજ્યની પડતીની ભૂમિકા એક પ્રકારે બંધાઈ
ઈ. સ. ૧૭૦૭ માં રગઝેબના અવસાન પછી મુઘલ સામ્રાજ્યની પડતી ઝડપી બની, ગુજરાત ખાતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ વણસવા લાગી તથા એની અસર હુન્નર ઉદ્યોગ અને વેપાર ઉપર પણ થઈ. રાજ્યકર્તા વર્ગનું ધ્યાન પ્રજાનું રક્ષણ કરવાને બદલે એમાંના ધનિક અને સુખી ગણાતા વર્ગ પાસેથી કેઈ ને કોઈ નિમિત્તે નાણું કઢાવવા તરફ ગયું. નાણાવટીઓ શરાફ અને
Page #296
--------------------------------------------------------------------------
________________
૮૩']
આર્થિક સ્થિતિ
[ ૨૬૯
વેપારીઓની છડેચાક લૂટ કરવામાં આવે અને જેમના પ્રત્યે શાસકોની ખામરજી હોય તેમની મિલકત જપ્ત કરવામાં આવે એવી ઘટનાએ। સામાન્ય બની ગઈ, ૧૮ અને સાધારણ નાગરિકા પાસેથી પણ ધાકધમકી ( black-mailing ) દ્વા નાણાં કઢાવવાની ઘટનાએ રાજિ ંદી બની. આને કારણે સાધનસપન્ન માણસે પોતાના જાનમાલના રક્ષણ માટે વ્યવસ્થા કરવા લાગ્યા, જેથી ખાનગી સૈન્ય ઊભાં થયાં. તે જાનમાલની સલામતી અને બ ંદોબસ્ત માટે વિશેષ ખતા પેદા થયે. મુધલ અમીરાના આંતરિક ઝધડાને પરિણામે મરાઠી સત્તાને અવકાશ મળ્યા, પણ અકબરે ગુજરાત ઉપર મેળવ્યા હતા તેવા આ કાઈ સ્પષ્ટ અને નિયામક વિજય નહાતા. મુઘલ સુબેદાર કે સરદારે। જેએ કેદ્રીય સત્તાને વાદાર નહાતા તેમની અને મરાઠી સત્તા વચ્ચે અનિશ્ચિત ખખેડામાં વર્ષો વીત્યાં અને કેટલાક સસય તેા ગુજરાતન! પાટનગર અમદાવાદમાં દ્વિમુખી રાજસત્તા હતી—ભદ્રતા કિલ્લામાં મુઘલ સૂબાની અને ગાયકવાડની હવેલીમાં મરાઠાએન પરિણામ ગુજરાતની રાજકીય અને આર્થિક તારાજીમાં આવ્યું. અમદાવાદનાં આબાદ પરાં ઉજ્જડ થઈ ગયાં, અમદાવાદની વસ્તી ઘટી ગઈ અને એના સમૃદ્ધ નાગરિકો જ્યાં ફ્રાન્ગ્યુ ત્યાં ચાલ્યા ગયા તથા અમદાવાદની તેમજ ગુજરાતનાં અન્ય મુખ્ય નગરાની ઔદ્યોગિક અને આર્થિક પ્રગતિ નામશેષ થઈ ગઈ. 'મિરાતે અહમદી'ના કર્તા અને ગુજરાતના મુદ્દલ દીવાન અલી મુહમ્મદખાન, જેણે એ કિ ંમતી તવારીખ સને ૧૭૬૧ માં પૂરી કરી છે, તેણે ગુજરાતની આ સર્વાંગીણ અવનતિને લગભગ રાજરાજને અધિકૃત અહેવાલ આપ્યા છે. મિરાતે અહમદી' લખે છે કે ઉમરેઠ કસ્સા અને વડનગર કસ્મા એ એ ગુજરાતની સામેરી પાંખે છે, કેમકે ધનિક બ્રાહ્મણે ત્યાં વસે છે, પણ હમણાં એ પાંખા ભાગી જવાથી ગુજરાત ખાંખા વિનાના પ ંખી જેવું થઈ ગયું છે.૧૯ સને ૧૭૫૮ માં ગુજરાતમાંથી મુઘલ સત્તા નાશ પામી અને ગુજરાત મરાઠી હકૂમત નીચે આવ્યું ત્યારે પાટનગર અમદાવાદ એતા અગાઉના વિશાળ અને તેજસ્વી રૂપના નાનકડા અને નિસ્તેજ પડછાયા જેવુ થઈ ગયુ હતુ.
ગુજરાતમાંથી મુઘલ સત્તાનેા અસ્ત થવાની તૈયારી હતી અને ગુજરાત રાજકીય અસ્થિરતા અને આંતરવિગ્રહના વમળેામાં સપડાયેલુ હતુ ત્યારે કચ્છમાં રાવ લખપતના રાજ્યકાલ(ઈ.સ. ૧૭૪૧-૬૧)માં હુન્નરકલાના સારા વિકાસ થયો હતા. પુરાતન કાલથી કચ્છ પ્રદેશ સમુદ્ર-વ્યવહારથી વિદેશ સાથે સંકળાયેલા હતા
અને ત્યાંના વેપારીએ અને વહાણવટીએ દરિયા ખેડતા હતા અને વિદેશેાની સમૃદ્ધિ દેશમાં ખેંચી લાવતા હતા. રાવ લખપતને એના પિતા રાવ દેશ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૦]
મુઘલ કાલ
(પ્ર.
તરફથી રાજ્યની તિજોરીમાં મેટે વારસો મળ્યો હતો અને લખપતજીએ પોતે એમાં વિવિધ સાધનો દ્વારા વધારો કર્યો હતે. રાવ લખપતે પોતાના રાજયમાં વસવા માટે વિદેશીઓને ઉત્તેજન આપ્યું હતું અને પિતાને મહેલ યુરોપીય કલા-કારીગરીથી સજાવ્યો હતો એનું આયોજન કરનાર સ્થપતિ રામસિંહ માલમ નામે કુશળ કારીગર હતો, જે અનેક વાર યુરોપની મુલાકાત લઈ આવ્યો હતો અને લાંબો સમય હોલેન્ડમાં રહ્યા હતો. રામસિંહે કચ્છમાં તો બનાવવાનું કારખાનું નાખ્યું હતું તથા રેશમ અને કાચનાં કારખાનાં સ્થાપ્યાં હતાં. કચ્છના કારીગરોને ઘડયાળ બનાવવાનું કામ એણે શીખવ્યું હતું. આવી બાબતોમાં કચ્છી કારીગરોની કુશળતા રામસિંહ માલમને આભારી હોવાનું મનાય છે. •
અમદાવાદમાં કાલુપુરમાં આવેલું એક સ્થળ “ ટંકશાળ” તરીકે ઓળખાય છે ત્યાં ગુજરાત ખાતે મુઘલ સામ્રાજ્યની મુખ્ય ટંકશાળ હતી એમ મનાય છે. ગુજરાતી વેદાંતી કવિ અખો આ ટંકશાળમાં અધિકારી લેવાની અનુભૂતિ છે. ગુજરાતની બીજી મુખ્ય મુઘલ ટંકશાળ સુરતમાં હતી. શાહજહાંને રાજ્યકાલમાં ગુજરાતને સુબેદાર આઝમખાન હતા ત્યારે જૂનાગઢમાં અને ખંભાતમાં ટંકશાળ સ્થપાઈ હતી. જુનાગઢની ટંકશાળને પહેલો પ્રાપ્ત સિક્કો હિજરી સન ૧૦૪૯(ઈ.સ ૧૬૩૯-૪૦)ને છે, જ્યારે ખંભાતની ટંકશાળનો કેઈ સિક્કો હિજરી સન ૧૦૫૧(ઈ.સ. ૧૬૪૧-૪૨) પહેલાં પડેલે મળ્યો નથી. જૂનાગઢની ટંકશાળ લગભગ ૮૦ વર્ષ સુધી એટલે કે ઈ.સ. ૧૭૧૮ માં સમ્રાટ મુહમ્મદશાહનું રાજ્યારોહણ થયું ત્યાં સુધી નિદાન ચાલી હતી અને ખંભાતની ટંકશાળ આલમગીર ૨ જાના રાજ્યકાલ (ઈ.સ. ૧૭૫૪૫૯) સુધી ચાલુ હતી. એમ જણાય છે કે જૂનાગઢ ખાતે ટંકશાળ સ્થાપવાને એક ઉદેશ “મહમૂદી' નામથી ઓળખાતા ચાંદીના નાના જૂના સિક્કા ગાળી નાખીને નવા સિક્કા બહાર પાડવાને હતા, પણ અમદાવાદની મુખ્ય ટંકશાળ ઉપર આની માઠી અસર થઈ કેમકે દીવ અને આસપાસનાં બંદરોએ જે સોનું-ચાંદી આયાત થતાં હતાં તે અમદાવાદ લાવવાને બદલે વેપારીઓ જૂનાગઢની ટંકશાળમાં એના સિક્કા પડાવવા લાગ્યા. “મિરાતે અહમદી ને કર્તા લખે છે કે અમદાવાદ ખાતે ઘીને બધો વેપાર આ જુના “મહમૂદી” સિક્કામાં થતા અને ઉમેરે છે કે “મહમૂદી’ વજન સાડાચાર માસા જેટલું હતું અને એક રૂપિયા બરાબર અઢી કે ત્રણ “મહમૂદી' થતી.૨૨
ઔરંગઝેબના સૈન્ય નવાનગર કે જામનગરનો કબજો લઈ એનું નામ “ઇસ્લામનગર રાખ્યું હતું ત્યાં મુઘલ સિક્કા પાડવામાં આવ્યા હશે, કેમકે ઔરંગઝેબના -ઈસ, ૧૬૬–૧૮ના એક રૂપિયા ઉપર ઇસ્લામનગરની ટંકશાળનું નામ છે. ૨૩
Page #298
--------------------------------------------------------------------------
________________
૮મુ ] આર્થિક સ્થિતિ
[ રળી ગુજરાતમાં પિતાના સિક્કા પડાવનાર પહેલો મુઘલ બાદશાહ અકબર છે. અકબરના ધાર્મિક વિચારો ઈતિહાસ-રસિકોને સુપરિચિત છે. એણે દીને ઇલાહી નામે ન સંપ્રદાય શરૂ કર્યો હતો. એની પાછળના એના વિચારને પડઘો સિક્કાઓમાં પણ છે. સિક્કાઓમાંથી ઈસ્લામના પવિત્ર કલમા અને ખલીફાઓનાં નામ કાઢી નાખી એણે એક બાજુએ “અલ્લાહે અકબર જલજલાલહૂ'નું દ્વિઅથ વાક્ય મૂછ્યું, જેનો અર્થ “પ્રભુ મહાન છે અને એનું તેજ પ્રકાશે છે' તેમજ “અકબર અલ્લાહ છે એવો પણ થાય છે. બીજી બાજુએ હિજરી સનની નેંધ બંધ કરી પોતાના રાજ્યારોહણના વર્ષથી શરૂ થતા ઇલાહી સન સાથે ફારસી માસ અને ટંકશાળનું નામ ઉફ્રેંકિત કરવા માંડયું.૨૪
અકબરના ઉત્તરાધિકારી જહાંગીરે સિક્કાના ક્ષેત્રમાં મોટી પ્રગતિ કરી. જુદી જુદી ટંકશાળોમાંથી બહાર પડેલા એના સિક્કાઓમાં દાખલ થતી નવી નવી કાવ્યપંક્તિઓ અને અન્ય પરિવર્તને વિશે આખું પુસ્તક લખાય એટલું વૈવિધ્ય એમાં છે. અકબરની માફક એણે પણ કલમા લખવાનું કાઢી નાખ્યું અને ઇલાહી સન નોંધવાનું ચાલુ રાખ્યું. જહાંગીરનો સુરાપાનને શેખ જાણીતો છે. સેનાના એક સિક્કામાં દાઢી બોડાવેલ જહાંગીર જમણા હાથમાં દારૂને યાલો અને ડાબા હાથમાં પવિત્ર કુરાન લઈને બેઠેલો છે. અર્થાત્ દારૂ સામે કોઈ ધાર્મિક બાધ નથી એવો મત જહાંગીર પ્રદર્શિત કરે છે એમ કેટલાક માને છે. રૂઢિની અવગણના કરવા અંગે જહાંગીર કેટલીક બાબતોમાં અકબરથી પણ આગળ હતો. સૂર્યસ ક્રાંતિમાં પ્રતિમાસ થતા ફેરફારોને પણ સિક્કા ઉપર નેંધવાને જહાંગીરે હુકમ કર્યો. આ સિક્કા બરાશના સિક્કા” કહેવાય છે. જહાંગીરના સિક્કાઓમાં આ “રાશિના સિક્કા સૌથી સુંદર છે. પ્રાય: જહાંગીરનો જ્યાં નિવાસ હોય ત્યાં એ સિક્કા પાડવામાં આવતા. પિતાના રાજ્યકાલના તેરમા વર્ષમાં જહાંગીર પાંચ માસ અમદાવાદમાં રહ્યો હતો તેથી એ વર્ષમાં મેષ વૃષભ મિથુન કર્ક અને સિંહ એમ પાંચ રાશિમાં સૂર્યની સંક્રાંતિની નોંધવાળા જહાંગીરના સિક્કા એ રાશિનાં ચિત્રો સહિત પાડવામાં આવ્યા હતા. એમાં એક બાજુએ સૂર્ય સાથે રાશિની છાપ અને વર્ષ અને બીજી બાજએ વિવિધ ફારસી કાવ્યપંક્તિઓ નજરે પડે છે. ૨૫ જહાંગીર અને એની બેગમ નૂરજહાંના સંયુક્ત નામે બહાર પડેલા સિક્કા પણ ઘણું રસપ્રદ છે. સુરતની ટંકશાળના આવા પુષ્કળ સિક્કા મળ્યા છે, પણ અમદાવાદની ટંકશાળની પણ આવી કઈ કઈ સોનામહોર કે રૂપિયા જાણવામાં આવેલ છે. આવા સંયુક્ત સિક્કા જહાંગીરના રાજ્યકાલનાં છેલ્લા ચાર વર્ષ(ઈ.સ. ૧૬૨૪-૭)માં મળ્યા છે અને જહાંગીર તથા એના રાજ્યવહીવટ ઉપર નૂરજહાંનો અસાધારણ પ્રભાવ એમાંથી વ્યક્ત થાય છે.?
Page #299
--------------------------------------------------------------------------
________________
ર૭૨)
મુઘલ કાલ
જહાંગીરની આત્મકથા તુઝક––જહાંગીરીમાં જહાંગીરના એક નવીન પ્રકારના સિક્કા વિશે નોંધ છે. ઈ.સ. ૧૯૧૭ માં જહાંગીરના નિવાસ ખંભાતમાં હતો અને એ ઘટનાના સ્મરણમાં આ સેનાના સિક્કા બહાર પાડવાનો હુકમ એણે આપ્યો હતો. સામાન્ય સેનામહોર અને રૂપિયા કરતાં બમણા વજનના સોના-રૂપાના ટૂંકા આ હુકમ અનુસાર પાડવામાં આવ્યા હતા. પોતાની આત્મકથામાં જહાંગીર અભિમાનપૂર્વક લખે છે કે “મારા સિવાય બીજા કોઈના રાજ્યમાં તાંબા સિવાય બીજી કઈ ધાતુના ટૂંકા પડયા નથી. સેના-ચાંદીના ટેકા એ મારી શોધ છે.” આ સિક્કાની બંને બાજુ ઉપરના લખાણની નેધ પણ તુઝકમાં આપેલી હોઈ એની વિશ્વસનીયના વિશે કંઈ શંકા રહેતી નથી. ખંભાતના આ જહાંગીરી ટંકાનો કેઈ નમૂનો આજ સુધી જળ્યો નથી, પણ તેથી ઉપર્યુક્ત હકીકતમાં ફેર પડતો નથી. ૨૭ વળી આ ટૂંક સર્વસામાન્ય જ ચલણ માટે નહિ, પણ જહાંગીરના ખંભાત-નિવાસના સ્મરણમાં બહાર પડાયા હતા એટલે એની સંખ્યા પણ મોટી ન હોય એવો સંભવ છે.
* શાહજહાંને રાજ્યાભિષેક તા. ૪ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ થયે, પણ એ તારીખ પહેલાં જ એના ટેકેદારોએ સુરતની ટંકશાળમાંથી એના નામની સોનામહોરે બહાર પાડી હતી, પણ પાટનગર અમદાવાદ ખાતે તે એના હુકમ મુજબ સલીમશાહ અથવા જહાંગીરના સિક્કા પાડવાનું ચાલુ રહ્યું હતું. આથી રાજયાભિષેક પહેલાંના શાહજહાંના સિક્કા પાટનગરમાં સ્વીકારાતા નહતા અને એ ચલાવવા માટે વટાવ આપવો પડતો હતો, ગુજરાતની ટંકશાળોમાં પડેલા શાહજહાંના પુષ્કળ સિક્કા મળ્યા છે. એ સિક્કા ઉપર કલમા અને ખલીફાનું નામ નોંધવાનું શાહજહાંએ પાછું શરૂ કર્યું અને અકબરને ઈલાહી સન આપવાનું બંધ કર્યું.૨૮
શાહજહાંના પુત્રો વચ્ચે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે શાહજાદે મુરાદ ગુજરાતને સૂબો હતો તેણે તા. ૫ ડિસેમ્બર ૧૬૫૭ ને રોજ અમદાવાદમાં પિતાને રાજ્યાભિષેક જાહેર કર્યો, બાદશાહ ગાઝી'નું બિરુદ ધારણ કર્યું તથા અમદાવાદ સુરત અને ખંભાતની ટકશાળામાંથી પોતાના રૂપિયા અને સોનામહેર બહાર પાડ્યાં, ૨૯ પણ મુરાદની સત્તા ઔરંગઝેબની કૂટનીતિને પરિણામે ટૂંક સમયમાં વિલીન થઈ ગઈ.
ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત બાદશાહના સિક્કા ઉપરથી કલમા અને ખલીફાઓના નામની નોંધ લોપ થયો એ આશ્ચર્યજનક લાગે, પણ મુસ્લિમ ઇતિહાસકારે આને ખુલાસે આપતાં લખે છે કે ઈસ્લામનાં પવિત્ર ધર્મવાને
Page #300
--------------------------------------------------------------------------
________________
બાધિક સ્થિતિ વિધમીઓના હાથમાં કે અયોગ્ય સ્થળે નહિ જવા દેવાની ઇચ્છાથી દરેકના હાથમાં જનાર સિક્કામાં એવું લખાણ નહિ આપવાની બાદશાહે આજ્ઞા કરી. હતી.૩• ઔરંગઝેબ પછી શાહઆલમ ફર્ખસિયર જહાંદારશાહ અહમદશાહ મુહમ્મદશાહ વગેરેના સિક્કા નજીવા ફેરફાર સાથે આ મુજબના ચાલુ રહ્યા હતા. પણ ઈ.સ. ૧૭૩૯ ની સાલને, ઈરાની વિજેતા નાદિરશાહના નામને, અમદાવાદની ટંકશાળને સિક્કો મળ્યો છે એ નોંધપાત્ર છે. નાદિરશાહ દિલ્હીમાં બે માસ રહ્યો ત્યાં સુધી મુઘલ બાદશાહ મુહમ્મદશાહ પાસે કોઈ સત્તા નહોતી તથા નાદિરશાહના નામને ખુતબો આખા સામ્રાજ્યમાં પઢવામાં આવ્યું હતું તથા એના નામના સિક્કા પડયા હતા. “મિરાતે અહમદી' સ્પષ્ટ લખે છે કે “નાદિરશાહ દિલ્હીમાં રહ્યો ત્યાં સુધી એના નામના દિરહમ અને દીનાર હિંદુસ્તાનનાં કેટલાંક શહેરમાં પડયા હતા.” એના કથન મુજબ અમદાવાદને સમાવેશ પણ એવાં શહેરમાં થતો હતો. નાદિરશાહ ઈરાન ચાલ્યો ગયો અને મુહમ્મદશાહે પુનઃ સત્તા ધારણ કરી એટલે સ્થાનિક ટંકશાળમાં એના સિક્કા પડાવા શરૂ થયા અને નાદિરશાહના નામના સોના-રૂપાના સિક્કા (જેઓની સંખ્યા મેટી હોવાનો સંભવ નથી) ગાળી નાખવામાં આવ્યા. ૩૧
- તત્કાલીન ગુજરાતની ટંકશાળ અને નાણાવટને લગતી કેટલીક રસપ્રદ અને પ્રકીર્ણ, પણ ઐતિહાસિક, વિગતો અહીં નોંધવી ઉચિત થશે.
ઔરંગઝેબના રાજ્યકાળ દરમ્યાન સને ૧૬૯૨ આસપાસ અમદાવાદમાં રૂપિયાના ચલણ માટે મુશ્કેલી ઊભી થઈ હતી, કેમકે ચલણમાં હતા તે સિક્કા ખૂબ ઘસાઈ ગયા હતા અને શરાફેએ કાયદેસર કરતાં ઓછા વજનના સિક્કા માટેના વટાવના દર ખૂબ વધારી દીધા હતા. ટંકશાળના અમલદારોએ શાહી હુકમ વિના આ બાબતમાં કંઈ કરવાની અશક્તિ બતાવી. છેવટે ગુજરાતના દીવાન ઉપર દિલ્હીથી હુકમ આવ્યો કે ઠરેલા વજન કરતાં ત્રણ રતીથી ઓછા ન. હોય તેવા રૂપિયા સ્વીકારવા માટેની લિખિત બાંયધરી શરાફ પાસેથી એણે લેવી અને એ કરતાં વધુ ઘસાયેલા રૂપિયા ગાળીને નવેસરથી ચલણમાં મૂકવા માટે ટંકશાળને મોકલવા. અમદાવાદની ટંકશાળના દરેગા તરફથી મળેલી ફરિયાદને આધારે ઈ.સ. ૧૬૯૭ માં દીવાન ઉપર હુકમ આવ્યો હતો કે ટંકશાળ સિવાય બીજે કઈ સ્થળે સોનાચાંદીના સિક્કા ગાળનાર સામે પગલાં લેવાં ૩૨ વળી ઔરંગઝેબના સમયમાં એક વાર તાંબાના સિક્કાની તાણ પડવાથી અમદાવાદના શરાફેએ લેઢાના સિક્કા પાડી ચલાવ્યા હતા, એટલે સૂબેદારે દેશાવરથી તાંબુ ખરીદી તાંબાના નવા સિક્કા પડાવ્યા હતા.૩૩ ઇ–૧-૧૮
Page #301
--------------------------------------------------------------------------
________________
Re૪]
મુઘલ કાલ ઈ.સ. ૧૭૧૫ માં અમદાવાદના શરાફેમાં કેટલાક મતભેદ થયો.એ વર્ષમાં નાણાંની ભીડ વધવાથી આંટને વહેવાર૩૪ વધતે ગયો એટલે રોકડ નાણાંને વહેવાર છે થતાં સાધારણ રેયતને અગવડ પડવા મંડી. આંટનું કામ બંધ કરવા માટે અમદાવાદના શરાફને સૂબેદારે તાકીદ કરી. જાણીતા શરાફ કપૂરચંદ ભણસાલીએ એ વાત કબૂલ રાખી તેથી બીજા જાણીતા ઉત્તર ભારતીય શરાફ મદનગોપાલના ગુમાસ્તા હરિરામ સાથે એને વેર બંધાયું અને બંને પક્ષો વચ્ચે લડાઈની તૈયારી થવા લાગી. બે દિવસ વાતાવરણ તંગ રહ્યું, પણ પછી અમદાવાદના બીજા મુખ્ય નાણાવટીઓએ વચ્ચે પડી શાંતિ કરાવી.૩૫
મહારાજા અભયસિંહની સબાગીરી (ઈ.સ. ૧૭૩૦-૩૭) દરમ્યાન અનુચિત અમલદારી ફેરબદલીઓને કારણે અમદાવાદની ટંકશાળનો વહીવટ બગડથો હતો. અંકશાળની આવક વધારવા માટે સિક્કાઓમાં તાબાનું મિશ્રણ વધારવામાં આવ્યું હતું, આથી સેનામહેર અને રૂપિયાની પ્રતિષ્ઠા ઘટી હતી અને આ પ્રકારના હલકા સિક્કાઓને પાટનગરની બહાર સ્વીકારવામાં આવતા નહતા.૩૪
મિરાતે અહમદી'ની પૂર્તિ (“ખતિમા') એ તત્કાલીન ગુજરાતને અધિકૃત સર્વ સંગ્રહ છે. એમાં તોલ-માપ વિશે પણ એક પ્રકરણ છે. એને સારોદ્ધાર અહીં આપે છે૩૭ : | ગુજરાતી શેર–આલમગીરી ૩૦ દામ બરાબર છે અને એના શાહજહાંના ૨૦ દામ થાય, જેને પાકે શેર કહે છે. કાચા ૪૦ શેરનો એક ગુજરાતી મણ ગણાય છે. પાકા ૪૦ શેરને પાકે એટલે શાહજહાંને એક મણ થાય છે.
પાલી–લાકડાનું એક માપ છે. શહેરમાં એ વપરાતી નથી. એનું વજન કેટલેક ઠેકાણે અઢી શેરનું હોય છે, જે કાચા પાંચ શેર થાય છે. કોઈ ઠેકાણે પાલી બે શેરની અને કોઈ ઠેકાણે એથી પણ ઓછી હોય છે.
સહી૩૮–૨૦ પાલીનું આ માપ છે. કોઈ ઠેકાણે એ કાચા ૩૬ શેરની પણ થાય છે.
કળશી–આ રાધનપુરનું માપ છે. ત્યાં એના કાચા ૧૬ મણ ગણાય છે, કોઈ ઠેકાણે ૧૪ મણ ૧૬ શેરની કળશી ગણાય છે.
મૂ-બીજે ઠેકાણે ૧૪૪ મણને અને અમદાવાદ શહેરમાં ચૂનાને મૂડ કાચા પ૦ મણને થાય છે.
માટ–નવાનગરમાં ચાલે છે. એ છ પાલને છે અને દરેક પાલી કાચા પાંચ શેરની છે.
ખાંડી–કાચા રમણની છે અને બંદરમાં વહાણોના વજનમાં વપરાય છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ
[૧૫
કુલી–ખંભાત બંદરમાં ૩ર શેરને કહે છે. કુલા-કાચા એક મણ દસ શેરને કહે છે,
કટરા--ડાંગર જોખવાનું વજન. ખંભાત બંદરે કાચા પાંચ મણ દસ શેરનું થાય છે.
ભાર––૧૬ મણનો થાય છે.
કુપા–લેઢાની દાંડીવાળું આ ત્રાજવું છે, પણ એને એક જ પલું હેય છે અને દાંડી ઉપર તેલવા માટે એક પથરે બાંધે છે. એમાં એક મણથી ૨૮ મણ સુધી તળાય છે.
જથાબંધ વેપારની જુદી જુદી ચીજોમાં કેટલા શેરનો મણ ગણાતે એનું વિગતવાર કાષ્ઠક “મિરાતે અહમદી "એ આપ્યું છે. સની ઝવેરીની ધંધાદારી છૂપી બોલી–“પારસીનું પણ એક પ્રકરણ એમાં છે.૩૯
મુઘલ સત્તાની આર્થિક સમૃદ્ધિ અને લશ્કરી સામર્થ્યમાં ગુજરાતનાં જંગલે અને વન્ય સૃષ્ટિનો ફાળો નગણ્ય નહેતો એ છેલ્લે અહીં નોંધવું પ્રસ્તુત થશે. ગુજરાતના કેટલાક ભાગમાં ગાઢ જંગલ હતાં. શાહજહાંના સમયમાં ઈ.સ. ૧૬૩૦ માં રાજપીપળાના જ ગલમાંથી ૧૩૦ હાથી પકડવામાં આવ્યા હતા, જે પૈકી ૭૦ હાથી–નર અને માદા–જીવતા દિલ્હી પહોંચ્યા હતા અને પાદશાહને નજર કરવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૬૪૬ માં ઔરંગઝેબની સૂબાગીરી દરમ્યાન દાહોદ અને ચાંપાનેરનાં જંગલમાંથી ૭૩ હાથી પકડવામાં આવ્યા હતા.૪૧
પાદટીપ 1. Commissariat. History of Gujarat, Vol. 11, pp. 349-71 ૨. ગુજરાત સર્વસંગ્રહ, પૃ. ૨૫૪ ૩. એ જ, પૃ. ૨૫૪-૫૫ ૪. એ જ, પૃ. ર૫૫ ૫. એ જ, પૃ. ૨૫૭ ૬. . જ. સાંડેસરા, પટોળાં વણનાર સાળવીએાના ઇતિહાસ ઉપર કેટલાક પ્રકાશ,”
“સશેાધનની કેડી,” પૃ. ૨૪૪-૫૦ ૭. ઉદાહરણ તરીકે જુઓ આચાર્ય જિનવિજ્યજી-સંપાદિત એતિહાસિક જન ગુજર કાવ્યસંચય', આચાર્ય વિજયધર્મસૂરિ-સંપાદિત “ઐતિહાસિક રાસ-સંગ્રહ
આદિમાંનાં કાવ્યો. ૮. Commissariat, op. cit, p. 416 ૯. Ibid, pp. 120 127, 303 ૧૦. Ibid, pp. 306 ft
૧૧, bid, pp. 352 f
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૦૬]
મુઘલ
૯
૧૨. Ibid, p. 135 |
૧૩. Ibid, p. 136 ૧૪. જુઓ પાછળ પ્રકરણ ૪. 24. Commissariat, op. cit., p. 391 ૧૬. રત્નમણિરાવ ભીમરાવ, ખંભાતનો ઇતિહાસ', પૃ. ૧૧૦ 20. Commissariat, op. cit., p. 172 ૧૮. સને ૧૭૧૯ માં અમદાવાદમાં જાણીતા શરાફ કપૂરચંદ ભણસાલીનું મકાન જપ્ત
કરવામાં આવ્યું હતું એનું મુખ્ય કારણ એ જણાય છે કે સૂબેદાર અજિતસિંહ
અને એના સહાયકોને એ અણગમતો હતો. ૧૯. મિરાતે અહમદી' (ગુજ. ભાષાંતર), ભાગ ૨, પૃ. ૨૦૪ 20. Bombay Gazetteer. Vol. V, pp. 140 ff., 216, 243 n. 21. Commissariat, op. cit., p. 165 R2. Ibid., p. 121 ૨૩. નવાનગરના જામને “મહમૂદી” સિક્કા પાડવાનો અધિકાર સુલતાન મુઝફફરશાહ
ગુજરાતીએ આપ્યો હતો. એ કોરી' તરીકે પણ ઓળખાતા હતા. “મહમૂદી” સિક્કા પાડવાનું કેટલોક સમય બંધ રહ્યું હોય તે પણ પાછળથી એ ચાલું થયું હશે, કેમકે “મિરાતે અહમદી' લખાઈ ત્યારે આ “મહમૂદી'નું ચલણ હતું. એ સિકકાની એક બાજુએ ફારસીમાં મુઝફફરશાહનું નામ અને બીજી બાજુએ દેવનાગરીમાં જામનું નામ રહેતું. એ જ રીતે ગુજરાતી સલ્તનતને નાશ થયો ત્યાર પછી લાંબા સમય સુધી કચ્છની કેરીઓ ઉપર ફારસીમાં મુઝફ્ફરશાહના નામ સાથે દેવનાગરીમાં
કચ્છના રાવનું નામ રહેતું. ૨૪. રણછોડલાલ જ્ઞાની, ગુજરાતના ઇતિહાસને લગતા સિક્કાઓ', બુદ્ધિવર્ધક વ્યાખ્યાન
માળા, પુષ્પ ૧-૨, પૃ. ૬૯ ૨૫. એ જ, પૃ. ૬૯૭૦ ૨૬. Commissariat op. cit, p. 18. પણ જહાંગીરના પછી ટૂંક સમયમાં જ
નૂરજહાંની સત્તાને પણ અસ્ત થયો. અંગ્રેજ કઠીનાં દફતરોમાંથી રસપ્રદ હકીક્ત જાણવા મળે છે કે જહાંગીરના અવસાન બાદ થોડાક માસમાં આગ્રા ખાતે નૂરજહાંના
નામવાળા બધા રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા (એ જ, ૫. ૧૧૦ પાદટીપ). ૨૭. Ibid., pp. 60 f.
૨૮. Ibid, p. 110; જ્ઞાની, ઉપર્યુક્ત, પૃ. ૭ ૨૯. Ibid, p. 136
૩૦. રણછોડલાલ જ્ઞાની, ઉપર્યુક્ત, પૃ. ૭૧-૭૨ 31. Commissariat, op. cit., p. 471 f.
32. Ibid., p. 190 ૩૩. રત્નમણિરાવ, “ગુજરાતનું પાટનગર: અમદાવાદ', પૃ. ૦૫ ૩૪. આંટ એટલે કેવળ હૂંડીથી લેવડદેવડ થાય તે, ૩૫. રત્નમણિરાવ, ઉપર્યુક્ત, પૃ. ૧૨૭
Page #304
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ
(૨
)
34. Commissariat, op, cit., p. 455.
ઔરંગઝેબના સમયમાં સુરતની ટંકશાળમાં પડતા સિક્કાની સેના-ચાંદીમાં ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું હતું. સુરતમાં અને ખંભાતમાં પડેલી અશરફીઓ અને રૂપિયાનો કસ કઢાવી એ બંને વચ્ચેનો તફાવત નક્કી કરવામાં આવ્યો હતા, ને પરિણામે સુરતની ટંકશાળના અમલદાર અને કારીગરોનો એક લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો (ઈશ્વરલાલ ઈ. દેસાઈ, “સૂરત સેનાની મૂરત,”
પૃ. ૮૪). ૩૭. “મિરાતે અહમદી' (ગુજ. ભાષાંતર), . ૨, પૃ. ૧૬૮-૭૦ ૩૮. “ગણિતસાર” જેવાં પ્રાચીનતર કેઠકોમાં “સેઈ” એવું નામાંતર પણ મળે છે. ૩૯. એ જ, પૃ. ૧૭૧-૭૨. સંભવતઃ મુઘલ કાલમાં લખાયેલા એક જૂના હસ્તલિખિત
પાનામાંથી “સોનીની પારસી' ડ. ભોગીલાલ સાંડેસરાએ પ્રગટ કરી હતી (બુદ્ધિપ્રકાશ”, ઓગસ્ટ, ૧૯૫૨). ગુજરાતના ધંધાદારીઓ અને તથાકથિત ગુનેગાર જાતિઓની “પારસીઓને એક સંગ્રહ હૈ. ભાનુપ્રસાદ ચોકસીએ તયાર કર્યો છે અને એ વડેદરા પ્રાગ્ય વિદ્યામંદિરની શ્રી સયાજી સાહિત્યમાળામાં પ્રગટ કરવાની આજના થઈ છે. xo. Commissariat, op. cit., pp. 110 f. l. Jadunath Sarkar, History of Aurangzeb, Vol. I, p. 82
અહીં નોંધવું પ્રસ્તુત થશે કે સૌરાષ્ટ્રમાં હાથી હતા અને એ હાથીનું કદ નાનું હત એવો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં છે. આ તે મૌર્યકાલની વાત થઈ. મુઘલ કાલમાં તેમ એના ઘણા સમય પહેલાં સૌરાષ્ટ્રનાં જંગલમાં હાથી થતા હોવાને કેઈ નિર્દેશ મળતો નથી. પાલનપુર સાચોર નવાનગર હળવદ અને કાંકરેજ આસપાસ ચિત્તા થતા હોવાની નોંધ મિરાતે કદી માં છે. શિકાર માટે એ ચિત્તાઓની માંગ મુઘલ દરબારમાં રહેતી. ચિત્તાને પકડવા માટે અને શિકારની તાલીમ આપવા માટે એક જુદું ખાતું ગુજરાતમાં હતું.
Page #305
--------------------------------------------------------------------------
________________
. પરિશિષ્ટ
સુરતનું બંદર
મુઘલ કાલે દરમ્યાન ગુજરાતનાં બંદરમાં અગ્રિમ સ્થાન ધરાવતુ સુરત શહેર ગુજરાતનાં નગરોમાં સલતનત કાલથી મહત્ત્વ પામ્યું હતું. મૈત્રક કાલ દરમ્યાન તે એ પ્રદેશનું વડું મથક કન્સારગ્રામ (હાલનું કતારગામ) હતું. સુરત શહેર એની દક્ષિણે વહેલામાં વહેલું સોલંકી કાલના અંતમાં અથવા પ્રાયઃ સલ્તનત કાલના આરંભમાં વસ્યું લાગે છે. પંદરમી સદીથી એ શહેરના નિશ્ચિત નિર્દેશ થયેલા છે. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં સુરતને બ્રાહ્મણ ગોપીનાથ વછરને હેદ્દો પામ્યો હતો ને સુલતાન મુઝફફરશાહ ૨ જાના સમયમાં એની લાગવગ વધી હતી, જેને કંઈક લાભ ગુજરાતનાં બંદરોમાં હક મેળવવા મથતા ફિરંગીએને મળ્યો હતો. ઈ.સ. ૧૫૧૫ માં સુરતના પ્રવાસે આવેલા ફિરંગી અધિકારી બારબોસાએ સુરતને રાંદેરથી ઊતરતી કક્ષાના ને છતાં ગુજરાતના સુલતાનને જકાતથી મટી આવક કરી આપતા મહત્વના બંદર તરીકે ઓળખાવ્યું છે.'
એ અગાઉ ૧૫૧રમાં ફિરંગીઓએ સુરત લૂંટયું હતું એમ કહેવાય છે, પરંતુ મલિક ગોપીની હયાતી દરમ્યાન એવું ભાગ્યે જ બન્યું હોય. એના દેહાંત (૧૫૧૪) પછી સુરતના બંદર પર ફિરંગીએ વારંવાર હુમલો કરવા લાગ્યા. ૧૫૩૫ માં સુરત અને રાંદેર પર આગ-લૂંટની આફત આવી પડી ત્યારે રાંદેર પડી ભાંગ્યું, જ્યારે સુરતની નવી સાહસિક પ્રજાએ શહેરને એવું ખડું કર્યું કે એની આબાદી વધતી રહી. સુલતાન મહમૂદ ૩ જાના હાકેમ ખુદાવંદખાનના વહીવટ દરમ્યાન હિ.સ. ૯૪૭(ઈ.સ. ૧૫૪૦-૪૧)માં ફિરંગીઓથી શહેરનું રક્ષણ કરવા ત્યાં મજબૂત કિલ્લો બંધાયો ત્યારે સુરત શહેર બંદર મુબારક તરીકે ખ્યાતિ પામ્યું.'
મીરઝાઓને વશ કરવા અકબરે ૧૫૭૩ માં સુરત પર ચડાઈ કરી એને કિલે કબજે કરેલો. અકબરને જરથોસ્તી પારસીઓને પરિચય ત્યાં થયે ને ફિરંગી એલચીમંડળ સાથે મૈત્રીને સંબંધ ત્યાં બંધાય, સુરતનું બંદર મુત્સદ્દી(હાકેમોને વહીવટ નીચે મુકાયું. હવે મક્કાની હજ માર્ગ મોકળો થયા. બાદશાહનાં ફેઈ ગુલબદન બાન વગેરે હજ માટે સફર કરવા સુરત આવ્યાં ત્યારે તેઓની સલામતી માટે સુરતના મુત્સદ્દી પાસે ફિરંગીઓ સાથે ખાસ બંદોબસ્ત કરાવવો પડેલો.
Page #306
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
સુરતનુ અદર
[ ૨૭૯
ઈ.સ. ૧૬૦૮ માં ઇંગ્લૅન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું વહાણ તાપીના મુખ પાસે લાંગયું ને એમાંને માલ સુરતમાં વેચાવા લાગ્યા, પણ ફ્રિગીએએ ત્યાંથી એ વહાણને ચાલ્યા જવા ક્રૂરજ પાડી. ૧૯૧૧ માં અ ંગ્રેજોનાં વહાણ સુ ંવાળી આગળ નાંગર્યા તેની પણ એ દશા થઈ, પર ંતુ અંગ્રેજ વેપારીએ થાડા વખતમાં હુક મેળવવામાં સફળ થયા તે ૧૬૧૩ માં સુરતમાં અંગ્રેજોની કાયમી કાઠી સ્થપાઈ. ૧૬૧૪-૧૫ માં સુંવાળીના બારા આગળ ફિરંગીઓના અને અ ંગ્રેજોના કાફલા વચ્ચે ઝપાઝપી થઈ, એમાં ફિરંગીઓ હારી ગયા. ઈંગ્લૅન્ડના રાજાના એલચી સર ટોમસ રાના પ્રયત્નથી સુરતની અ ંગ્રેજ કાઠીની સ્થિતિ સધ્ધર થઈ. આગ્રા અમદાવાદ અને ભરૂચના અંગ્રેજ કાઠીએ સુરતની કાઠીની સત્તા નીચે મુકાઈ (૧૬૧૮–૧૯).૭ હવે ખાંભાતના બંદરની પડતી થઈ હતી ને ગુજરાતનાં બંદરામાં અગ્રિમ સ્થાન સુરતને મળ્યું હતું.
૧૬૦૮ માં સુરત આવેલા વિલિયમ ફ્રેન્ચ નામે અ°ગ્રેજ વેપારીએ તેાંધ્યું છે કે સુરત શહેર ધણું મોટુ છે ને એમાં વેપારીઓનાં ઘણાં મકાન છે; સુરતના કિલ્લા પાસે જકાતનાકું છે તે એની બહાર એક માટુ' બન્નર છે, જેમાં તમામ જાતના માલ વેચાય છે.
સુરતની કાઠીના પ્રેસિડન્ટે રાતા સમુદ્ર અને ઈરાનનાં બંદરા સાથેના વેપાર પણ જમાવ્યું, આથી સુરતી અને ફ્િરગી વેપારીઓને નુકસાન થયું.
દરમ્યાન વલંદાઓએ પણુ વેપારના હક મેળવી સુરતમાં કાઠી નાખી, ત્યારે મેટાં વહાણુ સુંવાળી બંદરે લાંગરતાં, શિયાળામાં સુરતના વેપારી પશુ ત્યાં તથ્થુ નાખતા તે છીટ, ચિનાઈ સાટીન, ચિનાઈ વાસણુ, માતી અને હાથીદાંતની ચીજો, અકીક ચેાખા ખાંડ અને કેળાં વેચાતાં. સુરતના શરાફ યુરોપીય વેપારીઓને નાણાં ધીરતા. સુંવાળીથી સુતરાઉ કાપડ ગળી સૂરોખાર ભરી પીપર મૂતર કરિયાણાં લાખ ખાંડ, રેશમ વગેરેની નિકાસ થતી તે ઈંગ્લૅન્ડથી પહેાળા પનાનું કાપડ સીસુ પારા હિં...ગળેાક પરવાળાં હાથીદાંત પડદા સાનાચાંદીના તારનું ભરતકામ વગેરેની આયાત થતી. સુરતનું કાપડ ઈંગ્લૅન્ડમાં માનીતુ ને સસ્તું હાઇ એની ધણી માંગ રહેતી અ ંગ્રેજોને મસાલાના ટાપુઓના વેપાર ખેડતા વલદાની હરીફાઈ નડતી હતી, પણ ફિરંગી સાથેની મૈત્રીથી રાહત થઈ.
૧૬૨૭માં સુરત આવેલા અંગ્રેજ અધિકારી ટોમસ હર્ટ સુરતને ગુજરાતનું અમદાવાદ અને ખભાત પછીનું ત્રીજું ઉત્તમ નગર કહ્યુ છે. ૧૦
શાહજહાંના સમયમાં જનીને મેન્ડેલ્લે ૧૬૩૮માં સુરત આવ્યા હતા. એ નોંધે છે કે સુરતના ફુરજામાં એનાં કપડાં અને ખિસ્સાંની તપાસ થઈ હતી.
Page #307
--------------------------------------------------------------------------
________________
૮૦]
મુઘલ કાલ
સામાન્ય રીતે બધા માલ પર સાડા ત્રણ ટકા અને સોનારૂપા પર બે ટકા જકાત લેવાતી. સુરતનું બંદર સુંવાળી ગામ પાસે હતું. સુરત આખા હિંદની અંગ્રેજ કાઠીઓનું વડું મથક હતું ને બીજી બધી કાઠીઓના વડાઓને પિતાના વહીવટને અહેવાલ આપવા વર્ષમાં એક વાર સુરત આવવું પડતું. ૧૧
થડા વખતમાં સુરતની અંગ્રેજ કઠીના વેપારમાં તેજી થતી ગઈ. સુરતના બંદરથી ઘઉં વટાણા વાલ મગ ચોળી કસ્તૂરી પારો લાખ ઘી તેલ દિવેલ સાબુ ખાંડ મુરબા કાગળ મીણ અફીણ અને ગળીની ભારે નિકાસ થતી. શહેરની સાંકડી શેરીઓમાં માલવાહી વાહનોની ભારે ભીડ રહેતી. રેશમી અને સુતરાઉ કાપડ અહીંથી દેશાવર જતું. એ કાપડ પર સુરતમાં સોનેરી અને રૂપેરી જરીને સુંદર બુટ્ટા ભરવામાં આવતા. સાટીને મખમલ વગેરે જાતનું કાપડ પણ વિપુલ પ્રમાણમાં નિકાસ થતું. સુંદર સૂજનીઓ, રંગબેરંગી શેતરંજીઓ. સંદર પલંગ ને ટેબલો, ચાંદીની શોભાવાળી ચાયડાની હાલે વગેરે દેશાવર જતું. અંગ્રેજો સીસું તલવાર ચપુ ચશ્માં અરીસા હક્કા ગુલાબજળ વગેરે અહીં લાવીને વેચતા, જ્યારે વલંદાઓ લવિંગ જાયફળ જાવંત્રી તજ મરી એલચી કપૂર તાંબાનાં પતરાં લેબાન પારો હિંગળાક સોપારી હાથીદાંત સુખડ કલાઈ સીસું ઊનનું કાપડ ચા ખાંડ પરવાળાં વગેરેની આયાત કરતા.૧૨
સ્થાનિક હિંદુ વેપારીઓ જાવા તરફનાં બંદરા સાથે બહળે વેપાર ખેડતા ને જાવામાં પોતાની પેઢીઓની શાખાઓ રાખતા, જ્યારે મુસ્લિમ વેપારીઓ મોઆ તરફનાં બંદરો સાથે ગાઢ વેપારી સંબંધ ધરાવતા ને મે આને સોદાગરે સુરતમાં રહેતો.૧૩
હિંદ અને યુરોપ વચ્ચેના દરિયાઈ વેપારના એક મોટા મથક તરીકે સુરતનું મહરવ વધતું ગયું ને હવે ત્યાં મુઘલ બાદશાહની ટંકશાળ પણ સ્થપાઈ. એ ટંકશાળ સુરતના ફુરજાની સામે આવેલી હતી. બાદશાહ શાહજહાંએ સુરતની બંદરી તથા મહેસૂલી આવક શાહજાદી જહાંપરાને બક્ષિસ કરી હતી. એ આવક ૧૫ લાખ જેટલી હતી, જેમાં બંદરની આવક ૧૧૫ લાખ જેટલી હતી. જહાંઆરાએ નીમેલા કિલેદારે ત્યાં મુસાફરો માટે મુઘલ સરાઈ બંધાવી હતી (ઈ.સ. ૧૬૪૪).
ફેન્સ પ્રવાસી ટેવનિયર ૧૬૪૦-૪૧ માં અને ૧૬૫૩ માં સુરત આવ્યો હતો. એણે સુરત વિશે ઘણી નોંધ કરી છે. એમાં એ જણાવે છે : સુરતનું વહાણ સારી હવામાં ૧૫ દિવસે હેમુઝ પહોંચતું. કાસીમ બજારમાં વર્ષ ૨૦,૦૦૦
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૦૧
પરિશિષ્ટ ]
સુરતનુ આદર
ગાંસડી રેશમ થતું. એમાંનું ધણુ વલા વેપારીએ જાપાન અને હાલૅન્ડ લઈ જતા, બાકી રહેતું બધું રેશમ અમદાવાદ અને સુરતમાં ખપી જતું, સુરતમાં એમાંથી ત્રણ જાતનું કાપડ બન્યું : રેશની અને સાનેરી, રેશમી સાનેરી અનેરૂ પેરી, અને માત્ર રેશમી.ગળી સરખેજથી અને ગેાવળ}ાંડાથી આવતી. તમાકુ અને અફીણ બુરહાનપુરથી આવતાં. વલંદા વેપારીએ અહીંથી ઝીણુ અને જાડુ કાપડ કાયમ મગાવતા. સુરત બંદરે માલ ઊતરે કે તરત એને ફુરામાં લઈ જવામાં આવે છે તે આવનારાઓની કાળજીપૂર્વક જડતી લેવામાં આવે છે. અગ્રેજ અને વલદા કંપની પાસેથી જકાત ઓછી લેવાય છે, પણ ભેટસોગાદ આપવામાં તેઓને ડીક ખ' કરવું પડે છે. મેટા ભાગનું સેાનું વેપારીઓ છુપાવીને લાવે છે, પકડાઈ જાય તે થાડા વધુ ટકા જકાત ભરવી પડે છે. ચાંદીની આયાત અને જકાતને હિસાબ થતાં ટંકશાળના ઉપરી એના સ્ઝા પડાવી આપે છે. ૧૪
૧૭ મી સદીમાં સુરત મુમ્રલ બાદશાહના એક સમૃદ્ધ શહેર અને બંદર તરીકે નામાંકિત હતું. બાદશાહ ઔરંગઝેબના સમયમાં શિવાજી અને મુત્રલ બાદશાહ વચ્ચે સ ધ વધી ગયા ત્યારે ૧૬૬૪ માં શિવાજીએ મુધલ બાદશાહના એ સમૃદ્ધ શહેર પર ચડાઈ કરી, કુરજા આગળથી કૂચ કરી શ્રીમતાની સ ંપત્તિ લૂંટી. સુરતને લગભગ ત્રણ કરાડનું નુકસાન થયું. એ સંકટમાં અંગ્રેજ અને વલ ા વેપારીઓએ ભારે બહાદુરી બતાવી હતી. એની કદરમાં તેઓને વધુ વેપારી સવલત મળી.
૧૬૬૬ માં ફ્રેન્ચ પ્રવાસી થવેનેા સુરત આવેલા. એણે સુરત વિશે ડી પણ મહત્ત્વની તોંધ કરી છે. એમાં એ ડુમસના ખારામાં વહાણુ આવે ત્યાંથી માંડીને સુરતમાં કેવી રીતે દાખલ થવાય તથા વહાણુમાંના ભાલ કેવી રીતે તપાસાય ને પાછા મેળવાય એનું વિગતવાર વર્ણન કરે છે. ત્યારે શહેરને ક્રૂરતા માટીના જૂના કૉટની જગ્યાએ નવા ઈંટરી કાટ ‘શહેરપનાહ' બંધાતા હતેા, ત્યારે નવે ખર–એપ્રિલ સુધીના ગાળામાં દેશાવરનાં વહાણ આવતાં તે દરમ્યાન એટલી ભરપૂર વસ્તી રહેતી કે સારુ રહેવાનું મકાન મેળવવું મુશ્કેલ પડે. વિદેશી વેપારીઓમાં અગ્રેજો અને વલંદાઓ ઉપરાંત આરએ ઈરાનીએ તુર્કા અને આમેનિયનેને સમાવેશ થતા, શહેરમાં અનેક લક્ષાધિપતિ હતા. ૧૫
ફ્રેન્ચોએ હિંદ સાથેના વેપારના ક્ષેત્રમાં મેડા પ્રવેશ કર્યાં. ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની ૧૬૬૪ માં સ્થપાઈ. એના બે પ્રતિનિધિ પૂર્વતૈયારી માટે સુરત આવ્યા હતા તે તેઓએ સુરતમાં વેપાર કરવા સુવાળીમાં કાઢી નાખવાના શાહી પરવાને મેળવ્યા હતા. ફ્રાન્સથી વેપારી વહાણ સુરતના એ ભારે આવવાની શરૂઆત ૧૬૬૮ માં થઈ, પણ એ વેપાર ઝાઝો ખીહ્યા નહિ. ૧૬
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૨]
મુઘલ કાલ
[3.43%
૧૯૬૭માં મુંબઈ એટનેા હવાલે અંગ્રેજ સરકારે પેાતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યા. શરૂઆતમાં ત્યાંના ગવર્નર સુરતની કાઠીના વડાની નીચે કામ કરતા, પણ આમાં જ સુરતના વેપારની મંદીનાં મૂળ નખાયાં. ૧૯૭૦ માં શિવાજીએ સુરત પર ચડાઈ કરી લૂંટ કરી, લૂંટમાં સુરતે ૬૬ લાખ રૂપિયાની માલમતા ગુમાવી. આ ઘટના સમયે કેટલાય વેપારીઓએ સુ’વાળી ખદરમાં આશ્રય લીધા હતા. વિદેશી વેપારી શિવાજી સાથે મળી ગયા હોવાનું માલૂમ પડતાં બાદશાહે તેઓના વિશિષ્ટ હક્ક રદ કરવા ક્રમાવ્યું . ૧૭
શિવાજીની ચડાઈની ધાક એ પછી પણ ચાલુ રહી, છતાં સુરતમાં વસ્તી વધતી ગઈ તે વેપારઉદ્યોગની ધણી પ્રવૃત્તિ ચાલુ રહી. કર`ગી વેપારીએની પ્રવૃત્તિમાં પાછે ઉછાળા આવ્યા. અંગ્રેજ વેપારી ચાંચિયાગીરીને અને દેવાદાર થઈ દાદાગીરી કરવાની નીતિને ઉત્તેજન આપવા લાગ્યા. ૧૬૮૭માં અંગ્રેજ ક પનીએ પેાતાનું થાણું સુરતથી મુંબઈ ખસેડયું ને ત્યાંથી અન્ય પ્રદેશા પર સત્તા જમાવવા મનસૂક્ષ્મ કર્યાં.૧૮
યિર નામે અ ંગ્રેજ તબીબ સુરતમાં ૧૬૭૪-૮૧ દરમ્યાન રહેલા. એણે પેાતાના ગ્રંથમાં સુરતની અ ંગ્રેજ કેાઠીના વહીવટ વિશે તેમજ સુરતનાં ફુરજા તથા ટંકશાળ વિશે વિગતવાર માહિતી નોંધી છે.૧૯
અંગ્રેજ ક`પનીના અધિકારીએ પોતાના દુર્તાવથી પ્રતિષ્ઠા ગુમાવતા ગયા. ૧૬૯૮ માં ઈંગ્લિશ કંપની' નામે નવા મંડળી સ્થપાઈ તેની હરીફાઈ શરૂ થઈ. છેવટે એ કં પની ચાકીને ૧૭૦૨ માં એક થઈ. હિંદના કાપડની ઘેાધમાર આયાતથી ત્યાંના વણકર બેકાર થતાં ત્યાં હિંદના રેશમી કાપડની તથા રંગેલા કે છાપેલા સુતરાઉ કાપડની આયાત પર પ્રતિબંધ નાવાયા. ત્યારે સુરતના શાણા વેપારીઓએ કાચુ રેશમ સૂતર અને સાદા કાપડની ધૂમ નિકાસ કરવા માંડી, વેપારધંધો જારી રાખ્યા. વળી ચાની નિકાસ પણ વધારી દીધી.૨૦
એવિગ્ટન નામે અંગ્રેજ પાદરી ૧૬૮૯-૯૨ માં સુરત રહેલા. એ ધે છે : સુરત જાણે સમસ્ત હિંનું એક ભવ્ય સંગ્રહસ્થાન છે. તમામ તરેહના માલ અહી મળે છે. અહીથી માલ ખરીદી મેાટા નક્ાર્થી ખીજે વેચી શકાય છે. યુરાપૂ ચીન ઈરાન બટેત્રિયા અને હિંદુના બંદરે બંદરથી માલ સુરતના • બજારમાં આવે છે. દિલ્હી આગ્રા ભરૂચ અમદાવાદ વગેરે શહેરાને તેમજ દુનિયાના ધણા દેશને માલ અહીં આવે છે. વહાણુ બનાવનાર. સુથારા ઘણા હાશિયાર હાય છે. એમાં બંદૂકની ગોળીથી તરડ પડતી નથી.૨૧
Page #310
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ].
સુરતનું બંદર
[૨૮૦
૧૮ મી સદીના આરંભમાં યુરોપીય વેપારીઓને સુરતના મુત્સદી સાથે સંઘર્ષ થત ગયે. ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સત્તા નબળી પડી. અંગ્રેજોએ મુઘલ બાદશાહતને સુરત બંદરની જકાતના વાર્ષિક ઊચક રૂ. ૧૦,૦૦૦ આપવા એવું નક્કી થયું. ફ્રાન્સના વણકરને અસંતોષ વધી પડતાં સુરતમાંથી ફ્રેન્ચ કાઠી. ઉઠાવી લેવામાં આવી (૧૭૧૯). શહેરને ફરતો કોટ “શહરપનાહ” કોટની બહારનાં પરાને આવરી લેતા નહિ તેથી બૃહદ્ સુરતની આખી આલમને રક્ષણ આપે. તે બહાર કટ “આલમપનાહ” બંધાવવામાં આવ્યા.રર .
સુરતને મુત્સદ્દી રુસ્તમ અલીખાન પિલાઈ ગાયકવાડ સાથેના સંઘર્ષમાં વસો પાસે દગાથી માર્યો ગયો (૧૭૨૫). કવિ શામળ ભટે આ ઘટના વિશે. ‘રૂસ્તમ કુલીનો પવાડો” ઓ છે. ૨૩
દિલ્હીમાં ત્યારે મુહમ્મદશાહ રાજ્ય કરતો હતો (૧૭૧-૧૭૪૮), ગુજરાતમાં ગાયકવાડની તથા પેશ્વાની સત્તા વધતી જતી હતી. મુઘલાઈ નબળી પડતાં. સૂબેદારે અને હાકેમ નવાબ' બનવા લાગ્યા હતા. સુરતમખાનના પુત્ર અને ઉત્તરાધિકારી સેહરાબખાનના સમયથી સુરતના મુત્સદ્દી પણ નવાબ બની ગયા. સુરતના વહાણુવાડાના કેટલાક કુશળ પારસી કારીગર મુંબઈના ગવર્નરની ભલામણથી મુંબઈ જઈ વસ્યા(૧૭૩૫). આમાં લવજી વાડિયાની ખ્યાતિ મેર ફેલાઈ. વાડિયા કુટુંબે પેઢીઓ લગી એ ખ્યાતિ જારી રાખી.૨૪ નવાબ માટેની આંતરિક ખટપટમાં સુરત શહેર તથા બંદરની જાહોજલાલી ઘટતી ગઈ, દરિયાઈ વેપારનું વડું મથક મુંબઈ થવાથી પણ એના વેપારધંધાને ફટકો પડ્યો. ૧૮મી સદીના અંતે સુરતમાં નવાબીના સ્થાને અંગ્રેજ સરકારની સત્તા પ્રવતી, પછી ત્યાંની સ્થિતિ સુધરતી રહી, પરંતુ બંદર તરીકેની એની જાહેરજલાલી પાછી ન. આવી તે ન જ આવી.
પાદટીપ
૧. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', ભા. ૧, પૃ. ર૦૬ ૨. ઈશ્વરલાલ ઇ. દેસાઈ, “સુરત સેનાની મૂરત', પૃ. ૩ ૩. એજન, પૃ. ૧ 8. M. S. Commissariat, History of Gujarot, Vo-l. I, p. 265 ૫. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૦-૧૨ 4. M. S. Commissariat, op.cit., Vol II, pp. 11 f. ૭. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૮-૨૧
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
મુઘલ કાલ
fઝ ૮૬
૮. એજન, પૃ. ૨૧-રર
૯. એજન, ૫. ૨૩-૨૫ 20. M. S. Commissariat, op. cit., p. 345 . ૧૧. Ibid, pp. 349 f ૧૨. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, ૫. ૨૩૦ ૧૩. એજન, પૃ. ૩૧-૩૨
૧૪. એજન, પૃ. ૩૬-૩૭ 24. M. S. Commissariat, op. cit., pp. 159 ff. ૧૬. ઈ. ઈ. દેસાઈ, પૃ. ૫૪-૫૫ ૧૭, એજન, પૃ. ૫૫-૫૮
૧૮. એજન, ૫. ૬૪-૬૬ ze. M. S. Commissariat, op. cit., pp. 371 ff. ૨૦. ઈ. ઈ. દેસાઈ. ઉપર્યુક્ત, ૫, ૬૫–૭૧ ૨૧. એજન, પૃ. ૭૨–૭૩
૨૨. એજન, પૃ. ૮૦-૮૫. ૨૩. એજન, પૃ. ૮–૯૦; M. S. Commissariat, op. cit, pp. 414 ff. વળી
જુએ રનમણિરાવ ભીમરાવ, “ગુજરાતનું પાટનગર : અમદાવાદ', પૃ. ૧૩-૩૩,
પા. ટી. ૧૬. ૨૪. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૯-૧૦૦
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ ભાષા અને સાહિત્ય
૧, ભાષા ફારસી
મુઘલ કાલ દરમ્યાન સારાયે સામ્રાજ્યની રાજ્યકારોબારની ભાષા ફારસી હતી. ગુજરાતના સૂબેદારો પણ ફારસી ભાષામાં રાજ્ય-કારોબાર ચલાવતા. ટૂંકમાં, ફારસી ભારતની અને ગુજરાતની પણ રાજ્યભાષા હતી. સરકારી ફરમાને પત્રવ્યવહાર અને અદાલતની કાર્યવાહી વગેરે તમામ બાબતમાં ફારસી ભાષાને ઉપયોગ થતો. એ શાસકેની ભાષા હોઈ રોજ-બ-રોજના વ્યવહારમાં પણ એને છૂટથી ઉપયોગ થતો.
ફારસી તત્કાલીન રાજ્યભાષા હેઈ, રાજ્યકારોબાર સાથે સંકળાયેલ અથવા રાજ્ય-કારોબાર સાથે સંકળાવા ઈચ્છતા સૌ કોઈ માટે એ ભાષા શીખવાનું
અનિવાર્ય હતું. શહેનશાહ સુલતાન નવાબ નાઝિમ આમિલ કે શહેર-કાજી વગેરે તમામ સાથે ફારસી દ્વારા સંપર્ક સાધી શકાતો. આને કારણે ગુજરાતમાં વસતી કેળવાયેલી કમેના માણસો ફારસી શીખવા પ્રેરાતા. ફારસીના જ્ઞાન વગર એમની કેળવણી અધૂરી ગણાતી. હિંદુઓમાં નાગર અને કાયસ્થ જેવી મુત્સદ્દી કોમોએ સરકારી નોકરી મેળવવા માટે ફારસી ભાષાનો અભ્યાસ કર્યો અને કેટલાક સંગીન અભ્યાસ કરી ફારસીના સમર્થ વિધાન બન્યા, અને જુદાં જુદાં સરકારી ખાતાંઓમાં બક્ષી વકીલ દફતરદાર શિકાર મુનશી મજમૂદાર વગેરે હેદ્દાઓ પ્રાપ્ત કર્યા. તેમાંથી ઘણુઓએ તે ફારસી સાહિત્યમાં સુંદર ગ્રંથ પણ લખ્યા છે.
ઉપા. ભાનુચંદ્ર અને ઉપા. સિદ્ધિચંદ્ર ફારસી ભાષાનો અભ્યાસ કર્યો હતો. બીજા કેટલાક જૈન સાધુઓ ફારસી ભાષાના સારા જાણકાર હતા એમ જાણવા મળે છે. જૈન સાધુઓએ ફારસીમાં રચેલાં સ્તુતિ-સ્તોત્ર મળી આવે છે. સંસ્કૃત
સંસ્કૃત ગુજરાતી બોલચાલની મુખ્ય ભાષા હતી છતાં સંસ્કૃતને પણ ઠીક ઠીક અભ્યાસ થતો હતો. ગુજરાતીના માધ્યમ દ્વારા સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ઉક્તિ' ગ્રંથો આ કાળ દરમ્યાન લખાયા હતા.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮]
મુઘલ કાલ
[5.
સંસ્કૃત કૃતિઓમાં ગ્રંયકારેએ તત્કાલીન અરબી-ફારસી અને ગુજરાતી કેટલાયે શબ્દ અપનાવી લીધેલા જોવા મળે છે. શ્રી દેવવિમલગણિએ “હીરસૌભાગ્ય મહાકાવ્યમાં એવા શબ્દોને સંસ્કૃત–પઘોમાં વણી લીધા છે; જેમકે “મહમ્મદ' માટે મુહમ્દ (સર્ગ ૧, લેક ૧૨૯), “ફરમાન માટે “સ્ફરન્માન” (૧૧-૧૮), દેવદૂત' માટે પેગંબર' (૧૩–૧૩૭), “કુરઆન માટે “કુરાન' (૧૩–૧૪૩), ઈશ્વર માટે “ખુદા' (૧૩-૧૩૮), “મુઘલ’ માટે મુગલ અને યવન જાતિના નામ માટે “ગાજી (૧૪-૮૨), “સામંત' માટે ખાનખાન” (૧૪-૮૪), “રાજા-બાદશાહ' નામ માટે “પાતિસાહિ' (૧૪-૮૪), એક પ્રકારનાં નાણું માટે “ત્યારી, વ્યારિકા (૧૭–૧૭૧-૧૭૨), એક પ્રકારના વસ્ત્ર માટે “કથીપક' (૧૭-૧૭૧), “શેખ માટે
શેષ” (૧–૧૯૧). , , આ જ રીતે કેટલાયે તત્કાલીન ગુજરાતી શબ્દ પણ શ્રી દેવવિમલગણિએ ઉપયોગમાં લીધા છે, જેમકે–સમીકરણ માટે “સૂરવાય’ (૯-૯૨), હિંદુ (૫. ૬૧૮), 'કથી” (૯૦૨), “માંડવો” (૯૨), બધાંટ’ (૯૦૨), ખંજન માટે ગંગેરઉ” (ર૬૮), “અણાવ્યું” (૬૭૫– આમ અનેક શબ્દ સંસ્કૃત સાથે જોડાઈ ગયા છે. મધ્યકાલીન ગુજરાતી કિંવા ગુજ૨ ભાખા - “આદિભક્તિયુગના મહત્વના કવિ ભાલણે જેને ગુજર ભાખા’ કહી છે " તેવી, ભાષાવિકાસના ક્રમમાં મધ્યકાલીન ગુજરાતી ભાષાભૂમિકા તરીકે સ્વીકારાયેલી, સ્વરૂપમાં હવે “ગુજરાતી' થઈ ચૂકેલી ભાષામાં, આપણી આ ગ્રંથના સમયની મર્યાદા(ઈ. સ. ૧૫૭૪ થી ૧૭૫૭-વિ.સં. ૧૬૩૦ થી ૧૮૧૩)ને વિચાર કરતાં, ખાસ કરી લિખિત સ્વરૂપને ખ્યાલ કરતાં બે ચખા ગાળા જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા ઈસ. ૧૫૭૬ સુધીમાં ત્રણ ભૂમિકા વટાવી અખા અને પ્રેમાનંદની કૃતિઓની લિખિત અર્વાચીન ભાષાભૂમિકાને આંબવાનું કરતી ચોથી મિશ્રભૂમિકાને રજૂ કરી આપે છે. બીજી મિશ્રભૂમિકાથી જેનો આરંભ થયો હતો તેવાં સ્વરસંકોચન (ર > રિ, ઘોડ૩ > ઘો જેવાં રૂ૫ અદશ્ય થવા લાગે છે અને અર્વાચીન રૂપો (> અરે, ઘોડો) સ્થાપિત થતાં જાય છે. અખા અને પ્રેમાનંદમાં આ રૂપ સ્થિર થઈ જાય છે અને અર્વાચીન ગુજરાતી ભાષાની ૧લી ભૂમિકા ઈ.સ. ૧૬૫૦ આસપાસથી લેખનમાં અમલી બની રહે છે, હવે એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે લેખનમાં ભૂમિકાઓ ક્રમે ક્રમે વટાવાતી જતી હતી છતાં અર્વાચીન ભાષાનાં ઉચ્ચારણ નરસિંહ મહેતાના સમય
Page #314
--------------------------------------------------------------------------
________________
હું સુ* ]
ભાષા અને સાહિત્ય
[ ૨૮૭
(ઈ.સ. ૧૪૧૪-૧૪૮૦ અંદાજે)માં સારી રીતે સ્થિર થઈ ગયાં હતાં. સ ંખ્યાઅંધ હાથપ્રતા તે તે સમયની મળે છે, જેએમાં મધ્યકાલીન ભાષાભૂમિકાનાં ક્રમિક રૂપાની સાથેાસાથ લહિયાઓને હાથે સ્વાભાવિક અર્વાચીન ઉચ્ચરિતરૂપ અજાણતાં લખાઈ ગયાં હેાય છે. તે તે કવિએ પેાતાની રચના ગાઈ હોય તે તે તે રૂપ કેવું ઉચ્ચરિત થતું હશે એના અણુસાર આમાંથી મળી જાય છે. ૧
હાથપ્રતાની દૃષ્ટિએ જોવામાં આવે તે જૈન ધાટીના લહિયા લાંબા સમય સુધી મધ્યકાલીન ગુજરાતીની ક્રમિક ભૂમિકાઓને લેખનમાં સમાદર કરતા જોવા મળે છે, જ્યારે જૈનેતર ધાટીના લહિયા ઈ.સ. ૧૬૨૫ અને ૧૬૫૦ના ગાળાથી અર્વાચીન ભૂમિકામાં ભાષા-વરૂપ આપતા થઈ ગયા હોય છે, એવું પણ બન્યુ છે કે અર્વાચીન ભૂમિકાના સમર્થ સાહિત્યકારો અખા અને પ્રેમાન ની કાઈ કાઈ રચનાની નકલે અર્વાચીનને બદલે મધ્યકાક્ષીન ગુજરાતીની ચેાથી મિશ્રભૂમિકામાં પણ જોવા મળી છે. ૨
૨. સાહિત્ય
(અ) સંસ્કૃત-પ્રાકૃત
આ સમયમાં બ્રાહ્મણેાએ ક્રિયાકાંડ અને જ્યાતિષનેા વ્યવસાય હાથ ધરી લીધા હતા. શ્રાદ્ધ કરાવવાં, લગ્ન કરાવવાં, મુદ્ભૂત કાઢી આપવાં તેમજ લગ્નકુંડલી અનુસાર ફળાદેશ કહેવા એ વ્યવસાય પછી તે વારસાગત બની ગયે।. થેાડાક વિદ્યાજવી બ્રાહ્મણુ સંસ્કૃત પાઠશાળા કે વ્યક્તિગત અધ્યાપન ઉપર આવિકા ચલાવતા. કેટલાક બ્રાહ્મણ વિદ્વાનેની જ્યાતિષ અને ક્રિયાકાંડ વિષયક રચનાઓ પણ ઉપલબ્ધ છે.
જૈન મુનિએએ પ્રાચીન ગ્રંથકારોની પ્રણાલી ચાલુ રાખવા સાથે લેખન- ' પ્રકારમાં વૈવિધ્ય બતાવ્યું. વિજ્ઞપ્તિપુત્રા, સમસ્યાપૂર્તિ એ, અનેકા' કાવ્યા, અનેકસંધાન કાવ્યા, દેશી ઢાળેામાં સંસ્કૃત સ્તવનેા, ઔષધ–મત્રભિત સ્તંત્રો, અધ-પ્રાકૃત-અધ સ`સ્કૃત-અધ ગુજરાતી-અસંસ્કૃત-આમ અનેકવિધ રચનાઓ દ્વારા કૌશલ બતાવવામાં પાછી પાની કરી નથી. ખાસ તા એમણે જૈનેતર વિશિષ્ટ કાવ્યે। ઉપર ઉદાર મનથી ટીકાએ રચી છે તે ધ્યાનમાં લેવા જેવુ છે, રઘુવંશકાવ્ય ઉપર ૧૬, કુમારસંભવ કાવ્ય ઉપર ૧૩, મેટ્ઠત કાવ્ય ઉપર ૧૬, કિરાતાર્જુનીય કાવ્ય ઉપર ૩, શિશુપાલવધ કાવ્ય ઉપર ૨ અને નૈષધીયચરિતકાવ્ય ઉપર ૪ જૈનાચાર્યાંની ટીકાએ આજ સુધીમાં મળી આવી છે. એ સિવાય કાખરી વાસવદત્તા દમયંતી પૂખ પ્રશસ્તિ વગેરે અનેક કાવ્યા ઉપર જૈના
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૦૯ ]
સુવા કાર
ચાર્યએ વ્યાખ્યાઓ આપી છે, જેમાંના મોટા ભાગના વ્યાખ્યાકારા આ સમયના છે. વળી, આ કાળમાં ઉપર જણાવ્યું તેમ, řારસી ભાષા પ્રચલિત હેાવાથી ારસીના ધણુા શબ્દ અપનાવી સંસ્કૃત રચનાએ, ફ્રારસી ભાષામાં સ્તુતિ–તેાત્રો વગેરે રચ્યાં છે. ભાનુદ્રે દૃારસીના ધણા ગ્રંથે। પ્રતિમા–ગુણાથી જાણી સમજીને બાદશાહ અકબરને વહેંચાવ્યા હતા.૪ મુસ્લિમા પણ સંસ્કૃત ભાષાના અભ્યાસ કરતા. દારાએ કરેલાં ઉપનિષદાનાં ભાષાંતર પ્રસિદ્ધ છે. દાનિયાર અને શેખ ઉપા. ભાનુચંદ્ર પાસે અધ્યયન કરતા હતા એવી વિગત જાણવા મળે છે.
..
વિજ્ઞપ્તિપત્રો : આ કાલમાં એ સમયના સુપ્રસિદ્ધ જૈનાચાર્યોને એમના શિષ્યા કે ચાહકો તરફથી, ચાતુર્માંસમાં જ્યાં કાંય સ્થિર થયા હોય ત્યાંના સરનામે, વિજ્ઞપ્તિપત્રો સ ંસ્કૃતમાં લખાયા છે. આ ત્યાંનાં સ્થળવણું તેની કાવ્ય– લક્ષણાયા દીપતી રચનાઓ છે. આ પ્રકાર ખીલવવાને રસ જૈન કવિએ। જ લઈ જાય છે.
વળી જૈન મુનિઓએ પોતાની વિદ્વત્તા અને કડક આચારપાલનથી મુસ્લિમ બાદશાહેાને પ્રસન્ન કરી અનેક પ્રકારનાં માન મેળવ્યાં હતાં. આ ફરમાન તે અંગત કાઈ માગણીનાં ન હતાં, પરંતુ પશુ–પાંખી અને માનવકલ્યાણુની ભાવનાથી પ્રેરાઈને તેમજ જૈન ધમના સિદ્ધાંતાના પ્રચાર માટેનાં હતાં;પ જેમકેકોઈ પશુપ’ખીતે ન મારવાં એવી અમારી, જજિયાવેરા, મુંડકાવેરા, મૃતકનું ધન ન લેવું, ફ્રાંસી આપવામાંથી છૂટકારા, દીવાનેાને છેાડી મૂકવા, પાંજરે પૂરેલાં પંખીઓને છોડી દેવાં, માછલાં ન મારવાં, પર્યુષણ તેમજ ખીજા તહેવારમાં જીહું'સા ન થાય અને જૈતેને પોતાનાં તીર્થીમાં જવા-આવવા સવલતા મળે એ માટેનાં માન મેળવ્યાં હતાં. આમ તેએ લોકાનેા નીતિમત્તાનેા સ્તર ઊંચે આવે એ રીતના ઉપદેશ આપવા પોતાની વિદ્વત્તાના ઉપયેગ કરતા.
સાહિત્યલેખે ગુજરાતમાં રહી અનેકવિધ સેવા કરનારા જૈન તેમજ અજૈન ગ્રંથકારની રચનાઓ સબધે હવે વિગતે જોઈએ.
મહેા. ધર્મ સાગર ગણિ (ઈ.સ. ૧૭૫૩) : તપાગચ્છીય ધસાગર ઉપાધ્યાયે ખરતરગચ્છના ખ`ડનરૂપે ઔક્ટ્રિક મતેાસૂત્ર દીપિકા (ઈ.સ. ૧૫૬૧), ૨. તત્ત્વતર’ગિણી-વૃત્તિ, ૩. પ્રવચનપરીક્ષા (કુપક્ષકૌશિકાદિય ) સવૃત્તિ (ઈ.સ. ૧૫૭૩), જેમાં જૈન સ ંપ્રદાયના અવાંતર ગચ્છાનું ઉગ્ર ભાષામાં ખંડન છે), ૪. [પથિકા ષત્રિશિકા ( ઈ.સ. ૧૫૭૩ ), ૫. કપસૂત્ર ઉપર કિરણાવલી ટીક્રા ( ઈ.સ.
Page #316
--------------------------------------------------------------------------
________________
૯ મુ ] ભાષા અને સાહિત્ય
૮૯ ૧૫૭૨), ૬. જંબૂદીપ-પ્રાપ્તિ-વૃત્તિ (ઈ.સ. ૧૫૮૩), ૭. ગુર્નાવલી પદાવલી સવૃત્તિ, ૮. પયુંષણું શતક સવૃત્તિ, ૯. સર્વ શતક સવૃત્તિ, ૧૦. વર્ધમાન શ્રાવિંશિકા, ૧૧, ષડશશ્લોકી-ગુરુતત્તપ્રદીપિકા-વિવરણ એ ગ્રંથ રચ્ય છે.
તેઓ મૂળ ગુજરાતમાં આવેલા લાડેલ ગામના વતની હતા.
તેઓ સં. ૧૬પ૩ના કાર્તિક સુદિ ૯ ના દિવસે ખંભાતમાં સ્વર્ગસ્થ થયા હતા.
કવિ હેમવિજયગણિ (ઈ.સ. ૧૫૭૬) એમણે સં. ૧૯૩૨ માં પાર્થ નાથચરિત્ર, સં. ૧૬પ૦ લગભગમાં “કસ્તુરીપ્રકર' નામને સૂક્તિગ્રંથ અને સં. ૧૬૫૬ માં ખંભાતમાં ઋષભશતક, કથારત્નાકર (સં. ૧૬૫૭) વગેરે ગ્રંથ રચ્યા છે.
કીતિકિલ્લોલિની' કાવ્ય આ. વિજયસેનસૂરિની પ્રશસ્તિરૂપે રચ્યું છે. વળી ચતુર્વિશતિનિસ્તુતિ (શ્લેષમય સટીક)” “કમળબંધ સ્તુતિ “ચતુર્વિશતિસ્તોત્ર વગેરે અનેક સ્તંત્ર રચ્યાં છે.
શત્રુંજય ઉપર કમશાહની પછી શેઠ તેજપાલે કરાવેલ જીર્ણોદ્ધારની પ્રશસ્તિ આ કવિએ રચી છે. એમણે “
વિજ્યપ્રશસ્તિ મહાકાવ્ય” નામક ગ્રંથ સં. ૧૯૮૧ માં ઈડરમાં ૧૬ સર્ગાત્મક ર તે પછી પિતે સ્વર્ગસ્થ થતાં એમના ગુરુભાઈ વિદ્યાવિજ્યના શિષ્ય મુનિ ગુણવિજયે પાંચ સગ રચી એ કાવ્ય પૂર્ણ કર્યું અને એ ૨૧ સર્ગો ઉપર ગુણવિજયે “વિજયદીપિકા' નામક ટીકા સં. ૧૬૮૮ માં રચી પૂર્ણ કરેલ છે.
| કવિ હેમવિજયે ગુજરાતીમાં પણ કેટલીક રચનાઓ કરી છે. સં. ૧૬૬૧ માં મહેસાણામાં “કમલવિજયરાસ” અને “નેમિનાથ ચંદ્રાઉલો વગેરે જાણીતી રચનાઓ છે.
પઘસાગરગણિ (ઈ.સ. ૧૫૭૭) : આ ગણિ સાહિત્ય અને દર્શનના પ્રખર પંડિત હતા. તેઓ સારા કવિ અને વાદિ હતા, એમણે દાર્શનિક રચના ઓમાં સં. ૧૬૩ (ઈ.સ. ૧૫૭૭)માં “નયપ્રકાશાષ્ટક સટીક “પ્રમાણપ્રકાશ સટીક” અને “યુક્તિપ્રકાશ સટીક રચ્યાં છે. કાવ્યકૃતિઓમાં સં. ૧૬૩૪માં પાંચ સર્ગમાં “શીલપ્રકાશ કાવ્ય રચ્યું છે. એમણે “યશધરાચરિત્ર' “કર્મપરીક્ષા તિલકમંજરી–વૃત્તિ' “તિલકમ જરી-સાર', સં. ૧૬૫૭ માં “ઉત્તરાધ્યયન કથાસંગ્રહ” અને સં. ૧૬૪૬ ના વર્ષ પહેલાં “જગદ્ગુરુ' નામક કાવ્ય રચ્યું છે. જગદગુરુ કાવ્ય” એ કવિની ઐતિહાસિક પ્રાસાદિક રચના છે. આ. હીરવિજયસૂરિ, ઈ-૬-૧૯
Page #317
--------------------------------------------------------------------------
________________
રહ૦ ]. મુઘલ કાલ
[. જેમને મુઘલ બાદશાહ અકબરે “જગલુરુના બિરુદથી નવાજ્યા હતા તેમની પ્રશસ્તિરૂપે એ રચ્યું છે.
યાજ્ઞિકનાથ (ઈ.સ. ૧૫૭૯ આસ) : યાજ્ઞિકનાથ જંબુસરના રહેવાસી અને જ્યોતિષશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. એમણે “જાતકચંદ્રિકા” નામની કૃતિ આપી છે. તેઓ શક સં. ૧૫૦૦ (ઈ.સ. ૧૫૭૮) આસપાસ થયા હોય એમ માની શકાય. | મુનિ રવિસાગર (ઈ.સ. ૧૫૮૦): તપા. હર્ષ સાગર રાજસાગરના શિષ્ય મુનિ રવિસાગરે સં. ૧૬૩૬ (ઈ.સ. ૧૫૮૦)માં “રૂપસેનચરિત્ર', સં. ૧૬૪૫ માં માંડલમાં પ્રદ્યુમ્નચરિત્ર અને એ જ વર્ષમાં ઉન્નતનગર (ઉના)માં “મૌન એકાદશીની કથા વગેરે રચનાઓ કરી.
દેવવિમલગણિ (ઈ.સ. ૧૫૮૩ થી ૧૬૧૫) : સિંહવિમલગણિના શિષ્ય દેવવિમલગણિએ “હીરસૌભાગ્ય મહાકાવ્ય અને એના પર પs “સુખાવધ નામની વૃત્તિ રચી છે. એમણે આ કાવ્ય અને વૃત્તિની રચનાનો આરંભ સં. ૧૩૯ ઈ.સ. ૧૫૮૩)માં કર્યો હતો અને પૂર્ણાહુતિ સં. ૧૬૭૧(ઈ.સ. ૧૬૧૫)માં કરી હતી. એના ૧૭ સર્ગ છે.
આ કાવ્યમાં કવિએ એ વખતે પ્રચલિત એવા કેટલાક ફારસી શબ્દોને અપનાવી લઈ કાવ્યમાં ગૂંથી દીધા છે.
આમાં ગુજરાતનાં ઝૂઝવાડા, સાભ્રમતી નદી, અહમદાવાદ, પાટણ, ખંભાત વગેરે સ્થળોનું કવિત્વમય વર્ણન છે. આ કાવ્યનું સંશોધન ઉપા. કલ્યાણુવિજયના શિષ્ય ધનવિય વાચકે કર્યું હતું. આ કાવ્ય-વૃત્તિમાં અનેક ગ્રંથનાં અવતરણ છે. જે કર્તાની બહુશ્રુતતાને પરિચય કરાવે છે.
દેવવિમલગણિના સમયની સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક રાજકીય વગેરે વિગતો જાણવા માટે આ કાવ્યનું ઐતિહાસિક દષ્ટિએ બહુ મૂલ્ય છે..
મુનિ જયસમ (ઈ.સ. ૧૫૮૪) : ખર. ક્ષેમશાખાના ક્ષેમરાજ (-પ્રદ માણિકપ)ના શિષ્ય મુનિ જ્યએ સં. ૧૬૪૦ (ઈ.સ. ૧૫૮૪)માં “ઈરિયાવહિકા વિંશિકા પણ ટીકા સહિત અને સં. ૧૬૪પમાં “પષણ પ્રકરણ સટીક રચ્યાં છે. વળી “કમચંદ્રમંત્રિવંશત્કીર્તન કાવ્ય નામક ઐતિહાસિક કાવ્ય રચ્યું છે. આ કાવ્યમાં મંત્રી કર્મચંદ્રના જીવન વિશે હકીકત જણાવી છે.
એમના શિષ્ય મુનિ ગુણવિનય ખંડ પ્રશસ્તિ' કાવ્યની ટીકાની પ્રશસ્તિમાં જણાવે છે કે મુનિ જ્યોમે અકબર બાદશાહની રાજસભામાં વાદમાં ય મેળવ્યો હતે.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૧
૯ મું ]
ભાષા અને સાહિત્ય ઉપા, ગુણવિનયગણિ (ઈ.સ. ૧૫૮૫): ખર. ક્ષેમશાખાના કોમરાજજયસમ ઉપા.ના શિષ્ય ગુણવિનય ઉપાધ્યાયે અનેક વૃત્તિગ્રંથની રચના કરી છે.
૧. સં. ૧૬૪૧માં હનુમાન કવિ-કૃત ખંડ પ્રશસ્તિ કાવ્ય પર સુબાધિકા નામની વૃત્તિ, ૨. સં. ૧૬૪માં કાલિદાસ કવિના “રઘુવંશ કાવ્ય” પર વૃત્તિ, ૩. એ જ વર્ષમાં ત્રિવિક્રમ ભટ્ટ-કૃત “દમયંતિ કથા ચંપૂ” પર ટીકા, ૪. સં. ૧૬૪૭માં વિરાગ્ય શતક' પર ટી. ૫. સં. ૧૬૫૧માં જયશેખર–કૃત “સંબોધસપ્તતિકા પર વૃત્તિ, ૬. સં. ૧૬૫૯લ્માં “લઘુશાંતિસ્તવન” પર ટીકા, ૭. સં. ૧૬૬૫માં નવાનગરમાં તપા. ધર્મસાગર ઉપા.ના ‘ઉસૂત્રખંડન'ના પ્રત્યુત્તરરૂપે “ઉસૂત્રોદ્ઘાટન કુલકીની રચના કરી છે.
જિનવલ્લભસૂરિના “અજિત શાંતિસ્તવ” પર મિતભાષિણીવૃત્તિ, “શબ્દાર્થ સમુચ્ચય' વગેરે ગ્રંથ રચ્યા છે. ગુજરાતી ભાષામાં પણ કેટલાક ગ્રંથ રચ્યા છે.
મુનિ કનકકુશલ (ઈ.સ. ૧૫૮૫) : આ વિજયસેનસૂરિના શિષ્ય મુનિ કનકસલે સં. ૧૬૪૧માં જિનસ્તુતિ, “કલ્યાણમંદિર સ્તોત્ર પર ટીકા, સં. ૧૬પર માં વિજ્યાદશમીના દિવસે વડનગરમાં રહીને “ભક્તામર સ્તોત્ર પર ટીકા સં. ૧૬૫૩ માં સાદડીમાં “વિશાલલોચન પર વૃત્તિ, સં. ૧૬૫૫માં મેડતામાં સૌભાગ્ય પંચમીથા, વરદત્ત ગુણમંજરીકથા, સાધારણ જિન સ્તવન પર અવચૂરિ, રનાકરપંચવિંશતિ” પર ટીકા સં. ૧૬૫૬ માં સુરપ્રિયમુનિકથા, સં. ૧૬૫૭માં રોહિણેયકથાનક વગેરે રચનાઓ કરી છે.
એમણે “દાનપ્રકાશ' નામનો ગ્રંથ સં. ૧૬૫૬માં આઠ પ્રકાશમાં રચ્યો છે. અને ભિન્ન ભિન્ન કથાઓ દ્વારા મુનિને દાન દેવાથી થતા લાભની વિગત વણવી છે. કૃતિ સરળ અને મનોહર સંસ્કૃત પદ્યમાં છે.
વાચક સમયસુંદરગણિ (ઈ.સ. ૧૫૮૫) : ખર. ઉપા. સકલચંદ્રના શિષ્ય સમયસુંદર વાચકે સં. ૧૬૪૧ (ઈ.સ. ૧૫૮૫) માં “ભાવશતક' નામે
શતક કાવ્ય (પણ ટીકા સાથે) રચ્યું છે. સં. ૧૬૪માં એમણે રાગનો હતે સહયમ એ વાક્યના આઠ લાખ અર્થ કરી સમ્રાટ અકબરને ચમત્કૃત કર્યો હતે. સં. ૧૬૬૩ માં “રૂપકમાલા” પર વૃત્તિ રચી છે. સં. ૧૬૫માં એમણે “જિનસિંહસૂરિ પદેત્સવ’ કાવ્ય રચ્યું છે. સં. ૧૬૬૪માં “ચાતુર્માસિક વ્યાખ્યાન પદ્ધતિ', સં. ૧૬૬પમાં “ચાતુર્માસિક પર્વકથા’, સં. ૧૬૬૬ માં અને વીરમપુરમાં કાલિકાચાર્યકથા, સં. ૧૬૭રમાં મેડતામાં “સામાચારીશતક રચ્યું અને “વિશેષ શતક' રચ્યું છે. આ શતકમાં સં. ૧૭૮૭ માં પડેલા ભયંકર દુષ્કાળનું વર્ણન કર્યું છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૨]
મુઘલ કાલ સં. ૧૯૭૪માં “
વિચારશતક', સં. ૧૬૮૫ માં વિસંવાદશતક' લૂણકણસરમાં, રિણીગામે “યત્યારાધના’ ‘વિશેષસંગ્રહ, કટપસૂત્ર ઉપર “કલ્પલતા વિવૃત્તિ', દીક્ષા પ્રતિષ્ઠાદિ શુદ્ધિ' વગેરે ગ્રંથ રચ્યા છે. એમણે “કથાકેશ' ગ્રંથમાં ૧૬૭ સ્થા લખી છે.
સં. ૧૬૮૬ માં ગાથાસહસ્ત્રી', સં. ૧૬૮૭ માં જયતિહુઅણુસ્તાત્રવૃત્તિ', સં. ૧૬૯૧ માં ખંભાતમાં “દશવૈકાલિક સૂત્ર' પર શબ્દાર્થ-વૃત્તિ, સં. ૧૬૯૪માં જાલેરમાં “વૃત્તરત્નાકર' પર વૃત્તિ, કાલિદાસના રઘુવંશ' કાવ્ય પર વૃત્તિ, સંવાદસુંદર', “કલ્યાણુમંદિરતેત્ર પર વૃત્તિ, જિનવલભસૂરિ-રચિત “દુરિયરયસમીર” મહાવીર સ્તોત્ર પર વૃત્તિ વગેરે રચનાઓ કરી. સં. ૧૬૯૮માં “જીવ વિચાર નવતત્વ અને દંડક પરની વૃત્તિઓ અમદાવાદમાં રચી. ભાષામાં તે એમની અનેક કૃતિઓ છે.
રઘુરામ (ઈ.સ. ૧૫૮૯) : કચ્છના ભૂજ નગરના નિવાસી જયરામના પુત્ર રઘુરામે વિ.સં. ૧૬૪૫ (ઈ.સ. ૧૫૮૯)માં સંસ્કૃત ગદ્યમાં કાલનિર્ણયસિદ્ધાંત નામક ધર્મશાસ્ત્રને ગ્રંથ રચે છે, એના ઉપરથી ૫. મહાદેવે એ પદ્યમાં રચના કરી છે.
ઉપા, શાંતિચંદ્રગણિ (ઈ.સ. ૧૫૧૪): તપા, ઉપા. સકલચંદ્રના શિષ્ય ઉપા. શાંતિચંદ્રગણિએ સં. ૧૬૭૦ (ઈ.સ. ૧૬૧૪) માં “કૃપારસકેશ’ નામનું ૧૨૮ પ્રશ્નોનું નાનું સુંદર કાવ્ય રચ્યું છે. આમાં ગ્રંથકારે અકબર બાદશાહના શૌર્ય વગેરે ગુણોની પ્રશંસા કરી છે. ખુશ થયેલા બાદશાહ પાસેથી એણે કેટલાંક અમારિ-ફરમાન મેળવ્યાં હતાં, જજિયા રે વગેરે દૂર કરાવ્યા હતા.
- આ સિવાય ઉપા. શાંતિચંદ્ર જંબુદ્દીવપણુત્તિ' ઉપર સં. ૧૬૫૦ (ઈ.સ. ૧૫૯૪) માં “પ્રમેયરત્નમંજૂષા' નામની ટીકા, સં. ૧૬૫૧માં “અજિતશાંતિસ્તવ અને “કવિતા મદપરિહાર–સટીકની રચના કરી છે. એમણે ઘંટાકર્ણક૯૫' નામક મનોહર કાવ્ય પણ રચ્યું છે.
એમણે ઈડરના રાવ નારાયણ બીજાની સભામાં સં. ૧૬૩૩ પછી દિગંબર ભટ્ટારક વક્રિભૂવને અને વાગડને ઘાટશિલ નગરના અને જોધપુરના રાજા માલદેના ભત્રીજા રાજા સહસ્ત્ર નલની સંમુખ દિગંબર વાદી ગુણચંદ્રને વામાં હરાવ્યો હતો
દેવવિજયગણે (ઈસ. ૧૫૯૬) : આ. વિજ્યરાજસૂરિના શિષ્ય મુનિ વિજયગણિએ (સં. ૧૬ પર ઈ.સ. ૧૫૯૬) માં “રામચરિત', જે “પદ્મચરિત અગર જૈન રામાયણ' નામથી ઓળખાય છે, તેની રચના આ હેમચંદ્રના ત્રિષષ્ટિ
Page #320
--------------------------------------------------------------------------
________________
મું] ભાષા અને સાહિત્ય
| ૨૯૩ શલાકાપુરૂષચરિતના સાતમા પર્વના આધારે કરી છે. સં ૧૬૬૦ માં “પાંડવચરિત' નામને ગ્રંથ સંસ્કૃત ગદ્યમાં રચ્યો છે. આ. દેવેન્દ્રસૂરિએ રચેલાં દાનાદિ ચાર કુલકે ઉપર સં. ૧૬૬૬ માં ધર્મરત્નમંજૂષા' નામની ટીકા અને “સત્તરિસપઠાણ’ ઉપર વૃત્તિ રચી.
અજી (ઈ.સ. ૧૫૯૭) : વડનગરનિવાસી ભીમના પુત્ર અજી પંડિતે સં. ૧૬ ૫૩ (ઈ.સ. ૧૫૯૭) માં “મણિકુંડદીપ’ નામનો ગ્રંથ સટીક ર.
હર્ષકીર્તિસૂરિ (ઈ.સ. ૧૬૦૪) નાગોરી તપાગચ્છીય આ ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય અ. હકીતિસૂરિએ વિ.સં. ૧૬ ૬૦ (ઈ.સ. ૧૬૦૪) માં “તિસાર સંગ્રહ' કે “જ્યોતિસારહાર ૧૦ તથા જન્મપત્રી–પહતિ” નામે ગ્રંથ લખ્યા. ઉપરાંત “ભક્તામરસ્તેત્ર “લઘુશાંતિ તેત્ર” “અજિતશાંતિ સ્તોત્ર” “ઉવસગહરસ્તોત્ર' “નવકારમંત્ર વગેરે તે ત્રા પર અને સં. ૧૬૫૫ માં “બહરછાંતિસ્તોત્ર અને “કલ્યાણમંદિર સ્તોત્ર” તથા “સિંદૂરપ્રકર' પર ટીકાઓ રચી છે. વળી, સારસ્વત-દીપિકા', સં. ૧૬૬૮ માં “સેટ-અનિટ–કારિકા-વિવરણ ધાતુપાઠતરંગિણી-ધાતુપાકવિવરણું' “શારદીય-નામમાલા-કેશ” મૃતબાધવૃત્તિ” “ગચિંતામણિ વિદ્યાસારોદ્ધાર વગેરે ગ્રંથ પણ રચ્યા. | મુનિ લક્ષ્મીચંદ (ઈ.સ. ૧૬૦૪) : પાર્ધચંદ્રગચ્છીય જગચંદ્રના શિષ્ય મુનિ લક્ષ્મીચંદ્ર ગણિતસારણી” નામક જ્યોતિષ-વિષયક ગ્રંથની વિ.સં. ૧૭૬૦ (ઈ.સ. ૧૭૦૪) માં રચના કરી.
શ્રીવલ્લભ પાઠક (ઈ.સ. ૧૬૦૫) ખર જ્ઞાનવિમલસરિના શિષ્ય શ્રીવલ્લભ પાઠકે જિનદેવસૂરિકૃત “
શિછ નામકશ પર વૃત્તિ, આ. હેમચંદ્રના નિઘંટુકેશ પર વૃત્તિ, સં. ૧૬૬૧ માં જોધપુરમાં હેમચંદ્રાચાર્ય કૃત “લિંગાનુશાસન પર “દુગપ્રબંધ' નામની ટીકા, સં. ૧૬૬૭ માં હેમચંદ્રની “અભિધાનનામમાલા પર “સારોદ્ધાર’ નામની વૃત્તિ અને સં. ૧૬૭૫ માં અરનાથસ્તુતિની પવૃત્તિ સહિત રચના કરી છે. વળી “ચતુર્દશસ્વરવાદસ્થલ” “સારરવતગ નિર્ણય
વ્યાકરણ-કઠિનશબ્દવૃતિ’ ‘વિકબેધ કાવ્ય' અને સં. ૧૬૯૯ માં આચાર્ય વિજયદેવસૂરિની સ્તુતિરૂપે ૧૯ સર્ગોમાં “વિજદેવસૂરિમાહાસ્ય નામક કાવ્ય સંક્ષિપ્ત ટીકા સાથે રચેલું છે.
શુભવિજય(ઈ.સ. ૧૬૦૫) તપા. આ. હીરવિજયસૂરિના શિષ્ય શુભવિષે સં. ૧૬૬૧ (ઈ.સ. ૧૬૦૫)માં મીનામમાલાબીજક, સં. ૧૬૩ માં બતક ભાષાવાર્તિક', સં ૧૬૬૫ માં રાજનગરમાં વિજ્યદેવસૂરિના આદેશથી કાવ્યકલ્પલતા
Page #321
--------------------------------------------------------------------------
________________
રહ૪] મુઘલ કાલ
[x. વૃતિ પર મકરંદ' નામની વૃત્તિની રચના કરી. સં. ૧૬૬૭ માં “સ્યાદ્વાર ભાષા' અને એની વૃત્તિ, સં. ૧૬૭૧ માં સં. ૧૬૬૫માં ક૯પસૂત્ર' પર ટીકા અને પ્રશ્નોત્તરસંગ્રહ (સં. ૧૬૫૭ થી ૧૬૭૧ ના ગાળામાં) સંકલિત કર્યાં છે.
મુનિ સહજકીતિ (ઈ સ. ૧૬૦૫) : ખર. વાચક રત્નસારને શિષ્ય મુનિ સહજકીર્તિએ આગમગ્રંથોમાં સંસ્કૃતમાં ૧. “ક૯પસૂત્ર' પર “કપમંજરી” નામક વૃત્તિ અને ૨. “અનેક શાસ્ત્રસાર' રચ્યાં છે. મહાકાવ્યમાં ૩. “લિવધિ પાર્શ્વનાથ મહાભ્ય મહાકાવ્ય', સ્તુતિઓમાં ૪, “શતદલકમલાલંકૃત-દ્રપુરીય પાર્શ્વનાથ સ્તુતિ (સં. ૧૬૮૩) અને ૫. મહાવીર સ્તુતિ' (સં. ૧૬૪૬), વ્યાકરણમાં ૬ શબ્દાર્ણવ વ્યાકરણ” સવૃત્તિ (સપ્તપી)-અપરનામ “અજુપ્રાસ વ્યાકરણ', ૭ “સારસ્વત સુત્રા' પર વૃત્તિ (સં. ૧૬૮૨), ૮ “એકાદિ શત પર્યં ત શબ્દસાધનિકા” અને કોશમાં ૯ “નામકેશ' (છ કાંડમાં) રચ્યાં છે.
આ ઉપરાંત ગુજરાતી ભાષામાં એમણે ૧૦ જેટલા ગ્રંથ રચ્યા છે.૧૧
જયરગણિ (ઈ.સ. ૧૬૬) : પંડિત મુનિ જ્યરનગણિએ જ્યોતિષને દેષરત્નાવલી' અને વૈદ્યકને જવરપરાજય' (સં. ૧૬૬૨) એમ બે ગ્રંથ ખંભાતમાં રચ્યા.
પંડિત વિશ્રામ (ઈ.સ. ૧૬૦૮) : જંબુસરના વતની પંડિત વિશ્રામે જાતપદ્ધતિ' (શક સં. ૧૫ર૯-ઈ સ. ૧૬૦૮), મંત્રશિરોમણિ” (શક સં. ૧૫૩૭-ઈ.સ. ૧૬૧૬)માં રચી આપ્યાં.
બીજામાં સર્વ પ્રથમ શંકુયંત્ર બતાવ્યું છે. એ પછી ઘટિકાયંત્ર ચા યંત્ર તુNયંત્ર નલિકાયંત્ર વગેરે યંત્રેથી ગ્રહની સ્પષ્ટતા કરવાની રીત બતાવી છે.
ઉપા. ભાનુચંદ્રગણિ (ઈ.સ ૧૬૦૯) : “આઈન-ઈ-અકબરીમાંથી જાણવા મળે છે કે બાદશાહ અકબરના દરબારમાં માન્ય વિદ્વાનેને વર્ગમાં “ભાણચંદ્ર' નામથી પ્રસિદ્ધ ઉપા. ભાનચંદ્રગણિ સિદ્ધપુરના વતની છે. રામજી અને એમનાં પત્ની રમાદેના પુત્ર હતા. એમનું નામ “ભાણજી' હતું. આ હીરવિજયસૂરિ સં. ૧૬૩૯ માં બાદશાહ અકબરના આમંત્રણથી ફતેહપુર સિક્રી જઈ રહ્યા હતા ત્યારે મુનિ ભાનચંદ્ર પણ શાંતિચંદ્રગણિની સાથેસાથ સિદ્ધપુરથી એમની સાથે ગયા હતા. મહે. શાંતિચંદ્ર બાદશાહ અકબર પાસેથી ગુજરાત તરફ ગયા ત્યારે પં. ભાનુચંદ્રને બાદશાહ પાસે મૂકી ગયા. અકબર એમને બહુ માનતો હતો. બાદશાહે એમને “ઉપાધ્યાય'ની પદવી પણ અપાવી હતી. ઉપા. ભાનુચંદ્ર ફારસીને પણ અભ્યાસ કર્યો હતે.
Page #322
--------------------------------------------------------------------------
________________
મું] ભાષા અને સાહિત્ય
[૨૯૫ ઉપા. ભાનચંદ્ર બાણકવિની 'કાદંબરી(પૂર્વાધ)'ની વૃત્તિ વસંતરાજ શાકુન વૃત્તિ” “સારસ્વત વ્યાકરણ વૃત્તિ “કાવ્યપ્રકાશ-વૃત્તિ “અભિધાનનામમાલા વૃત્તિ “વિવેકવિલાસ વૃત્તિ' “રત્નપાલકથાનક' “સૂર્યસહસ્ત્રનામ-સવૃત્તિ” વગેરે ગ્રંથ રચ્યા છે.
તેઓ બાદશાહ અકબરના જીવનકાલ પર્યત એમની સાથે રહ્યા હતા. છેવટે પિતાના વિદ્વાન શિષ્ય સિદ્ધચંદ્રને લઈને તેઓ ગુજરાતના વડેદરા અને ગંધાર થઈ પાટણ આવ્યા૧૨ પછીથી તેઓ સંઘપુરમાં વિશેષ રહ્યા હતા. એમને અનેક શિષ્યોને પરિવાર હતો.
એમના જીવન વિશે વિશેષ હકીકતે એમના શિષ્ય ઉપા. સિદ્ધિચંદ્ર રચેલ “ભાનુચંદ્રચરિત કાવ્યમાંથી પ્રાપ્ત થાય છે.
મુનિ રત્નચંદ્રગણિ (ઈ.સ. ૧૬૧૨) : ઉ૫. શાંતિચંદ્રગણિના શિષ્ય મુનિ રત્નચંદ્ર “રઘુવંશની ટીકા”, સં. ૧૬૬૮ (ઈ.સ. ૧૬૧૨) પહેલાં “નૈષધીય કાવ્ય ઉપર ટીકા, ગુરુએ રચેલા “કૃપારસકેશ” ઉપર વૃત્તિ અને “અધ્યાત્મકટપદ્રુમવૃત્તિ', “આધ્યાત્મક૫તા' સં. ૧૬૭૪માં સુરતમાં, “સમ્મસત્તારિયા (સમ્યકત્વ (સપ્તતિકા) ઉપર બાલાવબેધ (સં. ૧૬૭૬માં) “ભવીરસ્તવવૃત્તિ” “કલ્યાણમંદિરતેત્રવૃત્તિ', “વા પ્રમો તેત્રની વૃત્તિ, “ભક્તામરસ્તેત્રિવૃત્તિ', “શ્રીમદ્ ધર્મતવ-વૃત્તિ વગેરે ગ્રંથ અને “પ્રદ્યુમ્નચરિત' નામનું સ્વતંત્ર કાવ્ય રચ્યાં છે. વળી, "કુમતિવિષાહિજાંગુલી” નામનો ગ્રંથ ઉપા ધમસાગરગણિના મતના ખંડનરૂપે ર.
ઉપા. સિદ્ધિચંદ્રગણિ (ઈ.સ. ૧૬૧૪) : ઉપા ભાનુચંદ્રના વિદ્વાન શિષ્ય ઉપા. સિદ્ધિચંદ્ર ગણિએ સં. ૧૬૭૦ (ઇ.સ. ૧૪૧૪) લગભગમાં પિતાના ગુરુના જીવનનું નિરૂપણ કરતું “ભાનુચંદ્રચરિત કાવ્ય” નામક ઐતિહાસિક કાવ્ય રચ્યું છે. એ પર્દશનના જાણકાર હતા. એમણે ફારસી ભાષાને અભ્યાસ પણ કર્યો હતે.
ઉપા. સિદ્ધિચંદ્ર બાહુ-કૃત “કાદંબરી (ઉત્તરાર્ધ) પર ટીકા, સુબંધુ કવિની “વાસવદત્તા” પર ટીકા “શેભનસ્તુતિ ટીકા “સપ્તપદાથી ટીકા' જિનશતક-ટીકા” આખ્યાતવાદ-ટીકા” “પ્રાકૃત સુભાષિત સંગ્રહ “સૂક્તિરત્નાકર' “સપ્તસ્મરણ–વૃત્તિ લેખલિખન-પદ્ધતિ” “કાવ્યપ્રકાશખંડન' “સંક્ષિપ્ત કાદંબરીકથાનક' વગેરે અનેક ગ્રંથ રચી આપ્યા છે.
* એમણે ગુજરાતીમાં નેમિનાથ ચેમાસી કાવ્ય અને કાદંબરી-સાર' (ગદ્યમાં) રચેલ છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૯) બુઘલ કાલ
[ . ગણેશ દેવજ્ઞ (ઈ.સ. ૧૬૧૪) સુર્યપુર(સુરત)નિવાસી ભારાજગોત્રીય ગણેશ દૈવસે જાતકાલંકાર” નામનો ગ્રંથ (શક સં. ૧૫૩૫-ઈ.સ. ૧૬૧૪) અને કેશવાર્ક-રચિત “વિવાહવૃંદાવન ગ્રંથ ઉપર ટીકા રચી છે. “જાતકાલંકાર' ઉપર હરભાનુ શુક્લે ટીકા ચાનું જાણવા મળે છે.
આ. વિજયસેનસૂરિ (ઈ.સ. ૧૬૧૬): આ. હીરવિજયસૂરિશિષ્ય આ. વિજયસેનસૂરિ શાવિશારદ હતા. એ જોતાં અકબરે એમને “સવાઈ હીરવિજય સુરિ એવો આકાબ આપ્યો હતો.
એમણે “ગશાસ્ત્ર” પર “સપ્તશતાથી” નામક વૃત્તિ રચી છે, જેમાં યોગશાસ્ત્રના પ્રથમ પાના ૭૦૦ અર્થ કરી બતાવ્યા છે. વળી એમણે “સૂક્તાવલી નામને ગ્રંથ પણ રચે છે ૧૪
મહો. કીર્તિવિજ્ય ગણિ (ઈ.સ. ૧૬૧૬) : આ હીરવિજયસૂરિના શિષ્ય મહે. કીર્તિવિજયગણિએ વિદ્યાપુર (વિજાપુર)થી સં. ૧૬૧ર માં સંસ્કૃત પદ્યમાં ઇલાદુર્ગ (ઈડર)માં ચાતુર્માસ રહેલા આ વિજ્યસેનસૂરિ ઉપર “વિજ્ઞપ્તિપત્ર લખ્યો હતા.૫ આ રચના એમની સાહિત્યિક પ્રતિભાની નિદર્શક છે.
એમણે હરિપ્રોત્તર અને વિચારરત્નાકર' નામના ગ્રંથ રચ્યા છે.
સુમતિહર્ષ (ઈ.સ. ૧૬૧૭): અંચલગચ્છીય હર્ષરત્નના શિષ્ય સુમતિહષે શ્રીપતિકૃત “જાતકકમ પદ્ધતિ” ઉપર સં. ૧૬૭૩ માં ટીકા, સં. ૧૬૭૭માં હરિભદના તાજિક્ષાર' પર ટીકા, સં. ૧૬૮૭ માં ભાસ્કરકૃત “કર્ણકુતૂહલ' પર ગણકકૌમુદી નામની ટીકા વગેરે ગ્રંથ રચ્યા છે.
ચારિત્રસિંહ (ઈ.સ. ૧૯૧૯) : સં. ૧૬૭૫(ઈ.સ. ૧૯૧૯)માં ચારિત્રસિંહ નામના જૈન મુનિએ વ્યાકરણ વિષયને ટીકાગ્રંથ ધળકામાં રચ્યો છે.
શ્રીવિજ્યગણિ (ઈ.સ. ૧૯૨૦) : તપા. રામવિજયગણિના શિષ્ય શ્રી વિજય ગણિએ સં. ૧૬૭૬ (ઈ.સ. ૧૯૨૦)થી સં. ૧૬૯૬ના વચગાળામાં રઘુવંશ મહાકાવ્ય” ઉપર અને “કુમારસંભવ મહાકાવ્ય'ના સાત સર્ગ ઉપર ટીકા અને સં. ૧૭૦૯માં મેઘદૂતકાવ્ય પર ટીકા કરી છે.
આ જિનરાજસૂરિ(ઈ.સ. ૧૬૨૦ લગભગ) : ખરા. આ. જિનસિંહસૂરિના શિષ્ય આ. જિનરાજસૂરિએ શ્રીહરચિત ઔષધીય મહાકાવ્ય' ઉપર વિસ્તૃત વ્યાખ્યા રચી છે. આ આચાર્યને સમય સં. ૧૬૭૬ થી ૧૬૯૯ ગણાય છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સાહિત્ય
(૨૯૭ મુનિ સાધુસુંદર ગણિ (ઈ.સ. ૧૯૨૪) : ખર. પાઠક સાધુકાતિના શિષ્ય મુનિ સાધુસુંદરગણિએ સં. ૧૬૮૦ (ઈ.સ. ૧૬૨૪)ની આસપાસ ૧. ધાતુરત્નાકર, ૨. “શબ્દરત્નાકર' અને ૩. “ઉક્તિરત્નાકર' તથા સં, ૧૬૮૩ માં પાર્શ્વનાથસ્તુતિ રચી છે.
મુનિ ઉદયકીતિ (ઈ.સ. ૧૯૨૫) : વિમલકીતિ નામના જૈન મુનિએ પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ અનુસાર સંસ્કૃત ધાતુઓનાં પદ જાણવા માટે પદવ્યવસ્થા-કારિકા નામથી સૂત્રને કારિકાઓમાં ઉતાર્યા છે. એના ઉપર ખરખરગ૨છીય મુનિ સાધુસુંદરના શિષ્ય મુનિ ઉદયકીર્તિએ સં. ૧૬૮૧(ઈ.સ. ૧૬૨૫)માં ટીકાગ્રંથની રચના કરી છે.
૫. જ્ઞાનપ્રદગણિ (ઈ.સ. ૧૯૨૫) : ખરતગચ્છીય રત્નધીરના શિષ્ય ૫. જ્ઞાનપ્રદગણિએ સં. ૧૬૮૧ (ઈ.સ. ૧૯૨૫) માં “વાભદાલંકાર નામના અલંકારવિષયક ગ્રંથ પર ટીકા રચી છે.. - મુનિ ભાવવિજ્ય (ઈ.સ. ૧૯૩૩) : તપા. મુનિવિમલના શિષ્ય મુનિભાવવિજયે સં. ૧૬૮૯ ઈ.સ. ૧૬૩૩) માં હિણપુરમાં “ઉત્તરાધ્યયનસૂત્ર' પર વૃત્તિ, સં. ૧૬૬૮ માં “ષત્રિશજજલ્પવિચાર અને સં. ૧૭૦૮ માં વીજાપુરમાં ચંપકમાલા' નામક કથાગ્રંથ રચ્યા છે. -
મહે. વિનયવિજય (ઈ.સ. ૧૯૩૮ કે ૧૬૪૧) : તપા. હીરવિજયસૂરિના શિષ્ય મહાપા. વિનયવિજયે અમદાવાદથી નજીક આવેલા દારપુર (બારેજા) ગામથી સં. ૧૬૯૪ કે સં. ૧૬૯૭ માં ભિન્ન ભિન્ન છંદમાં કેટલાંક ચિત્રકાવ્યોથી વિભૂષિત (૧) ચિત્ર ચમત્કાર, (૨) અલંકાર ચમત્કાર, (૩) ઉદંત વ્યાવર્ણન, (૪) શેષચિત્ર ચમત્કાર અને (૫) દષ્ટાંત ચમત્કાર એ શીર્ષકથી ખંભાતમાં રહેલા આ વિજયાનંદસૂરિને ઉદેશી “આનંદલેખ” નામક “વિજ્ઞપ્તિ-પત્ર લખ્યો છે. વળી “કલ્પસૂત્ર' ઉપર “સુબેધિકા” નામની વૃત્તિ સં. ૧૬૯૬ માં, દીવમાં નયવિષયક દાર્શનિક ગ્રંથ, સં. ૧૭૦૮ માં પ્રકાશ' નામે પદ્યબદ્ધ ગ્રંથ, સં. ૧૭૧૦ માં રાધનપુરમાં હેમલઘુપ્રક્રિયા અને સં. ૧૭૧૭ માં એના પર હેમપ્રકાશ' નામે પજ્ઞ વૃત્તિ રચી.
સુરતથી સં. ૧૭૧૮ માં “મેઘદૂત” સંદેશકાવ્યના છાયા–કાવ્યરૂપ થઈદૂત' નામથી મારવાડના જોધપુરમાં ચાતુમસ રહેલા ગચ્છનાયક આ વિજયપ્રભસૂરિને વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે. ૧૭
Page #325
--------------------------------------------------------------------------
________________
[
s
ર૯૮;
મુલ કાલે દેવપત્તન (પ્રભાસપ્રાટણથી) સં. ૧૭ર૩ માં અણહિલપુર પાટણમાં ચાતુ મસ રહેલા આ. વિજયદેવસૂરિને ધનતેરશે એમણે વિજ્ઞપ્તિપત્ર' (પૂર્વાધ પ્રાકૃતમાં અને ઉત્તરાધ સંસ્કૃતમાં) લખે છે. ૧૮ '
સં. ૧૭૨૩ માં ગંધારમાં સેમભાવના” પર દેશી ઢાળોમાં “શાંતસુધારસ ગેય કાવ્ય રચ્યું છે. સં. ૧૭૩૧ માં “અહંન્નમસ્કાર તેત્ર” અને નિસહસ્ત્રનામ સ્તોત્ર રચ્યાં છે. ભાવવિજયગણિએ રચેલા “પત્રિશજજલ્પની સંશોપરૂપે એમણે “પસ્વિંશજલ્પ' સંસ્કૃતમાં રચ્યો છે.
વિજયસિંહસૂરિ (ઈ.સ. ૧૬૪૩) : આ. વિજયસિંહસૂરિએ ઔરંગાબાદમાં ચાતુર્માસ રહેલા આ. વિજયસૂરિ ઉપર સં. ૧૬૯૯(ઈ.સ. ૧૬૪૩) માં એક વિજ્ઞપ્તિપત્ર” લખેલો ૧૯ એમણે “શ્રીપાલચરિત' પણ રચેલું.”
મુનિ ઉદયવિજય (ઈ.સ. ૧૬૪૩): તપા. આ. વિજયસિંહરિના શિષ્ય ઉદયવિજયે સં. ૧૭૧૮માં ખંભાતથી શ્રીપુર બંદરમાં રહેલા આ. વિજ્યપ્રભ સૂરિને વિજ્ઞપ્તિપત્ર અને દ્વીપ(દીવ) બંદરમાં બિરાજતા આ. વિજયપ્રભસૂરિને વિશસ્તિપત્ર લખ્યો છે. વળી એમણે સિદ્ધપુરથી જીર્ણજનાગઢ) માં ચાતુર્માસ નિર્ગમન કરતા આ. જિનપ્રભસૂરિને વિજ્ઞપ્તિપત્ર' લખ્યો છે. ૨૨
એમણે ગુજરાતી ભાષામાં સં. ૧૭૨૮ માં શ્રીપાલરાસ'ની રચના કરી,
ધનવિજયગણિ (ઈ.સ. ૧૬૪૩) : તપા. ઉપા. કલ્યાણવિજયગણિના શિષ્ય ધનવિજયગણિએ સં. ૧૬૯૯(ઈ.સ. ૧૬૪૩) માં રાજનગરની પાસે આવેલા ઉસ્માનપુરામાં ધર્મોપદેશલેશ યાને “આભાકશતક નામે કાવ્ય અને “અધ્યાત્મકલ્પદુમ' ઉપર ‘અધિરોહણી' નામે ટીકા રચેલ છે. - વિનયવર્ધનગણિ (ઈ.સ. ૧૬૪૭) : ૫ વિજ્યવર્ધનગણિએ આ. વિજયસિંહસૂરિ ઉપર સં. ૧૭૦૩માં ૩ અને વિદિ ગામથી આ. વિજયસિંહસૂરિ ઉપર સં. ૧૭૦૪ માં ૨૪ વળી ખરતરગચ્છીય આ. જિનસુખસૂરિ ઉપર સં. ૧૭૧૧ માં પ અને સં. ૧૭૧૩ માં વિધિપુર ગામથી સુરતમાં બિરાજતા આ. વિજયદેવસૂરિ ઉપર વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે.'
ઉપા. ધનવિજયગણિ (ઈ.સ. ૧૫૪૮) : સિંહવિજયના શિષ્યાણ ઉપા. ધનવિજ્યગણિએ સં. ૧૭૦૪(ઈ.સ. ૧૬૪૮) માં રાજપુરથી સુરતમાં ચાતુર્માસ ગાળી રહેલા આ. વિજયદેવસૂરિને વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે. આમાં સુરત તથા રાજપુરનું સુંદર વર્ણન કર્યું છે. ૨૭
Page #326
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સાહિત્ય
[૨૯૯ મુનિ રામવિજય (ઈ.સ. ૧૭૫૧) : ખરતરગચ્છીય મુનિ દયાસિંહના શિષ્ય મુનિ રૂપચંદ્ર, રામપર નામ રામવિજયે ગૌતમીય મહાકાવ્યની રચના કરી. એના ઉપર સં. ૧૭પર માં કઈ અમૃતગણિએ ટીકા રચી.
ઉપા. શાંતિસાગર (ઈ.સ. ૧૬૫૧) : તપા. મૃતસાગરના શિષ્ય ઉપા. શાંતિસાગરે સં. ૧૭૦૭ (ઈ.સ. ૧૬૫૧) માં પાટણમાં ક૯પસૂત્ર' ઉપર કૌમુદી' નામની વૃત્તિ રચી.
લાવણ્યવિજયગણિ (ઈ.સ. ૧૬પ૩) : ૫. લાવણ્યવિજયે જોધપુરથી સં. ૧૭૦૯ (ઈ.સ. ૧૬૫૩) માં રાજનગર (અમદાવાદ)માં વિરાજમાન આ. વિજયસિંહસૂરિ ઉપર૮ અને સં. ૧૭૪૭માં પાટણમાં સ્થિત આ. વિજય પ્રભસૂરિ ઉપર૨૯ વિજ્ઞપ્તિ પત્ર લખ્યા છે.
પં. અમરચંદ્રમણિ (ઈ.સ. ૧૬૫૩) : ૫. અમરચંદ્રગણિએ દેવકપત્તનથી સં. ૧૭૦૯ (ઈ.સ ૧૬પ૩) માં પત્તનનગરમાં ચાતુર્માસ નિમિતે રહેલા આ. વિજયસિંહરિ ઉપર વિજ્ઞપ્તિપત્ર' લખે.”
પં. કમલવિયગણિ (ઈ.સ. ૧૬૫૩) : ૫. કમલવિજયગણિએ સ્તંભ તીર્થ (ખંભાત)થી સં. ૧૭૦૯ (ઈ.સ. ૧૬૫૩)માં પાટણમાં બિરાજતા આ. વિજયસિંહસૂરિને વિજ્ઞપ્તિપત્ર લખ્યો
મુનિ હસ્તિરુચિ (ઈ.સ. ૧૬૫૪) : મુનિ હિતરુચિના શિષ્ય મુનિ હસ્તિસૂચિએ “વૈઘવલ્લભ' નામક આયુર્વેદના ગ્રંથની રચના સં. ૧૭૧૦ (ઈ.સ. ૧૬૫૪) લગભગમાં કરી છે.
મહ. યશવિજયગણિ (ઈ.સ ૧૬ ૫૫ લગ) : ગુજરાતમાં પાટણ પાસે આવેલા કહેડુ ગામના વતની શેઠ નારાયણ અને એમની પત્નિ સૌભાગ્યદેવીથી સવંત નામે પુત્ર સં. ૧૬૮૦ માં થયા. એ દીક્ષા લઈ યશોવિજ્ય થયા.
સંઘના અગ્રણી શેઠ ધનજી સૂરાએ ગુરુ નયવિજયજીને વિનંતીપૂર્વક પ્રેરણું કરતાં તેઓ યશોવિજયજીને સાથે લઈ કાશી ગયા. ત્યાં ત્રણ વર્ષ રહી દર્શનશાસ્ત્ર નન્યાય વગેરે શાસ્ત્રોને અભ્યાસ કર્યો. એમણે “ન્યાયવિશારદ' અને અને “ન્યાયાચાર્યની ઉપાધિ મેળવી.૩૩
એમણે સંસ્કૃત પ્રાકૃતમાં ૮૦ જેટલા ગ્રંથ રચ્યા છે, તેમાંથી ૫૪ જેટલા ગ્રંથ મળી આવે છે. કેટલાક ગ્રંથોનાં નામ મળે છે, પણ હજી પ્રાપ્ત થયા નથી. ગુજરાતીમાં ૬૧ જેટલી રચના પ્રાપ્ત કરી છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૦].
મુઘલ કાલ એમ કહી શકાય કે આ હરિભદ્રસૂરિને બાદ કરતાં કાઈ જૈનાચાર્યે આટલી વિશાળ સંખ્યામાં ગ્રંથ રચ્યા હેય એવું જાણવામાં નથી.
અધ્યાત્મપરીક્ષા (પ્રાકૃતમાં) પણ ટીકા સાથે, “અધ્યાત્મસાર” અધ્યાત્મપનિષદ દેવધર્મ પરીક્ષા ગ્રંથ ગુરુતત્વવિનિશ્ચય” (પ્રાકૃતમાં) અને એની
પણ ટીકા, દ્વાન્નિશ કાર્નાિશિકા' જયતિલક્ષણસમુચ્ચય” (પ્રાતમાં), “જ્ઞાનસાર”, “પ્રતિમાશતક” ગ્રંથ અને એના પરની પણ મોટી ટીકા, પંચનિગ્રંથી પ્રકરણ” “અનેકાંત વ્યવસ્થા' નામે દાર્શનિક ગ્રંથ જેનતકભાષા નયરહસ્ય', “નયપ્રદીપ', “નપદેશ પર ટીકા સાથે, “જ્ઞાનબિંદુ', ન્યાયખંડનખાદ્ય” (મૂળ નામ “મહાવીરતવ પ્રકરણ) નન્યાયને, “ન્યાયાલેક' ઐન્દ્રસ્તુતિ “ઉપદેશરહસ્ય' “આરાધક-વિરાધક ચતુર્ભગી આદિજિનસ્તવન “તત્વવિકી તિડન્વયેક્તિ' ધમપરીક્ષા” “જ્ઞાનાર્ણવ” “નિશાભાવિચાર” વગેરે ૪૩ મૂલ કૃતિઓ ઉપરાંત–
“અષ્ટસહસ્ત્રી વિવરણ કર્યપ્રકૃતિ-બૃહદીકા” “કમપ્રકૃતિ–લઘુટીકા' તત્વાર્થ વૃત્તિ” (સંપૂર્ણ) “દ્વાદશારચક્રોદ્ધાર-વિવરણ” “ધર્મસંગ્રહ-ટિપ્પણ” “પાત જલ યેગસૂત્ર-વૃત્તિ, યોગવિંશિકા-વિવિર” “શાસ્ત્રવાર્તસમુચ્ચય-વૃત્તિ ષડશક વૃત્તિ
સ્તવપરીક્ષા પદ્ધતિ” “અધ્યાત્મબિંદુ “અધ્યાત્મપદેશ” “અલંકારચૂડામણિ-ટીકા વગેરે અનેક ટીકાગ્રંથ જાણવા મળે છે.
આ ગ્રંથસૂચિ ઉપરથી જાણી શકાય છે કે ઉપા. યશોવિજયજી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા અને તે તે વિષયના ઉચ્ચ કેટિના અભ્યાસી હતા.
એ જ રીતે એમણે ગુજરાતી ભાષામાં અનેકાનેક રચના કરી છે.
મહાકવિ મેઘવિજ્ય ઉપાધ્યાય (ઈ.સ. ૧૬૫૭) : તપ મુનિ કૃપા વિજયના શિષ્ય મહે. મેઘવિજ્યગણિએ ૪૦ જેટલા ગ્રંથનું સર્જન કર્યું છે.
સમસ્યાપૂતિકાવ્યમાં એમણે માઘકાવ્ય “મેઘદૂત' નૈષધ કિરાત’ વગેરે કાવ્યોની સમસ્યા પૂર્તિરૂપ કાવ્યકૃતિઓ રચી પિતાનું અદ્દભુત કવિકૌશલ બતાવ્યું છે.
એ જ રીતે કવિ કાલિદાસના મેઘદૂત' કાવ્યના પ્રત્યેક કને છેલ્લે પાદ લઈ ત્રણ પાદ પિતે રચીને “મેઘદૂતસમસ્યલેખ નામનું સંદેશ-કાવ્યા વિજ્ઞપ્તિપત્ર' રૂપે સં. ૧૭૩૦ માં રચ્યું છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સાહિત્ય
[૩૦૧ એ રીતે “કિરાત” અને “નૈષધનાં ચરણ લઈને પણ કાવ્ય રચ્યાં છે.
‘ચિત્રકાવ્ય-ચિત્રકાશ’ નામને ચિત્રકાવ્યરૂપ વિજ્ઞપ્તિપત્ર”, “પાણિનિયામય શિપ એક વિશાખપત્ર', “દિગ્વિજય મહાકાવ્ય (સ્વપજ્ઞ ટિપ્પણ સાથે) વગેરે ૩૫ રચના વિવિધ વિષયો ઉપર કરી આપી છે.૩૪
આ ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ સાતેક નાની રચના આપી છે. - પં. રવિવર્ધનગણિ (ઈ.સ. ૧૬૫૭) : ૫. સવિવર્ધનગણિએ સં. ૧૭૧૩ (ઈ.સ. ૧૬૫૭) માં રાજનગર અમદાવાદમાં સ્થિત આ. વિજયદેવ-સુરિને વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે ૩૫
આ. વિજયપ્રભસૂરિ (ઈ.સ. ૧૬૫૯) : આ. વિજયપ્રભસૂરિએ એક મિત્ર સાધુ ઉપર સંસ્કૃતમાં પદ્ય-ગાય સુંદર “પત્ર' સં. ૧૭૧૫ (ઈ.સ. ૧૬૫૯) માં લખ્યો છે.
પં. નયવિજયગણિ (ઈ.સ. ૧૬૬૬) : પં. નયવિજયગણિએ ઘનઘોઘા) નગરથી સં. ૧૭૧૭ (ઈ.સ. ૧૬૬૧) માં જૂનાગઢમાં રહેલા આ. વિજયપ્રભસુરિ ઉપર વિજ્ઞપ્તિ પત્ર લખ્યો છે.'
મહાદેવ (ઈ.સ. ૧૬૬૨) : કચ્છના પાટનગર ભૂજના રહીશ કાનજીના પુત્ર મહાદેવે શક સં. ૧૫૮૩ (ઈ.સ. ૧૬૬૨) માં “મુહૂર્તદીપક' પણ ટીકા સાથે અને “કાલનિર્ણયસિદ્ધાંત” રચેલ છે. બીજા ગ્રંથ પણ જાણવા મળે છે.
મુનિ યશસ્વસાગર (ઈ.સ. ૧૬૬૫) : મુનિ યશસ્વસાગર ઉર્ફે જસવંતસાગરે આગમ દર્શન અને જ્યોતિષ વિષયમાં ગ્રંથ રચ્યા છે.
સં. ૧૭૨૧ (સં. ૧૭૧૨ ?) માં “વિચારત્રિશિકા-અવચૂરિ', સં. ૧૭૪માં ભાવસપ્તતિકા, સં. ૧૭૫૭ માં જૈનસપ્તપદાથી, સં. ૧૭૫૦ મા “પ્રમાણવાદાર્થ (સંગ્રામપુરમાં રાજા સિંહના રાજ્યમાં), સં. ૧૭૬૦માં ગણેશ દૈવજ્ઞકૃત “પ્રહલાઘવ ગ્રથ પર વાર્તિક, સં. ૧૭૬૨ માં જન્મકુંડલીવિષયક થશેરાજી પદ્ધતિ, રત્નાકરાવતારિકા-પંજિકામાંથી જવાદાર્થનિરૂપણ”, “સ્યાદ્વાદમુક્તાવલી” “સ્તવરત્ન” આદિ ગ્રંથની રચના કરી છે.
મુનિ માહમદયવિજય (ઈ સ. ૧૬૬૫) : મુનિ લબ્ધિવિજયના શિષ્ય મહિમધ્યવિજયે “જન્મપત્રી-પદ્ધતિની રચના સં. ૧૭૨ (ઈ.સ. ૧૬૬૫) માં કરી છે. એમણે “જ્યોતિષરત્નાકર' (વિ.સં. ૧૭૨૨ લગભગમાં) ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ કેટલીક રચના આપી છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૨]
મુઘલ કાલ
(ગ.
પ' રાજવિજયગણિ (ઈસ. ૧૬૭૧) : ૫, રાજવિજ્રયણુએ ખરતરગચ્છના આ. જિનચંદ્રસૂરિ ઉપર સ ૧૭૨૭ (ઈ સ. ૧૬૭૧) માં ‘વિજ્ઞપ્તિ-પત્ર’ લખ્યા છે. ૩૭
માનવિજયગણિ (ઈ.સ. ૧૬૭૫) : શાંતિવિજયગણુના શિષ્ય માનવિજયએ સ. ૧૭૩૧ (ઈ.સ. ૧૬૫) માં શ્રાવકોના કબ્ય વિશેના ધર્મ સંગ્રહ' નામે ગ્રંથ (સ્વાપન્ન ટીકા સાથે) અમદાવાદના નગરશેઠ શાંતિદાસની વિનતીથી રચ્યા.
મુનિ મેરુવિજય (ઈ.સ. ૧૬૮૫ : મુનિ મેરુવિજયે દેવકપત્તનથી સ. ૧૭૪૧ (ઈ.સ. ૧૯૮૫) માં દ્વીપ અંદરમાં વિરાજતા પોતાના ગુરુ (સસ્તંભવત: વિજયપ્રભસૂરિ) ઉપર્ વિજ્ઞપ્તિપત્ર' લખ્યા છે. ૩૮
સભવત: આ મેરુવિજયે ‘ચતુર્વિશતિજિનાનંદ સ્તુતિ' રચી છે. મેરુવિજ્યે ‘વસ્તુપાલ–તેજપાલ રાસ' નામક ગુજરાતી કૃતિ રચ્યાનું પણ જાણવા મળે છે.
ગણપતિ (ઈ.સ. ૧૬૮૬) : ભારદ્રાજ ગાત્રીય ઔદીચ્ય બ્રાહ્મણ રાવલ યશેાધરના પુત્ર ગણપતિએ ઔર ગઝેબને રાજ્યપાલમાં સ. ૧૭૪૨ (ઈ.સ. ૧૬૮૬) માં મુક્ત વિષયક ‘મુદ્ભૂત ગણપતિ' નામના ગ્રંથ રચ્યા છે. એણે ધર્મશાસ્ત્રના પણ
કેટલાક ગ્રંથ રચ્યા છે.
૫. લાવિજયગણિ (ઈ.સ. ૧૬૮૭) : ૫. કલ્યાણવિજયગણિના શિષ્ય ૫. લાવિજયણિએ દેવાસથી સં. ૧૭૪૩(ઈ.સ. ૧૯૮૭)માં પાટણમાં વિરાજતા આ. ‘વિજયપ્રભસૂરિ’ઉપર વિજ્ઞપ્તિ-પત્ર લખ્યા છે.૩૯
૫. ગમસુદરગણિ: (ઈ.સ. ૧૬૯૧) : ૫ આગમસુંદરગણુએ માલપુરથી સ’. ૧૭૪૭ (ઈ.સ. ૧૬૯૧) માં છંદુગ-જૂનાગઢમાં રહેલા આ. વિજયપ્રભસૂરિ ઉપર ‘વિજ્ઞપ્તિપત્ર' લખ્યા છે.૪૦
મુનિ દાનવિજય (ઈ.સ. ૧૬૯૪) : તપા. આ, શ્રી, વિજયરાજસૂરિના શિષ્ય મુનિ દાનવિજયે પેાતાના શિષ્ય દર્શનવિજ્ય માટે ‘પોસવા–કલ્પ' ઉપર ‘દીનદીપિકા' નામની વૃત્તિ સં. ૧૯૫૦ (ઈ.સ. ૧૬૯૫) માં રચેલી છે. વળી એમણે ગુજરાતમાં પ્રસિદ્ધિ પામેલા શેખ તેમિયાંના પુત્ર ખડેમિયાં માટે સ. ૧૭૭૦ લગભગમાં ‘શબ્દભૂષણ' નામક સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના પદ્યમાં કરી છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૯ મુ) ભાષા અને સાહિત્ય
[૩૦૩ - લબ્ધિચંદ્રગણિ (ઈ.સ. ૧૬૯૫) : ખર. મુનિ કલ્યાણનિધાનના શિષ્ય લધિચંદ્રગણિએ સં. ૧૭૫૧(ઈ.સ ૧૭૯૫)માં “જન્મપત્રી પદ્ધતિ અને લાલચંદ્રી પદ્ધતિ’ રચેલ છે.
સુમતિ વિજય (ઈ.સ. ૧૭ મી સદીના ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના વિનય મેના શિષ્ય સુમતિવિજયે “રઘુવંશ કાવ્ય ઉપર અને મેધદૂત કાવ્ય” ઉપર ટીકાઓ રચી છે.
વિશ્વનાથ (ઈ.સ ૧૭ મો સૈક) : વિશ્વનાથ નામના વિદ્વાને પારસ્કરગૃહ્યસૂત્ર' ઉપર ભાષ્ય રચ્યું છે. આ ગ્રંથની ગેપાલકેલિચંદ્રિકાના કર્તા રામકૃષ્ણ દેવજીએ પ્રશસ્તિ રચી છે.
કવિ જગન્નાથ (ઈ.સ. ૧૭ મે રસકે) : આનંદપુરનિવાસી પ્રશ્નોરા કવિ જગન્નાથે “ભાગ્યમહોદય' નામક ગ્રંથ રચ્યો છે, તેમાં તે એમણે જુદા જુદા અલંકારને પાત્ર કલ્પી ભાવનગરનરેશ વખતસિંહ તથા એની સભાનું વર્ણન કર્યું છે.
ગેપાલ (ઈ.સ. ૧૭૦૭) : નાગર બ્રાહ્મણ નીલકંઠના પુત્ર ગોપાલે વ્યાકરણવિષયક “કાતંત્રવિશ્વમસૂત્ર-ટીકા' નામે ટીકાગ્રંથ સં. ૧૭૬૩ (ઈ.સ. ૧૭૦૭) માં રચ્યો છે.
મુનિ દયાસિંહ (ઈ.સ. ૧૭૧૫) : મુનિદયાસિંહે રૂપાવાસ સં. ૧૭૭૧ (ઈ.સ. ૧૭૧૫) લગભગ જેસલમેરમાં સ્થિત આ. જિનસુખસૂરિ ઉપર વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે. આ પત્રનો અંતભાગ ત્રુટિત છે.
હંસરત્ન (ઈ.સ. ૧૭૨૫-૨૬) : નાગપુરીય તપા. ન્યાયરત્નના શિષ્ય પંડિત હંસરને “શત્રુંજયમાહોલ્લેખ સુગમ સંસ્કૃતમાં મુખ્યત્વે ગદ્યમાં રચ્યો છે.
વાઘછ મુનિ (ઈ.સ. ૧૭૨૭) : પાર્ધચંદ્ર ગચ્છના મુનિ વાઘજીએ તિથિસારણી' નામને જ્યોતિષ-ગ્રંથ સં. ૧૭૮૩ (ઈ.સ. ૧૭૭)માં રચ્યો છે. આમાં પંચાંગ બનાવવાની પ્રક્રિયા બતાવી છે.૪૩
હસ મીઠું (ઈ.સ. ૧૭૩૮) : મહીકાંઠામાં આવેલા મહિસા ગામના વતની મેઢ બ્રાહ્મણ કૃપારામ શુકલના પુત્ર હંસ મીઠું (જન્મ વિ.સં. ૧૭૯૪ ઈ.સ. ૧૭૩૮) એ સંસ્કૃત અને ગુજરાતીમાં નાના-મેટા કેટલાક મંત્રવિષયક અભુત ગ્રંથ રચ્યા છે. વળી એમણે સ્ત્રીત્વમ “ભક્તિરંગિણી' શક્તિ “શકિત યા વિલાસલહરી' અને કેટલાંક સ્તોત્ર પણ રચેલાં છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૪]
શુઘલ કાલ
[પ્ર.
(આ) ગુજરાતી
સાહિત્યના યુગની દષ્ટિએ આદિભકિતના અનુસંધાનમાં સાહિત્ય - પ્રકારની મુખ્યતાને કારણે જૈનેતર સાહિત્યકારોએ “આખ્યાનયુગ” માં આખ્યાનરચનાઓનો પ્રવાહ ઠીક ઠીક પ્રમાણમાં વહાવવા માંડ્યો હતે. ઈ.સ. ૧૫૭૪ થી શરૂ થતા રાજકીય મુઘલ-સત્તાકાલમાં એ પ્રવાહ સતત ચાલુ હતે. મુખ્ય પ્રકાર આખ્યાનોનો હોવા છતાં બીજા પ્રકાર પણ ખેડાયે જતા હતા. અહીં પ્રથમ આ અનેક સાહિત્ય પ્રકારનું ખેડાણ કરનારા જૈનેતર સાહિત્યકારોનું અવકન કરીએ,
વિષ્ણુદાસ (ખંભાતના) (ઈ.સ ૧૫૬૭-૧૬૧૨ માં હયાત) : મકરકુલના નાગર બ્રાહ્મણ વિષ્ણુદાસે “શાંતિ–“અનુશાસન'–આશ્રમવાસિક સિવાયનાં "મહાભારત’નાં ૧૫ વર્ષ સળંગ આખ્યાનબંધમાં રચ્યા ઉપરાંત “રામાયણું લક્ષ્મણહરણ” “કુંવરબાઈનું મેસાળું “શુકદેવાખ્યાન”, “જૈમિનીય અશ્વમેઘને આધારે ૧૧ જેટલાં આખ્યાન, રુકમાંગદ આખ્યાન” “અંબરિષાખ્યાન “હરિશ્ચંદ્રપુરી” એમ ૩૮ કૃતિ રચી આપી છે. એના નામે બીજી પણ રચનાઓ કહેવામાં આવી છે, પણ એને માટે પ્રમાણેને અભાવ છે. એણે મૂળ સંસ્કૃત કથાનકોને પ્રામાણિક રીતે અનુસરવાનો પ્રયત્ન કર્યો છે.
વછરાજ (ઈ.સ. ૧૫૭૯માં હયાત) : એની એકમાત્ર લૌકિક કથા “રસમંજરી છપાઈ છે. છપ્પાઓમાં એની વિશેષતા છે.
ગોપાલદાસ વણિક (ઈ.સ. ૧૫૭૭–૧૫૯૨ માં હયાત) : શુદ્ધાત પુષ્ટિમાર્ગના પુરસ્કાર શ્રીવલ્લભાચાર્યજી અને એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીને લગતી ભક્તિભાવપૂર્ણ ઈતિહાસમૂલક “વલ્લભાખ્યાન” નામની આખ્યાનાત્મક એકમાત્ર એની કૃતિ જાણવામાં આવી છે. અમદાવાદના અસારવાના આચાર્યજીની બેઠકના સ્થાનમાં એણે આ રચના કરેલ છે. એ કલેલ નજીકના રૂપાલનો વેષ્ણવ હતો. | લીલે (ઈ.સ. ૧૫૦૮ માં હયાત) : એની એકમાત્ર રચના “સુંદર શેઠની કથા' (અમુદ્રિત) નામની લૌકિક કથા જાણવામાં આવી છે. ' મેગલ (ઈ.સ. ૧૫૮૧ માં હયાત) : નાનાં પણ મધુર આખ્યાન આપનારા મેગલની “ધ્રુવાખ્યાન” અને “નાસિકેતાખ્યાન” એ બે રચના સુલભ છે
હરિદાસ વાળંદ (ઈ.સ. ૧૬-૧૭ મી સદીની સંધિ) : એ ખંભાતને વતની હતું અને એનું એકમાત્ર “ધ્રુવાખ્યાન જાણવામાં આવ્યું છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
સુ' ]
ભાષા અને સાહિત્ય
[ ૩૦૫
લક્ષ્મીદાસ (ઈ.સ. ૧૫૮૩–૧૬૧૬ માં હયાત) : મહેમદાવાદના વાલમ જ્ઞાતિના લક્ષ્મીદાસની ‘ગજે દ્રમાક્ષ' 'ચંદ્રહાસ-આખ્યાન' અને ‘દશમસ્ક°ધ (સક્ષેપમાં) એ ત્રણ કૃતિ જાણવામાં આવી છે. ભાલણના ‘દશમસ્કંધ'માં ‘રાસપ’ચાધ્યાયી નથી ત્યાં હાયપ્રતામાં અને તેથી મુદ્રણમાં આ લક્ષ્મીદાસની મૂકવામાં આવી છે.
હરિદાસ રૈકવ (ઈ.સ. ૧૫૮૮-૧૫૯૧ માં હયાત) : અમદાવાદ નજીકના બારેજાના રાયકવાળ બ્રાહ્મણ હરિદાસની એકમાત્ર રચના-‘આદિપર્વ' (મુદ્રિત) જાણવામાં આવી છે. એ આખ્યાનપદ્ધતિની મધુર રચના છે.
કાશીમુત શૈધજી (ઈ.સ, ૧૫૯૧–૯૨ માં હયાત ) : ખંભાતના અંધારા જ્ઞાતિના આ આખ્યાનકારની ‘સભાપવ’ ‘વિરાટપર્વ” ‘રુમિણીહરણ’ ‘હનુમાનચરિત્ર' ‘અંબરીષકથા' અને ‘પ્રદ્લાદાખ્યાન' જાણવામાં આવ્યાં છે. એનાં આખ્યાને માં કવિત્વના ઝબકારા જોવા મળે છે.
રામદાસસુત (ઈ.સ. ૧૫૯૩ માં હૈયાત) : આખ્યાન કાવ્યામાં ભાત પાડતી એની એકમાત્ર રચના ‘અંબરીષાખ્યાન' (અપ્રકાશિત) જાણવામાં આવી છે. એ એણે ન`દાકાંઠે ભરૂચમાં રચેલી,
:
હીરાભુત કાહાન ( ઈ.સ. ૧૬ મી સદીના ઉત્તરાર્ધ ) : અમદાવાદના રાણીપ ગામમાં આવી વસેલા ઉમરેઠના ઔદીચ્ય બ્રાહ્મણુ હીરાના પુત્ર કાહાનની એ ગુજરાતી રચના મળે તે ‘ઓખાહરણ' અને ‘એકાદશીભાહાત્મ્ય'. આ કાહાને ભાગવતના સં. દશમસ્કંધની કથા એટલા જ ૯૦ અધ્યાયામાં સંસ્કૃતશ્લોકબદ્ધ રચેલી અમદાવાદની ગુ. વિ. સભાના હસ્તલિખિત પુસ્તકાલયમાં છે. ‘અશ્વમેધાખ્યાન' ગેાવધનરાસ' ‘હિંગુલામ ત્રરિત્ર' હાલા—હાલીનું આખ્યાન' ‘આગાનું પદ' ‘કુંડલિયા' ‘કૃષ્ણજન્મ વધાઈ” ‘રાસનું ધાળ’-આ કૃતિએ કાહાનની છાપની મળે છે, પણ એ આ કાહાનની જ છે એવું કહેવા પ્રમાણુ નથી.
ધનરાજ (ઈ.સ. ૧૬ મી સદીનેા ઉત્તરા`) : આ સ્વતંત્ર જ્ઞાનમાર્ગીય ઉત્તમ પકાર છે. હજી પ૬ છપાયાં નથી.
સંત ( ઈ.સ. ૧૬ મી સદીના ઉત્તરાર્ધ) : આ આખ્યાનકારનું સમગ્ર ભાગવત ગુજરાતીમાં જાણવામાં આવ્યું છે (અપ્રકાશિત). એ કાઈ નાગર બ્રાહ્મણ હોવાનું જણાયું છે.
ફૂંઢ (ઈ.સ ૧૫૯૬ -૧૬૨૭ માં હયાત) એ નવસારી જિલ્લાના રૂપાને અનાવળા બ્રાહ્મણ હતા. એનાં 'મિણીહરણ' કપાતનું આખ્યાન ' · પાંડવ
૪-૬-૨૦
Page #333
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
[
.
વિષ્ટિ” અને “હરિશ્ચંદ્રાખ્યાન'એ આખ્યાને ઉપરાંત “શૃંગાલપુરી” મથાળે ચેલૈયાની લૌકિક કથા પણ મળે છે. એનું ચંદ્રાવળાઓમાં રચેલું “કંસવધ” પણ જાણવામાં આવ્યું છે. .
દેવીદાસ ગાંધર્વ (ઈ.સ. ૧૯૦૪ માં હયાત) : ખેડા જિલ્લામાં પેટલાદ પાસે આવેલા સેજિત્રાના એ ગાંધર્વની નમૂનેદાર આખ્યાનકૃતિ “કૃમિણીહરણ (પ્રકાશિત) જાણવામાં આવી છે.
મનહરદાસ (ઈ.સ. ૧૯૦૪ માં હયાત): ‘મહાભારતનું એકમાત્ર આદિપર્વ” એણે આખ્યાનધાએ આપ્યું છે.
રામભક્ત (ઈ.સ. ૧૬૦૪ માં હયાત) : એણે ભગવદ્ગીતાને અધ્યાયવાર સાર પદ્યબંધમાં આપે છે. આ ઉપરાંત “અંબરીષ–આખ્યાન” “ કપિલમુનિનું આખ્યાન” “ભાગવત એકાદશ સ્કંધ” અને “યોગવાસિષ્ઠ” પણ જાણવામાં આવ્યાં છે.
શિવદાસ (ઈ.સ. ૧૬૧૧-૧૬૨૧ માં હયાત) : વિષ્ણુદાસ ખંભાતવાળાની જેમ આ ખંભાતને નાગર બ્રાહ્મણ છે અને પરશુરામનું આખ્યાન “કૃષ્ણ બાલચરિત્ર' જાલંધર–આખ્યાન' એકાદશી માહાસ્ય” “હાંગવાખ્યાની દ્રૌપદીસ્વયંવર'(વિજાપુરમાં) “નરકાસુરનું આખ્યાન' મૌસલપર્વ” “ચંડીનું આખ્યાન ‘સભાપર્વ” શિવ વિવાહ'—એ આખ્યાન ઉપરાંત કામાવતીની વાર્તા” અને “હંસા–ચારખંડી એ બે લૌકિક પદ્યવાર્તા પણ એણે આપેલ છે.
ભૂધર (ઈ.સ. ૧૯૧૯ માં હયાત) ખંભાતના આ ઔદુંબર બ્રાહ્મણનું એકમાત્ર જાલંધર આખ્યાન' જાણવામાં આવ્યું છે.
કૃષ્ણદાસ (ઈ.સ. ૧૯૧૭–૧૬૪૫ માં હયાત): આ નામના એકથી વધુ સાહિત્યકાર થઈ ગયા છે. કાઈ જાદવસુત કૃષ્ણનું “રૂફમાંગદ આખ્યાન' (ઈ.સ. ૧૬૪૫), ગોવિંદદાસના શિષ્ય કૃષ્ણદાસનું “ચંદ્રહાસાખ્યાન' (ઈ.સ. ૧૬૨૮), એક કૃષ્ણદાસનાં “મામેરું” અને “હૂંડી' (ઈ.સ. ૧૬૪૫ અને ૧૬૪૭), શિવદાસસુત કૃષ્ણનું “સુદામાચરિત' (ચાંપાનેર), પૂજાસુત કૃષ્ણદાસની પાંડવગીતા', તે એક કૃષ્ણદાસને વ્રજભાષાની છાંટને રૂક્મિણીવિવાહ” પણ મળે છે.
ભાઉ (ઈસ. ૧૬ર૦૧૬ર૩ માં હયાત) : અશ્વમેધપર્વ દ્રોણપર્વ “ઉદ્યોગપર્વ અને સ્વતંત્ર “પાંડવવિષ્ટિ એક ભાઉનાં મળે છે.
ગોવિંદ (ઈ.સ. ૧૯૨૪માં હયાત) : આનું મામેરું જાણવામાં આવ્યું છે. કોઈ ગેવિંદનું “એકાદશીમાહાય” (ઈ.સ. ૧૯૨૪), કોઈ ગેવિંદના “સૂરજદેવના
Page #334
--------------------------------------------------------------------------
________________
મું] ભાષા અને સાહિત્ય
[૩૦૭ ઈદ અને બાર માસ', કોઈ ગોવિંદરામનાં રૂફમિણી-વિવાહ અને સુભદ્રાહરણ', કઈ ગાવિંદદાસનાં નાગદમની” અને “રાધાહરણનાં પદ પણ મળે છે.
ભગવાનદાસ કાયસ્થ (ઈ.સ. ૧૯૨૫-૧૬૯૦) સુરતને ભગવાનદાસ કિંવા ભાઉ મૂળજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતો. એનાં “ભગવદ્દગીતા” “ભાગવતએકાદશસ્કંધ ફૂલગીતા અને સુદામાચરિત્ર' (ચારે વ્રજભાષાની છાંટનાં) જાણવામાં આવ્યાં છે.
કેશવદાસ (ઈ.સ. ૧૯૨૭માં હયાત) : એનું અશ્વમેધાંતર્ગત “બકદાભ્ય આખ્યાન જાણવામાં આવ્યું છે.
અવિચલદાસ (ઈ.સ. ૧૬૨૪-૧૬૪૩ માં હયાત) : નડિયાદના આધંતર સાઠોદરા વિષ્ણુદાસના પુત્ર અવિચલદાસનાં ‘ભાગવત–ષષ્ઠસ્કંધ' અને “આરણ્યક પર્વ' એ બે સળંગ આખ્યાન જાણવામાં આવ્યાં છે.
મધુસૂદન (ઈ.સ. ૧૬ ૩૧ માં હયાત) : ભાલણ-સુત ઉદ્ધવના નામે છપાયેલા રામાયણના “યુદ્ધકાંડના અંતભાગમાં કોઈ કર્ણપુરના મધુસૂદન નામના બ્રાહ્મણની રચનાની છેલે ઘાલમેલ થયેલી છે.
રાણસુત (ઈ.સ. ૧૯૩૧ માં હયાત)ઃ એનું એકમાત્ર “અહિરાવણનું આખ્યાન” મળ્યું છે.
હરજી-સુત રવાજી (ઈ.સ. ૧૬૩૩ માં હયાત) : એનું એકમાત્ર “ઉધોગપર્વ” મળ્યું છે.
પરમાણંદ (ઈ.સ. ૧૬૩૩ માં હયાત) : ભાગવતના દશમસ્કંધ અને એકાદશકંધને આધારે દીવના બ્રહ્મક્ષત્રિય પૂજાસુત પરમાણુંદને “હરિરસ" જાણવામાં આવ્યો છે.
હરજી-સુત કાહાન (ઈ.સ. ૧૬૩૭-૧૬૩૯માં હયાત); એનાં “અશ્વમેધપર્વ (મુદ્રિત) અને “ચંદ્રહાસ-આખ્યાન મળે છે.
વૈકુઠ (ઈ.સ. ૧૬ ૩૮–૧૬૬૮ માં હયાત)ઃ પિતા તુલસીના નામે છપાયેલું ધ્રુવાખ્યાન' રચી આપનારા આ કુતિયાણાના સારસ્વત બ્રાહ્મણે “ઉદ્યોગપર્વ' “ભીષ્મપર્વ” “કર્ણ પર્વ” “શલ્ય પર્વ” “નાસિકેતનું આખ્યાન” અને “નલકથા રચેલ છે.
હરિરામ (ઈ.સ. ૧૬૪૦ માં હયાત) : સુરતના માણભટ્ટ હરિરામની બન્નવાહન આખ્યાન “કૃષ્ણવિરહનાં પદ “સીતાસ્વયંવર ” અને “ રૂફમિણીહરણ–આ રચનાઓ જાણવામાં આવી છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૦૮]
મુઘલ કાલ
|| ઇ.
પેઠે (ઈ.સ. ૧૭ મી સદીના પૂર્વાર્ધ) : એનાં મોરધ્વજ-આખ્યાન' અને સુધન્વાખ્યાન મળે છે. •
મુરારિ (ઈ.સ. ૧૬ મી-૧૭ મી સદીના મધ્યભાગ) : એનું “ઈશ્વરવિવાહ’ નામનું આખ્યાન કેટિનું સારું કાવ્ય જાણવામાં આવ્યું છે.
નારાયણ (ઈ.સ. ૧૬ મી-૧૭ મી સદીના મધ્યભાગ): એની “નવરસ'ની એક સુંદર કાવ્યરચના પ્રકાશિત થયેલી છે.
ગોપાલ ભટ્ટ (ઈ.સ. ૧૭મી સદીના પૂર્વાર્ધ) એને “ભાષાવિચિત્ર” નામને અક્ષરમેળ વૃત્તોમાં લખાયેલા ગ્રંથ હેવાનું એમાંના પ્રસિદ્ધ થયેલા “સ્ત્રીશિક્ષણ પ્રકરણથી જાણવામાં આવ્યું છે.
ફાંગ (ઈ.સ. ૧૭ મી સદીને પૂર્વાર્ધ) એનું “હે સદ્ધર” નામે એકમાત્ર કાવ્ય જાણવામાં આવ્યું છે.
પિચ (ઈ.સ. ૧૭મી સદીને પૂર્વાર્ધ) : પૂજાસુત પિચાની એકમાત્ર રચના કુંડલાહરણ” જાણવામાં આવેલ છે
ધનદાસ (ઈ.સ. ૧૬પ૦ લગભગ હયાત) : “અર્જુનેગીતા' શીર્ષકથી ધનદાસની પઘગીતા ખૂબ જાણીતી છે.
નરસિંહ નવલ-(ઈ.સ. ૧૬૫૦ આસપાસ) : એનું એકમાત્ર “ઓખાહરણ” જાણવામાં આવ્યું છે.
ભગવાન વૈષ્ણવ (ઈ.સ. ૧૭મી સદીને પૂર્વાર્ધ) : “ગેકુલની શોભા’ નામનું એકમાત્ર સુંદર ધળ આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું જાણવામાં આવ્યું છે. આ એક ઇતિહાસ-મૂલક કાવ્ય છે, જેમાં શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજીના કેટલાક વંશજોને નામોલ્લેખ થયેલે છે.
હરિદાસ વૈષ્ણવ (ઈ.સ. ૧૭મી સદીને પૂર્વધ) : શ્રી વિઠ્ઠલનાથજીના ૪ થા કુમાર શ્રી ગોકુલનાથજીના અનુયાયી આ નાથાસુત હરિદાસનાં વિરહગીતા” “અનુભવાનંદ' “ભક્તસુખદમંજરી' “જન્મલીલા” તેમ છૂટકળે તથાકીર્તને મળ્યાં છે.
કેશવદાસ વૈષ્ણવ (ઈ.સ. ૧૬૭૭ માં હયાત) : એની “વલ્લભવેલ” નામની રચના ઈતિહાસમૂલક કાવ્ય છે, જેમાં શ્રી વલ્લભાચાર્ય, એમના પુત્રશ્રી વિઠ્ઠલનાથજી અને એમના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી ઉફે શ્રીવલ્લભની ચરિત્રસામગ્રી નિરૂપિત થઈ છે. ભિન્ન ભિન્ન પ્રસંગોની સાલવારી ઉપયોગી છે. એક “મથુરાલીલા” ડાહ્યમપુરીના દેવજીસુત કેશવદાસની મળે છે તે કદાચ આ કેશવદાસ હોય.
Page #336
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સાહિત્ય
મહાવદાસ (ઈ.સ. ૧૭મી સદીને પૂર્વાર્ધ) : શ્રી ગોકુલનાથજીના અનુયાયીઓમાંને માહાવદાસ ગોકુલનાથને વિવાહ “રસસિંધુ અને રસાલયએ ત્રણ રચના આપે છે. ગુજરાતના આ વણિક વૈષ્ણવને પછી નિવાસ મથુરા નજીક ગોકુલમાં હતો.
નરહરિ (ઈ.સ. ૧૬૧૬-૧૬૪૪ માં હયાત)–એનું એકમાત્ર “હસ્તામલક” કાવ્ય જાણવામાં આવ્યું છે. એ વડોદરાનો રહીશ હતો. આ ઉપરાંત “ જ્ઞાનગીતા” “વાસિકસારગીતા” “ભગવદ્દગીતા” “પ્રબોધમંજરી” “આનંદરાસ ગોપી– ઉદ્ધવ સંવાદ' કક્કો’ ‘ભક્તમંજરી' “મા” “સ તનાં લક્ષણ” “હરિલીલામૃત પણ મળે છે. એ સમયના ચાર જ્ઞાની કવિઓમાંને એક હતો. બીજા તે બૂટિયો અખો અને ગોપાલ.
ગોપાલ (ઈ. સ. ૧૬૪૯ માં હયાત) : અમદાવાદની ફરમાનવાડીમાં આવી વસેલે આ ગોપાલ નાંદેલનો વતની અને ખીમજી નારણદાસને પુત્ર જાતે અડાલજો મોઢ હ. એનાં જ્ઞાનપ્રકાશ ગોપાલગીતા” (ઈ.સ. ૧૬૪૯) જાણતાં છે, ઉપરાંત હજી સંખ્યાબંધ જ્ઞાનમૂલક પદ અપ્રસિદ્ધ છે.
બૂદિયે (ઈ.સ. ૧૭મી સદીના ઉત્તરાર્ધ) ચાર જ્ઞાની કવિઓમાંના આ બૂટિયાનાં માત્ર બાર પદ જાણવામાં આવ્યાં છે.
અખો (ઈ.સ. ૧૬૪૯માં હયાત) : ગુજરાતે મેળવેલા ચેડા જ જ્ઞાની કવિઓમાં પિતાની આગવી કથનશૈલીથી ઉચ્ચ સ્થાન ધરાવતો આ અખે જાતે સેની હતો. અમદાવાદ નજીકના જેતલપુરને મૂળ વતની, પછીથી અમદાવાદમાં આવી વસ્યો હતો અને શાહી ટંકશાળનો અધિકારી બન્યો હતો. વિરક્તા સ્વભાવના આ જ્ઞાની કવિએ ‘અખેગીતા' કેવલ્યગીતા “ગુરુશિષ્યસંવાદ' “પંચીકરણ” "બ્રહ્મલીલા” “સંતપ્રિયા એ ખંડકાવ્યો ઉપરાંત કવિત્ત, છપ્પા, ચોપદી સાખીઓ, ભાસ, વાર, વિષ્ણુપદ, ધુર્ય, દૂહા-પરજિયા અને સેંકડોની સંખ્યામાં પદોની પણ રચના કરી છે. એને છપા એના સમાજદર્શનને સુંદર ચિતાર આપે છે.
સૂરભક (ઈ.સ. ૧૬૪૮ માં હયાત) : એનું એકમાત્ર આખ્યાન “સ્વર્ગારોહણી જાણવામાં આવ્યું છે. એ કલેલને રાયકવાળ બ્રાહ્મણ હતો.
મેરા-સુત ગેવિંદ (ઈ.સ. ૧૬૪૯ માં હયાત) : એનું એકમાત્ર આખ્યાન સુધન્વા-આખ્યાન મળ્યું છે. એ સુરતને વતની અને જ્ઞાતિએ કંસાર હતો.
માધવદાસ (ઈ.સ. ૧૬૪૯ માં હયાત) : સુરતનો વહેમીક કાયસ્થ. આ કવિ એનાં દશમસ્કંધ” અને “આદિપર્વ'થી જાણવામાં આવ્યો છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૦]
સુઘલ કાલ
ભાણદાસ (ઈ.સ. ૧૬૫૦-૧૬૫૧ માં હયાત) : ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે ‘ગરબા’ સાહિત્યની રચના કરનાર ભાણદાસના પ્રકીણુ` ૭૧ જેટલા ગરબાઓ ઉપરાંત ‘પ્રત્લાદાખ્યાન' અજગર-અવધૂત સ ંવાદ' ‘નૃસિંહજીની હમચી બારમાસ' ‘હનુમાનની હમચી' અને પ્રકીણ પદો જાણવામાં આવ્યાં છે.
માધવ (ઈ.સ. ૧૬૫૦ માં હયાત) : રૂપસુંદરકથા'શીક અક્ષરમેળ ૧૯૨ લેાકેામાં આ માધવે એક લૌકિક કથા સાંકળી લીધી છે. એ જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ હતા અને સ ંસ્કૃત પદ્ધતિના કાવ્યપ્રકારના જ્ઞાતા હતા. એની રસની જમાવટ આક છે.
[ 3.
વિશ્વનાથ જાની (ઈ.સ. ૧૬પર માં હયાત) : પાટણના વતની આ વિશ્વનાથ જાની પ્રેમાનંદના બાહ્યકાલમાં મહત્ત્વના આખ્યાનકાર હતા. એનુ ‘માસાળાચરિત્ર' (નરસિંહ મહેતાની પુત્રીનું મામેરું) એના સારે। નમૂના છે. આ ઉપરાંત ‘પ્રેમપચીસી' અને ‘સગાળચરિત્ર' એનાં છે.
જનતાપી કિવા તાપીદાસ (ઈ.સ. ૧૬પર માં હયાત)— ધારા જ્ઞાતિના આ તાપીદાસની ‘અભિમન્યુ આખ્યાન’ પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન'ની પૂર્વે રચાયેલી રચના છે. એ ભરૂચ નજીકના હરિયાદના વતની હતા.
,
દ્રૌપદીહરણ
રતનજી (ઈ.સ. ૧૯૫૭ માં હયાત) ‘વિશ્વ શીરાજાનું આખ્યાન' રચનારા રતનજી ખાનદેશના ભાગલાણમાં જઈ રહેલે જણાયા છે.
"
"
સગાળશા ' અને
પ્રેમાનંદ ભટ્ટ (ઈ.સ. ૧૭ મી સદીનેા ઉત્તરાધ'); ઈ.સ. ૧૬૬૭થી ૧૯૯૦ સુધીમાં અનેક આખ્યાન રચી ગયેલે! નરસિંહ મહેતા અને દયારામતા સમકક્ષ કવિ હતા. આ પૂર્વે આખ્યાન તે અનેક રચાયાં છે, પણ એની ક્રેટને કાઈ આખ્યાન-કવિ ચયા નથી, ઉચ્ચ કાર્ટનેા આ આખ્યાન-કવિ વડાદરામાં થઈ ગયા છે. એની ઓખાહરણ' ‘અભિમન્યુ આખ્યાન' ચંદ્રહાસ આખ્યાન’ મદાલસા આખ્યાન’ ‘ફ્`ડી' ‘શ્રાદ્ધ' ‘સુદામાચરિત્ર‘ ‘મામેરુ” ‘ સુધન્વાચ્યાખ્યાન ” ‘નન્નાખ્યાન’ ‘રણયજ્ઞ’ ‘કૃમિણીહરણ’નાસિકેતાખ્યાન' વામનકથા' ' શામળશાહના વિવાહ’(નાના), ભ્રમરગીતા’(નાની-મેટી)‘દશમસ્કંધ’(અપૂણ`)—આ ઈ.સ. ૧૬૭૭ થી ૧૯૦૦ સુધીમાં રચાયેલી કૃતિ છે. એણે ખીજી નાની નાની પણ રચના કરી છે. ગુજરાતી મધ્યયુગે જે મહત્ત્વના કવિ આપ્યા તેએમાં આ ઉચ્ચ પ્રતિભાને આખ્યાન-કવિ છે. આ કવિને નામે અન્ય સખ્યાબંધ રચનાએ પ્રસિદ્ધ કરવામાં આવી છે, પણ એનું કર્તૃત્વ સિદ્ધ કરી શકાયુ' નથી.
Page #338
--------------------------------------------------------------------------
________________
૯મું]
ભાષા અને સાહિત્ય
(૩૧૧
વીરજી (ઈ.સ. ૧૬૬૪–૧૬૬૮ માં હયાત) : ઘણું કરીને આ આખ્યાનકવિની “સુરેખાહરણ” નામની ખાનદેશના બુહરાનપુરમાં કરેલી (ઈ.સ. ૧૬૬૪) રચના છે. બીજી રચના કામાવતીનું આખ્યાન' (ઈ.સ. ૧૬૬૯) છે. એના નામ ઉપર બીજી બે રચના ચડાવવામાં આવી છે, પણ એ અશ્રય છે. - હરિદાસ વણિક (ઈ.સ. ૧૬૭૧ માં હયાત) : એની એકમાત્ર પ્રામાણિક કૃતિ “નરસિંહના પુત્રનો વિવાહ” (ઈ.સ. ૧૬૭૧) જાણવામાં આવી છે. બીજી ત્રણેક એના નામે ચડાવી પ્રસિદ્ધ કરાઈ છે.
દ્વારકે (ઈ.સ. ૧૬૭૪–૧૭૪૪ માં હયાત) : એ વડોદરા જિલ્લાના ભાલેજનો વતની હતો. એના બાર માસ” ઉપરાંત કેટલાંક પદ પણ છપાયાં છે. આ દ્વારકા” કે દ્વારકાદાસના નામે ચડાવી કેટલીક નાની રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ધનજી (ઈ.સ. ૧૭મી સદીની ત્રીજી પચીસી) : એની એકમાત્ર કૃતિ “સમિણીવિવાહ (સં. ૧૮૧૯-ઈ.સ. ૧૭૬૩ની હાથપ્રત) જાણવામાં આવી છે.
યણેશ્વ૨ (ઈ.સ. ૧૬૬૮ માં હયાત) : ડાકોરના શ્રી રણછોડરાયજીને પુષ્ટિભાગીય સેવા-પ્રકાર નક્કી કરી આપનારા ગો. શ્રી હરિરાયજીની આજ્ઞાથી આ યશ્વરે રચેલું શ્રી રણછોડજીનું ચરિત’ (ઈ.સ. ૧૬૬૯) મળે છે.
જીવરાજ (ઈ.સ. ૧૯૭૬-૭૮ માં હયાત)-જીવને શિખામણ” “કૈલાસવર્ણન” અને “ઈશપ્રતાપ’ એ ત્રણ જ રચના છવરાજની મળી છે. એ સુરતના બેગમપુરાને કે ભરૂચ પાસેના વેજલપુરને વતની હતો.
તુલસી (ઈ.સ. ૧૬૭૬ માં હયાત): ધોળકા પાસેના લીલિયાના આ બ્રાહ્મણનો એકમાત્ર ગ્રંથ “અશ્વમેધ મળ્યો છે (ઈ.સ. ૧૬૭૬). જૈમિનિના “અશ્વમેધને અનુસરીને લખાયેલું એનું આ સ્વતંત્ર આખ્યાન છે.
કેશવદાસ વણિક (ઈ.સ. ૧૬૭ માં હયાત)ઃ એનું કૃષ્ણની લીલાને લગતું “મથુરાલીલા' (૩૧ કડવાનું) જાણવામાં આવ્યું છે. એ ભરૂચ પાસેના આમોદને વલ્લભી વણિક વૈષ્ણવ હતો.
હરદેવ સ્વામી (ઈસ. ૧૬૮૪ માં હયાત) મૂળ સિદ્ધપુરને વતની ઔદીચ્ય બ્રાહ્મણ-ખંભાતમાં જન્મેલો, તેણે સુરતમાં “કંદપુરાણને આધાર લઈ શિવની કથા “શિવપુરાણ” મથાળે આખ્યાન-રૂપમાં આપી છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૨]
સુઘલ કાલ
[×.
(
રત્નેશ્વર (ઈ.સ. ૧૬૮૩–૧૬૯૪ માં હયાત) : આ એક પદ્યાનુવાદક હતા. ડભાઈમાં રહી આ શ્રીમાળી બ્રાહ્મણે " * ભાગવત જૈમિનીય અશ્વમેધ ' અને ‘સ્વર્ગારાહણુપ''ના અધ્યાયવાર આખ્યાન-પદ્ધતિએ પદ્યાનુવાદ કર્યાં છે. સંસ્કૃતના એ સારા જ્ઞાતા હતા અને ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા એ કારણે અનુવાદ હાવા છતાં અનુવાદ છે એવા વાચકને ખ્યાલ આવતા નથી, ‘ભાગવત’ના અનુવાદ કરતાં એણે શ્રીધરી ટીકાને આધાર લીધે છે. આ ઉપરાંત ‘આત્મવિચાર-ચંદ્રોદય’ ગણુમેળ વૃત્તોમાં કરેલી સ્વતંત્ર જ્ઞાનમૂલક રચના છે. એના ‘ખાર માસ’ પણ જાણવામાં આવ્યા છે. એના નામ પર ચડાવીને પણ થેાડી રચનાએ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
મુકુંદ (ઈ.સ. ૧૬૮૬ માં હયાત) : ખ`ભાતના આ આખ્યાનકારે ‘વીર વર્ષોંનું આખ્યાન' અને ચંદ્રહાસનું આખ્યાન' એ એ આખ્યાન રચેલાં હવાનું જાણવામાં આવ્યું છે.
વલ્લભ ભટ્ટ (ઈ.સ. ૧૬૯૦-૧૯૧૦ માં હયાત) : સુરતના ઔદીચ્ય ટાળક્રિયા બ્રાહ્મણના આખ્યાન-રૂપમાં ભાગવતના ૧ થી ૯ અને ૧૧, ૧૨ ના સ્કંધાને સારાનુવાદ મળે છે (ઈ.સ. ૧૭૦૭ થી ૧૭૧૦). એ કથાકાર હતા અને રચના ગ!ઈ સંભળાવતા. એણે આ ઉપરાંત ‘ રેવામાહાત્મ્ય ’ (ઈસ. ૧૭૦૧) ‘અનાવિલપુરાણ’ (ઈ.સ. ૧૬૯૦) અને સ્વ. અ. મુ. જાતીએ પ્રેમાનંદના નામે છૂપાવેલું ‘સુભદ્રાહરણ’ રચના કરી હતી.
જગન્નાથ (ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સંધિકાલ) : આનું એક માત્ર આખ્યાન કાવ્ય ‘સુદામાચરિત્ર' (ઈ.સ. ૧૭૦૫) મળ્યું છે.
નથુરામ (ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સંધિકાલ) : એનાં ‘કક્કો’ ‘ચેતવણી ( વિન્તાળિ ) ‘પાવતી-લક્ષ્મીસંવાદ' ‘વિદુર-ભાવ' અને થાડાં પદ્મ, જાણવામાં આવ્યાં છે.
જેરામ (ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સંધિકાળ) : એનું એકમાત્ર ત્રવાહનઆખ્યાન' મળ્યું છે. એ કચ્છ-મુદ્રાના ચાતુર્વેદી માઢ બ્રાહ્મણ હતા.
ભાજો સુરતી (ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સધિકાલ) : આ આખ્યાનકારની ‘ચંદ્રહાસ આખ્યાન' અને અમ્રવાહન આખ્યાન’ એ એ રચના મળી છે. એ જ્ઞાતિએ ઋણુ કરીને ખારેાટ હતેા.
ઇંદ્રાવતી કિવા પ્રાણનાથ ( ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સંધિકાલ ) ; પરણામી વૈષ્ણવપંથના સ્થાપક દેવચંદ્રજીના શિષ્ય પ્રાણનાથે નવાનગર-જામનગરમાં
Page #340
--------------------------------------------------------------------------
________________
૯ મું]
ભાષા અને સાહિત્ય
[૩૧૩
રહી ઈંદ્રાવતી’ એવા સ્ત્રીભાવથી નિર્દોષ શૃંગારનાં પદ ગાયાં છે. એનાં કાવ્યોની નકલ મારવાડના મેડતા ગામમાં થયેલી છે.) એનું “રાસવર્ણની સુમધુર રચના છે.
વેણીદાસ (ઈ.સ. ૧૭૦૫ માં હયાત)ઃ પેટલાદ નજીકના પીજના આ લેઉવા પાટીદારે તત્કાલીન વ્રજમિશ્રિત હિંદીમાં દિલ્હીસામ્રાજ્યવર્ણન” પદ્યરૂપે આંધ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ મહત્ત્વપૂર્ણ રચના છે.
કેવલરામ નાગ૨ (ઈ.સ. ૧૭૦૦–૧૭૪૯ માં હયાત ) : અમદાવાદના વિસનગરા કવિ કેવલરામને વ્રજમિશ્રિત હિંદી ભાષાને અમદાવાદના સમકાલીન સૂબા જવાંમર્દખાન અને એના બાબી વંશના પૂર્વજોની પ્રશસ્તિ ગાતો પદ્યગ્રંથ જાણવામાં આવ્યું છે. આ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
- તુલજારામ (ઈ.સ. ૧૭૦૯ માં હયાત) : અમદાવાદના મૂળ વતની નાગર જ્ઞાતિના આ આખ્યાનકારને વડોદરામાં રચેલો દશમસ્કંધ' જાણવામાં આવ્યો છે (ઈ.સ. ૧૭૦૯).
રણછોડ ભક્ત (ઈ.સ. ૧૭૧૪–૧૭૨૪ માં હયાત) : મહીકાંઠાના ખડાલ ગામનો વતની અને પાછળથી કપડવંજ તાલુકાના તોરણામાં આવી વસેલે આ એક ભક્તકવિ હતા. “ક કો' “કવિપાક “કૃષ્ણના મહિના” “કેવલરસ “ચાતુરી “ચિંતામણિ “ઠાકોરને ગર” “તાજણે” (યાબખા) બારમાસ' વગેરે એની અનેક ભક્તિમાર્ગીય રચનાઓ મળી છે. વળી દશાવતારલીલા” “નાસિકેતાખ્યાન “બ્રહ્મસ્તુતિ ગોવર્ધન ઉત્સવ” “સીતાવેલ” વગેરે આખ્યાનપ્રકારની રચનાઓ પણ મળે છે.
જગજીવન (સ. ૧૭૧૬-૧૭ માં હયાત) : મધ્ય કક્ષાના જ્ઞાની કવિઓમાં સ્થાન લઈ શકે તેવા આ કવિની “જ્ઞાનમૂલ” “નરબોધ' “મણિરત્નમાલા “સપ્તાથાયી” “જ્ઞાનગીતા “રામકથા' “શિવવિવાહ અને ચિત્તવિચારસંવાદ' એ કૃતિઓ જાણવામાં આવી છે. “મણિરત્નમાલા” મૂળ કેઈને ગ્રંથ છે, એના અનુવાદમાં કવિએ પદ્ય તેમજ ગદ્યનો ઉપયોગ પણ કર્યો છે.
રધુરામ દીક્ષિત (ઈ.સ. ૧૭૧૬ માં હયાત) : નરસિંહ મહેતાની હૂંડી' “પાંડવાશ્વમેધ ઉપરાંત છૂટક પદો આ આખ્યાનકારનાં મળી આવ્યાં છે. એ ઓરપાડને યજુર્વેદી બ્રાહ્મણ હતા.
શામળ (ઈ. સ. ૧૭૧૪–૧૭૬૫ માં હયાત) : ગુજરાતી ભાષાના મધ્યકલમાં કાલ્પનિક લૌકિક કથાઓ સ્વલ્પ પ્રમાણમાં જ મળી છે. અમદાવાદ પાસેના - વેંગણપુર(હાલના ગોમતીપુર) ના શ્રીગૌડ માળવી બ્રાહ્મણ શામળ ભટ્ટ લેકરંજન
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૪]
મુઘલ કાલ
[
...
પ્રકારની લૌકિક કથાઓ રચવાને આરંભ કર્યો અને મહેમદાવાદ પાસે સીંહુજના - જમીનદાર રખીદાસ પટેલની વિનંતિથી એને ત્યાં ઈ.સ. ૧૭૨૯માં જઈ રહ્યો
ત્યાં પણ રચનાઓ ચાલુ રાખી. એની આ વર્ષવાળી શિવપુરાણ” “પદ્માવતીની વાતી” “રણછોડજી શકે” “રૂરતમ બહાદુરને પવાડો' ભેજ અને લીલાવતી’ સિંહાસનબત્રીસી' “અંગદવિષ્ટિ' અને “સૂડાબહેરી” (ઈ.સ. ૧૭૬૫ ની છેલ્લી રચના) અને રયા વર્ષ વિનાની ‘ઉદ્યમકર્મસંવાદ' “ઉત્કંઠનું આખ્યાન' (અપૂર્ણ). કામાવતીની વાર્તા... “કાલિકાને ગરબો” “ગુલબંકાવલીની વાર્તા “ચંદ્રચંદ્રાવતીની વાર્તા” “જહાંદારશાહની વાર્તા “નંદબત્રીશીની વાર્તા” “બરાસકસ્તૂરીની વાર્તા” મદનમોહનાની વાર્તા “રાવણ-મંદોદરી સંવાદ” “સુંદર કામદારની વાર્તા ચંપકસેનની વાત “ચંદનમલયાગિરિની વાર્તા” અને “રેવાખંડ.”
પ્રીતમ (ઈ.સ. ૧૭૧૮-૧૭૯૮ માં હયાત)ઃ ખેડા જિલ્લાના સંદેસર નજીકના બાવળા ગામને બારોટ પ્રીતમદાસ કિંવા પ્રીતમ સ્વામી નામને વિરક્ત સાધુ એના સમયને, લગભગ અખાની કટિ, જ્ઞાની કવિ હતો. એની ગાદી. સ દેસરમાં છે. એની રચ્યા વર્ષવાળી સરસગીતા” “જ્ઞાનકક્કો “સેરઠના મહિના જ્ઞાનગીતા” ધર્મગીતા' સાખી–ગ્રંથ “એકાદશસ્કંધ” “જ્ઞાનપ્રકાશ” “બ્રહ્મલીલા” “પ્રેમપ્રકાશ “વિનય-દીનતા” અને “ભગવદ્દગીતા, તે રચ્ય વર્ષ વિનાની પણ નાની નાની અનેક રચનાઓ તેમજ પદ જાણવામાં આવ્યાં છે.
રઘુનાથ વૈષ્ણવ (ઈ.સ. ૧૭૧૮–૧૮૧૪માં હયાત): અમદાવાદના. ગોમતીપુરને એ લેઉ પાટીદાર હતો. ત્રીજા ધરના પુષ્ટિમાર્ગીય આ વૈષ્ણવ કવિએ સમા સમાનાં અને તુ ઋતુને ઉત્સવોનાં, વ્રજભાષાનાં પદોની જેમ, ગુજરાતીમાં અનેક પદ રચી આપ્યાં છે. ધુવાખ્યાન” “વાર” તિથિ “મહિને ”
ઓધવજીને જ્ઞાનબાધ પ્રેમપચીસી' “પ્રદૂલાદાખ્યાન” “રાધાજીનું રૂસણુંવગેરે પણ એની રચનાઓ જાણીતી છે.
નાથભવાન ઉફે અનુભવાનંદ (ઈ.સ. ૧૭૨૨-૨૩ માં હયાત) : જૂનાગઢના વડનગરા ઘેાડા કુટુંબના આ ઉત્તરવયના સંન્યાસીએ ગૃહસ્થાશ્રમમાં નાથભવાનીના નામથી અને સંન્યાસ્ત પછી “અનુભવાનંદના નામથી રચનાઓ. કરી છે. કાનાનો ચાતુરી” “અંબાજીનો ગરબો” “રાધાજી ગરબો” “વિમલને ગર” “વિષ્ણુપદ” “વિષ્ણુવિચાર” “વ્યસનમુક્તિને ગરબે” “હવ્યકવ્યને ગર” તેમ કેટલાંક ગરબા ગરબી “નાથભવાનીની છાપથી, તો “શિવગીતા' “બ્રહ્મગીતા' અને ચાતુરીઓ' તેમ “અધ્યાત્મરામાયણ' (ઈ.સ. ૧૭૬૪)––એ સંન્યસ્ત દશામાં
Page #342
--------------------------------------------------------------------------
________________
મું] ભાષા અને સાહિત્ય
(૩૧૫ નરે હરિ હાલારી (ઈ.સ. ૧૭૩૦માં હયાત) એની ચેલૈયાનું આખ્યાન” એ એકમાત્ર કૃતિ પ્રાપ્ત જ છે. એ જામનગર જિલ્લાના સરપદડને સારસ્વત બ્રાહ્મણ હતો.
મીઠઓ (ઈ.સ. ૧૭૩૮–૧૭૮૭ માં હયાત) : મીઠુઓ કે મીઠું મહારાજ મહીકાંઠાના મહીસાનો વતની અને મોઢ બ્રાહ્મણ હતો. એને વિાર સસ્કૃત ભાષાને ગ્રંથ છે. એની ગુજરાતી રચનાઓ “રસિકવૃત્તિવિનોદ' “શ્રીરસ(બાર ઉલ્લાસમાં) “શ્રીલહરી (શંકરાચાર્યજીની “સૌન્દર્યલહરી ને અનુવાદ), શક્તિવિલાસલહરી' “ભગવદ્દગીતા (અનુવાદ) અને બીજી સંસ્કૃત તેમ ગુજરાતી સ્તોત્ર વગેરે રચનાઓ મળી આવી છે. કવિ તરીકે ઉચ્ચ કક્ષાને છે.
સુંદર મેવાડે (ઈ.સ. ૧૭૪૦ માં હયાત) પ્રેમાનંદે દશમસ્કંધ એના પર મા અધ્યાયે અધૂરો રાખેલે તે સામાન્ય આખ્યાન બંધમાં આ આખ્યાનકારે પૂર્ણ કર્યો છે. રાયપુર પરગણાના ધાયેતા ગામનો એ મેવાડે બ્રાહ્મણ જણાય છે.
સુંદરજી દીક્ષિત (ઈ.સ. ૧૭૪૦ માં હયાત) : વડોદરાના અમદાવાદી વડનગરા બ્રાહ્મણ સુંદરજીએ કાશીમાં “સિંહાસનબત્રીસી'ની નોંધપાત્ર રચના કરી જાણવામાં આવી છે. એણે “કડવું” શબ્દ ન વાપરતાં “મીઠું” શબ્દ પ્રયોજેલ છે.
જીવણદાસ (ઈ.સ. ૧૭૩-૧૭૪૭ માં હયાત): ધોળકાના એક નાના આ જ્ઞાની કવિની “ગુરુશિષ્ય-સંવાદ' અને “શિખામણને ગરબો' એ બે રચના ઉપરાંત ‘દાસ છવણું કે દાસી જીવણની છાપથી “ચાતુરીઓ મળી છે.
ત્રીકમદાસ વૈષ્ણવ (ઈ.સ. ૧૭૪૪-૧૮૦૦ માં હયાત) જૂનાગઢ આપેલ મહત્વના કવિઓમાં અનુભવાનંદ પછી એ નરસિંહ મહેતાના માંગરોળ(સેરઠ)માંના કાકા પર્વતના વંશમાં થયેલા ગણનાપાત્ર ભક્તકવિ થયો છે. એમ તો એ ગાયકવાડી મજમૂદાર હતો. સંસ્કૃત ઉપરાંત વ્રજ અને ફારસી ભાષાને પણ એ કવિ હતો. “ડાકારલીલા પર્વત પચીશી” અને “ક્રિમિણીખ્યાહ” (ફારસીમિશ્ર વ્રજભાષાને) એ મહત્ત્વની કૃતિઓ ઉપરાંત “ત્રીકમદાસ-આશ પરિપૂરણની છાપવાળાં મોટી સંખ્યામાં એનાં ભક્તિપદ પ્રસિદ્ધિમાં આવ્યાં છે.
શિવાનંદ (ઈ.સ. ૧૭૫૪ માં હયાત) : સુરતના વડનગરા નાગર બ્રાહ્મણ શિવાનંદે શિવને કેંદ્રમાં રાખી રચેલાં પદ જાણવામાં આવ્યાં છે.
મૂલજી ભટ્ટ (ઈ.સ. ૧૭૫૫ માં હયાત)ઃ વ્યાસ મૂલજી તરીકે ઓળખાતા આ આખ્યાનકારનું “નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ” એ એકમાત્ર રચના મળી છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૬]
મુઘલ કાલ
[
,
સેંધવું જોઈએ કે નાના નાના અનેક કર્તાઓએ “પદે “કીતને બાર માસ જેવી સાદી રચનાઓ કરેલી જાણવામાં આવી છે. આ બધી સમાવેશ કરવા જતાં ગ્રંથનું લંબાણ નિરર્થક વધે એટલે એ અહીં જતી કરી છે. જૂની ગુજરાતીનું જૈન સાહિત્ય
| ગુજરાતી ભાષાના જૈન સાહિત્યકારો વિશે અગાઉના ગ્રંથમાં અછડતો. નિર્દેશ થયો છે. મુઘલ કાલ દરમ્યાન ગુજરાતી ભાષાના જૈન સાહિત્યકારોની સામે પણ સુદીર્ધ પ્રણાલી હતી. આમાં “આદિકવિ”નું ભાન લઈ જતા અત્યારે તો “ભરતેશ્વરબાહુબલિઘોર (અંદાજે ૧૧૬૯)ને કર્તા વજસેનસૂરિ કહી શકાય. કૃતિ સામાન્ય પ્રકારની છે, પણ પ્રાચીન ગુજરાતી કિંવા ઉત્તરગૌર્જર અપભ્રંશ ભાષાને નમૂને પૂરું પાડે છે.
નમૂનેદાર રચના તો શાલિભદ્રસૂરિને “ભરતેશ્વરબાહુબલિ રાસ” (સં. ૧૨૪૧ઈ.સ. ૧૧૮૫) છે. જેના પરિપાટી પ્રમાણે કાવ્યાત પાત્ર દીક્ષા લઈ લેતાં હોઈ અંત નિદાત્મક લાગે, છતાં સમગ્ર રીતે જોતાં એ વીરરસનું એક ગણ્ય કેટિનું કાવ્ય બની રહે છે, જેને જેટ ગુજરાતી સાહિત્યમાં તે પદ્મનાભના ‘કાન્હડદેપ્રબંધ' કે શ્રીધરના “રણમલ્લ છંદ” માં જોઈ શકાય.
જૈન સાધુઓ અને શ્રાવકોએ ધર્મકથાનકેને કેદ્રમાં રાખી મેટે ભાગે સ્થૂલિભદ્ર-કશા અને નેમિનાથ-રાજિમતી તેમજ પોતાના સમયના ગુરુસ્થાનીય આચાર્યોના ચરિતને વિષ્ય બનાવી અનેક રાસની રચના તેમ મર્યાદિત સંખ્યામાં રમણીય ફાગુઓની રચના કરી છે. રાસોમાં સેંધપાત્ર કહી શકાય તેવી રચનાઓમાં વિજયસેનસૂરિને “રેવંતગિરિરાસુ” (ઈ.સ. ૧૨પર આસપાસ) અને અંબદેવસૂરિનો સમરારાસુ” (ઈ.સ. ૧૩૧૫) ધ્યાન ખેંચે છે. પહેલામાં તેજપાલનું સ્વલ્પ ચરિત આપવામાં આવ્યું છે, તો બીજામાં પાટણના શ્રેષ્ઠી સમરસિંહની પાલીતાણાની સંઘયાત્રાનું રોચક વર્ણન મળે છે. આ બંને લાવણ્યસમયના વિમલપ્રબંધ (ઈ.સ. ૧૫૧૨) અને પાર્શ્વનાથસૂરિના “વસ્તુપાલ-તેજપાલરાસ (ઈ.સ. ૧૫૧૯ આસપાસ)ની યાદ આપે છે. ધાર્મિક રાસ વગેરેમાં પ્રસંગેનાં શબ્દભેદે અને ક્વચિત પ્રકારભેદે પણ પુનઃ કથન જ લાગે, જ્યારે ઐતિહાસિક પાત્રોને કેંદ્રમાં રાખી રચવામાં આવેલી રચનાઓમાં સજીવતા લાગે.
રાસયુગમાં અને પછી પણ, થોડી સંખ્યામાં છતાં, ગુરચનાઓમાં વસ્તુસામ્ય છતાં વર્ણન–ભગીના પાર્થક્યને કારણે, થોડી જ નબળી કૃતિઓના અપવાદ, રચનાઓ કમનીય બની રહે છે. નમૂનેદાર કહી શકાય તેવી રચનાઓમાં
Page #344
--------------------------------------------------------------------------
________________
૯ મું] ભાષા અને સાહિત્ય
[૩૧૭ નોંધપાત્ર જિનપદ્મસૂરિને “નેમિનાથ ફાગુ (ઈ.સ. ૧૩૬૬ આસપાસ) અજ્ઞાતને જંબુસ્વામિફાગુ (ઈ.સ. ૧૭૭૪), સેમસાગરસૂરિને “રંગસાગરનેમિફાગુ' (ઈ.સ. ૧૪૦૧ આસપાસ), માણિક્યચંદ્રસૂરિને “નેમાશ્વરચરિતફાગુ' (ઈ.સ. ૧૪રર આસપાસ) છે. સ્થૂલિભદ્રના ચરિતમાં માત્ર, વર્ષાઋતુનું ચિત્રણ હેાય છે, બાકીના ફાગુ, વસંતનાં સુમધુર વર્ણનથી રોચક બની રહ્યા હોય છે. નાયક-નાયિકાને વિરહ ઉદ્દીપ્ત કરવા વસંતનાં વર્ણન અપાયાં હોય છે, જે અંતે નાયક-નાયિકાની વિરક્તિમાં પરિણમતાં હોય છે.આ જૈન પરિપાટી.
રાસોની અનેક વિવિધ રચનાઓ કરતાં થોડી પણ લૌકિક તથા વસ્તુને કેંદ્રમાં રાખી રચાયેલી, વાર્તા પ્રકારની પદ્યરચનાઓ કાવ્યતત્ત્વ અને કાવ્યચિત્રણની દષ્ટિએ વધુ આકર્ષક બની રહી છે. વિજયભદ્રસૂરિની ‘હંસરાજ વચ્છરાજ ચઉપઈ (ઈ.સ. ૧૩૫૫) અને હીરાણંદનો “વિદ્યાવિલાસપવાડુ” (ઈ.સ. ૧૪૨૯) આવી. રચનાઓ છે. માણિજ્યચંદ્રસૂરિની “પૃથ્વીચંદ્રચરિત' (ઈ.સ. ૧૪૨૨) શીર્ષક કથાવાર્તા લૌકિક પ્રકારની છે, પણ એ અનુપ્રાસાત્મક ગદ્યમાં હાઈ બેનમૂન બની રહી છે.
બારમાસી” “કક' “માતૃકા “કલશ” અને પદ્યગીત પણ રચાયાં છે, પણ એમાં બારમાસી વિરહકાવ્ય તરીકે દીપી રહે છે, જેમાં મોટે ભાગે તો નેમિનાથરાજિમતીને જ નાયક-નાયિકા તરીકે આપવામાં આવ્યાં હોય છે. આ પણ ફાગુની જેમ શૃંગારપ્રધાન કવિતા છે. વિનયચંદ્રસૂરિની નેમિનાથ ચતુષાદિકા' (ઈ.સ. ૧૨૯૭ પહેલાં) સુંદર બારમાસા કાવ્ય છે.
વચિત અક્ષરમેળ છંદોમાં પણ રચનાઓ થઈ છે. આમાં શાલિસૂરિનું 'વિરાટપર્વ” (ઈ.સ. ૧૪૩ર પહેલાં) નેધપાત્ર કૃતિ છે.
સંસ્કૃત-પ્રાકત નાનામોટા ગ્રંથને શબ્દાર્થ માત્ર આપનારા બા વિકસ્યા છે, પણ એવા ગ્રંથોનાં સુભાષિતોને એક પછી એક લઈ શબ્દાર્થ મા માં બંધાઈ. ન રહેતાં દષ્ટાંતવાર્તાઓથી સમૃદ્ધ ગદ્ય આપનારા બાલાવબોધ એ જૈન વાર્તાલેખકની નમૂનેદાર સૃષ્ટિ છે. તરુણપ્રભને પડાવશ્યક–બાલાવબેધ” (ઈ.સ. ૧૪૫૫) અને સોમસુંદરસૂરિના “પડાવશ્યક “યોગશાસ્ત્ર “આરાધનાપતાકા “નવતર ભક્તામરસ્તોત્ર’ ‘ષષ્ટિશતક પ્રકરણ” વગેરે ઉપરના બાલાવબોધ ગુજરાતી ગદ્યના જ નહિ, ભાષાના પણ ક્રમિક વિકાસના સૂચક નમૂના છે.
અવિરત પ્રવાહ
સલતનત કાલમાં જૈન સાહિત્યકારોને હાથે રચના-પ્રવાહ સતત વધે જ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૮]
મુઘલ કાલ
[5.
હત તેથી પણ અધિક રીતે મુઘલ કાલમાં સતત વચ્ચે રહ્યો છે, એનાં એ ધાર્મિક પાત્રો, એનાં એ ધાર્મિક કથાનકે અને સમાન કહી શકાય તેવી નિરૂપણ પદ્ધતિને આત્મસાત કરી સાધુઓ તેમજ શ્રાવકેએ પિતાની ભક્તિભાવના પ્રદર્શિત કરી છે. આ કારણે અનેક રચના સરજાયા છતાં અને ભાષાના વિકાસની દૃષ્ટિએ એ ઘણી ઉપયેગી હોવા છતાં કાવ્યતત્વની દૃષ્ટિએ નોંધપાત્ર ભાગ્યે જ જોવા મળે છે. આમાં ‘રૂપચંદકુંવરરાસ' (ઈસ. ૧૫૮૦)-“નલદમયંતી રાસ (ઈ.સ. ૧૬૦૯)ના કિર્તા નયસુંદર, અનેક ગુજરાતી રાસ-ચોપાઈ વગેરેના કર્તા આચાર્ય સમયસુંદર, (ઈ.સ. ૧૬ ૦૨-૧૬૪૪ વચ્ચેની રચનાઓ), અનેક રાસો અને સ્તવનો આદિના કિર્તા ખંભાતના અવભદાસ (ઈ.સ. ૧૬૧૦-૧૬૩૧ વચ્ચેની રચનાઓ), વિનયવિજય સાથે ‘શ્રીપાલરાસ (ઈ.સ. ૧૭૩૮) અને સ્વતંત્ર પણ થડા રાસ અને
સ્તવનેના કર્તા ન્યાયાચાય યશવિજયજી, અનેક ચઉપઈઓ અને રાસના કર્તા જિનહર્ષ (ઈ.સ. ૧૭૧૦–૧૭૬ર વચ્ચે અને અનેક રાસના કર્તા ઉદયરત્ન (ઈ.સ. -૧૭૪૯–૧૭૯૯ વચ્ચે પોતાની રચનાઓમાં ડી ઝાઝી સિદ્ધિ પામી શક્યા છે. શ્રાવકને આનંદ સાથે ઉપદેશ આપવાનો હોઈ સામાન્ય માનવ પણ સરળતાથી સમજી શકે એ દૃષ્ટિ આ રચનાઓ પાછળ રહેલી છે કે જેવી જૈનતર આખ્યાની રચનાઓ પાછળ.
લૌકિક કથાવસ્તુ ધરાવનારી રચનાઓ પણ થઈ છે, જેમાં પણ એનાં એ વસ્તુઓ ઉપર વાર્તાપ્રવાહ પદ્યમાં વહાવવામાં આવ્યું હોય છે. બાલાવબોધ લખવાનો પ્રવાહ પ્રમાણમાં હવે મર્યાદિત થયો છે, બાકીના સ્વાધ્યાય (સજઝાયો) સ્તવને બારમાસી વગેરે પ્રકાર થાડા ઝાઝા ખેડાય ગયા છે.
છેલ્લાં ૭૦૦-૮૦૦ વર્ષોના ગાળામાં જૈન વિરક્ત સાધુઓ-આચાર્યો સુધ્ધાંએ તેમ છેડા શ્રાવકોએ પણ ધર્મબુદ્ધિથી-સેંકડો અને હજારોની સંખ્યામાં રચનાઓ કરી છે. મોટા ભાગની રચનાઓ અન્યાન્ય જૈન ભંડારોમાં તેમજ ખાનગી સંગ્રહમાં સચવાઈ રહેલી છે. આ બધીને, માહિતી પૂરતી યાદીઓના અપવાદે, અભ્યાસ થયો નથી, અભ્યાસ માત્ર મુદ્રિત કૃતિઓનો જ થયો છે. જે થયું છે તેમાં કેટલીક સત્ત્વશાળી રચનાઓનો પરિચય સુલભ પણ બને છેજૈનેતર અને જૈન આ બધી જ રચનાઓને ગુજરાતી ભાષાના અને જૂના સાહિત્યપ્રકારોના વિકાસના ઈતિહાસમાં મહત્વનો ફાળો છે. કોશકારને પણ આમાં વિપુલ પ્રમાણમાં શબ્દનું - ભાથું મળી રહે એમ છે. એમાંની કેટલીક ઐતિહાસિક વસ્તુ આપનારી રચનાઓ તે ગુજરાતના ઇતિહાસની ખૂટતી કડીઓ પણ પૂરી કરી આપે તેવી છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
• સુ* ]
ભાષા અને સાહિત્ય
૩. અશ્મી ફારસી અને ઉર્દૂ
ગુજરાતમાં વસતી પારસી કેમની મૂળ માતૃભાષા ફારસી હતી. તેમાંથી જેમને ઈરાનમાં વસતા પારસીએ। સાથે સબ ંધ હશે તેવા કેટલાક લેાકેાનું ફારસી શીખવા તરફ વલણ રહેતું. વિદેશમાંથી આવેલા મુસલમાનેાની પણ એ લગભગ માતૃભાષા હતી, બાકી રહ્યા ગુજરાતી હિ ંદુએ, તેએ માટે ફારસી ભાષા અપરિચિત હતી, પર`તુ જો તેઓ ફારસી ન શીખે તે સરકારી ખાતાંઓમાં જોડાવાનાં દ્વાર એમને માટે બંધ થઈ જાય, આથી હિંદુ મેાના કેટલાક ગુજરાતી શિક્ષિતાને પણ ફારસી શીખવાનું જરૂરી બન્યું.
[ ૩૧૯
ફ્રારસીના વિદ્વાનને માટે અરખી ભાષાનું જ્ઞાન હૈ।વુ અનિવાર્ય તે નહિ, પરંતુ આવશ્યક જરૂર હાય છે. ભારતના તત્કાલીન શાસક મુસલમાન હતા. તેના ધર્મ ગ્ર ંથ અરબી ભાષામાં લખાયેલા હાઈ, પેાતાની માન્યતા તથા વિચારાને પ્રમાણિત કરવા માટે એ ગ્રંથામાંથી અવતરણા ટાંકી શકાય-એાછામાં એહું એટલું અરબીનું જ્ઞાન તા એમને માટે અપેક્ષિત રહે છે. આથી ગુજરાતના મુસલમાને નાગર હિંદુ ગૃહસ્થા કે પારસીએ અરબી-ફારસી બંનેને અભ્યાસ કરતા અને કેટલાક તા એમાં નિપુણ બનતા. આને કારણે ગુજરાતમાં અરખી ભાષામાં લહું લખાયું છે. એ બધુ લખાણ ગ્રંથા દીબાચા ભાષાંતર। રુષ્કાએ બયાઝા કે ફૂટકળ લખાણના રૂપમાં સારાયે ગુજરાતમાં વેરવિખેર પડયું છે. સદ્ગત દી. બ. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરીએ પેાતાના ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથા’માં પોતે ઉપયેગમાં લીધેલાં સાધતાની યાદીમાં ખંભાત અમદાવાદ વગેરે સ્થળાના કાજી સાહેબેા તથા અન્ય સાહિત્યપ્રેમીએનાં કિતાબખાનાં વગેરેને ઉલ્લેખ કર્યો છે. એ જ પ્રમાણે ડો. હાટુભાઈ ર. નાયકે પણ પોતાના ‘ગુજરાતના નાગરેનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ'માં ધણાં સાધતાના ઉલ્લેખ કરેલા છે.
ગુજરાતના નાગરા, ગુજરાતી મુસ્લિમો અને પારસીઓએ અબી ફ્રારસીમાં ઘણું લખ્યુ છે, પરંતુ એ બધુ એકત્ર કરી શકાયુ` નથી, ફારસીજ્ઞાતા નાગરે એ ફુરસદને સમય ફ્ારસી કૃતિએ રચવામાં અને ક્રૂરસી પુસ્તકાની નકલ કરવામાં ગાળ્યો હતેા. ફ્રારસી ગદ્યપદ્યના મેાટા જથ્થા એમણે તૈયાર કર્યાં હતા, પરંતુ એમાંતા ણે! નાને! ભાગ પ્રકાશમાં આવ્યા છે. ગુજરાત-સૌરાષ્ટ્રનાં મુખ્ય શહેર જેવાં કે અમદાવાદ સુરત ભરૂચ ખભાત પાલનપુર માંગરાળ(સેાર) અને જૂનાગઢમાં વસતા એમના વંશજો અને સગાંવહાલાંએનાં ધરોમાં એમની સખત મહેનત અને તપસ્યાના ફળરૂપે લખાયેલાં પુસ્તક હશે જ. સ`શેાધનકાર્ય કરનારાઓને માટે એ અતિશય ઉપયાગી સામગ્રી પૂરી પાડી શકે એમ છે. જો આ બધા ધૂળ ખાતા
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૦]
મુઘલ કાલ
થેનું સંશોધન કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસમાં નવીન ઐતિહાસિક સામગ્રી મળી આવતાં ઘણાં પ્રસંગેનું પુનઃમૂલ્યાંકન કરવું પડે અને એ રીતે ગુજરાતનો ઈતિહાસ વધુ સારો અને સમૃદ્ધ બને. હિંદુ લેખકોઃ | ગુજરાતી હિંદુઓ દ્વારા સર્જાયેલ અરબી ફારસી સાહિત્યનું પ્રધાન લક્ષણ એ છે કે એમાં ઇતિહાસ અને ઐતિહાસિક પ્રસંગોને આલેખતા ગ્રંથોનું પ્રમાણ સારું એવું છે. ત્યાર પછી સકા બયાઝ અને અન્ય સાહિત્યિક ગ્રંથ છે
ઈશ્વરદાસ: અણહિલવાડ પાટણના નાગર ગૃહસ્થ ઈશ્વરદાસે “કુતુહાતે આલમગીરી નામનો ગ્રંથ લખ્યો છે. એમાં શહેનશાહ ઔરંગઝેબે આલમગીરના સમયમાં વીર દુર્ગાદાસ રાઠોડ સાથે થયેલાં યુદ્ધો અને પ્રસંગેનું વર્ણન છે. લેખકે પોતે કેટલાક પ્રસંગોમાં ભાગ લીધેલ હોઈ, આ ગ્રંથમાં વર્ણવેલી ઘટનાઓનું મહત્ત્વ વધી જાય છે. ઈશ્વરદાસ જોધપુરમાં અમીરના હેદ્દા ઉપર નોકરી કરતો હતો. એણે સતત બે વર્ષ સુધી શુજાતખાન અને દુર્ગાદાસ વચ્ચે મેળ કરવાનો પ્રયાસ ચાલુ રાખે.
ઈશ્વરદાસે ગુજરાતમાં શેખ અબ્દુલ વહાબના પુત્ર શેખ ઉલ્ ઇસ્લામના હાથ નીચે નોકરી કરી હતી. એના ઈતિહાસમાં ઈ.સ. ૧૬૫૭ થી ઈ.સ. ૧૬૯૮ ના સમય દરમ્યાન બનેલ પ્રસંગોનું વર્ણન કરેલું છે. આ પુસ્તકની માત્ર એક જ હસ્તલિખિત પ્રત પ્રાપ્ય છે. એ નકલ હિ.સં. ૧૧૬૩(ઈ.સ. ૧૭૫૦)માં નહરવાલા(પાટણ)માં કરવામાં આવી હતી.૪૪
ડો. જી બડે પિતાને History of Gujarat' લખવામાં આ પુસ્તકમાંથી ઘણો ફાયદો ઉઠાવ્યો છે. એણે એમાં “શ્રીદાસ, ગુજરાતને નાગર’ એ પ્રમાણે ઉલેખ કર્યો છે ૪૫ સર જદુનાથ સરકારે પણ “તારીખે ઔરંગઝેબ લખવામાં આ પુસ્તકની મદદ લીધી છે એમાં એણે માળવા અને રાજપૂતાનાની તત્કાલીન પરિસ્થિતિનું ચિત્રણ સારી રીતે કર્યું છે.
ખાજા રાજકારણ ભવાનીદાસ : તેનું ઉપનામ “ફદાઈખાની” હતું. એણે હિ.સ. ૧૧૦૦ (ઈ.સ. ૧૬૮૯)માં “કુશાયસાનામા” નામનો ગ્રંથ લખ્યો છે. એમાં સાત સુંદર બેધદાયક વાર્તાઓને સમાવેશ થાય છે.
જગજીવનદાસ : એ મનહરદાસનો પુત્ર હતો. એણે “મુન્તખિબ ઊત તવારીખ” નામે ઇતિહાસનો એક ગ્રંથ લખ્યો છે. હિ સ. ૧૧૧૯ (ઈ.સ. ૧૭૦૭)માં મુહમ્મદ અઝીમે એને વાયા નિગાર તરીકે પિતાની પાસે રાખ્યો
Page #348
--------------------------------------------------------------------------
________________
* સુ]
ભાષા અને સાહિત્ય
[૨૧
હતા.૪૭ એણે લખેલ ઇતિહાસમાં મહમદનગર તથા ગુજરાતના સુલતાનના વગેરેને સંક્ષેપમાં અહેવાલ આપવામાં આવ્યા છે.૪૮ એણે ક્ારસીમાં ધણા પત્ર લખ્યા છે. કાઈ મુક ંદરાયની માતુશ્રીના મરણ પ્રસ ંગે, કુતિયાણાથી, એણે એક દિલાસાના પત્ર લખ્યા હતા . તે ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રતસંગ્રહમાં એક ખતસંગ્રહ ભેગા છે.
જીવણલાલ : એ ગુજરાતી નાગર હતા. એને ગદ્ય ઉપરાંત પદ્ય લખવામા પશુ શીખ હતા. એ પ્રસ ંગને અનુરૂપ નઝમા લખતા.
એક કવિતામાં એણે પૂરી હલવા સાકર દૂધ જલેખી ખાજા' વગેરેનું સુંદર વર્ણન કર્યુ છે.
તન્હામલ : એ અમદાવાદના મેદારના નાયબ હૈદર કુલીખાનનેા નાકર હતા. એ ફારસીનેા વિદ્વાન હતા. એણે ‘ગુલદસ્તે છમ' નામની પુસ્તિકા લખી છે. એમાં એણે પોતે વૃંદાવનની જાત્રા કરેલી તેનું સુંદર વĆન કર્યુ છે. અને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પણ થાડુંક લખ્યુ છે. એનું એ કાવ્ય બતાવે છે કે એ એક રિસકવિ હતા.
મરહુમન : એ શાહજહાં અને ઔર'ગઝેબના જમાનામાં થઈ ગયા. ‘હકીકતુલ હિંદુ' નામે એક હસ્તલિખિત ગ્ર ંથ, જે સુરતના બખ્શમિયાના કિતાબખાનામાં છે, તેમાં જણાવ્યા મુજબ એનું નામ ‘ચંદ્રભાણુ’ અને તજ્જુસ ‘બરહમન’ હતું. એ ગુજરાતમાં આવેલા જ છુસરના વતની હતા. સંભવ છે કે ગુજરાતના એ બ્રાહ્મણનું કુટુંબ શાહજહાંના જમાનામાં દિલ્હી કે આગ્રામાં રહેતુ. હાય !૪૯
અરહમન ફ્ારસીના એક દીવાન(ગઝલસ ંગ્રહ)નેા પણ કર્તા છે. એની ગઝલે પારલૌકિક પ્રેમને વ્યક્ત કરે છે.
મહેતા સુખરામ : ગુજરાતના વતની હતા. એ ધણુ' કરીને નાગર હતા. એનાં ફસીદ ( પ્રશંસા—કાવ્યેા ) નવાબ સઆદતખાનની તારી માં લખાયેલાં છે. એણે રુક્કા(પન્ના)નુ’ એક પુસ્તક પણ લખ્યું છે. અત્યારે એ તૂટક હાલતમાં ઉપલબ્ધ છે. એના પત્રવ્યવહાર મુનશી કલાલચંદ સાથે હતા, એ ઈ.સ. ૧૭૦૭ પત હયાત હતા. એના ઉપરથી મહેતા સુખરામના સમયનેા અંદાજ પણ મળે છે.
મહેતા સુદરલાલ ઃ એ પાલડીના વતની હતા. એણે કાતની એક કિતાબ લખી છે, એમાં જાતજાતનાં ખતા ઇલ્કાા રિવાજો અને નસીહતા (શિખામણા) પણ છે. અબજઃ પદ્ધતિ પ્રમાણે ઈ.સ. ૧૬૯૯ ની સાલ આપી છે, એથી એ ઔર ંગઝેબના સમયમાં થયા ગણાય.
૪-૬-૨૧
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૨]
મુઘલ કાલ.
[ 5.
મુનશી દુરિજનમલઃ એ અરબી-ફારસીને જ્ઞાતા હતા. વિદ્વાન મુસલ માનેના સહવાસને કારણે એનાં લખાણોમાં અરબી ભાષાની અસર દેખાઈ આવે છે. એ અરબી કહેવત અને કુરાન શરીફની આયાતને ઘણી ખૂબીથી ઉપયોગ કરે છે એ ગુજરાતી હતો, પરંતુ માળવામાં ઇસ્લામાબાદ નામની કોઈ જગ્યાએ સરકારી હેદ્દા ઉપર હતો. એના રૂકાતને એક સંગ્રહ વિદ્યમાન છે.
મહેતા શેલારામઃ એ અમદાવાદને નાગર હતા. એનાં રૂકાત અને રોજનીશી ઉપરથી જોઈ શકાય છે કે ફારસી ભાષા ઉપર એને ઘણે સારો કાબૂ હતે. ખસિયરની કેદ અને એનું મોત સાદાત બારહા અને અજિતસિંહને લઈને હતાં એ બાબત એણે વિગતવાર લખી છે તેવી બીજી કોઈ તવારીખમાં જોવામાં આવતી નથી. આ બનાવ ઈ.સ. ૧૭૧૮ માં બન્યો.૫૦
માધવદાસ : ગુજરાતને નાગર બ્રાહ્મણ હતો. ફારસી અને હિંદીને જ્ઞાતા હતો, એણે પિતાના પુત્ર ગોકલચંદને શીખવવા માટે રૂકાતની એક કિતાબ નમૂનારૂપે લખી હતી, જે છપાઈ છે. ફારસીમાં એનું એક દીવાન તેમ કથાનામાં મશહૂર છે. માધવદાસ ઔરંગઝેબના જમાનામાં ઈ.સ. ૧૬૯૦ પર્યત હયાત હતો. ' એના પુત્ર ગોકલચંદે પણ કેટલાક રકાત લખ્યા છે.
કિશનજી વૈદ્ય (બૈદ) : એ અમદાવાદને વતની હતો. એણે આશરે ૩૦૦ પાનાંની એક ચોપડી રોજનીશીરૂપે લખી છે. એના દબાચા( પ્રસ્તાવના)માં લખ્યું છે કે કેટલાક દિવસ બેકાર રહેવાથી મેં આનંદ માટે હિંદી–ફારસીની કિતાબેને અભ્યાસ શરૂ કર્યો અને એમાંથી ફૂલ વીણુને જમા કર્યા. એનું પિતાનું એક કિતાબખાનું પણ હતું. એમાં સાહિત્ય અને ઈતિહાસના ગ્રંથ સારા પ્રમાણમાં હતા.
આ રજનીશી હિ.સ. ૧૧૮૨(ઈ.સ. ૧૭૬૮)માં પૂરી થઈ હતી.
શિવલાલ : એના પિતાનું નામ સુંદરલાલ. અમદાવાદના નાગર ખાનદાનમાં એને જન્મ થયો હતો. એની રોજનીશી ઘણી પ્રખ્યાત છે. એમાં રૂકાત, દબાચા, કસીદા તથા શેરો લખેલા છે. એ પિતે શાયર હતો, પરંતુ એને શાયરીનું અભિમાન ન હતું. એણે નંદલાલની રોજનીશી ઉપર લખેલ દીબા, ફારસી ભાષા ઉપરનું એનું પ્રભુત્વ દર્શાવે છે. એની રોજનીશી શિકસ્તામાં લખેલી છે. ઈ.સ. ૧૭૪૮ માં એ રોજનીશી પૂરી થાય છે. એની આ રાજનીશી ઉપર મહેતા ઉદયરામને દીબા લખાયેલ છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
૯ મું] ભાષા અને સાહિત્ય
[૩ર૩ રેવાશકર પરવારી: એ અમદાવાદને વતની હતા. ઈ.સ. ૧૭૬૧ સુધી એ હયાત હોવાની સાબિતી મળે છે. એના નામ સાથે “પરવારી આવે છે. એ ન્યાત ભરવાડ હોય. ફારસીમાં એનું પરવાર થયું હોય અથવા એ એનું તખલ્લુસ હોય.૫. જ્ઞાતિએ એ બ્રાહ્મણ યા નાગર હોય એવું લાગે છે. એ શાયર હતો. એણે ખાન અબ્દુલ વહાબખાનના સંબંધમાં એક મુસમ્મન (કાવ્યપ્રકાર) લખી છે. ગદ્યમાં એ અંત્યાનુપ્રાસવાળી શૈલીનો ઉપયોગ કરો. શિવલાલ વગેરેની રજનીશીમાં એના લખેલા દબાવ્યા છે, તેના ઉપરથી ફારસી ઝબાન ઉપરનો એને કાબૂ દેખાઈ આવે છે. પારસી લેખકે
હિંદુઓ ઉપરાંત પારસીઓએ પણ ફારસી ગ્રંથ લખ્યા છે. તેઓએ ઈરાનમાં વસતા પિતાના જરથોસ્તી ભાઈઓ સાથે લાંબા સમય સુધી સંબંધ જાળવી રાખ્યો હતો અને તેથી ફારસી ભાષાને અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આજે પણ દક્ષિણ ગુજરાતમાં પારસી ભાઈબહેને ફારસીને અભ્યાસ કરે છે, પરંતુ એમાં થોડી ઓટ આવી છે. પારસીઓએ લખેલા ફારસી ગ્રંથને મોટે ભાગ ધર્મ સંબંધી રિવાયતો વગેરેને છે.
ઈ.સ. ૧૬૭૫ માં એવદ દારાબ હારમઝદિયાર બિન કામદીન કેકે બાદ અસન્દિયારનામા” નામે એક ફારસી કાવ્ય લખ્યું હતું, પરંતુ સહુથી વધુ ખ્યાતનામ તો કિસ્સાએ–સંજાણું છે. એના લેખક બહમન બિન હમઝ દિયાર સંજણા છે. એમણે ઈ.સ. ૧૬૦૦ ના અરસામાં આ કાવ્ય લખ્યું હશે. પારસીઓ ઈરાન છેડી સંજાણ આવી વસ્યા એ પ્રસંગનું વર્ણન એમાં પદ્યરૂપે આપેલું છે. ગુજરાતના પારસી ભાઈઓની શરૂઆતની તવારીખી હકીકત જાણવા માટે એ પદ્યગ્રંથ જરૂરી માહિતી પૂરી પાડે છે.
એ પદ્યગ્રંથમાં ૮૬૪ પંક્તિ છે. છે. ફીઝ કાવસજી દાવર દર્શાવે છે કે એ પુસ્તકના લેખકને ઈતિહાસનું જ્ઞાન ઝાઝું ન હતું.
આચાર્ય શાપુરજી હેરમસજી હેડીવાળાએ પોતાના Studies in Parsi History માં એ પુસ્તકનું તલસ્પર્શી વિવેચન કર્યું છે. મુસિલમ લેખકો
ગુજરાતના મુસલમાનની માતૃભાષા ગુજરાતી હોવા છતાં ફારસી ભાષા પ્રત્યે એમનું કારણ આકર્ષણ રહેતું. ગુજરાતની બહારથી આવી ગુજરાતને વતન બનાવી રહેનાર સાધુ–સંત-ઓલિયાઓએ ધર્મ સૂફીવાદ સદાચાર વૈદ્યક ખગળ જ્યોતિષ અને દુન્યવી બાબતો ઉપર અનેક ગ્રંથ લખ્યા. ગુજરાતી
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૪]
મુઘલ કાલે
[ગ
મુસલમાનેએ જે ઈતિહાસના ગ્રંથ લખ્યા છે તેમાં “મિરાતે અહમદી અને મિરાતે સિકંદરીનું સ્થાન વિશિષ્ટ છે.
ગુજરાતના મુસ્લિમો ફારસી ઉપરાંત અરબીન પણ સારા વિદ્વાન હતા. વેરા કેમના મુલ્લાંજી સાહેબ તથા એમના કુટુંબીઓ અરબીમાં નિષ્ણાત હતા. એમનાં ધાર્મિક અને નસીહતનાં પુસ્તક મોટે ભાગે અરબીમાં લખાયેલાં છે.
ગુજરાતી મુસ્લિમોએ વિવિધ વિષયો પર અરબી-ફારસીમાં લખેલાં પુસ્તક અમદાવાદ સુરત ભરૂચ જૂનાગઢ આદિ પ્રદેશના રાજ્યકર્તાઓ કે કાજીઓનાં પુસ્તકાલયોમાં અથવા સાધુસં તેના ખાનકાહામાં સચવાઈ રહ્યાં છે. અહીં એમાંના કેટલાક ખ્યાતનામ મુસ્લિમ લેખકે અને એમની કૃતિઓને ઉલ્લેખ કરીએ.
મીરઝા મુહમ્મદ હસનઃ “મિરાતે અહમદી'ના લેખક મીરઝા મુહમ્મદ હસન (અલી મુહમ્મદખાન)ના પિતા ઈસ. ૧૭૦૮ માં એમની નિમણૂક વાકેઆ નિગાર તરીકે થતાં અમદાવાદમાં આવી વસ્યા. એમના મૃત્યુ પછી, એમના પુત્ર, “મિરાતે અહમદી'ના લેખકને પિતાને કાબ મળ્યો અને એમને કાપડ બજારના અમીન તરીકે ચાલુ રાખવામાં આવ્યા. ઈ.સ. ૧૭૪૬ માં એમને દીવાનને હેદો આપવામાં આવ્યું, પરંતુ ઈ.સ. ૧૭૫૩ માં રાઘોબા તથા દામાજીરાવે અમદાવાદ જીતી લીધું ત્યારે એ નિમણૂક નામની બની રહી. આ રીતે એ ગુજરાતને અંતિમ શાહી દીવાન બને. એને ઇતિહાસ ૧૭૬૧ ના પાણીપતના યુદ્ધ પછી અટકી જાય છે.
દિલ્હીના બાદશાહ અહમદશાહના રાજ્ય-અમલ દરમ્યાન એણે લખવાનું શરૂ કર્યું, તેથી એ ગ્રંથનું નામ “મિરાતે અહમદી' રખાયું. લેખકે એ લખવામાં ૧૪ વર્ષોને સમય (ઈ.સ. ૧૭૪૮ થી ઈ.સ. ૧૭૬૧) લીધો અને એ લખવામાં એણે એક હિંદુ કાયસ્થ નામે મીઠાલાલ કે જે ગુજરાતના દીવાનની કચેરીને કર્મચારી હતો તેની મદદ લીધી હોવાનું એ નૈધે છે. મીઠાલાલ દફતરખાનાને વંશપરંપરાગત સબવીસ હતા અને સરકારી દફતરેથી સંપૂર્ણપણે વાકેફ હતો.
લેખકે પોતાને એ ઇતિહાસ કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે તરફદારી સિવાય લખ્યો છે. એમાં કેટલાક મુસ્લિમ સૂબેદારોને પણ એમની જુમી વર્તણૂક માટે વખોડી કાઢ્યા છે.
એ મૂળ ઈરાની ખાનદાનને હતું છતાં એણે ગુજરાતને પિતાનું વતન માન્યું હતું. એનાં લખાણમાં એને ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ગુજરાતીઓ પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત થાય છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સાહિત્ય
[૨૫
એના ઇતિહાસમાં બાદશાહ અકબરથી લઈને મુહમ્મદશાહ ખીજાના સમય સુધી લખાયેલાં અને ગુજરાતના સૂમેદારા કે દીવાનેાને માકલાયેલાં આશરે દોઢ ડઝન ક્રમાને સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ ઇતિહાસના પુસ્તક તરીકે આ મિરાતનું વિશિષ્ટ સ્થાન છે. પરંતુ મિરાતની ખાસ વિશેષતા મિરાત સાથે એણે જોડેલી ખાતીમાને કારણે છે. એમાં ગુજરાત વિશે ઘણી કિમતી માહિતી આપવામાં આવેલી છે.
*ક્ષુ']
સૈયદ સિકંદર : મિરાતે સિકંદરી'ના લેખક સિકંદર ઇબ્ન મુહમ્મદ ઉર્ફે મરૢ ઇબ્ન અકબર હતા.પ૧ જહાંગીર તથા છતમાદ-ઉદ્-દૌલા એને શેખ સિકંદર' નામથી ઓળખે છે. શેખ સિકંદરના પિતા બાદશાહ હુમાયૂ'ના હજૂરી અને ગ્ર ંથપાલ તરીકે ગુજરાતમાં આવ્યા હતા. સૈયદ મુબારક મુખારીના આધ્યાત્મિક શિષ્ય અને વિશ્વાસુ સાથીદાર તરીકે એના નામે લેખ થાય છે. રૌયદ મુબારકના મૃત્યુ પછી એના પુત્ર સૈયદ મિરાતની સેવામાં જોડાયા. જ્યારે બાદશાહ અકબર પ્રથમ વાર ગુજરાતમાં આવ્યા ત્યારે એ સૈયદ મિરાતના પુત્ર સૈયદ હમીદની તાકરી કરતા હતા.
ઈસ. ૧૬૧૦ માં એ શાહી નાકરીમાં જોડાયા હતા.
સિકંદરે ઘણા વિશ્વાસુ ગુજરાતીએ પાસેથી વાર્તાઓ અને દંતકથારૂપે માહિતી એકત્ર કરી હતી. 'મિરાતે સિક`દરી' આ માહિતી પર આધારિત પુસ્તક છે. એ ઈ.સ. ૧૬૧૩ માં, લેખકની ૫૮ વર્ષની ઉંમરે. લખાઈ પૂરું થયું. જહાંગીરે પાતે એની વિશ્વસનીયતા નેાંધી છે.
શેખ સિકંદરે, તસવ્વુફ્ ઉપર‘કાત-ઉલ-આરેફીન' નામનું પુસ્તક પણ લખ્યું છે, જેની એક જ પ્રત પ્રાપ્ય છે. લેખકે આ પુસ્તકની એક નકલ જહાંગીરના વજીર ઋતિમાદ-ઉદ્-દૌલાને અર્પણ કરી હતી. જ્યારે જહાંગીર અમદાવાદ આવ્યા ત્યારે શૈખ સિક ંદરની હવેલીનાં અંજીરની ખ્યાતિથી આકર્ષાઈ એણે એનાં ખાગ તથા હવેલીની મુલાકાત લીધી હતી.પર
બાદશાહ શાહજહાંના સમયમાં થઈ ગયેલ અબ્દુલ લતીફ ગુજરાતી લશ્કરખાનીએ પણ ફારસી સાહિત્યમાં નોંધપાત્ર ફાળે આપ્યા છે, એણે મૌલાના રૂમની મસતવી ઉપર એક તક્સીર લખી છે. એની પ્રસ્તાવના ઘણી આલ કારિક શૈલીમાં લખવામાં આવી છે. એમાં એણે ઉપમા તથા રૂપકાનેા છૂટથી ઉપયેગ કર્યો છે.
રસૈયદ મહમદ મકબૂલ આલમ ઃ એમને જન્મ ઈ.સ. ૧૫૮૧ માં થયે હતા. એમની એ કૃ ત ઘણી જાણીતી છે : (૧) જમઆતે શાહિયા–એ સાત
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૨૬]
મુઘલ કાલ
વિભાગનું પુસ્તક છે. એમાં દૈવી રહયે સંબંધમાં લખવામાં આવ્યું છે. (૨) લતાયફે શાહિયા–એમાં દિવસે તથા રાત્રે ખુદાની દુઆ કેવી રીતે ગુજારવી એ સંબંધી લેખો અને હ. શાહઆલમની ઇબાદત માટેનાં સૂત્રોનો ઉલ્લેખ છે.પ૩
સૈયદ જાફર બદ્દે આલમઃ એમના પિતાનું નામ સૈયદ જલીલ હતું. બદ્દે આલમ એમને ઈક્કાબ હતો. તેઓ અમદાવાદના વતની હતા. હદીસ અને તફસીરના તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. એમની કૃતિઓમાં “રૌઝાતે શાહીયા ઘણી જાણીતી છે. એ ૨૪ ભાગમાં લખાયેલી છે. એના ૨૦ ભાગમાં મહાત્માઓના જીવનવૃત્તાંત છે, બાકીના ૪ ભાગમાં તફસીર હદીસ વગેરે બાબતો લખલી છે. એમ કહેવાય છે કે તેઓ માત્ર ૧૮ પહેર(૨૪ કલાક)માં આખું “કુરાન શરીફ લખી શકતા. એમના લખાણનો નમૂનો છે. પીર મુહમ્મદશાહની દરગાહના કિતાબખાનામાં મોજૂદ છે. “મિરાતે અહમદી'ને લેખક એ પુસ્તકની ઘણી મદદ લે છે. એમની બીજી કિતાબ “આમાલે શાહિયા” ઈ.સ. ૧૭૫૧ માં લખાયેલી છે, એની એક હસ્તપ્રત ભરૂચના કાઝી સાહેબના કિતાબખાનામાં મોજૂદ છે.
એમની એક બીજી કૃતિ “સદ હિકાયતે શાહી માં હ. કુબેઆલમ તથા હ. શાહઆલમની કરામતને અહેવાલ છે.
સૈયદ મહમદ અબુલ મજદ મહબે આલમ ઃ તેઓ ઉપયુક્ત સૈયદ જાફર બદ્દે આલમનના પુત્ર હતા. “અબુલ મજદ’ એમની દુનિયત અને “મહબૂમાં આલમ’ એમને ઈલ્કાબ હતું. તેઓ શાહજહાંના સમયમાં થયા. તેઓ પણ પિતાની માફક એક મહાન સંત હતા. તેઓ પિતાને બધો સમય ખુદાની ઇબાદતમાં ગાળતા. એમણે “અહલે બયત’૫૪ની રિવાયતોના આધારે ફારસી જબાનમાં કુરાન શરીફની તફસીર લખી છે. ઉપરાંત “ઝીનત ઉલૂ કાત” અને “મિશકાત ઉલુ મસાનુબીહ' નામના ગ્રંથ ઉપર પણ ટીકા લખી છે. એ ઉપરાંત બમશક ઉલ અનવાર’ નામના અરબી ગ્રંથને ફારસીમાં તરજુમો પણ કર્યો છે. તેઓ હિ.સં. ૧૧૧૨(ઈ.સ. ૧૭૦૧)માં અવસાન પામ્યા.
મૌલાના શેખ મુહમ્મદ નૂદ્દીન : એમને જન્મ ઈ.સ. ૧૬૫૦માં અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ શેખ મુહમ્મદ સાલેહ હતું. એમની સમજશક્તિ બચપણથી જ ખૂબ તીવ્ર હતી. એ પિતાના સમયના અમદાવાદના સર્વશ્રેષ્ઠ વિદ્વાન હતા આથી શેખૂલ ઇસ્લામ મુહમ્મદ ઇક્રામુદ્દીને એક લાખ ચોવીસ હજાર રૂપિયાના ખર્ચે એક મદ્રેસા, છાત્રાલય અને મજિદ તૈયાર કરાવી એમને સોંપ્યાં હતાં. એનાં ખંડેર આજ પણ આસ્તડિયામાં મેજૂદ
Page #354
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સાહિત્ય
[૩૨૭
છે.૫૫ એમણે રચેલા ગ્રંથની સંખ્યા ૧૭૦ની ગણાય છે. એમાં મેટા ભાગની અરબી કિતાબો છે. સૂફીવાદ ઉપર એમણે ઘણું ગ્રંથ લખ્યા છે. એમની કુરાન શરીફ ઉપરની તફસીર સૌથી વધુ મશહૂર છે. એ આખી નથી. એ સાઠ હજાર એતની ટીકા હોય એમ મનાય છે. તેઓ ઈ.સ. ૧૭૪૨માં મૃત્યુ પામ્યા. એમની કબર આજ પણ અમદાવાદના આસ્તોડિયા મહોલ્લામાં મજિદ અને મસાની નજીક મેજૂદ છે. - કાઝી મુહમ્મદ નિઝામુદ્દીન ખાનઃ એમના પિતાનું નામ શેખ નૂરૂદ્દીન હતું. બચપણથી જ તેઓ વિદ્યાવ્યાસંગી હતા અને કુરાન કંઠસ્થ કરનાર હાફિજપ પણ હતા. તેઓ શાયર પણ હતા. ઈ.સ. ૧૭૩૮ માં દિલ્હીના બાદશાહે અમદાવાદના શહેર-કાઝી તરીકે એમની નિમણૂક કરી. એમના રચેલા ગ્રંથોમાં “રિસાએ ફઝીલતે ઇભ, “મઝાનુસ સાઅતી, “રિસાલાએ કહવા” અને “તફસીલ ઉલું ફસૂલ” મુખ્ય છે. “તફસીલ ઉલૂ રસૂલમાં ઋતુઓનું વર્ણન છે. “રિસાલએ કહવામાં કાવો પીવાના ફાયદા-ગેરફાયદા વિશેને ફેંસલે એક કાજી તરીકે એમણે આપ્યો છે. “મઝાનુસ સાતમાં કલાક ઘડી અને પળને હિસાબ કરી નમાઝનો સમય બતાવવામાં આવેલ છે. ઇ.સ. ૧૭૫૧ માં એમનું અવસાન થયું.
કાઝી નિઝામુદ્દીન ફાયક: દિલ્હીના બાદશાહે ઈ.સ. ૧૭૩૮ માં એમની નિમણૂક અમદાવાદના કાઝી તરીકે કરી હતી. તેઓ ઉપર્યુક્ત કાઝી નિઝામુદ્દીનથી ભિન્ન હતા કે અભિન્ન એ એક પ્રશ્ન છે. કાઝી તરીકેની તેમની નિમણૂકનું વર્ષ અને એમના મૃત્યુની સાલ બંને એક જ આપવામાં આવી છે, ઉપરાંત બનેના પિતાનું નામ પણ એક જ છે. આથી એ બંને એક જ વ્યક્તિ હોવાનું જણાય છે, એમ છતાં એમની કૃતિઓ જુદા જ સ્વરૂપની અને અલગ બતાવવામાં આવી છે. કાઝી ફાયકે “મિરાત-ઉલૂ-હુસ્ન” (સૌંદર્યની આરસી) નામનું કાવ્ય લખ્યું છે. એમાં માથાથી પગ સુધી એક માકનાં અવયનું વર્ણન છે. એમની બીજી કૃતિ “તારીખે રેહલતે મોલાના ન દોનછે. એમાં તેઓએ પિતાના પિતાના મૃત્યુ સંબંધી લખ્યું છે.
મેહરી : બાદશાહબાન નૂરજહાંએ એને પાળીપોષીને મોટી કરી હતી. એ એક કવયિત્રી હતી. એણે પણ નખશિખ વર્ણને સ્વરૂપની એક મસનવી લખી છે. એ મસનવીનું નામ “સરાપા એ મેહરી' છે.
મૌલાના અહમદ બિન સુલેમાન : જ્ઞાનની લગભગ બધી જ શાખાઓમાં એ પારંગત હતા. એમણે “ફયુઝ ઉલ્ કુર્સ' નામનો એક ધાર્મિક ગ્રંથ
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૨૯]
મુઘલ કાલ
[»
લખ્યા છે. એ દૈવી પ્રેરણા અને સહાયથી લખાયા હોય એમ મનાય છે. એમનું મૃત્યુ ઈ.સ. ૧૬૯૧ માં થયું.
"
'
શાહુ ભૂખમિયાં ચિશ્તી : અમદાવાદમાં તે ખૂબમિયાં ' નામથી ઓળખાતા. એમની એ મશહૂર કૃતિએનાં નામ ‘અવાજે ખૂખી’ અને ખૂબ તરંગ’ છે. તેઓએ ‘જામે જહાંનુમા' પર સરહ પણ લખી છે. એ બધી કૃતિએ સૂફીવાદ ઉપર છે. આ ત્રણેની હરતપ્રતેા હ. પીર મુહમ્મદશાહની દરગાહના કિતાબખાનામાં મેાજૂદ છે. એમણે એ ઉપરાંત ‘ અકીદતે ક્રિયા ' · ખુલાસયે મવજૂદાત' અને ‘રિસાલયે સુલહેકુલ' પણ લખ્યાં છે. ઈ.સ. ૧૬૧૪ માં એમનુ અવસાન થયું. એમની કખર અમદાવાદમાં કાર્િજની સામે હતુલમુલ્કની મસ્જિદ નજીક છે, ત્યાં દર વર્ષે ઉસ ઊજવાય છે. એ મસ્જિદ અત્યારે શાહખૂબની મસ્જિદ'ના નામથી ઓળખાય છે.
' 6
'
.
હ. પીર મુહમ્મદશાહુ : તે પેાતાની ભરજુવાનીમાં અમદાવાદમાં આવ્યા, રહ્યા અને ત્યાં જ અવસાન પામ્યા. એમની ‘નૂરૂશ શુસુખ' નામની કિતાબ ધણી મશહૂર છે. એમાં મુશિ`ો અને મુરીદેના સિલસિલા નઝમમાં લખ્યા છે; જેવા કે મિલાતે શરફ' મિલાતે સનદ' પીરનામા' વગેરે, ‘નૂરૂશ્ શુસુખ' આ બધાને સંગ્રહ છે. આ ગ્રંથ ઈ.સ. ૧૭૨૭ માં પૂરા થયા. એમનું એક ફારસી દીવાન છે. એમાં ઇહામ મુઅમ્મા અને ગઝલા પણ છે. એમનુ એક ઉર્દૂ દીવાન પણ છે. આમાં મેટા ભાગે મરસિયા અને ગઝલ છે. ઉપરાંત ‘કુલ્લાહ' નામની કિતાબ પણ એમણે દક્ષિણી ઉર્દૂમાં લખી છે. આ તમામ કિતાખે। તસવ્વુઢ્ઢ અને નસીહતાથી ભરેલી છે.
ઈ.સ. ૧૭૪૯ માં એમનું અવસાન થયું. એમને સલાહુદ્દીનની હવેલી પાસે દફનાવવામાં આવ્યા છે. ત્યાં એમના મુરીદેએ એક આલિશાન ઘૂમટવાળા મકબરા બનાવરાવ્યા છે. અને એક મસ્જિદ તથા બગીચા તૈયાર કરાવી એની સાથે સામેલ કર્યાં છે. એમાં એક કિતાબખાનું પણ છે, જેમાં ઘણી હસ્તલિખિત કિતાઓના સંગ્રહ છે,
મીર રૂહુલ્લા ભરૂચી : બાદશાહ અકબરના ફરમાનથી એમણે વૈદ્યકના એક ગ્રંથ નામે ‘વાયેદ ઉલૂ ઇન્સાન' પદ્યમાં લખ્યા છે. બાદશાહ જહાંગીરની એગમને મંદવાડમાંથી સાજી કરવાને કારણે તેઓને ભરૂચ જિલ્લાનું એક ગામ ઇનામમાં મળ્યું હતું.
>"
એમના એક નબીરા નામે સૈયદ રૂહુલ્લા સાનીએ ‘ લર્જીત ઉલ્ હયાત નામને યુનાની વૈદ્યકના ગ્રંથ લખ્યા છે,
Page #356
--------------------------------------------------------------------------
________________
મું]
ભાષા અને સાહિત્ય
[૩૨૯
મુહમ્મદ લતીફ વલદે મુહમ્મદ અલી ભરૂચી : ભરૂચના વતની હતા. એમણે “મિરાત ઉલ્ હિન્દી નામે ગ્રંથ લખે છે. એમાં ગુજરાતના પ્રદેશો પરગણું ઊપજ વહીવટ વગેરેની માહિતી આપવામાં આવી છે. ગુજરાતના વહાણવટા અંગેની હકીક્ત પણ એમાં છે. ઉપરાંત ભરૂચનો કિલ્લે તથા નર્મદા નદીની -તારીફ પદ્યમાં કરી છે. એ પુસ્તક શાહજહાંના સમયમાં લખાયું હતું.
નાસિરુદ્દીન મુહમ્મદઃ એણે “દાસ્તાને બહેરામ ગેર' નામની કિતાબ લખી છે. એની એક નકલ કામ ઇટિના ગ્રંથાલયમાં છે.
કમાલ સફી હુસેન ફરેઝી ભરૂચી : એણે હિ.સં. ૧૦૮૯ (ઈ.સ. ૧૬૭૮)માં “મઝહર ઉલ્ હક ફ બયાને ઇબાદત ઉસ સમા” નામને ધાર્મિક ગ્રંથ લખ્યો છે. એની એક નકલ મુંબઈના જામે મસ્જિદ કિતાબખાનામાં છે. | હ શાહ વહુદ્દીન અલવીપ૮ : તેઓ અરબી-ફારસીના જાણીતા વિદ્વાન અને સંત પુરુષ હતા. એમણે “શર રિસાલયે કેસ” નામનું ખગોળવિદ્યાનું એક પુસ્તક, “શરણે જામે જહાંનુમા” તથા “દીવાને વહ” વગેરે લખ્યાં છે.
તેઓનું “બયઝાવી શરેહ નામે પુસ્તક અરબીમાં છે. ઉપરાંત હકીકતે મોહમદી' નામની એમની કૃતિ પણ જાણીતી છે."
સૈયદ અબ્દુલ મલેક બિન સૈયદ મુહમ્મદ : એમણે હ. શાહ વજીહુદ્દીન અલવી ગુજરાતીને વૃત્તાંત આલેખે છે. એ ક્લિાબનું નામ “મલ કબીરી' છે.
શેખ મુહમ્મદ સાલેહ ઉદ્દે પીરબાબા ઃ તેઓ અમદાવાદના વતની હતા. એમનું તખલ્લુસ 'ઈરફાન હતું. એમણે “નૂર ઉલૂ ઈરફાન” નામનું પુસ્તક લખ્યું છે. એમાં અમદાવાદની એક પ્રખ્યાત “મસા હિદાયતબક્ષીની તારીફ કરેલી છે. એમનું બીજું પુસ્તક તોહફત ઉલૂ ઈરફાન” છે. એમાં ઘોડાઓની હિફાજત કેમ કરવી એ માટે ૪૦ હદીસ આપી છે. અલબત્ત, એ અસલ અરબી ગ્રંથન ફારસી તરજુમો છે.
સૈયદ હસન ઉફે શેખ હસનજી સુરતી : એમણે હ. પેગંબર સાહેબની તારીફમાં એક દીવાન લખ્યું છે. એનું નામ દીવાન દર મદહ સરવરે કાયનાત (સ. અ)” હતું. એ ઉપરાંત એમની સ્તુતિમાં “કસાયદે બે નુક્તા દર મદહે જનાબ રસૂલ અલ્લાહ(સ. અ)” લખ્યું છે. એમાંનાં બધાં સ્તુતિ-કાવ્યોમાં નુક્તા વગરના અક્ષરોથી બનેલા શબ્દ જ વાપર્યા છે. એ ઉપરાંત તેઓએ “ખમસા મનઝુમ” અને “હિસાબચે હઝાર બેત મનમ' પણ લખ્યાં છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૦] મુઘલ કાલ
[પ્ર. શેખ હામિદ બિન શેખ અબ્દુલ મજીદ બિન શેખ અહમદ તેઓ અમદાવાદમાં જન્મ્યા હતા. શરૂઆતમાં તેઓ અમદાવાદમાં રહેતા, પરંતુ ઈ.સ. ૧૬૪૦ માં તેઓ સુરત રહેવા ગયા અને ત્યાંના ખ્યાતનામ વેપારી બન્યા. તેઓ વિદ્યા પ્રેમી હતા. એમના એક ગ્રંથ “રિસાલએ હાભિદિયા’ સુરતના બમ્યુમિયાન કિતાબખાનામાં મોજૂદ છે. તેઓ ઈ.સ. ૧૭૦૧ માં સુરતમાં મૃત્યુ પામ્યા, અને એમના શબને ત્યાં જ દફનાવવામાં આવ્યું હતું.”
શેખ મુહમ્મદ ફાઝેલ : તેઓ હામિદ ઉડૂતુતિજજરના પુત્ર હતા. એમને જન્મ સુરતમાં થયો હતો. ઔરંગઝેબના ફરમાનથી એમને એમના પિતાને વારસો અને ઈલ્કાબ બંને મળ્યાં. તેઓ દર વર્ષે જકાત(કમાણા)ની સેંકડે રા ટકા રકમની ખેરાત તરીકે રૂ. ૬૦,૦૦૦ વાપરતા. એમણે ૪,૦૦૦ કિતાબેને સંગ્રહ કરી એક કિતાબખાનું વસાવ્યું હતું. એમના એજન્ટો દરેક શહેરમાં ફરી નામી કિતાબની નકલે કરાવી એમને મેકલતા.
તેઓએ પોતે પણ કેટલીક કિતાબ લખી છે, જેમાં “નસીહતુસ સિગાર” અને “હિદાયતુલું મિસ્કીન’ ફારસીમાં લખેલી છે. બાકીની અરબીમાં લખી છે. અરબી કિતાબોમાં મોઈનુદ્ ફઝાઈ', “શરણે શમાઈલ, હાશિયાયે દુરર', હિઝબુલૂ મહબર, વગેરે જાણીતી છે. તેઓ કવિ પણ હતા. અરબી ફારસી ઉર્દૂ અને ગુજરાતીમાં પણ એમની શેર મોજૂદ છે.
શેખ યઝ મુહમ્મદ : તેઓ અમદાવાદના વતની હતા. એમના સમય દરમ્યાન અકબર પાદશાહે, શાહ અબુ તુરાબ શીરાઝીને હાજીઓના મીર હાજી બનાવી મક્કા શરીફ મોકલ્યા હતા. પાછા ફરતા મીર સાહેબ હ. મુહમ્મદ(સલ.)ના કદમનું નિશાન સાથે લાવ્યા હતા. શેખ મુહમ્મદે એના ઉપર એક રિસાલા લખ્યો છે. એમાં એમણે શરીફ કદમ અને એની બરકત ઉપર સંપૂર્ણ અહેવાલ લખ્યો છે. એ રિસાલાનું નામ “રિસાલઆ કરમિયા” છે. એ કિતાબ આજે અપ્રાપ્ય છે.
વલી ગુજરાતી : મુઘલ દરબાર તથા એના સૂબાઓની રાજભાષા ફારસી હેઈ મુઘલ બાદશાહના સમય દરમ્યાન ઉર્દૂ ભાષાના ઉદ્ભવ અને વિકાસની તકો મર્યાદિત હતી. એમ છતાં મુઘલ રાજ્યશાસનનાં અંતિમ વર્ષોમાં ઉર્દૂ દિલ્હી દરબાર સુધી પહોંચી ગઈ હતી. ઔરંગઝેબને સમય એ બાબતમાં નેધપાત્ર ગણી શકાય. જેકે એ સમય દરમ્યાન ઉર્દૂ રેખાની સ્થિતિમાં જ હતી, એમ છતાં એનું સ્વરૂપ સ્પષ્ટ થતું જતું હતું. સમયના કેટલાક ફારસી કવિઓએ શુદ્ધ રેખામાં કાવ્ય લખ્યાં છે. એ ઉપરાંત અર્ધ ફારસી–અર્ધ રેખ્તા લખવાનું ચલણ પણ હતું.'
Page #358
--------------------------------------------------------------------------
________________
૯મું ભાષા અને સાહિત્ય
[ ૩૩ મુઘલ સમય દરમ્યાન ઉર્દૂ સાહિત્યનું ખેડાણ નહિવત થયું છે, એમ છતાં એકે હજારાં જેવા વલી ગુજરાતીએ ઉર્દૂ સાહિત્યમાં આપેલો ફાળો ગુજરાતે. ગૌરવ લેવા જેવો છે.
વલી ગુજરાતીને ઉર્દૂ સાહિત્યને ચેસર કહી શકાય. આધુનિક ઉર્દૂ સાહિત્યની બુનિયાદ એણે નાખી. ઉર્દૂ સાહિત્યના ઘણા વિવેચકે એમ માને છે કે ઉર્દૂ સાહિત્યનું સૌ પ્રથમ દીવાન એમણે લખ્યું હતું, પરંતુ શ્રી રામબાબૂ. સકસેનાના મત પ્રમાણે કુતુબશાહી ઉર્દુ કવિઓએ એમની પહેલાં ઉર્દૂ દીવાન લખ્યાં છે, એમ છતાં શ્રી સક્સેના તેઓને ઉર્દૂ સાહિત્યના ચેસર ગણાવે છે. વલીના સમકાલીનેએ તથા એમના અનુગામી કવિઓએ એમને પિતાના ઉસ્તાદ માન્યા છે.
વિલિયમ હાર્ટ, ગારસન ડી ટાસી અને અમીર હસનના મત પ્રમાણે વલી. જન્મ અમદાવાદમાં થયો હતો.
ઉના ઘણા વિવેચકો અને ઈતિહાસકારો એમને સંબંધ અમદાવાદના શાહ વહુદ્દીન અલવીને ખાનદાન સાથે જોડે છે.
વલીએ શાહ અલવીની મદ્રેસામાં શિક્ષણ મેળવ્યા પછી શાયરી શરૂ કરી. એમણે ગઝલ કસીદ મનવી મુસ્તઝાદ રૂબાઈયાત તરજહબંદ વગેરે તમામ પ્રકારનાં કાવ્યરૂપોમાં કવિતા લખી છે. એમણે શાહ વજીહુદ્દીનની પ્રશંસામાં. કેટલીક કસદાઓ અને તરછઠબંદ તથા સુરત શહેરની પ્રશંસામાં એક માસનવી. કાવ્ય લખ્યું છે.
વલીએ દિલ્હીની બે સફર કરેલી. બીજી સફર વખતે તેઓ પિતાનું રેખ્તા દીવાન સાથે લઈ ગયા તેની ખૂબ પ્રશંસા થઈ, તે એટલે સુધી કે અમીર ઉમરાવોની મહેફિલે અને જલસાઓમાં તથા શહેરની ગલી-ગલીમા એમનાં કાવ્ય. લેકજીભે રમવા લાગ્યાં.
એમનાં કાવ્યોમાં કરબલાના શહીદોની શાનમાં લખાયેલ દેહ મજલિસ” એક મસની મુખ્ય છે.
વલીએ દીવાન ઉપરાંત તસવ્વફ ઉપર પણ “નૂર ઉલ્ મઆરિફત” નામે એક રિસાલા લખ્યો હતો, પરંતુ હાલ એ ઉપલબ્ધ નથી.
વલીએ કદી કોઈ અમીર કે પાદશાહની પ્રશંસામાં કાવ્ય લખ્યાં નથી. એમણે ફારસીમાં પણ કાવ્ય લખ્યાં છે. એમની ભાષા સાદી, સરળ છતાં મીઠાશ અને સંગીતમયતાનાં જગહરથી ભરેલી છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૨]
મુઘલ કાલ.
[.
આ રીતે, ગુજરાતમાં અરબી ફારસી અને ઉર્દૂમાં ઘણું સાહિત્ય, ગુજરાતી હિંદુ મુસ્લિમ અને પારસી વિદ્વાનો દ્વારા સર્જાયું છે. ફારસીમાં ગદ્યપદ્યનાં લગભગ બધાં જ સ્વરૂપનું ખેડાણ તેઓ દ્વારા થયું છે. અરબી ગ્રંથે મોટે ભાગે તે મુસ્લિમ સંતમહાત્મા દ્વારા લખાયેલ છે અને એમનું વિષયવસ્તુ સાધારણતઃ ધાર્મિક કે સૂફીવાદનું રહ્યું છે. ઉર્દૂના વિકાસ માટે મુઘલ સમયમાં પૂરતે અવકાશ ન હતો એમ છનાં વલી ગુજરાતી જેવા મહાનુભાવે ઉર્દૂ સાહિત્યનું ખેડાણ કર્યું છે.
પાદટીપો
૧. કે. કા. શાસ્ત્રી, ગુજરાતી ભાષાને વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાસ્વરૂપ',
૫, ૧૦૫-૧૦૮ ૨. ગુજરાતી હસ્તપ્રત ૩૨૮ (ગુજરાત વિદ્યાસભા સંગ્રહ); પ્રેમાનંદ વિશે મળેલી માહિતીને 1. આધારે. ૩. વિનય, વિનયgmતિ-જા, ૨૧, gો. ૧૦-૧૨ ૪. જુઓ “વસતરાગાર્ટીવા, મંગલાચરણું. ૫. શત્રુંજય પર આદિનાથ મંદિરને હેમવિજયગણિએ વિ.સં. ૧૯૫૦ માં રચેલો પ્રશસ્તિ-લેખ
प्राचीन जैन लेख संग्रह, लेख १२, लो. १७-१८ 5. Badauni, Muntkhab-ut-Tawarikh (Eng. tran.) by G. S. A. Rank
ing, p. 321 ૭. “ક્ષત્રિાચાર્યથાસંઘ, પૃ. ૨૧૦, મો. રૂપ-૨૭ ૮. એમની સાહિત્યસેવા સંબંધે વિસ્તારથી જાણવા માટે જુઓ મો. દ. દેસાઈ,
“કવિવર સમયસુંદર જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૨, અંક ૩-૪તથા “યુગપ્રધાન
જિનચંદ્રસૂરિ, પૃ. ૧૬૮. ૯. જુઓ મો. દ. દેસાઈ, “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ (જૈ. સા. સં. ઈ.),” | પૃ. ૫૫૩, ટિપ્પા નં ૪૯૪. ૧૦. જુઓ સં. છે. શાદુ, જૈન સાહિત્ય વૃત્ કૃતિહાસ', મા. ૫, p. ૨. ૧૧. જુઓ “ક્વાર્શ્વનાથમાખ્ય મથ્ય', પ્રસ્તાવના ૧ર “માનુરિત', a , કો. ૨૦૧ ૧૩. મો. ક. દેસાઈ, જે. સા. સં. ઈ, પૃ. ૫૫૫, ટિ. ૧૪. બાવીસમુથ, માં. ૧, ૬, ૮૬ ૧૫. જુઓ “વિજ્ઞપ્તિ-વસંઘર', પૃ. ૧૧-૧૫૮.
Page #360
--------------------------------------------------------------------------
________________
'• भु
ભાષા અને સાહિત્ય
[ 333.
११. एजन, पृ. १३७-१५० १७. एजन, पृ. ८९-९७; । 'काव्यमाला', गुच्छ १४. १८. 'विज्ञप्तित्रिवेणी' की प्रस्तावनामा सानो पश्यिय आलो छ. १९. 'विज्ञप्ति-लेखसंग्रह', पृ. १३७-१५० २०. डी. २. पडिया, 'हैन संत साहित्यन। तिहास', - 1. २, पृ. २९२ २१. 'विज्ञप्तिलेखसंग्रह', पृ. १२६-१२८ २२. एजन, पृ. १७७-१७८
२३. एजन, पृ. २०५-२०८ २४. ऐजन, पृ. २०९-२१३
२५. एजन, पृ. १०७-११३ २९. एजन, पृ. २०२-२०४
२७. एजन, पृ. १७२-१७६ २८. एजन, पृ. १८५-१८९
२८. एजन, पृ. १९५-१९८ ३०. एजन, पृ. १५९-१६१
31, एजन, पृ. १७९-१८१ ૩૨. આ હિતરુચિએ સં. ૧૭૦૨ માં “નલચરિત્ર' રચ્યું છે. 33. भा. है. इसा, . सा. स. ६.', ५. ६३१ ३४. विशेष विवेयन भाट से। म. प्र. शाह, दिग्विजयमहाकाव्य'नी प्रस्तावना भने.
अगरचंद नाहटा, 'महाकवि मेघविजय और उनके ग्रंथ', "नागरी प्रचारिणी पत्रिका",
वर्ष ५५, अंक ४. ३५. 'विज्ञप्ति-लेखसंग्रह', पृ. १९९-२०१ 3. एजन, पृ. १२९-१३६ ३७. एजन, पृ. ११४-११९
3८. एजन, पृ. १५१-१५४ ३६. एजन, पृ. १६६-१७१
४०. एजन, पृ. १९०-१९४ ४१. अं. प्रे. शाह, 'जैन साहित्य का बृहद् इतिहास', भा. ५, पृ. १७७ ४२. सुमो विज्ञप्ति-लेखसंग्रह', पृ. २१४-२१६. ૪૩. આધાર માટે જુઓ આ પ્રકરણની સંદર્ભસૂચિ ४४. M. S. Commissariat, A History of Gujarat, Vol. II, p. 562 ૪૫. છોટુભાઈ ર. નાયક, “ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ,
५. 3४ ४९. 3. छोटुमा २. नायअना पितानु नाम माधवास मापे छ (उपर्यु, पृ. 31).. ४७. सैयद म दुखा, ' अदबियाते फारसी में हिन्दुओंका हिस्सा', अंजूमन तरकी ए.
देहली, १९४२, पृ. ५८
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૪]
મુઘલ કાલ
૪૮. કૃણલાલ મો. ઝવેરી, ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથ', પૃ. ૧૨ ૪૯. એજન, , ૬૯ ૫૦. એજન, પૃ. ૫૭
૫એ. એજન, પૃ. ૫૩ 41. M. L. Rahman, Persian Literature in Inaia during the Time of
Jahangir and Shah Jahun, p. 124 f. 42. M. S. Commissariat, op.cit., p. 64 ૫૩. કુ. મો. ઝવેરી, ઉપર્યુક્ત, પૃ. ૮૮ ૫૪. “અહલે બયત’–હ. મુહમ્મદ(સલ.)ની પુત્રી ફાતિમા, હ. અલી અને એમના પરિવાર
માટે વપરાય છે. “અહલે બયતે” એટલે ઘરનાં માણસ. ૫૫. કુ. મો. ઝવેરી, ઉપર્યુક્ત, પૃ. ૮૯
૫૬. એજન, ૫. ૨૯ ૫૭. આખું કુરાને શરીફ કંઠસ્થ કરનારને “હાફિઝ' કહે છે. ૫૮. હ. અલી (રદી) અને હ. ફાતિમા (રદી) સાહેબનાં સંતાન “અલવી” કહેવાય.
અલવી શબ્દમાં જ મૂળ પુરુષ હ. અલી (રદી) સાહેબના નામને સંકેત સ્પષ્ટ
થાય છે. ૫૯. અન્ય પુસ્તકોની વિગત માટે જુઓ ચંદ્ર પરમાર, “હ. વજીહુદ્દીન શાહ ગુજરાતી
(રહ)', પૃ. ૬૮. ૬૦. કુ. મો. ઝવેરી, ઉપર્યુક્ત, પૃ. ૭૩ ૬૧. નૂ ફુલ હસન અનસારી, રસી વ વ સ મોજશેવ, પૃ. ૨૧ ૬૨. પરંતુ શ્રી સરસેના તેઓ ઔરંગાબાદમાં જન્મ્યા હતા એમ માને છે.
પુરવણી
ગે. પુરુષોત્તમજી (ઈ.સ. ૧૬૫૮–૧૭૫૪ અંદાજે) - શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિમાર્ગના દાર્શનિક વિદ્વાન આચાર્ય ગે. પુરુષતમજીને જન્મ તે ગોકુલ(જિ. મથુરા)માં થયો હતો. પરંતુ એ બહુ નાની વયે વલ્લભ સંપ્રદાયમાં છઠ્ઠી ગાદી તરીકે ગણુતા સુરતના શ્રી બાળકૃષ્ણલાલજી ઠાકોરજીના મંદિરના તિલકાયત શ્રી વ્રજરાયજીની ગેદે દત્તક આવેલા. એમણે ઉચ્ચ કેટિની વિદત્તા પ્રાપ્ત કરી ભારતવર્ષને અનેક વાર પ્રવાસ કર્યો હતો. સંપ્રદાયમાં એમની વિદત્તાને કારણે અનેક વિદ્વાને સાથે શાસ્ત્રાર્થો અને ચર્ચાવિચારણાઓ કરી હોવાથી એમને દશદિગંતવિજયી' એવું બિરુદ અપાયું છે. શ્રી વલ્લભાચાર્યજી અને એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના ગ્રંથ ઉપર વિશદ ટીકાઓ ઉપરાંત સંખ્યાબંધ મૌલિક વાદ ગ્રંથની રચનાઓ જાણવામાં આવી છે. એમના દીર્ઘજીવનમાં નવલાખ શ્લેકપૂર ટીકાઓ તેમજ સ્વતંત્ર વાદગ્રંથની રચનાઓ કર્યાનું પ્રચલિત
Page #362
--------------------------------------------------------------------------
________________
૯ મું ]
ભાષા અને સાહિત્ય
[૩૩૫
છે. એમનું કેટલુંક મહત્વનું સાહિત્ય શિવાજીની સુરતની લુટો વખતે બળી ગયાનું કહેવામાં આવે છે. એમના ટીકા ગ્રંથોમાં શ્રી વલ્લભાચાર્ય( વિઠ્ઠલનાથજી)ના ૧. બ્રહ્મસૂત્રાણુભાષ્યનો પ્રકાશ, ૨. તત્વાર્થદીપનિબંધ ઉપરનો આવરણભંગ, ૩. પૂર્વમીમાંસાકારિકા વિવરણ, ૪. પૂર્વમીમાંસાના ભાવાર્થપાદન ભાષ્યનું વિવરણ, . ૫. ગાયયર્થપ્રકાશકારિકા વિવરણ, ૬. પત્રાવલંબનની ટીકા, ૭ ભાગવત
સુબોધિની ટીકાને પ્રકાશ, ૮. ન્યાસાદેશ–વિવરણ અને ૯-૨૧. ષડશ ગ્રંથમાંના ૧૩ ગ્રંથે ઉપરની ટીકા (બાકીના ત્રણની અલભ્ય); શ્રી વિઠ્ઠલનાથજીનાં ૨૨. વિઠભંડન ઉપર “સુવર્ણસૂત્ર' ટીકા, ૨૩. ભક્તિહંસની ટીકા, ૨૪. ભક્તિeતનિર્ણયની ટીકા, ૨૫. વલ્લભાષ્ટક ટીકા, ઉપનિષદોની ૨૬ થી ૩૧. કેવલ્ય–બ્રહ્મ–નૃસિંહતાપનીમાંડૂક–છાંદોગ્ય-શ્વેતાશ્વતરની દીપિકાએ; બ્રહ્મસૂત્રની ૩૨-અધિકરણમાલા અને ૩૩. સ્વતંત્ર ભાવ પ્રકાશ-વૃત્તિ. સ્વતંત્ર ગ્રંથોમાં ૩૪. ઉસવપ્રતાન ૩૫. કાવ્ય શુદ્ધિ, ૩૬ થી ૫૯. અવતારવાદાવલિના અંગ ૨૪ વાદગ્રંથ (આટલા મળ્યા છે. બીજા નષ્ટ થયા છે ) અને ૬૦. પ્રસ્થાનરત્નાકર (ઉચ્ચકોટિને દાર્શનિક ગ્રંથઅપૂર્ણ). એમના બ્રહ્મસૂત્રાણુભાષ્યના પ્રકાશ ની એ વિશિષ્ટતા છે કે પ્રત્યેક અધિકરણ પૂરું થતાં ત્યાં શ્રી શંકરાચાર્ય વગેરે ભિન્ન ભિન્ન ભાષ્યકારોના તત્તષિયક મત નોંધી પછી છેલ્લો શ્રી વલ્લભાચાર્યનો મત ને છે.
એમની મોટા ભાગની લેખન પ્રવૃત્તિ સુરતમાં થઈ હતી. એમના જ હસ્તાક્ષરમાં કેટલીક રચનાઓ સચવાઈ રહેલી મળી છે. * * શ્રી પુરુષોત્તમજી', “પુષ્ટિ ભક્તિ સુધા” માસિક, વર્ષ ૫ (અંક ૩), પૃ. ૪૫-૫૮;
રમેશભાઈ વિ. પરીખ, શ્રી પુરુષોત્તમજી', પૃ. ૩૦-૬૭; ન. દે. મહેતા, 'હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ', પૃ. ૫૫૭-૫૮
Page #363
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦
લિપિ
મુદ્દલ કાલમાં અગાઉની જેમ હસ્તપ્રતેા અભિલેખા ખતપત્રો વગેરેમાં મુખ્યત્વે નાગરી અને અરખી લિપિએને વ્યાપક પ્રયેાગ ચાલુ રહ્યો, પણ હવે એમની સાથેાસાથ ગુજરાતી લિપિ ઉમેરાઈ,
૧. નાગરી લિપિ
પ્રસ્તુત કાલની નાગરીનું સ્વરૂપ પટ્ટ ૧ માં દર્શાવ્યુ` છે. એમાં પહેલા ઊભા ખાનામાં અર્વાચીન નાગરી મરાડ આપ્યા છે, પછી બીજા ખાનામાં ૧૬ મી સદીના ઉત્તરાધના, ત્રીજા ખાનામાં ૧૭ મી સદીના અને ચેાથા ખાનામાં ૧૮ મી. સદીના પૂર્વીના અભિલેખે અને હસ્તપ્રતેામાં પ્રયેાજાયેલ મૂળાક્ષર અને અંક ચિહના ગાઠવ્યાં છે. વળી પટ્ટ ૩૨ મા નાગરી અંતગત સ્વરચિહ્નોના અને સંયુક્ત વ્યંજનાના મરેાડના નમૂના પણ અલગ આપ્યા છે.
સ્વરામાં ૬ ના ખાળભેાધ મરેાડ નહિ, પણ અગાઉ દેવનાગરી માડ પ્રયેાજાય છે. ૢ ના પ્રયાગ મળ્યા નથી તેથી એનું સ્વરૂપ જાણવામાં આવ્યું નથી. ૢ ને કેવળ પ્રાદેશિક મરાડ પ્રયેાજાયા છે. બાકીના મૂળાક્ષરો પૈકી ો, બૌ અને મ સિવાયના બધા એમના અર્વાચીન સ્વરૂપને પામેલા જોવા મળે છે. આ મૂળાક્ષરાની બાબતમાં કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ જોવા મળે છે :
અ અને બા નું સ્વરૂપ પ્રાચીન વિકસિત દેવનાગરી સ્વરૂપ છે, જેમાં કોઈ કાઈ વાર્ પ્રાચોન મરાડ (જેમકે ત્રીજા ખાનાનેા મરેડ) પણ દેખા દે છે. ના' પૂર્ણ વિકસિત ભરાડની સામે એનેા પ્રાચીન મરેાડ ( જેમકે બીજા ખાનામે પહેલા મરેડ, છેલ્લા ખાનાના બીજો મરાડ) પણ સુગમતાને લઈને પ્રયેાજાવે! ચાલુ રહ્યો છે. આ પ્રાચીન મરેાડ જૈન લખાણામાં સાર્વત્રિક અને જૈનેતર લખાણામાં કવચિત્ પ્રયાજાયા છે. હૂઁ ના મરાડ વિકસિત સ્વરૂપે પ્રયેાજાય છે; જોકે બીજા ખાનાનેા ખીજો મરેાડ વિલક્ષણુ છે. જેમાં રૂ ના ચિહ્ન સાથે અંતગત હૂઁ નુ (દીતાસૂચક) ચિહ્ન પ્રયેાયું છે. ના બીજા' ખાનાના ખીજે મરાડ પણ વિલક્ષણુ છે. એમાં સ્વરના ગુજરાતી માડમાં જમણી બાજુએ
Page #364
--------------------------------------------------------------------------
________________
૧૦ મું :
લંબાવાતા છેડામાં નીચેના ભાગમાં દીર્ઘતાયક ચિદન પ્રયોજાયું છે. આ બંને વિલક્ષણ મરેડ સોજિત્રાના વિ.સં. ૧૬૮૩ (ઈ.સ. ૧૯૨૭)ના અભિલેખમાં પ્રયોજાયા છે. આ લેખની ભાષા ગુજરાતી અને લિપિ નાગરી છે ને સલ્તનત કાલમાં વિકસેલો મરોડ સર્વત્ર પ્રયોજાતે નજરે પડે છે. જો અને શૌનાં પ્રાચીન સ્વતંત્ર ચિહ્ન પ્રસ્તુત કાલના અંત સુધી પ્રજાતાં હોવાનું જણાય છે.
| વ્યંજનોમાં ને પ્રાચીન મરડ ૧૬ મી સદી સુધી વિશેષ પ્રચલિત રહ્યો (જેમકે બીજા ખાનાનો પહેલે મરેડ), પણ ધીમે ધીમે એના પૂર્ણ વિકસિત મરોડને પ્રવેગ જૈનેતર તેમજ જૈન લખાણોમાં વ્યાપક બનતો ગયો અને પ્રાચીન મરોડ ધીમે ધીમે લુપ્ત થઈ ગયો. એવી રીતે ન માં બનેલું જોવા મળે છે. ગુજરાતી ભાષાનાં પણ નાગરી લિપિમાં લખાયેલાં કેટલાંક લખાણોમાં જ્યાં હું પ્રજવાનો હોય ત્યાં જ પણ પ્રયોજાયો છે. છે ને પ્રાચીન મરોડ જેમકે બીજાખાનાને બીજે મરોડ અને ત્રીજા ખાનાને મરોડ) જૈન તેમજ કોઈ કઈ જૈનેતર લખાણમાં પ્રયોજાયો છે, પણ ૧૭મી સદીથી આ પ્રાચીન સ્વરૂપ કેવળ જૈન લખાણો પૂરતું સીમિત બને છે. શું નાં અત્યારે બે સ્વરૂપ પ્રચલિત છે તેમાંનું એક પણ સ્વરૂ૫ ગુજરાતમાં આ સમયે પ્રયોજાતું હોવાનું જણાતું નથી, પણ એને બદલે લાંબા સમયથી જૈન લિપિમાં પ્રચલિત પ્રાદેશિક સ્વરૂપ વ્યાપકપણે પ્રચલિત બનેલું જણાય છે. આ સ્વરૂપમાંથી આ વર્ણન ગુજરાતી મરેડ ઘડાય છે. હું નું પ્રાદેશિક સ્વરૂપ જેનેતર લખાણમાં કવચિત પ્રયોજાયું છે, પણ જૈન લખાણમાં પ્રચલિત મરોડની સાથે સાથે એને છૂટથી ઉપયોગ થયો છે, એટલું જ નહિ, જૈન લખાણમાં પહેલા મરોડની અપેક્ષાએ એનું વપરાશ–પ્રમાણ વધ્યું છે. છ નાં બંને સ્વરૂપ પ્રયોજાયાં છે, પણ અગાઉની જેમ હજી દેવનાગરી સ્વરૂપનું જ બાહુલ્ય નજરે પડે છે. ૫ પર ૧૭ મી સદીથી જૈનેતર લખાણોમાં શિરોરેખાને પ્રયોગ થતો જોવા મળે છે.
જ્યારે જેને લખાણમાં એનો અભાવ વરતાય છે. મ નાં અગાઉ ચાલ્યાં આવતાં બંને વૈકલ્પિક સ્વરૂપનો અહીં અંશતઃ વિકાસ થયેલ નજરે પડે છે, પણ બંને સ્વરૂપ હજી તેના અર્વાચીન સ્વરૂપને પામ્યાં નથી. ૩ નાં બંને વૈકલ્પિક સ્વરૂપમાં ડાબા અંગની વળાંકવાળી રેખાને ચાલુ કલમે જોડવાને બદલે અલગ અલગ કરીને જોડી છે. આથી આ મરડ શિરોરેખાને બાદ કરતાં એના ગુજરાતી સ્વરૂપ જેવો બને છે. આ વ્યંજનના પહેલા સ્વરૂપને પ્રયોગ ૧૫ મી સદીથી જૈન તેમજ જૈનેતર લખાણમાં વ્યાપક બનવા લાગ્યો હતો અને ૧૬ મી
ઈતિ-૬-૨૨
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૨૮]
મુઘલ કાલ
[પ્ર. સદીથી તે એ જૈન અને જૈનેતર લખાણમાં આ જ સ્વરૂપે પ્રયોજાય છે. જૈન લિપિમાં તે આ સ્વરૂપ અદ્યપર્યત પ્રયોજાય છે. શ નાં વૈકલ્પિક સ્વરૂપે પૈકી ભીંડાવાળા સ્વરૂપને બદલે બીજું વૈકલ્પિક સ્વરૂપ (૪) જેનેર અને જૈન બંને લખાણમાં વ્યાપકપણે પ્રયોજાયું છે. | મુઘલકાલીન ૧ અને ૨ સિવાયનાં બધાં અંકચિહ્ન તેના વર્તમાન નાગરી સ્વરૂપે પ્રયોજાયાં છે, જોકે એમાં કયાંક ક્યાંક ગુજરાતી અંકચિહ્નોને મળતા આવતા મરેડ પણ પ્રજાયા છે ઉના અંકનું અગાઉ વિકસેલું ગુજરાતી પને મળતું સ્વરૂપ અહીં બધે વખત પ્રચલિત રહ્યું છે. છે ને અંક પણ દેવનાગરી સ્વરૂપે પ્રજાવો ચાલુ રહ્યો છે.
અંતર્ગત સ્વરચિહ્નોની બાબતમાં હજુ ક્યાંક ક્યાંક પ્રાચીન પદ્ધતિઓ જળવાયેલી જોવા મળે છે. અંતર્ગત ૩ અને ડુંનાં ચિહ્ન અગાઉની જેમ વર્ણની શિરોરેખાથી અલગ રખાતાં; જેમકે, પટ્ટ ૩૪ માં વિ અને તેના મરોડ, પણ સતનત કાલથી કેટલીક વાર શિરોરેખાએ સ્વરચિહ્નોને સ્પર્શ કરે તેમ એને લંબાવવામાં આવતી. પ્રસ્તુત કાલમાં આ બીજું વલણ વધવા પામ્યું જણાય છે, પણ હજી અંતર્ગત સ્વરચિહ્નો સાથે સંકળાતી એ શિરોરેખા એ અંતર્ગત સ્વરચિહ્નની રખાને (ઊભા દંડને) કાપીને બીજી બાજુએ (આજે બહાર નીકળે છે તેમ) બહાર નીકળતી નથી; જેમકે ફિશ અને ટી ના મટેડ. સાથે અંતર્ગત ૩ અને અંતર્ગત નાં ચિલ્ડ્રન પ્રયોજતી વખતે કવચિત્ ઊંધા ચગડાવાળો મરોડ પ્રયોજાતો (જેમકે શ્ર અને શ્ર). પડમાત્રાત્મક અંતર્ગત 9 ને પ્રયોગ હવે ઘટતું જાય છે અને એનું સ્થાન શિરામાત્રા લેતી જાય છે. ની ટે શિરોરેખા કરવાનો ચાલ નિશ્ચિતપણે શરૂ થયો ત્યાં સુધી એને અંતર્ગત સ્વરચિહ્ન અગાઉની માફક જોડાતાં ચાલુ રહ્યાં; જેમકે, દે માં. પણ ઘ ની જમણી ટોચે શિરોરેખા થતાં તેની સાથે અંતર્ગત સ્વરચિહ્ન નિયમિત પણે સ્વાભાવિક રીતે પ્રજાવા લાગે. દા.ત. ધિ માં.
મેટા ભાગના સંયુક્ત વ્યંજન આ કાલમાં વિકાસ પામીને અર્વાચીન તબકકે પહોંચ્યા હોવાનું જોવા મળે છે, એમ છતાં કેટલાક હજી તેઓના પ્રાચીન સ્વરૂપે પ્રયોજાતા રહ્યા છે, જેમ કે ૪ માં બંનેને ઉપરનીચે જોડવા છે. માં અગાઉથી ચાલી આવતી પદ્ધતિ મુજબ પૂર્વ ર ની નીચે ઉત્તર = જોડવામાં આવ્યો છે. જ્ઞ માં વિકસિત મરેડની તુલનાએ પ્રાચીન મરોડ વિશેષ પ્રજાય છે. ૩૪ માં પણ પ્રાચીન પદ્ધતિ મુજબ પૂર્વ ને ડાબા અંગમાં નીચલા છેડા સાથે ઉત્તર ના ડાબા અંગને એકાકાર કર્યું છે. આમાં ઉત્તર નું કદ નાનું
Page #366
--------------------------------------------------------------------------
________________
૧૦ મુ) લિપિ
[૩૩૯ રખાયું છે. પૂર્વ ત સાથેના સંયુક્ત વ્યંજનોમાં અગાઉની જેમ મેટે ભાગે તેનો મરોડ ઉત્તર વ્યંજનના ડાબા અવયવની ઉપર લખાયો છે, જેમકે, 7 અને ત્યા માં. એમાં પણ પૂર્વ ત ના બે જાતના મરોડ પ્રયોજાયા છે (જેમકે પટ્ટ
અ માં એમના મરેડ). ૨ માં એનું અર્વાચીન સ્વરૂપ નજરે પડે છે. પૂર્વ સાથેના સંયુક્ત વ્યંજને માં નું સ્વરૂપ બહુધા સંકુલ રખાયું છે, જેમકે અને ના મરોડ. ઉત્તર ચ ની બાબતમાં પૂર્વ વ્યંજનની અપેક્ષાએ થનું કદ મોટું કરવાનું ચાલ્યું આવતું વલણ ૧૭મી સદી સુધી જળવાયેલું જણાય છે; જેમકે સ્વ, suit અને પ્રાચીન પદ્ધતિ અને સ્વરૂપ જાળવી રાખતા સંયુક્ત વ્યંજન છે. (૨) ગુજરાતી લિપિ
અગાઉના ગ્રંથમાં જોયું છે તેમ બ્રાહ્મી લિપિમાં થયેલાં ઉત્તરોત્તર પરિ. વતનેમાંથી ગુજરાતમાં નવમા શતકમાં નાગરી લિપિનું સ્વરૂપ ઘડાવા લાગ્યું હતું. ૧૫મા શતક સુધીમાં તો નાગરીએ એની વર્તમાન અવસ્થા લગભગ પ્રાપ્ત કરી લીધી હતી. નાગરી લિપિ અટપટા ખાંચાખચકાવાળી હોવાથી અમુક અન્ય પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ એનું એક લેખન-સુલભ રૂપ વિકાસ પામ્યું.' નાગરીને સરળતાથી અને ત્વરાથી લખવા માટે એની લેખન-શૈલીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા, જેમાંથી સહજપણે ગુજરાતી લિપિનું વિશિષ્ટ રૂપ ઘડાયું.
આજે જેને ગુજરાતી લિપિ' કહેવામાં આવે છે તેને અગાઉ “ગુર્જર લિપિ, વાણિયાશાઈ લિપિ' (વેપારી-વાણિયાઓએ હિસાબકિતાબમાં પ્રયોજેલી લિપિ), મહાજન લિપિ૭ (વેપારી મહાજોએ અપનાવેલી લિપિ) વગેરે નામે ઓળખવામાં આવતી. ૧૬ મી સદીના વિમલપ્રબંધ'માં આપેલી ૧૮ લિપિઓની સૂચિમાં “ગુર્જર લિપિને ઉલ્લેખ મળે છે. એ સૂચવે છે કે ૧૬મી સદીમાં નાગરીનું આ પ્રદેશમાં થયેલું રૂપાંતર સ્વતંત્ર પ્રાદેશિક લિપિનું સ્વરૂપ ગણાય એવી ક્ષમતાવાળું બન્યું હતું. ગુજરાતી ભાષાના પ્રવેગ છેક ૧૩મી–૧૪મી સદીથી મળે છે, પરંતુ ગુજરાતી લિપિના એટલા જુના નમૂના ઉપલબ્ધ થતા નથી. ગુજરાતી લિપિનો જૂનામાં જૂનો જ્ઞાત નમૂનો “આદિપર્વ” નામના ગુજરાતી ગ્રંથની વિ સં. ૧૬૪૮ (ઈ.સ. ૧૫૯૧૯ર)નાં લખાયેલી હસ્તપ્રતમાં પ્રાપ્ત થયો છે. આ બાબત ઉપર્યુક્ત વિમલપ્રબંધ'ના ઉલ્લેખને સમર્થન આપે છે.
૧૫ મી સદીમાં ગુજરાતમાં પ્રચલિત નાગરી અને જૈન નગરીમાં, હાલમાં ગુજરાતીમાં પ્રયોજીએ છીએ તે “લને મરોડ શિરોરેખા સાથે ક્યાંક ક્યાંક પ્રયોજાવા લાગ્યું હતું અને ૧૬ મી સદીથી તે ગુજરાતનાં નાગરી લખાણોમાં
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪]
સુઘલ કાલ
(×.
એ માડ જ પ્રયેાજાતા રહ્યો છે. આથી એમ સૂચિત થાય છે કે ૧૫ મી સદીથી ગુજરાતમાં નાગરી લિપિમાં પ્રાદેશિક રૂપાંતર થવાને આર ંભ થયા હતા, જે પ્રક્રિયા અનુકાલમાં ઉત્તરાત્તર વધતી ગઈ અને એમાંથી વત માન ગુજરાતી લિપિતુ સ્વરૂપ ધડાયું.
મુઘલ કાલમાં આ લિપિના મુખ્યત્વે વાણિયાઓના હિસાબકિતાબ અને
નામાઠામામાં તેમજ સામાન્ય વ્યવહારમાં ઉપયાગ થતા હતા, એમાં ગ્રંથલેખન ભાગ્યે જ થતું. એનું કારણ સભવતઃ એ સમયે એ લિપિ પૂર્ણપણે વિકસી નહેાતી એ હતું. હિસાબકિતાબ અને સામાન્ય લખાણમાં જરૂરી અક્ષરાના મરાડાના વિકાસ થયા હતા. વળી એ વખતે લખાણમાં અતગત સ્વરચિહ્નોમાં હસ્વ-દીના ભેદ રાખતા નહિ, આથી લાંબા સમય સુધી અ ંતર્યંત ‘ઇ’ અને ‘ઊ'ના પ્રયેણ જોવા મળતા નથી. આ બધી બાબતે। ગ્રંથ-લેખનમાં વિઘ્નરૂપ હાઈને એમાં ગ્રંથ લખાતા નહાતા, પણ ધીમે ધીમે એમાં બધા અલાના ગુજરાતી મરાડ ધડાયા. આ લિપિ લખવામાં ઝડપી અને મરેાડદાર હાવાથી તેમજ એમાં નાગરી લિપિનાં લગભગ બધાં ચિહ્ન રૂપાંતરિત થયાં હાવાથી એ ધીમે ધીમે ગ્રંથ-લેખનમાં પણ અપનાવાઈ. જેમ ગુજરાતના પ્રાચીન કવિ પોતાના લેાકભાગ્ય સાહિત્યના સર્જન માટે લેાકેામાં ખેલાતી ગુજરાતી ભાષાને પ્રયાણ કરતા તેમ સમય જતાં તેએ પોતાની કૃતિએના લેખન માટે ગુજરાતી લિપિના ઉપયેગ કરતા થયા. લહિયાગ્મા પણ એ લેાકભાગ્ય સાહિત્યને લેકસુધ લિપિમાં લખતા થયા. ઉપર્યુક્ત ‘આદિપ' ગ્રંથની આ લિપિમાં લખાયેલ પ્રત એનું દૃષ્ટાંત છે.
ગુજરાતમાં થયેલા નાગરીમાંથી ગુજરાતી લિપિના રૂપાંતરનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણ આ પ્રમાણે તારવી શકાય :
(૧) જિંદા વ્યવહારમાં ઝડપથી લખી શકાય એ માટે નાગરીના દરેક અક્ષરની ટાચે અલગ અલગ ઉમેરાતી શિશરેખાના લેાપ કરવામાં આવ્યા અને એની જગ્યાએ આખી લીટીની એક સળંગ શિરારેખા દાખલ કરવામાં આવી. જેથી પક્તિ સીધી સપાટીએ લખાય. મુદ્રણકલાના આગમન (૧૮ મી સદીના અત) પહેલાંના ગ્રંથામાં, અને શરૂઆતના મુદ્રિત થામાં, વાણિયાઓના દેશી નામામાં તેમજ પુત્રનૂવહારમાં આ પ્રકારે સળગ લીટી દોરીને અક્ષર એની નીચે લટકાવવામાં આવતા.
(૨) સળંગ લીટીની નીચે અક્ષરાને શિરેખા વગર ઝડપથી લખતાં સ્વાભાવિક રીતે અક્ષરાને ગાળ મરાડ અપાયા. લીટીનું લખાણ હંમેશાં
Page #368
--------------------------------------------------------------------------
________________
૧૦ મું]
(૩૪૫ ડાબેથી જમણે લખાતું હેઈ અક્ષર પણ સામાન્યત: ડાબેથી જમણે લખાતા. આથી ડાબી બાજુની ટોચ ડાબેથી વૃત્તાકાર ધારણ કરે ને જમણી બાજુનો નીચલો છેડે જમણી બાજુ વૃતાકાર ધારણ કરે એ સ્વાભાવિક બન્યું. આ મુજબ દેવનાગરી મરોડની ઊભી રેખાની ટોચને વૃત્તાકાર અપાયે, જે સામાન્યત: ડાબેથી જમણે લખાય છે, જેમકે ઉં, ખ, ગ, થ, ૨, ૪, ૫, મ, ય, ૨, ૫, સ આમ છતાં થોડાક અક્ષર નાગરી મરેડમાં એવા હતા જેની ટેય જમણેથી ડાબે લખાતી, ત્યાં ઊલટો ક્રમ ચાલુ રખાયો, જેમકે ઘ, છ, ડ, ધ, બ, વ, બીજા થોડાક અક્ષરમાં એને મુખ્ય ભાગ ડાબી બાજુએ બહાર નીકળતે હેઈ એની સુરેખાને સ્વાભાવિક રીતે જમણેથી ડાબી બાજુને વૃત્તાકાર અપાયે, જેમકે -ઠ -૨, કફ અને હૂ-હમાં.
જે અક્ષરોમાં ડાબા અંગની ઊભી રેખા નીચે લંબાતી હોય ત્યાં એના નીચલા છેડાને જમણી બાજુ મરેડ આપવામાં આવ્યો. દા.ત. “શ” અને “સ'ના મરડ ના ડાબા પાંખાના નીચલા છેડાને જમણી બાજુ લંબાવીને છેવટે થડે ડાબી બાજુ વાળવામાં આવ્યો.
વળી વચલા છેડાવાળા અક્ષરોના નીચલા ભાગને પણ વધારે વળાંક આપતે રહ્યો, જેમકે ગ, છું અને માં.
(૩) એકંદરે ઘણું મૂળાક્ષર નાગરી મૂળાક્ષરના વળાંકદાર મરેડ જેવા રહ્યા જેમ કે ગ, ઘ, ક, છ, બ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, ધ, ન, ૫, મ, ય, ૨, વ, શ, ષ, સં અને હું, જ્યારે કેટલાક અક્ષરને શિરોરેખા વિના તેમજ ઝડપ માટે સળંગ કલમે લખતાં તેઓના મૂળ સ્વરૂપમાં કેટલુંક વિશિષ્ટ પરિવર્તન થયું જેમકે અ. ઈ, ઈ ઉ, ઊ, ક, ખ, ચ, જ, દ, ફ, બ, ભ અને ળ. વાસ્તવમાં ગુજરાતી લિપિને નાગરીથી અલગ સ્વરૂપે આપવામાં આ અક્ષરોએ અગત્યનો ભાગ ભજવ્યો.
આમ છતાં કેટલાક અક્ષરો અને અંકચિહનો સળંગ કલમે નહિ, પણ બે કે વધુ ટુકડે લખતાં રહ્યાં, જેમકે અક્ષરોમાં ક, ગ, ૭, બ, ભ, ણ, ત, ફ, લ, શ, ષ, સ, હું અને અંકમાં નો મરોડ.
(૪) મૂળ સ્વરચિહનોમાં રૂ અને ૨ની જેમ ! અને તેનાં સ્વતંત્ર ચિહનો નાગરી લિપિમાં પ્રચલિત હતાં. ગુજરાતી લિપિમાં છે અને જો બંનેનાં સ્વતંત્ર ચિહનોનો લેપ થયો, પરિણામે જેમ વર્તમાન નાગરીમાં શો અને ગૌ એ બે સ્વર ચિદન જ પરથી સાબિત થાય છે તેમ ગુજરાતી લિપિમાં એ, એ, ઓ અને ઔ એ ચારેય સ્વર-ચિહન “અ પરથી સાધિત થયાં.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૨]
મુઘલ કાલ ૫) નાગરી લિપિમાં દેવનાગરી, જૈન નાગરી અને મરાઠી બાળબોધ વચ્ચે વૈકલ્પિક મરોડ પ્રચલિત હતા. ગુજરાતી લિપિમાં એમાંના અમુક રૂપ અપનાવવામાં આવ્યાં. આવા અક્ષરો પૈકી ગુજરાતી છું અને શ દેવનાગરીમાંથી, અ ઝ અને લ ગુજરાતમાં પ્રચલિત નાગરી અને જૈન લિપિના મરોડમાંથી અને છ ક્ષ અને ૯ મરાઠી બાળબેધમાંથી રૂપાંતરિત થયેલાં જોવા મળે છે.
(૬) ગુજરાતી અક્ષરો અને અંકચિહનોના ઘડતરની પ્રક્રિયામાં ૨ (બે) અને ૫ (પાંચ)ના અંકના મરોડ અનુક્રમે અંતસ્થ “ર” વર્ણ અને એન્ડ સ્થાની “પ” વર્ણના મરોડના બ્રમકારક બન્યા જેમકે “પર' એટલે બાવનની સંખ્યા દર્શાવતા અંકે કે “ઉપરનો પર્યાય એ “પર” શબ્દ એવો ભ્રમ થાય એમ બન્યું; પણ આવા અક્ષર-ભ્રમ થવાનું પ્રમાણ ઘણું જૂજ છે.
મુઘલકાલીન ગુજરાતી લિપિનું સ્વયે દર્શાવવા માટે પટ્ટ ર તૈયાર કર્યો છે એમાં પહેલા ઊભા ખાનામાં અર્વાચીન ગુજરાતી મૂળાક્ષરો અને અંકચિહનો ગોઠવી બીજાથી પાંચમા ખાનામાં અનુક્રમે વિ.સં. ૧૬૪૮ની ગુજરાતી “આદિપવ' ગ્રંથની હસ્તપ્રતમાંથી, વિ.સં. ૧૬૭રના ખતપત્રમાંથી", વિ.સ. ૧૭૧ની ‘નરસૈયાની દંડી' ગ્રંથની હસ્તપ્રતમાંથી અને વિ સ. ૧૭૩રની "વનેચટની વાર્તા” ગ્રંથની હસ્તપ્રતમાંથી મૂળાક્ષરો અને એકચિહનોની મરોડ ગેઠવ્યા છે. પદ પર સામાન્ય નજર નાખતાં ઉપર્યુક્ત લક્ષણ ઘણે અંશે વ્યક્ત થતાં જોવા મળે છે. એમાં ઉપર જણાવ્યું છે તેમ અ, બ, ઈ, ઉ, ઊ, ક, ખ, થ, છ, જ, દ, ફ, બ, ભ, અને ળનો વિકાસ વિશિષ્ટ હોવાથી નેંધપાત્ર છે. ૧૩
અ વણને શરૂઆતમાં શિરોરેખા વગરનો દેવનાગરી મરોડ પ્રયોજાતો હત (જેમકે બીજા ખાનાનો પહેલે મરોડ). એ મરોડના ડબા અંગની ત્રણ રેખાઓ પૈકી ઉપલી આડી રેખાને છૂટી લખી એની નીચેની બે રેખાઓને સળંગ કલમે લખતાં બનતાં ગુજરાતી ચેગડા જેવા મરોડને વર્ણની જમણી બાજુના “પ” જેવા આકારની ડાબી ટોચ સાથે સળંગ કલમે જોડવામાં આવ્યો (દા.ત. બીજા ખાનાનો મરોડ અને ત્રીજા ખાનાનો પહેલે મરોડ). સમય જતાં ડાબી બાજુની આડી રેખાને પણ સળંગ કલમે નીચલા ચેગડા જેવા મરોડની ડાબી ટચ સાથે જોડીને લખવામાં આવી (જેમકે) ચોથા ખાનાનો બીજો મરોડ)સમય જતાં એ ડાબી બાજુના અંગને ચાલુ કલમે લખતાં “ચ” વર્ણના ડાબી બાજુના અંગ જેવા મરોડ ઘડાતાં આખેય વર્ણ એના વર્તમાન સ્વરૂપનો બન્યો (જેમકે પાંચમા ખાનાને રજો મરોડ). ૧૭ મી સદીના ઉત્તરાર્ધમાં ઘડાયેલા આ વિકસિત મરોડના વપરાશનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જતાં પ્રાચીન મરેડને પ્રયોગ લુપ્ત થતો ગયો.
Page #370
--------------------------------------------------------------------------
________________
૧૦ સુ']
લિપિ
[૩૪]
ઇ અને ઈ ના શિરારેખા રહિત નાગરી મરોડ ૧૭ મી સદીના પૂર્વાધ સુધી પ્રયોજાતા હતા, પણ એમાં વ્યંજનોની સાથે જેમ અંતગત સ્વરચિહ્ના જોડવામાં આવે તેમ આ વર્ણીને અનુક્રમે અંત`ત ઈ તુ સ્વરચિહ્ન (જેમકે બીજા ખાનામા બીજો મરોડ) અને અત ંત ઇ નુ સ્વરચિહ્ન (જેમકે ત્રીજા ખાનાનો બીજો અને ચોથા ખાનાના મરોડ) જોડાતું. ૧૭ મા શતકના ઉત્તરા થી આ વીના અર્વાચીન મરોડની નિકટનાં સ્વરૂપ પ્રયોજાતાં જોવા મળે છે (જેમકે પાંચમા ખાનામાં બંનેના મરોડ), 'તેનાં સ્વરના નાગરી અને ગુજરાતી મરોડની વચ્ચેનાં અંતરાલ રૂપ ઉપલબ્ધ થયાં નથી. એમ લાગે છે કે ઇ ના નાગરી મરોડને ચાલુ કલમે લખીને નીચેનાં પાંખડાને ચાલુ કલમે જમણી તરફ ધીમે ધીમે ઉપર ચઢાવતાં ગુજરાતી મરોડ ઘડાયો છે. ઈ ની ઉપર તરફ્ લખાવેલી રેખાને ટાયથી જમણી તરફ ગાળ મરોડ આપીને નીચે તરફ ઝુકાવવાથી ઈ ને મરોડ ડાયો.
ઉ માટે ૧૬ મી સદીમાં નાગરી મરોડની સાથેસાથે એ મરોડની નીચલી રેખાને ઊંચે ચડાવીને વણુની ટાંચ સુધી લંબાવવામાં આવતી જોવા મળે છે (જેમકે બીજા ખાનાનો બીજો મરોડ). આમ આ સ્વરનો મરોડ ૧૬ મી સદીથી અર્વાચીન સ્વરૂપ પામી ચૂકયો હતેા. ઉત્તરકાલમાં એની ઉપરની તરફ લખાતી રેખાની લંબાઈની ખાબતમાં સહેજ સાજ ફરક થતા રહ્યો છે, જે જુદા લેખકાની 'ગત લઢણને આભારી ગણાય.
ઊ માટે ૧૬ મી સદીમાં એનો નાગરી મરોડ પ્રયોજાતા જોવા મળે છે પણ ૧૭ મી સદીથી ઉ ના મરોડમાં અંતગત ઊ નું ચિહ્ન જડીને સાધિત થવા લાગ્યા. જે મુઘલ કાલના અંત પછી ય ચાલુ રહેતા જોવા મળે છે (જેમકે ચેાથા અને પાંચમા ખાનાના મરોડ).
કુ તે એના નાગરી મરોડની શિરોરેખા કાઢીને શરૂઆતથી જ સહેજ વાયઠ્યઅગ્નિ સ્થિતિમાં લખવામાં આવતા હતા (જેમકે ત્રીજા અને ચેાથા ખાનાના મરોડ).
ખ ને ૧૬ માં શતકમાં નાગરી મરોડ પ્રયોજાતા હતા. ૧૭મા શતકમાં એના ગુજરાતી સ્વરૂપને ણે અંશે મળતું સ્વરૂપ ધડાયું. ખ ને ઉચ્ચાર જ’ જેવા કરવામાં આવતા હતા (દા.ત. ષટ્સ માટે ખટસ) અને જ્યારે ખ લખવાના પ્રસંગ આવે ત્યારે પ્રાચીન સમયમાં હિંદી ભાષા અને દેવનાગરી લિપિમાં તેમજ જૂની ગુજરાતીમાં પણ ૫ લખાતો. આ ષ ના મરોડ પરથી ગુજરાતી ખ વિકાસ પામ્યા છે. અહીં ત્રીજા ખાનાના મરોડમાં ડાબી ટાચ ડાબી બાજુએ વળી નથી, પણ પછીના સમયમાં એ નિશ્ચિતપણે વળતી જોવા મળે છે. ૧૭ મી સદીમાં આ વર્ણ એના વિકસિત સ્વરૂપે પ્રયોજાતે નજરે પડે છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૪ ]
યુલ કાલ
[».
ચ માટે ૧૬ મા શતકમાં શિશરેખા વગરને મરોડ પ્રયેાજાતા હતા (જેમકે ખીજા ખાનના પહેલે મરોડ). એ મરોડના ડાબા 'ગને સળંગ કલમે લખવાથી આ વના ગુજરાતી મરોડ ઘડાતા ગયા. આમ ૧૭ મી સદીના અંત સુધીમાં આ વર્ણ એની વર્તમાન અવસ્થા પામતા જોવા મળે છે.
જ માટે શરૂઆતમાં એના પ્રાચીન નાગરી મરોડને શિરોરેખા વગર પ્રયોજવામાં આવતા (જેમકે બીજા ખાનાનેા પહેલા મરોડ). એના ડાબા અંગને ગાળ વૃત્તને મરોડ આપી અક્ષરને સળંગ કલમે લખતાં ધીમે ધીમે આ વના ગુજરાત મરોડ ઘડાતા ગયા. અલબત્ત, એનેા ડાબી બાજુના વૃત્તાકાર વણુની મધ્યના નીચલા છેડા કરતાં નીચે રહેતા જોવા મળે છે.
૪ માટે શરૂઆતમાં શિશરેખા વગરના એના નાગરી મડ પ્રયોજાતા હતા (જેમકે બીજા ખાનાના મરોડ). સમય જતાં એ મરેાડની એની ટોચની ઊભી રેખાનો લેપ થયા અને નીચલી પૂ ંછડી જમણી બાજુ વળવા માંડી. હવે વણુની ઉપલી અને નીચલી રેખાએ ત્રાંસી લખાવા લાગી (જેમકે ત્રીજા, ચેથા અને પાંચમા ખાનાના મરોડ). ૧૮ મી સદીમાં આ વણુ પૂ ́ત: એના અર્વાચીન સ્વરૂપને પામ્યો.
ફૅ માં એના પ્રાચીન દેવનાગરી મરોડ પરની શિરોરેખાને લેપ કરીને કની જેમ એને વિકાસ સધાયેા છે. અહી` બીજા ખાના અને ચેાથા ખાનાના પહેલા મરોડમાં વણની નીચેની પૂંછડી વ્યસ્ત થઈ નહિ હાવાથી તેઓના મરોડ ક ના સમકાલીન મરોડ જેવા બન્યા છે. ફરક એટલેા જ છે કે ક ની ટાંચની રેખા જમણી બાજુએ વળે છે, જ્યારે ફ્ ની સીધી ઊભી છે. અ શરૂઆતમાં એના નાગરી મરોડની શિરોરેખા દૂર કરીને વાપરવામાં આવ્યો (જેમકે બીજા ખાનાનેા મરેાડ), પણ એના ડા↑ ગાળ અંગને સળગ કલમે મધ્યની ત્રાંસી રેખાના ડાખા છેડા સાથે જોડી, એ રેખાને સીધી આડી રેખાનું સ્વરૂપ આપતાં જે મરોડ ધડાયા (જેમકે ત્રીજા ખાનાના મરોડ), તેને સુડાળ મરોડ આપતાં વતા વતમાન ગુજરાતી મરોડ ઘડાયા.
ભ માં પણ એના દેવનાગરી માડની શિરોરેખાના લેાપ કરીને ડાબી બાજુએ થતી ત્રાંસી રેખાને મરાડ આપી ક્રમશ: નીચે ઉતારવામાં આવ્યા, જેથી એ ‘મ’થી જુદા પડે. ૧૭ મી સદીના અંતથી આ વણુ એની વર્તમાન અવસ્થાને પ્રાપ્ત કરતા જણાય છે (જેમકે પાંચમા ખાનાના મરોડ).
ળ ના નાગરી મરેાડ (૪)ની શિરારેખા અને રાચતી ઊભી રેખાને લેાપ કરવાથી અને બાકીના અવયવને સળંગ કલમે લખવાથી ધીમે ધીમે એને
Page #372
--------------------------------------------------------------------------
________________
૧૦ મુ*
લિપિ
[ ૩૪૫
ગુજરાતી મરાડ લડાવા લાગ્યા. એમાં ડાબી ખાજુનુ વૃત્ત એના (લેખનના) આરંભના ભાગથી અને જમણી બાજુનુ ં વૃત્ત એના (લેખનના) અંતમાં ખટિત રહેવા લાગ્યું અને ધીમે ધીમે ડાબી બાજુની અને જમણી બાજુની વળાંકવાળી રેખાએ ઊભી થતી ગઈ. સાથે સાથે વણુના ડાબા અંગમાં નીચેના ભાગમાં ખચકા પડવા લાગ્યા (જેમ કે ચોથા ખાનાના મરાડ). ઉત્તર કાલમાં આ ખચકા પણ દૂર કરીને આખાય વણું સળંગ કલમે લખતાં એને વતમાન ગુજરાતી મરેાડ ધડાયા છે
ગુજરાતી અંક ચિહ્ન પણુ વર્ણોની જેમ નાગરી અચિહ્નનેાના મરેાડને વળાંકદાર કરવાથી ઘડાયાં હાવાનું સ્પષ્ટ જણાય છે. ગુજરાતી અક્ષરાની જેમ ‘’ ના નીચલા છેડાને જમણી બાજુ વાળતાં વચલા ડાબી બાજુને ખચકા આપોઆપ લુપ્ત થયા છે. ‘ર' માં પણ નીચલા છેડાને ડાબી બાજુ વાળતાં ‘’ ધડાયા, પણ નાગરીમાં ૬ અક્ષરના ઉપલા ભાગ સુરેખાત્મક અને ‘ર્' અકચિહનના ઉપલે। ભાગ વળાંકદાર હાવાથી એ બે વચ્ચે ભેદ પ્રવતા હતા તે અહીં' લુપ્ત થતાં આ માડ પરસ્પરના ભ્રમકારક બન્યા. ‘રૂ' માં નીચલી પૂછડીનેા લેપ કરવામાં આણ્યે. ‘૪' માં આરભતા ડાબી ટાંચને ભાગ ધણા અક્ષરાની જેમ ડાબેથી જમણે વળે તેવુ સરલીકરણ કરવાથી એને ગુજરાતી મરાડ ધડાયા, '' માં આમ કરવા જતાં નીચલા ખચકા લુપ્ત થયા તે પરિણામે એને ગુજરાતી મરોડ ‘પ' અક્ષર જેવા થઇ ગયા. ‘૬' માં શરૂઆતમાં નીચલી પૂછડી રદ કરવામાં આવી (જેમકે ૨ જા ખાતાને મરાડ). આગળ જતાં એના નીચલા અંગની જગ્યાએ ચલે છેડે ડાબી બાજુએ વળતી ઊભી રેખા પ્રયાજવામાં આવી. આ મરેડમાં અચિહ્ન ‘૬’અને અક્ષર ‘ક્રૂ' વચ્ચે ભ્રમ થતાં નથી. ‘૭' ના નીચલા છેડાને ઊંચે લંબાવીને એના મરોડને વધારે વળાંકદાર કરવામાં આવ્યો. ‘૮’’માં ઉપરની ડાબી બાજુએ બહાર નીકળતી આડી રેખાના લેાપ કરીને ને ઉપલી આડી રેખાને જમણી બાજુ લંબાવીને આખાય મરોડ ચાલુ કલમે પ્રયોજાવા લાગ્યો. “હુ’” માં એના ગુજરાતમાં પ્રચલિત નાગરી મરોડ– (જેમકે પટ્ટ ૧ માં આ અંકના મરોડ) માં ડાબી બાજુની રેખાને ઊભા અધગાળનું સ્વરૂપ આપી ટચે જોડાતો રૂખાને એ અગાળની જમણી બાજુએ મધ્યમાં જોતાં ગુજરાતી મરોડ સધાયો. ધીમે ધીમે જમણી બાજુની વળાંકવાળી રેખાએ નાની આડી સુરેખાનું સ્વરૂપ ધારણ કર્યું. (જેમકે પાંચમા ખાના મરોડ), પણ મા પ્રક્રિયામાં મૂળ નાગરી મરોડ સળગ કલમે લખાતે હતેા તે ગુજરાતીમાં એ ટુકડે લખવા પડયો.
Page #373
--------------------------------------------------------------------------
________________
.
પ્ર.
મુઘલ કાલ વણ અને અંચિતોના ઘડતરમાં જેટલા પ્રમાણમાં રૂપાંતર થયેલાં જેવાં મળે છે તેટલા પ્રમાણમાં અંતર્ગત સ્વચિને (માત્રાઓ) અને સંયુક્ત વ્યંજનોનાં સ્વરૂપ-ઘડતર વરતાતાં નથી.
પદ ૩-આમાં કેટલાંક અંતર્ગત સ્વરચિહન ધરાવતા અક્ષર તેઓના વિકાસના તબક્કામાં ગોઠવ્યાં છે. એ જેવાથી જણાશે કે ગુજરાતી અંતર્ગત સ્વરચિએ લગભગ તેઓના નાગરી સ્વરૂપને જાળવી રાખ્યું છે, છતાં આ બાબતમાં કેટલીક લાક્ષણિકતાઓ પણ આવી છે, જેમ કે વર્ણોના ચિનની જેમ અંતર્ગત સ્વરચિનને પણ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ઊભી સુરેખાને નીચ છેડે જમણી બાજુએ સહેજ વાળવામાં આવ્ય; જેમ કે ,
1, , , 6 અને જેવા વણે પિતાના મોડની દિશા બદલતા ગયા તેમ તેમ તેઓની સાથે અંતર્ગત સ્વરચિને પણ તેઓને અનુરૂપ પ્રચલિત પદ્ધતિએ જોડાતાં ગયાં; જેમકે કા, કી, કુ, ક અને કૌ ના મરોડ. ફ' માં પણ આમ બન્યું છે. વળી “ક” ના વિકાસ પામેલા મરોડ “જ” માં સળંગ કલમે લખવા માટે અંતર્ગત સ્વરચિનો જોડવાની સ્વાભાવિક પદ્ધતિઓ નજરે પડે છે, જેમકે ‘જી ને સળંગ કલમે લખતાં એના નીચલા છેડાએ ડાબી બાજુ વળાંક અપનાવ્યો, “જુ અને “જૂને સળંગ કલમે લખવા માટે એમાં જ પછી અંતર્ગત “આનું સ્વરચિહન (1) ઉમેરવામાં આવ્યું ને પછી અંતર્ગત ઉ ને ઊ નાં સ્વરચિત્નો (૩ ) એ અંતર્ગત “આ” ના સ્વરચિહનના નીચલા છે. સાથે જોડાયાં. જેમાં ' અંતર્ગત ઉ નું સ્વરચિન નાગરમાં અમાત્રાને બદલે અઝમાત્રારૂપે જોડાતું (૨), તેમ ગુજરાતીમાં પણ “'માં રહ્યું, પણ ત માં એવું કેઈ ચિદૂન ચાલું ન રહ્યું. ગુજરાતીમાં રૂ ચાલુ કલમે લખાતાં એનું રૂ રૂ૫ પ્રજતું જોવા મળે છે. રા’ સાથે ઉ અને ઊના અંતર્ગત સ્વરચિદૃનો પ્રયોજતી વખતે નાગરીમાં કયારેક જ અને શ્ર લખાતા. એ પરથી ગુજરાતીમાં પણ એવા મરોડ પ્રયોજાયા, જેમકે છેલા ખાનાને મરેડ.
સંયુક્ત વ્યંજનોમાં કેટલીક નવી પરિસ્થિતિને સ્વીકાર કરીને ફેરફાર કરવા પડયા. જોકે નાગરી લિપિમાં જે પદ્ધતિએ સંયુક્ત વ્યંજન પ્રયોજાતા હતા તે જ પદ્ધતિએ નવોદિત ગુજરાતી વ્યંજનોને પણ સંજવામાં આવ્યા. તદનુસાર ખાસ કરીને જ્યાં જે યંજનચિહ્નમાં જમણે છેડે (ડેલી કે છૂટી) ઊભી સુરેખા આવતી હોય ત્યાં એ સુરેખાને રદ કરવાથી એ અક્ષર સંયુક્ત પૂર્વ વ્યંજનમાં અનુકુળ સ્વરૂપ સરળતાથી ધારણ કરત: દા.ત. ખ્ય, મ, ય, ચ૭, , ૫, શ્ય, વગેરેમાં; નાગરીની જેમ પૂર્વવ્યંજન “ર” નો રેફાકાર મરાડ ચાલુ રહ્યો, તેવી
Page #374
--------------------------------------------------------------------------
________________
૧૦ મુJ
લિપિ
[૩૪
રીતે ઉત્તર વ્યંજન તરીકે છે: “૨ નાગરીની જેમ નીચલે છેડે ઊભી રેખા ધરાવતા પૂર્વવ્યંજન સાથે ડાબી બાજુએ એક નાની ત્રાંસી રેખા સ્વરૂપે પ્રયોજાયે, જેમકે ત્ર, જ, ઝ, ભ્ર વગેરેમાં અને નીચલે ગોળાકાર ધરાવતા પૂર્વવ્યંજનમાં બે ત્રાંસી રેખાએ સ્વરૂપે પ્રયોજાયો છે, જેમકે છે. , , , દ્ર, જેકે ત્રમાં નાગરીની જેમ ગુજરાતીમાં પણ તેના ડાબા અંગને ચાપાકાર મરોડ (ત્ર) પ્રયોજાવા લાગ્યો.
જ્યાં અમુક વ્યંજને જોડવામાં અગવડ જણાઈ ત્યાં એવા સંયુક્ત વ્યંજનમાં તેઓનાં નાગરી સ્વરૂપ યથાવત્ રેખાયાં: જેમકે પૂર્વ ૬, શ અને હ સાથેના સંયુક્ત વ્યંજન (દ્ધ, 4, ઘ, , , શ્ર, ધ, વગેરે), જ્યારે બીજા કેટલાક અક્ષરોમાં નાગરીની જેમ પૂર્વ વ્યંજનને હલંત કરીને સંયુક્તપણું સૂચવવામાં આવ્યું; જેમકે ડ્રગ(ખગ), વ(ઉડ્ડવાસ), દુગ(સદ્ગત), દુઘ(ઉદ્દઘાટન), દૂબ (સદ્દબુદ્ધિ), ભ (ઉદ્ભવ) વગેરે. આ પદ્ધતિ આજદિન સુધી ચાલુ રહી છે.
જે વર્ષોના વિશિષ્ટ ગુજરાતી મરોડ ઘડાયા તેઓની સાથેના સંયુક્ત વ્યંજનાનું સ્વરૂપ પણ તેઓને અનુરૂપ બન્યું, જેમકે -ક, રા-કથ, સહ-કલ, -કવ, -, -જય, જવ, દ્ર-દ્ર વગેરે.
એકંદરે જોઈએ તે જેમ અંગ્રેજીની પહેલી-બીજી “ABCD-abcd" સુરેખ હેઈને ઝડપથી લખવામાં સરળ ન પડે તેથી સુગમતાને ખાતર ચાલુ કલમે લખાતી ત્રીજી-ચોથી “ABCD-abcd નો વિકાસ થયો તેમ ખાંચાખચકાવાળી નાગરી લિપિને ત્વરાથી અને તેથી સળંગ લખવાની પ્રવૃત્તિમાં ગુજરાતી લિપિનો ઉદ્દભવ અને વિકાસ થયો એમ કહી શકાય. ગુજરાતી લિપિનાં પહેલી નજરે તરી આવે તેવાં લક્ષણ બે છે : એક તે અક્ષરગત શિરોરેખાને લેપ અને બીજું અક્ષરોના આરંભ અને અંતની સુરેખાને અપાતો વળાંક.
અક્ષરગત શિરોરેખાને લેપ થવાથી અને સળંગ કલમે લખવાથી કુલ ૧૯ અક્ષરોના મરોડ બદલાઈ ગયા; જેમકે -અ, ૬-ઈ, ઈ, -, ૪-ઊ, g-એ, ૨-એ, ૨૪-ક, રસ (૬)-ખ, ૬-૨, ૬-જ, રા-ઝ, ટ-૨, -, ૬-દ,
-ફ, વબ, મ–ભ, 8-ળ, “ણ' ના મરોડમાંથી અને લ’ સ્ત્રના લ મરોડમાંથી થયા છે. બાકીના બધા અક્ષર શિરોરેખાને લેપ અને વળાંકદાર મરોડની પરિપાટીમાં રહેલા નાગરી મરોડના જ હેઈ. નાગરી લિપિ વાંચનારાઓ માટે એ બધા અક્ષરો વાંચવામાં કંઈ મુશ્કેલી પડતી નથી (જેમકે, ઋ-,
-૪, -ગ, ઘ-૬, ૬-, છ-છે, એ-, -, -૮, ત-ત, ઇઈ-ધ, ર–ન, ૫-૫, ૫-મ, ચ-૧, ૨, ૩-વ, શા-શ, પ–ષ, સ-સ, હૂ-હ.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૮]
મુઘલ કાલ (૩) અરબી લિપિ અને એની સુલેખન-શૈલીઓ
ગુજરાતના મુઘલકાલીન અભિલેખ ભાષાની જેમ લિપિશૈલીની દૃષ્ટિએ પણ સતનત કાલના અભિલેખોથી જુદા તરી આવે છે. સલતનતકાલીન અભિલેખોમાં અરબી ભાષાનું પ્રાધાન્ય રહ્યું તેને લઈને એ મુખ્યત્વે કુફી, થુલ્ય અને નખ શૈલી એમાં કંડારેલા જોવા મળે છે, પરંતુ મુઘલ કાલમાં બહુધા શિલાલેખોની ભાષા ફારસી હોવાથી એમાં નસ્તાલીક શૈલીને વપરાશ વધુ પ્રમાણમાં થયો છે. આ શૈલીને ઉદ્દભવ ઈસવી ૧૪મા શતક થયો હતો. કલાલાલિત્યના દેશ ઈરાનમાં એના કલાકારોની નૈસર્ગિક પ્રતિભા અને કલાસહજ માનસે કૂફી, થુલ્થ અને નખના લેચલચક રહિત લાક્ષણિક રૂપથી અસંતુષ્ટ થઈ પિતાની પ્રતિભાશાળી સજનશક્તિ અને કલારસિકતા દ્વારા સ્નિગ્ધતા સુગમતા અને કમનીય સુંદરતાથી યુક્ત એવી અત્યંય લાલિત્યપૂર્ણ શૈલીનું સર્જન કરી એને નસ્તાલીક નામ આપ્યું હતું.
ઘણે અંશે અરબી લખાણ કે લખે માટે નસ્તાલીક શૈલીને પ્રયોગ પ્રથમથી જ બાધિત રહ્યો. છે અને એ માટે નખ વગરને પ્રયોગ સાધારણ રીતે થતો રહ્યો છે. | ગુજરાતમાં પણ વસ્તુસ્થિતિ આ પ્રમાણે જ છે. ભારતમાં નાસ્તાલીક શૈલીનું ચલણ અભિલેખામાં ફારસી ભાષાના ઉત્તરોત્તર વધતા પ્રયોગ સાથે ૧૬ મી શતકમાં શરૂ થયું, એટલું જ નહિ, પણ એકાદ શતકમાં તો એ એટલી લોકપ્રિય થઈ કે અભિલેખોની શૈલી તરીકે નસ્તાલીકને જ પ્રયોગ થવા લાગ્યો. માત્ર અરબી અભિલેખમાં કે અરબી-ફારસી મિશ્ર અભિલેખમાં અરબી લખાણ માટે નરખ અને એનાથી ઓછા પ્રમાણમાં થુલ્થને સાધારણ ઉપયોગ થતો. આ જ રીતે ગુજરાતમાં પણ નસ્તાલીકને પ્રવેગ સલતનતના અંત પછી એટલે કે ૧૬ મા શતકના ઉત્તરાર્ધના છેલ્લા બે દસકાઓમાં માંડ શરૂ થયે, ત્યાં સુધી મોટા ભાગના અભિલેખની ભાષા અરબી હેવાથી નખ કે દુલ્થ શેલીઓનું પ્રાધાન્ય રહ્યું. મુઘલ સત્તાની સ્થાપની સાથે ઉપર દર્શાવ્યા મુજબ ફારસી ભાષા સાથે નસ્તાલીકને પ્રયાગ વધુ વ્યાપક બનતે ગમે, પણ મસ્જિદોના કે કબરોના સ્મૃતિલેખે તેમજ બીજા અમુક પ્રકારના અભિલેખો માટે અરબી ભાષાનો પ્રયોગ સાવ પડતે મુકાયો નહિ તેમજ ફારસી ભાષાના અભિલેખમાં પણ કુરાન શરીફની આયાત કે પયગમ્બર સાહેબ (સ.અ.સ.)નાં વચનામૃત વગેરે ધાર્મિક કે સાહિત્યિક સૂત્રોનું પ્રમાણ સારું એવું હતું. આવા અરબી લેખો કે આંશિક અરબી લખાણો નખ કે થુથમાં લખાવાં ચાલુ રહ્યાં. બકે આ શૈલીઓના ફારસી લેખોની સંખ્યા સાવ ઓછી નથી. નખ કે યુસ્થ શૈલીમાં કંડારાયેલા સમગ્ર કે આંશિક
Page #376
--------------------------------------------------------------------------
________________
૧૦ સુ'
લિપિ
( ૩૪૯
અભિલેખાતું પ્રમાણ નસ્તાલીકને મુકાબલે આશરે ૧ : ૨ રહ્યું છે એમ ઉપલબ્ધ નમૂનાઓ પરથી જણાઈ આવે છે.
કલાની દૃષ્ટિએ જોઈએ તે ગુજરાતના મુલકાલીન અભિલેખામાં સલ્તનત કાલીન અભિલેખેામાં જેવા મળે તેવુ શૈલી-વૈવિધ્ય નથી એ નિર્વિવાદ છે. આ ક્રાલના અભિલેખાના મોટા ભાગ નસ્તાલીકમાં છે. બીજો નંબર નસ્મ શૈલીને આવે છે. સૂફી શૈલી લગભગ નહિવત્ દેખા દે છે. તુમ્રારૂપવાળા અભિલેખ પણ ઘણા ઓછા છે. નખમાં પણ સતનતકાલના અભિલેખે માં જોવા મળે છે તેવુ વૈવિધ્ય કે કલાકૌશલ આ સમયના અભિલેખાની નખ શૈલીમાં નથી. આ નખ્ શૈલી સાદી એટલે કે અલંકારરહિત છે, જોકે શૈલીની દૃષ્ટિએ તેએાનુ` કલાકૌશલ ઊતરતી કક્ષાનું નથી. બલ્કે ઉપલબ્ધ નમૂનામાં અમુક તે। આ શૈલીના ઉત્તમ નમૂનાઓની હરાળમાં સહેજે પોતાનુ સ્થાન પ્રાપ્ત કરી શકે.
પણ આ કાલના વિશેષ કરીને ૧૮ મા શતકના અભિલેખામાં એક જુદા પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. ધાર્મિક સૂત્રેા કે અરબી કડકાવાળા ફારસી અભિલેખામાં નખ્ખ કે થુલ્થ (કે કચિત્ કૂકી) અને નસ્તાલીક એમ એ લિપિ શૈલીએતુ અમુક નમૂનાઓમાં નસ્તાલીક સાથે નખ અને થુલ્થ એમ ત્રણ લિપિ શૈલીએવુ મનેરમ સયાજન જોવા મળે છે. નસ્તાલીક, થુલ્થ અને નખ્ખ સાથે આંશિક લખાણામાં તુગ્રા રૂપના પ્રયાગ એક જ લેખમાં થયે। હ।વાના નમૂના પણ ઉપલબ્ધ છે, પણ આ શૈલી-વૈવિષ્યમાં સલ્તનતકાલીન અભિલેખામાં જોવા મળતી સુલેખનની વિશિષ્ટતા અકંદરે અભાવ દેખાય છે. નસ્તાલીક સિવાય અમુક અન્ય શૈલીએના અપવાદને બાદ કરતાં એ શૈલીએનાં પૂર્ણ વિકસિત અને અત્યંત કલાયુક્ત રૂપ જોવા મળતાં નથી આનું મુખ્ય કારણ એ હોય કે મુઘલકાલમાં સત્તા સાથે વિદ્યા અને કલાપ્રેમ તથા પ્રોત્સાહનનુ` કેન્દ્ર ગુજરાતીમાંથી ખસી મુદ્દલ સામ્રાજ્યની રાજધાની આત્રા અને દિલ્હીમાં થયું એના પરિણામે અહીં કલાઉપાસનામાં એટ આવી. વળી નસ્તાલીક શૈલીના વધતા જતા ચલણને લઈને બીજી શૈલીઓના ઉપાસકેાની સંખ્યામાં ઉત્તરાઉત્તર ધટાડા થતા ગયા. જેતે લઈને નસ્તાલીક સિવાયની શૈલીએના અભિલેખની કલાની દૃષ્ટિએ ઝાંખા પડે છે.
સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તેા નખશૈલીના ઐતિહાસિક તાપ કે ભાવાય વાળા અભિલેખ મુ‰લ કાલની શરૂઆતમાં ઠીક ઠીક મળે છે. ૧૬ મા શતકના છેલ્લા બે દસકાએમાં અસ્તિત્વમાં આવેલા વીસેક અભિલેખેામાં નવેક નમૂના નપ્ન શૈલીમાં કંડારાયેલા છે અને આ અભિલેખા માત્ર એક સ્થળે નહિ પણ
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૦]
મુઘલ કાલ
[ પ્ર.
પાટણ પેટલાદ અમદાવાદ સરખેજ વેરાવળ ભરૂચ સુરત વગેરે જુદાં જુદાં સ્થળાએ મુકાયેલા છે. આ અભિલેખેામાં નખ્ખની સાથે યુથ શૈલીના પણ એ એક નમૂના છે. નખ અને થુથનું ચલણ ૫૭ માંથી લઈ ૧૯ મા શતક સુધી ઘેાડા પ્રમાણમાં ચોક્કસ ધટયું એમ ઉપલબ્ધ નમૂનાએ પરથી કહી શકાય. એ પ્રમાણે થુથના પ્રમાણમાં પણ કંઈ ખાસ ઘટાડા-વધારા થયા નથી,૧૪ ફૂફી લગભગ નહિવત્ છે, જ્યારે એકાદ જગ્યાએ નસ્તાલીકને ધસીટ રીતે લખતાં ઉદ્ભવેલી ‘શિસ્તા’ નામે ઓળખાતી એક વિભન્ન શૈલીમાં આલેખાયેલા એક અભિલેખ પણ મળે છે એ ઉલ્લેખનીય છે. ઈ.સ. ૧૮૧૨ ના અપવાદરૂપ ગણાય તેવા આ અભિલેખ રાંદેર (જિ. સુરત) માં એક કબર પર છે. ૧૫
ઐતિહાસિક લેખાતે મુકાબલે માત્ર ધાર્મિક સૂત્રેા કે ચિત્ સાથે વ સંખ્યા ધરાવતા અલિલેખાની સંખ્યા નાની નથી. તેએાનાં લખાણ મોટે ભાગે કુરાન શરીરફનાં અવતરણા હાઈ એ લગભગ સમગ્ર રીતે નખ્ખ કે થુલ્થ શૈલીમાં કાતરવામાં આવ્યાં છે. એમની શૈલી કલાકૌશલની દૃષ્ટિએ ચડતી—ઊતરતી કોટિની છે, પણ આ વિધાન છેવત્તે અંશે આ સમયે અભિલેખામાં વધુ પ્રચલિત તેમજ લોકપ્રિય એવી નતાલીક શૈલીના નમૂનાઓ માટે પણ કરી શકાય.
હવે આ કાલના અભિલેખાનુ શૈલીવાર વર્ણન અને તેની કલાકૌશલની ચડતી—ઊતરતી કાટિની વિસ્તી ચર્ચા કરીએ.
ઉપર કહ્યું તેમ આ સમયમાં કૂફી શૈલીને પ્રયાણ નહિવત્ થયા છે, પણ આ વસ્તુસ્થિતિ માત્ર ગુજરાતમાં નહિ, પણ ભારત તેમજ ઈરાન જેવા બીજા દેશામાંય ઓછેવત્તે અંશે જોવા મળે છે. સતનકાલમાં પણ આ પરિસ્થિતિ હતી. લેખનાં ‘બિસ્મિલા’ જેવાં પ્રાર ંભિક સૂત્ર કદાચિત્ કૂફીમાં લખાતાં એને પણ નમૂને આ કાલના અભિલેખામાં દુલભ છે.
યુË શૈલીના નમૂના પ્રમાણમાં જૂજ, પણ ઠીક એવી સંખ્યામાં મળે છે. આ અભિલેખા અમદાવાદ પાટણ ખ`ભાત કે ધાત્રા જેવાં સ્થળેાએ અમુક અરબી ભાષાના કે અરબી ભાષા જેમાં આંશિક રીતે વપરાઈ છે તેવા અભિલેખામા મળે છે. પણ આવા લેખેાની શૈલીની કલામયતા, અમુક અપવાદ સિવાય વિશિષ્ટતાવાળી નથી. સાથે સાથે એને સમગ્ર રીતે સાવ ઊતરતી કક્ષાની પણ ન કહી શકાય. આવા અભિલેખામાં ખ'ભાત અને અમદાવાદના ઈસવી ૧૭ મા શતકના અમુક મૃત્યુલેખાને સમાવેશ થાય છે.૧૬ આમાંના મેટા ભાગના અભિલેખામાં નખ લખાણના એક એક અક્ષર શૈલીની દૃષ્ટિએ સુંદર અને
Page #378
--------------------------------------------------------------------------
________________
૧૦ મુJ. લિપિ
(૩૫૧ સુડોળ આલેખાય છે, પણ આ બધા અક્ષરોની પંક્તિબદ્ધતા કે ગઠવણ એટલી સુંદર ન ઈ સમગ્ર રીતે આખા લખાણની સુલેખનશૈલીની જેવી પ્રાસાદિક છાપ પડવી જોઈએ તેવી પડતી નથી. અપવાદરૂપે ઉત્તમ અને અતિ ઉચ્ચ કેષ્ટિમાં મૂકી શકાય તેવી નશૈલીના નમૂનાઓમાં એક તે ૧૭મી સદીની મધ્યમાં મુકાયેલ અમદાવાદમાં ખાનપુરમાં આવેલી શાહ અબ્દુલ વહાબ સાહેબની દરગાહ ની મસ્જિદનો લેખ છે. ૧૭ ધાર્મિક અવતરણવાળા આ લેખની થુલ્ય શૈલી એના મૂળાક્ષરની સપ્રમાણ ગળાઈ તેમજ જાડાઈ સાથે કલામય આકર્ષક પનિબદ્ધ ગોઠવણ–એ બંને દૃષ્ટિએ અતિ ઉચ્ચ કેટિની છે. આવી જ સુંદર અને પ્રાસાદિક શુલ્ય શૈલીના બે નમૂના અમદાવાદમાં જ આસ્તે ડિયાની કાળ સાહેબની મસ્જિદમાં છે. ૧૮ આ બંને લેખમાં પણ ટૂંકાં ધાર્મિક લખાણ છે, પણ તેઓની થુલ્થ શૈલીની ઉચ્ચ કેટિ જોતાં એ કોઈ સિદ્ધ કલાકારના હસ્તે આલેખાયેલી હોય એમ જણાય છે મુઘલકાલના આરંભની થુલ્ય શૈલીનો એક બીજો ઉત્કૃષ્ટ નમૂને હાલ વડોદરાની જુમા મસ્જિદમાં આવેલો, પણ મૂળ એ જ શહેરમાં દંતેશ્વર ખાતે આવેલ હજીરાના મૃત્યુલેખ દ્વારા પૂરો પાડે છે. આ મૃત્યુલેખની એ બીજી અસાધારણતા એ છે કે એ પથ્થરની બંને બાજુએ બે જુદા પણ એક જ ભાવાર્થનાં લખાણમાં થુલ્થ અને નસ્તાલીક એમ બે શૈલી એમાં કંડારાયેલે છે. આમાં લખાણને ઘણા યુથમાં છે.
પેનલના અર્ધા કદ જેટલા એના અક્ષરના જુદા ભાગની સંતુલિત અને આવશ્યક જાડાઈ, ઑનલમાં ઠેઠ ઉપર સુધી ખેંચાયેલા એના ઊભા અને ત્રાંસા લસરકાઓનું સુંદર સપ્રમાણ અને સમાંતર આલેખત તથા આડા લસરકાઓ તેમજ ગળાઈદાર સમરૂપતાથી આ લેખ યુથ શૈલીનો અતિ સુંદર નમૂને બન્યો છે. થલ્ય શૈલીને બીજો એક ઉલ્લેખનીય લેખ ખંભાતમાં નિશાતબાગ નામે ઓળખાતી જુમા મસ્જિદની દક્ષિણે આવેલ ખુલ્લી જગ્યામાં રહેલી એક કબર પર છે. ઈ.સ. ૧૭૦૯ નો આ લેખ પૂરે થુલ્ય શૈલીમાં છે. જે કલાની દૃષ્ટિએ સુંદર છે. એના સૂત્રાક્ષારોના ઘાટ તેમજ વિવિધ ભાગોનું આલેખન સિદ્ધ ક્લાકારના હસ્તની પ્રતીતિ કરાવે છે. સમગ્ર રીતે આ લેખની શૈલી અમદાવાના ઉપર્યુક્ત લેખ જેવી ઉત્કૃષ્ટ કેટની તો નહિ. પણ સુંદર છે એ નિર્વિવાદ છે. આની હરોળમાં મૂકી શકાય તેવા અમદાવાદમાં જમાલપુરમાં આવેલી નીશાપુરીની મહાન ફારસી કવિ નઝીરીની કહેવાતી કબર પરનાં બે લેખ છે.૨૧ ઈ.સ. ૧૬૭૨ માં મુકાયેલ ઘોઘાને એક લેખ પણ સારી કહી શકાય તેવી શૈલીમાં છે.૨૨
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૨]
મુઘલ કાલ નખ કે થુલ્ય શૈલીને ‘રિકા' શૈલી જેવું આલંકારિક રૂપ અપાયું છે. એવા નમૂના પણ મુઘલકાલની અમદાવાદ ખંભાત પાટણ ને ઘેઘા જેવાં સ્થળોના અભિલેખમાં દષ્ટિગોચર થાય છે. ખંભાતના ૧૩ મી ૧૪ મી અને ૧૫ મી સદીના સંખ્યાબંધ મૃત્યુલેખમાં ઉચ્ચ કોટિનું “રિકા જેવું ઉત્કટ લાલિત્ય કે લાવણ્ય મળે છે તેવું ઉપયુક્ત અભિલેખામાં નથી, છતાં સુંદર કહી શકાય તેવી આ શૈલી મુઘલકાલના અભિલેખેની સુલેખનકલામાં એક જાતનું વૈવિધ્ય અપિત કરે છે તે નેંધપાત્ર છે.
આવો “રિકાવાળી નખ શૈલીનો ઉચ્ચ નમૂનો સરખેજમાં મહમૂદ બેગડાના રોજામાં આવેલી રાણી રાજબાઈની કબરના લેખમાં જોવા મળે છે, જે રાણીના મૃત્યુ વર્ષ ઈ.સ. ૧૫૯૦-૯૧ લગભગ કંડારવામાં આવ્યા હતા. ૨૩ આ શૈલાના બીજા નમૂનાઓમાં અમદાવાદની પીર મુહમ્મદશાહના રાજમાં આવેલી મસ્જિદના ઈ.સ. ૧૬૧૪ ના લેખને સમાવેશ કરી શકાય.૨૪ અમદાવાદમાં ઉપલબ્ધ ખંભાતની નવાબીના આદ્ય પુરુષ અને મુઘલ સુબેદાર મોમીનખાન ૧ લાનો ઈ.સ. ૧૭૪૩ નો મૃત્યુલેખ પણ અત્યંત સુંદર અને ઉચ્ચ પ્રકારની આ શૈલીમાં છે. ૨૫ આવા બીજા લેખમાં ખંભાતના નવાબી ખાનદાનના ઈ.સ. ૧૭૪ અને ૧૭૬૯ ના મૃત્યુલેખ પણ આ શૈલીના સુંદર નમૂનાઓની હરોળમાં આવી શકે.૨૬ ૧૯ મી સદીના પ્રારંભ સુધી આવી શૈલીના નમૂના ઉપલબ્ધ છે એ હકીક્તની નેંધ લેવી ઘટે. ૨૭
લાક્ષણિક નખ શૈલી, જે નસ્તાલીક પછી બીજા નંબરે પ્રાધાન્ય ધરાવે છે, તેના નમૂના વિવિધ કોટિના છે અને ગુજરાતના વિવિધ ભાગોમાં તેમજ મુઘલ સત્તાના પ્રારંભથી લઈને અંત સુધી જોવા મળે છે. આમાં બીજી શૈલી સાથે નખને આંશિક પ્રયોગ થયો છે તેવા અને માત્ર નખને જ પ્રયોગ થયો છે તેવા લેખ લગભગ એકસરખી સંખ્યામાં છે. આ સંદર્ભમાં એ વસ્તુ નોંધપાત્ર છે કે મૃત્ય-લેખોમાં વિશેષ કરીને દાઉદી વહેરાઓનાં અમદાવાદના સરસપુરમાં આવેલા કબ્રસ્તનના ૧૬મી સદીથી લઈને ૧૯મી સદીના મૃત્યુલેખ-- જે અરબી ભાષામાં છે.)ની લેખન શૈલી નખ છે. ૨૮
મુઘલકાલીન અભિલેખેની નખ શૈલી અલંકૃત નહિ, પણ સાદી છે, પણ સમગ્ર રીતે સંતેષજનક છે. મુઘલ સત્તાના આરંભ–સમયને ઈ.સ. ૧૫૭નો. સ્થાનિક મુઘલ અધિકારીની પત્ની દ્વારા બંધાયેલી મસ્જિદને અભિલેખ આ શૈલામાં છે. આ અભિલેખમાં શિલાના અર્ધ ઉપરાંત સહેજ વધુ ભાગને આવરી લેતા મૂળ લખાણની પંક્તિબદ્ધ ગોઠવણ અને સૂત્રાક્ષરોના ઊભા અને આડા.
Page #380
--------------------------------------------------------------------------
________________
૧૦ મુ]
૫ . લસરકાઓનું તાલબદ્ધ ક્રમવાર અને સમાતર નિરૂપણ નેધપાત્ર છે. ખંભાતના ઈ.સ. ૧૬૨–૨૮ ના અભિલેખનું નખ આલેખન સુલેખન-કલાની દષ્ટિએ તે અંદર છે, પણ દેખાવમાં એટલું આકર્ષક નથી. આ અભિલેખના સુલેખનકાર ચાંદ મુહમ્મદચિતીએ પોતાના નામને નિર્દેશ કર્યો છે. ખંભાતના બીજા એક ઈ.સ. ૧૬૪૬-૪૭ ના લેખની નખ પણ સારી છે. આ જ અરસામાં ઈ.સ. ૧૬૪૯ માં મુકાયેલા અમદાવાદની મુહાફિઝખાનની મસ્જિદના પ્રવેશદ્વાર તેમજ પાણીના ટાંકાના નિર્માણને લગતા બે અભિલેખ નખ શૈલીના ઉચ્ચ કેટના નમૂના ગણાય.૩૨ નખશૌલીને એક બીજો સુંદર નમૂને- ૧૭ મી સદીના અંત કે ૧૮ મી સદીના પ્રારંભને ગોધરાના એક લેખમાં જોવા મળે છે. ૩૩
પણ નખના આ બધા કરતાં અત્યંત ઉત્કૃષ્ટ નમૂના અમદાવાદની આઑડિયામાં આવેલી કાઝી સાહેબની મસ્જિદના બે અભિલેખ છે. ૩૪ એઓની વર્ષ–સંખ્યા દર્શાવતા કોને ગ્રામ(તિથિબંધ)વાળા શબ્દસમૂહ નખમાં છે. " - આનાથી પણ વધુ સુંદર અને મુઘલકાલીન નખરૌલીને નમૂનાઓમાં સહેજે સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવે તેવો અભિલેખ અમદાવાદની હઝરત મૂસા સહાગની દરગાહની મસ્જિદમાં છે, જે ઈ.સ. ૧૬૯૦-૯૧માં જલાલ નામના કલાકારના હસ્તે કંડારવામાં આવ્યો હતો. એના ન અક્ષરનો ઢાળ તેમજ મરોડ
–એ ઊભા ત્રાંસ કે આડા લસરકાઓનું પ્રમાણ સમાંતર આલેખન આ સુલેખનકારની કલા પ્રતિભાનાં દર્શન કરાવે છે. ઉપરાંત લંબચોરસ શિલા પર ત્રણ જાડી પટ્ટીવાળી આડી પેનલમાં ગોઠવેલા લખાણની દરેક પેનલના લખાણના ઊભા લસરકાઓને કાપતા તથા આ રીતે પૈનલને ૧: ૨ ના પ્રમાણમાં વહેંચી નાખતા આડા લસરકા ખેંચવામાં સુલેખનકારે જે કલાચાતુર્ય વાપર્યું છે તે લેખની આકર્ષતામાં વધારો કરે છે. આ લેખની નીચે અંકિત થયેલાં ફારસી લેખમાં નિર્માતાનું નામ “જાફર' આપવામાં આવ્યું છે. ૩૬
મુઘલકાલીન અભિલેખોની બીજી સુલેખનશૈલાઓમાં નસ્તાલીક શૈલી માં આલેખાયેલા લેખો સંખ્યા તેમ જ સુલેખન બંનેની દષ્ટિએ ચડિયાતા છે. એમાં સુંદર કહી શકાય તેવી શૈલીવાળા લેખે સારી સંખ્યામાં છે. આ કાલમાં નસ્તાલીક શૈલીના અભિલેખોની તેમજ એ શૈલીમાં હથોટી ધરાવનારા ક્લાકારોની સંખ્યા વધી હોય એ દેખીતું છે અને તેથી મુઘલકાલીન અભિલેખમાં ઈસવીના ૧૬ મા શતકના અંતથી જ નસ્તાલીક શૈલીના સુંદર નમૂનાઓનું પ્રમાણ વધારે છે.
ઈતિ-૬-૨૩
Page #381
--------------------------------------------------------------------------
________________
૫૪)
મુઘલ કાલે નસ્તાલીક શૈલીની એક બીજી વિશિષ્ટતા એ છે કે કફી, નખ કે એવી બીજી આલંકારિક શૈલીઓથી વિપરીત કદાચ આ જ એક શૈલી છે, જેના ઘાટ કે રચનાના નિશ્ચિત નિયમમાં સુલેખનકાર મન ફાવતી છૂટ લે નથી. એટલે બીજી શૈલીઓના મુકાબલે નસ્તાલીક શૈલીનું બાહ્ય સ્વરૂપ લગભગ એકસરખું રહ્યું છે ને નસ્તાલીકના નમૂનાઓમાં કલામયતાના પ્રમાણની એકરૂપતા બીજી શૈલીઓ કરતાં વધુ દષ્ટિગોચર થાય છે.
આમ તે નસ્તાલીક શૈલીવાળા અભિલેખ ગુજરાતના લગભગ દરેક ભાગમાં મળે છે. પણ મુઘલ સત્તાનાં અમદાવાદ સુરત ભરૂચ જૂનાગઢ ખંભાત વગેરે કેન્દ્રસ્થળોએ તેઓની સંખ્યા પણ વધુ છે અને એમાં સુંદર અને આકર્ષક નમૂના પણ સારી સંખ્યામાં છે. આ શૈલીને સહુથી પ્રાચીન નમૂન વડેદરાના હજીરાના અભિલેખ દ્વારા મળે છે. એમાં ગુજરાતના મુઘલ અધિકારી નવાબ કુબુદીન. મુહમ્મદખાનના મૃત્યુને ઉલ્લેખ કરતું ઐતિહાસિક લખાણું નસ્તાલીક શૈલીમાં છે અને એ ઉચ્ચ કોટિની છે. એના અક્ષરોને વળાંક તેમ ગોળાઈતથા સીલાઈની સપ્રમાણતા ઉપરાંત ફારસી લખાણની શિલાની ચારે બાજુ પટ્ટી જેવી સુંદર નાની મહેરાબી પૅનલોમાં ગોઠવણ વધારે છે. ૩૭
૧૭ મા શતકના પ્રારંભના નમૂનાઓમાં ઈ.સ. ૧૬૦૯-૧૦ માં આલેખાયેલ જહાંગીરના સમયના ગુજરાતના સૂબેદાર નવાબ મુર્તઝાખાન દ્વારા નિર્મિત કડીના દરબારગઢવાળે લેખ પણ સુંદર નસ્તાલીકમાં છે. ૩૮ એ નવાબે એ જ વર્ષમાં બંધાવેલી ભરૂચની બે મરિજદાન લેખ પણ એવી જ સુંદર અને પ્રાસાદિક નસ્તાલીક શૈલીમાં છે. ૩૯
જહાંગીરના સમયને ઈ.સ. ૧૬૧૧ ને અમદાવાદની જુમા મસિજદમાં પાણીનાં ટાંકાં ને હેઝ બંધાવવાનો ઉલ્લેખ કરતે અભિલેખ પણ નસ્તાલીક શૈલીને સુંદર નમૂનો છે.૪૦ - શાહજહાંના સમયના ઉત્કૃષ્ટ નમ્નાલીક શૈલીના સંખ્યાબંધ અભિલેખ પ્રાપ્ય છે. આ અભિલેખોમાં જે અતિ સુંદર છે તેઓને મોટો ભાગ મુઘલ સૂબેદાર કે મોટા અધિકારીઓએ અમદાવાદ રાણપુર સુરત વગેરે સ્થળોએ બંધાવેલ નાનીમોટી ઈમારત પર જોવા મળે છે એ સૂચક છે. આ અતિસુંદર અને લાવણ્યમય મરોડ તથા સ્નિગ્ધ લસરકાવાળા અક્ષરો અને ફૂલબુટ્ટાથી આભૂષિત રાણપુર(જિલ્લા અમદાવાદ)ને ઈ.સ. ૧૬૩૮ ના આઝમખાન દ્વારા નિર્મિત ગઢના મુખ્ય પ્રવેશદ્વારને પણ હાલ ગામની એક મસ્જિદમાં સચવાયેલ લેખ૪૧ ગુજરાતના તો શું, પણ ભારતના મુઘલકાલીન નસ્તાલીક શૈલીના શ્રેષ્ઠ
Page #382
--------------------------------------------------------------------------
________________
લિપિ
૧૦ મું!
[૫૫ નમૂનાઓની હરોળમાં મૂકી શકાય. પ્રસ્તુત ગઢમાં આવેલી મસ્જિદ અને તમામ તથા બહાર થોડે દૂર આવેલા એક કૂવા પર આ સમયના જે અભિલેખ છે ૪૨ તેમની નસ્તાલીક શૈલી પણ એવી જ સુંદર છે. અમદાવાદમાં આઝમખાને એક વર્ષ પહેલાં બંધાવેલા અને એના નામથી ઓળખાતા મહેલના પ્રવેશદ્વારને એક લેખ આ શૈલીનો ઉત્કૃષ્ટ નમૂન છે. ૪૩ આવી જ ઉત્કૃષ્ટ શૈલીને બીજે નમૂને, ઈ.સ. ૧૬૪૪ ને, સુરતની સરાઈના લેખમાં મળે છે, જે અત્યારે મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે. ગદ્ય અને પદ્યમાં રચિત આ લેખ લંબ ચોરસ શિલા પર વચમાં ત્રણ પંક્તિઓમાં આડી મહેરાબી પેનલો અને એની ચારે બાજુ આ પેનલથી અર્ધી પહોળા કદના પદમાં કંડારેલ છે. વચલી પેનલના પદ્યલખાણમાં મહાન મુઘલ અધિકારી હકીકત ખાન દ્વારા મોટા સુંદર નસ્તાલીક અક્ષરોમાં સરાઈ–નિર્માણને ઉલ્લેખ છે. પેનલો તથા પટ્ટા સાથે અક્ષરના કદનું વિરોધાભાસી વૈવિધ્ય, અક્ષરોના વક્ર ભાગો કે આડા ઊભા લસરકાઓના ઉઠાવ ઉપરાંત તેઓની વચ્ચે જળવાયેલું સંતુલિત અંતર તથા શૈલીની કુમાશ દ્વારા યક્ત થતા કલાકૌશલની હૃદયંગમ મને હરતાએ આ લેખને નસ્તાલીકના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં અગ્રિમ સ્થાન અપાવ્યું છે. લેખમાં સુલેખનકાર મુહમ્મદ અમીન મહદીએ પોતાનું નામ પણ આપ્યું છે.
આવી જ અત્યંત મનોહર અને સ્નિગ્ધ નસ્તાલીક શૈલીવાળો ૧૧ કડીઓના કાવ્યને લેખ અમદાવાદમાં ખાનપુરમાં આવેલી શાહ અબ્દુલ વહાબ સાહેબની દરગાહની મસ્જિદમાં છે." ઈ.સ. ૧૬૫૪માં શાહજાદા મુરાદબમ્બની સૂબાગીરી સમયે મુકાયેલો આ લેખ સાદી કમાન આકારની આડી પેનલોની બે બે પંક્તિઓમાં ઉત્તમ કોટિની નસ્તાલીક શૈલીમાં અભિલિખિત છે અને આ શૈલીને શ્રેષ્ઠ નમૂને પૂરો પાડે છે.
નસ્તાલીક ૧૭મા શતકના બીજા ઉત્તમ નમૂનામાં જૂનાગઢ તથા અમદાવાદમાં ઉપલબ્ધ ઔરંગઝેબના સમયમાં ગુજરાતના સૂબેદાર સરદારખાનના અભિલેખ પણ ઉલ્લેખનીય છે. જૂનાગઢના સરદારબાગમાં આવેલી મસ્જિદ તથા બીજી ઇમારતો પરના ઈ.સ. ૧૬૮૦-૮૧ ને લેખનું સુલેખન ઉચ્ચ કોટિનું અને એનાથી પણ વધુ સુંદર નસ્તાલીક શૈલીવાળો અમદાવાદમાં જમાલપુરમાં આવેલા સરદારખાનના રોજાને મૃત્યુલેખ છે.૪૭ ઈ. સ. ૧૬૮૩-૮૪ લગભગનો ચારે બાજુ સુંદર ફૂલપત્તીની જાડી પટ્ટી વચ્ચે સાદી પેનલ પાડ્યા વગરની જગ્યામાં અભિલિખિત આ લેખ નિઃશંક આ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓમાં મૂકી શકાય.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫).
મુઘલ કાલ
૧૭ મી સદીના ઉત્તરાર્ધના નસ્તાલીકના બીજો સુદર નમૂનામાં જૂનાગઢ માંગરોળ તથા તેમનાથ૪૮ ખાતે ઔરંગઝેબના સોરઠના સૂબેદાર શાહવટી ખાન દ્વારા જારી કરાયેલ આદેશવાળા લેખ ઉપરાંત અમદાવાદને ઈ.સ. ૧૬પ૧ને. જીવણપોળની મસ્જિદનો તથા બાદશાહના હજીરામાં આવેલા કોટવાલખાનને ઈ.સ. ૧૬૫૬ ને મૃત્યુલેખ તથા પીર મુહમ્મદશાહના રોજાની મસ્જિદમાંનો ઈ.સ. ૧૬૮૧નો તથા હજરત મૂસા સાહેબની દરગાહની મસ્જિદને ઈ.સ.૧૬૮૮૮૯,૪૯ સુરતમાં અબ્દુર હેમાન નામે સુલેખનકારના હસ્તે અભિલિખિત ઈ.સ. ૧૬૮૧ ને તથા એજ વર્ષમાં ટીડેલ મરિજદને અબૂર દ્વારા લખાયેલે ૫૦ પાટણને અધૂર, પણ આ શતકના અંતમાં લખાયેલો,પ૧ એવા અભિલેખોનો સમાવેશ થાય છે.
ઉપરવાળા બધા લેખ ઊભરાઈ આવેલા અક્ષરોમાં કંડારવામાં આવ્યા છે, માત્ર ભરૂચના ૧૬૦૯-૧૦ વાળા બે લેખ પથ્થરની અંદર કોતરી કાઢેલા અક્ષરોમાં છે. ભરૂચ તેમજ સુરતના ૧૮ મા શતકના સંખ્યાબંધ અરબી તેમજ ફારસી લેખ આવી રીતે સંસ્કૃત લેખની જેમ કોતરવામાં આવેલા છે. ભરૂચની કાટવાળ મસ્જિદનો ઈ.સ. ૧૭૨૧-૨૨ ને સુતરની ટીંડેલ મસ્જિદને ઈ.સ. ૧૬૮૧, ગોપીતલાવના ઈ.સ. ૧૭૧૭-૧૮ના લેખ (જેમાંના એકમાં સુલેખનકાર વલીઉલ્લાહનું નામ મળે છે), ભાગલબીરિયા દરવાજાનો ઈ.સ. ૧૭૨ ને, મુલામજિદને ઈ.સ. ૧૭૨૨-૨૩ ને, લાલ દરવાજાને ઈ.સ. ૧૭૩૮-૩૯નો પર આ બધા લેખ સુંદર નસ્તાલીક સુલેખન અને વિવિધ આકારની કલાત્મક પિનલેની મનહરતા માટે બેંધપાત્ર છે.
૧૮ મા શતકના ઊભરાઈ આવેલા અક્ષરવાળા બીજાં સ્થળોના સંખ્યાબંધ નમૂના ઉપલબ્ધ છે; જેમ કે અમદાવાદના સલાપસ રોડ ઉપર આવેલા મુસ્લિમ યતિમખાના પર તેમજ પાસે મુઘલ સૂબેદાર સુજાતખાનના રોજા અને મસ્જિદના ઈ.સ. ૧૭૦૧ ની આસપાસના તેમજ રાજા રઘુનાથ દ્વારા નિર્મિત પાંચકૂવા પાસેની વાવને ઈ.સ. ૧૭રર-ર૩ ને, ૫૩ ગોધરાની નગીના મસ્જિદ ઈ.સ. ૧૭૩૬-૩૭,૫૪ વગેરે. આ બધા લેખેનું નસ્તાલીક આલેખન ઉચ્ચ કોટિનું છે.
મુઘલ સત્તાના અસ્ત સમયે નસ્તાલીકના અભિલેખની શૈલીમાં આવાં અવનતિનાં એંધાણ મળે છે, પણ સમગ્ર રીતે જોઈએ તે સુલેખન સાવ ઊતરતી કક્ષાએ ગયું નથી અને સાધારણ સુંદર કહી શકાય તેવા સંખ્યાબંધ નમૂના અમદાવાદ ખંભાત સુરત ભરૂચ જૂનાગઢ માંગરાળ કુતિયાણા ભૂજ સમી (જિ. બનાસકાંઠા) વગેરે સ્થળોએ મળી આવે છે. ૧૫ આ બધામાં ખંભાતના નવાબી
Page #384
--------------------------------------------------------------------------
________________
૧૪ મું] લિપિ - ' *
પિ૭ સમયના સંખ્યાબંધ અભિલેખ-જેમાંના મોટા ભાગના મૃત્યુલેખ છે-આગવું સ્થાન ધરાવે છે. આ કક્ષામાં આવતા અભિલેખ ત્યાંના સુરતી મકબરા કે બડા મકબરાના નામે ઓળખાતા રજાઓમાં મળી આવ્યા છે.પs
બીજી શૈલીમાં તુઝાના અભિલેખ ખાસ મળતા નથી. લાક્ષણિક તુઝા અતિમર્યાદિત છે. તુઝાના લાક્ષણિક નમૂનાઓમાં ૧૬-૧૭ મા શતકના બે ઉલ્લેખનીય છે: એક અમદાવાદના વિખ્યાત સંતકવિ શાહ અલીછ ગામધણની જમાલપુર રોડ પરની દરગાહની પાછળ આવેલી મજિદને લેખ છે.પ૭ જેમાં અલ્લાહ મુહમ્મદ (સ. અ. વ. સ.) તથા એમના ચાર મુખ્ય સહચર હઝરત અબુબક્ર ઊર ઉસ્માન અને અલી (ર.અ) વગેરેનાં નામનું થુલ્થ રૌલીના સુચા રૂપમાં આલેખન થયું છે. બીજો નમૂને વડેદરાના હજીરાવાળા લેખન છે. એમાં લેખના કમાનદાર ભાગમઅંકિત અંશ-ઈસ્લામને પ્રથમ કલિમ-તુગ્રાના એક બીજા લાક્ષણિક રૂપમાં છે, જેને તુઝાએ મઅસ’ (અર્થાત ઊલટ–સુઝા) કહેવામાં આવે છે. આમાં પ્રસ્તુત કલિમાનું જમણી બાજુ લખાયેલું લખાણ ડાબી તરફ પડે તેવા બિલકુલ ઊલટા ક્રમમાં આલેખાયેલું છે.૫૮
પાદટીપ ૧. જુઓ વલ્લભ વિદ્યાનગર સંશોધન પત્રિકા', પુ. ૧, અંક ૨, પટ્ટ ૨૦. ૨. પ્ર. ચિ. પરીખ, ગુજરાતમાં બ્રાહીથી નગરી સુધી લિપિવિકાસ', પૃ. ૨૪૯ ૩. આ લિપિને ઉદ્ભવ તો સલતનત કાલના ઉત્તરાર્ધમાં થયો હતો, પણ એને મુખ્ય વિકાસ મુઘલ કાલમાં થયો હોવાથી એનુ વિગતે નિરૂપણ અહીં કરવું ઉચિત
માન્યું છે. ૪. બચુભાઈ રાવત, લિપિવિકાસ', “કુમાર”; પુ. ૧૪, ૫, ૧૬૪ ૫. “વિમલપ્રબંધ, ખંડ ૫, કંડિકા ૪૬-૪૭ ૬. વ્રજલાલ શાસ્ત્રી, “ગુજરાતી ભાષાને ઇતિહાસ, પૃ. ૬૯ ૭. અનંત કાબા પ્રિયાળકર, ગુજરાતી મુદ્રણકળાનું આદિપર્વ, “ફાર્બસ ગુજરાતી
સભા માસિક”. પૃ. ૧૩, અંક ૪, પૃ. ૪૦ ૮- ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. અધ્યયન સંશાધન વિદ્યાભવન, અમદાવાદના
સંગ્રહાલયમાં સંગ્રહીત હસ્તપ્રત ક્રમાંક (ગુજરાતી) ર૬૬ ૧૦ સદર સ્થાન, હસ્તપ્રત ક્રમાંક (ગુજરાતી) ૨૮ ૧૧, સદર સ્થાન, હસ્તપ્રત (ગુજરાતી) ક્રમાંક ર૯૨ બ.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૫૯]
સુઘલ કાલ
૧૨. સદર સ્થાન, હસ્તપ્રત (ગુજરાતી) ૯૧૫
૧૩. આ વર્ણના વિકાસ માટે જુએ પ્ર. ચિ, પરીખ, ‘ગુજરાતી લિપિ'. “વા”, માર્ચ, ૧૯૬૯, પૃ. ૭ ઉપરના પટ્ટ
૧૪. આનું કારણ અભિલેખામાં ધાર્મિક સૂત્રેા વગેરેનું પ્રમાણ દેખીતાં કારણેાસર અવિરત રહ્યું તે છે.
૧૫. Annual Report on Indian Epigraphy (ARIE), 1962–63, No. D, 42 ૧૬. ARIE, 1959-60. No, D, 45 (ઈ.સ. ૧૬૨૯), 47 (ઈ.સ. ૧૬૩૪); ibid, 1973–74, No. D, 55 (ઈ.સ. ૧૬૩૮)
૧૭. Ibid., 1967–68, No. D, 91 (૧૬૭૪-૫૫ ની આસપાસને)
૧૮. Ibid., No. D, 175 (૧૬૯૧–૯૨), 176 (ઈ.સ. ૧૬૯૮-૯૯)
૧૯. Ibid., 1959-60, No. D, 87-88; Epigraphia Indica, Arabic and Persian Supplement (EIAPS) 1970, pp., 71-72, pl. XVIII a, b. આ લેખ ઈ.સ. ૧૫૮૩ ના છે.
૨૦. ARIE, 1956-57, No. D, 47. આ લેખ મૃત્યુલેખ નથી, પણ જલાલી ફ્રિકાના બે ફકીર ચેલાઓ દ્વારા બંધાયેલી તથા વક્ કરાયેલી અમુક મિલકત બાબત છે, ૨૧. Dr. M. A. Chaghtai. Muslim Monuments of Ahmedabad through ther Inscriptions (MMA) p. 85, pl. XXXVII and XXXIX; ARIE, 1954–55, No. C. 33
૨૨. ARIE, 1954-55, No. 33
૨૩. Ibid., 1968–64, D, 83
૨૫. Ibid., 1964–65, No. 26; MMA, 99 (પ્લેટ આપેલ નથી.)
૨૬. ARIE, 1973-74, Nos. D, 51, 52
૨૪, Ibid., 1959–60, D, 46
1954-55, No. C, 32),
62) તથા ઈ.સ. માંડવીના લેખ પણ સુંદરતામાં
૨૭. ખીન્ન અમુક લેખ-ઈ.સ. ૧૬૬૪ ના ધેાધા (ibid., ઈ.સ. ૧૬૯૪-૯૫ ના પાટણ (ibid., 1960-61, No. D. ૧૭૧૯-૨૦ માંડવી (ibid., 1961–62, No. D, 20) ના છે, ખ'ભાતના ૧૪ મી સદીના લેખા જેવી શૈલી અને ગાઠવણના છે, એટલા ઉત્કૃષ્ટ નથી.
૨૮. Ibid., 1956-57, No. D, 13, 14; ibid., 1963–64, Nos. D, 64–75,
77-81
Page #386
--------------------------------------------------------------------------
________________
લિપિ
Nિ
૨૯. Ibid, 1960-61, No. D, 64, EIAPS, 1970, p. 66, pl. XVI b_ ૩૦. ARIE, 1954-55, No. C, 46 ૩૧. Ibid, No. D, 44 ૩૨. Ibid, 1967–68, Nos, D, 110, ill; M MA, p. 67, pl. XXV b, e
માં વર્ષ સંખ્યા હિસ. ૧૦૪૯ (ઈ.સ. ૧૯૩૯) અપાઈ છે. એ હિ.સ. ૧૦૫૯ (ઈ.સ.
૧૬૪૯) જોઈએ. ૩૩. Ibid, 1968–69, No. D, 216. ૩૪. Ibid, 1967–68, Nos. D, 175–176 ૩૫-૩૬. Ibid., No. 106 ૩૭ Ibid, 1959-60, Nos. D. 87-88 36, Ibid., 1964-65, No. D, 33; Important Inscription s of the Baroda
State, No II, p. 9, plate III 34. Epigraphia Indo-Moslemica (EIM), 1933–34, Supplement, p. 33,
plate XIX b, e. આ લેખ પથ્થરની અંદર કોતરાયેલા મળે છે. xo, MMA, p. 45, plate Xb ૪૧. ARIE, 1954-55, No. E, 16 ૪૨. Ibid, Nos. D, 17–19. આ લેખ ઈ.સ. ૧૬૪૧. ૧૬૪૨ ના છે. ૪૩. EIM, 1967-68, No. D, 90; MMA, p. 87 (no plate). ૪૪. EIM, 1925–26, p. 11, plate VI a; આ સરાઈ, જેમાં સુરતનું મ્યુનિસિપલ
કાર્યાલય બેસે છે; તે સ્થાપત્યના માંડ બે-ત્રણ ઉપલબ્ધ નમૂનાઓ માને એક હોઈ
એનું રક્ષણ થવું ઘટે. ૪૫. ARIE. 1967-68. No. D, 93; MMA pp. 90-91 (પ્લેટ નથી). ૪૬. Ibid, 1954-55, Nos. E. 129–131 ૪૭. Ibid, 1967–68, No. D, 150. ચાલુ સદીના પૂર્વાર્ધમાં કઈ લેકના હસ્તે
આ લેખ તેડી નાખવામાં આવ્યો છે અને એને કેઈ અવશેષ બચે નથી, સ૬ - ભાગે એની પ્રતિલિપિ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની નાગપુર-સ્થિતિ અરબી
ફારસી અભિલેખેની શાખામાં ઉપલબ્ધ છે. ૪૮. Ibid, 1952-53, No. C, 118; Ibid, 1954-55, Nos. c 132, 143;
LEIAPS. 1955 and 1956, p. 99, pl. XXVI e, સેમિનાથવાળે લેખ જૂનાગઢ મ્યુઝિયમમાં છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ ન
Nિ,
૪૯. MMA, p. 69, pl. XLy; ARIE. 1959–60, No, D, 42. 1967-68
Nos. D, 132; 106 40 EIM, 1933–34, Supplement, p, 39, pl. XXII b ૫૧. ARIE, 1954–55, No. E, 63 પર. Ibid, p. 39, pp. XXIIb; p. 44, pl. XXIII a, b, ARIE, 1965–
66, No. D. 33 ૫૩. ARIE, 1967-68, Nos. 99, 165; Ibid, 1970–71, No. D, 57 ૫૪. Ibid, 1968–69, No. D, 215 ૫૫. Ibid, 1954–55, Nos. 6. 134 (ઈ.સ. ૧૭૫૭). 144 (ઈ.સ. ૧૭૩૩). 145
(ઈ.. ૧૭૪૯); bid, 1956–87, No. D, 41 (ઈ.સ ૧૭૨૨-૨૩); 1961-62
No. D. 13 (ઈ.સ. ૧૭૪૪-૧૭૪૫) વગેરે ૫૬. Ibid, 1973–74 Nos. D, 21 (ઈ.સ. ૧૮૦૫). 31 (ઈ.સ. ૧૭૮૨-૮૩) ૫૭. Ibid, 1966-67, No. D, 44 ૫૮. Ibid, 1959, No. D, 87; EIAPS, 1970, p. 71, pl, XVIII b
Page #388
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧
ધર્મ-સંપ્રદાયો
૧. હિંદુ-જૈન હિંદુ ધર્મના બે મુખ્ય સંપ્રદાય તે શૈવ-શાક્ત અને વૈષ્ણવ. સાતમાઆઠમા સૈકામાં શૈવ ધર્મ એ પાશુપત, શૈવ, કોરકસિદ્ધાંત અને કાપાલિક એ ચાર સંપ્રદાયે રૂપે વિભક્ત થયેલ હોવાના પુરાવા મળે છે. લગભગ ૧૪ મા સૈકા સુધી આ ચારેય સંપ્રદાય પ્રચલિત હતા, પણ સમસ્ત દેશમાં તેમજ ગુજરાતમાં પાશુપત સંપ્રદાયને વિશેષ પ્રચાર હતો એમ જણાય છે. મુસ્લિમ આક્રમણનું જે પ્રબળ મજુ ગુજરાત ઉપર આવ્યું તેમાં સોલંકી કાલમાં બંધાયેલાં વિશાળ અને ભવ્ય શિવમંદિરને તથા પાશુપત મને ઘણે અંશે લેપ થઈ ગયો અને સાદા શૈવ ધર્મ પૌરાણિક શિવભક્તિના રૂપમાં જીવંત રહ્યો. ગુજરાતનું ભાગ્યે જ કોઈ ગામડું એવું હશે, જેમાં ગામની વચ્ચે ચેરામાં કે પાદરે એકાદ શિવલિંગ કે શિવમંદિર ન હોય અથવા એકાદ મંદિરમાં સીતારામ, રાધાકૃષ્ણ કે લક્ષ્મીનારાયણની પૂજા થતી ન હોય
ગોરખનાથ સંપ્રદાય કે નાથ સંપ્રદાય કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે યુગ સંપ્રદાય છે, પણ ફહર વગેરે અભ્યાસીએ એને જૂના કાપાલિકા મત સાથે સંબંધવાળો શૈવ સંપ્રદાય ગણે છે, એમાં ગરખનાથની શિવરૂપે પૂજા થાય છે. આથી શિવમાર્ગના વિમર્શમાં નાથ સંપ્રદાયનો પણ સમાવેશ કરે ઉચિત છે. કચ્છમાં ધીણોધરનું સ્થાનક નાથ સંપ્રદાયના કેન્દ્ર તરીકે જાણીતું છે. મુઘલ કાલમાં ધીણોધરના સ્થાનકની જાગીર રાજ્ય તરફથી ઘણું દાન મેળવતી હોઈ સમૃદ્ધ હતી. એ સ્થાનકના વહીવટદાર સ્થાનકના નામે ધીરધારને ધંધો કરતા. એના સં. ૧૬૦૧ થી સં. ૧૭૦૨ સુધીના ચોપડા મળ્યા છે તે ઉપરથી એ સ્થાનકનાં વહીવટ અને વ્યવસ્થા તથા આસપાસની પ્રજા સાથેના એના સંબંધ અંગે ઘણું જાણવા મળે છે. કચ્છમાં આ ઉપરાંત નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ પણ નાથ સંપ્રદાયની જાગીર હતી. તળ-ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ગામ-નગરોમાં લગભગ સ્વાતંત્ર્યપ્રાપ્તિના સમય સુધી એવાં શૈવમંદિર કે એવા
Page #389
--------------------------------------------------------------------------
________________
કર
મુઘલ કાલ
પ્ર.
મઠ હતા, જે વિશાળ જમીનની અથવા એકાદ ગામની ઊપજના માલિક ગણાતા એવાં મંદિરોને પૂર્વકાલીન પાશુપત સંપ્રદાય કે નાથ સંપ્રદાયના મઠના અવશેષરૂ૫ ગણવાં જોઈએ.
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં સંપ્રદાયનુકૂળ શિવભક્તિ કરતાં સાદી પૌરાણિક શિવભકિત હિંદુ પ્રજામાં વધારે વ્યાપક દેખાય છે અને અનેક બ્રાહ્મણ ભકતો શાંકરદર્શનને માનવા છતાં પણ શિવલિંગનું ભજનપૂજન કરે છે. સામાન્ય લેકે ઘેર કે મંદિરમાં શિવલિંગને વૈદિક મંત્રોથી પૂજે છે. જ્યોતિલિંગ મનાતા કાશી વિશ્વનાથ કેદારનાથ રામેશ્વર મહાકાલેશ્વર વગેરે મૂળ છેક ચેથાથી સાતમા શતક જેટલાં જુનાં તથા બીજાં પાછળથી ઊભાં થયેલાં શૈવ તીર્થોની યાત્રા કરે છે; અને ભેળાશંભુ પાણીના લેટાથી બિટવપત્રથી અને સાદી ભકિતથી પણ પ્રસન્ન થાય છે એમ માની સાંત્વન પામે છે.
પ્રસ્તુત કાલખંડમાં શૈવધર્મપ્રેરિત જે સાહિત્ય ગુજરાતી ભાષામાં રચાયું છે તેમાં પ્રાચીનતર શૈવ સંપ્રદાયને પ્રભાવ નથી, પણ પૌરાણિક શિવભકિતનું એ સમર્થન કરે છે અને પુરાણશ્રવણની લોકચિને સંતોષવા માટે એની રચના થઈ હોય એમ સ્પષ્ટ જણાય છે. ગુજરાતી આખ્યાનકાવ્યને પિતા ગણાતે પાટણનિવાસી કવિ ભાલણ ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં અર્થાત્ મુઘલ કાલની પૂવે થયા છે, પણ એણે રચેલ “શિવ-ભીલડી સંવાદ એ શિવભકિતપ્રેરિત ઉપલબ્ધ ગુજરાતી કાવ્યમાં કદાચ પ્રથમ છે. ભાલણ કવિ તે શિવભક્ત ન હતો એ જોતાં એનું આ કાવ્ય સાંપ્રદાયિક શિવભકિત કરતાં વ્યાપક અને સમન્વિત પૌરાણિક ભકિતનું ફળ ગણાય. વડેદરાનિવાસી કવિ નાકરે ઈ.સ. ૧૫૬૦-૧૯૩૦) ‘હરિશ્ચંદ્રાખ્યાન “ઓખાહરણ”, 'નળાખ્યાન' આદિઅનેક પૌરાણિક આખ્યાન લખ્યાં છે તેમ “શિવવિવાહ” રચે છે, એમાં પ્રેરણું શિવભક્તિ કરતાં પૌરાણિક આખ્યાને દ્વારા કાનુરજનની છે. * કવિ મુરારિએ (ઈ.સ. ૧૯૧૯) તથા વસાવડના નાગર બ્રાહ્મણ કાલિદાસે (ઈ.સ. ૧૬૧૪ આસપાસ) “ઈશ્વરવિવાહ ફએ છે. ઈશ્વરવિવાહનાં ગીત કેટલીક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે ગાવાનો રિવાજ હોવાથી ઈશ્વરવિવાહ' નામની બીજી કૃતિઓ પણ રચાઈ છે. શિવાનંદે (ઈ.સ. ૧૭૪૪) શિવસ્તુતિનાં પદ અને આરતીઓની રચના કરી છે. પ્રેમાનંદના સમકાલીન કવિ રત્નેશ્વરે ભાગવતના કંધ ગુજરાતીમાં ઉતાર્યા છે એ સાથે શિવમહિમ્ન સ્તોત્રનું ભાષાંતર કર્યું છે એ બતાવે છે કે એને મન વિષ્ણુ અને શિવ સમાન હતા. " કવિ શ મળે શિવપુરાણું માહાય ગુજરાતીમાં ઉતાર્યું છે. તત્કાલીન ગુજરાતી સાહિત્યમાંથી આવાં બીજા અનેક ઉદાહરણ ટાંકી શકાય.
Page #390
--------------------------------------------------------------------------
________________
ધસગ્રહાયા
[393
રશૈવ સપ્રદાયની સાથે સ્વાભાવિક રીતે જ શાક્ત સંપ્રદાયને વિચાર થાય ગુજરાતનાં શાક્ત પીઠામાં મુખ્ય અંબિકાપીઠ આરાસુરમાં છે. કાલિકાપીઠ પાવાગઢમાં તથા ગિરનારમાં છે. સૌરાષ્ટ્રમાં પ્રભાસક્ષેત્ર અને પિંડતારક ક્ષેત્ર જાણીતાં છે, કૌલગિરિપીડ તે હાલ કાયલા નામે પ્રસિદ્ધ છે, તેમાં હરિસિદ્ધિદેવી છે. કચ્છમાં આશાપૂરા માતાનેા મઢ નારાયણ સરેાવરથી બાર ગાઉ ઉપર છે. રુદ્રાણી ભૂજથી ઘેાડે દૂર છે. ઓખામડળના બેટમાં અભયા માતાનું પીઠે છે, આરંભડામાં લૂણી માતા છે. દ્વારકામાં રુમિણી અને ચંદ્રભાગા છે અને ભદ્રકાલી પી પશુ છે. કાલાવડમાં શીતળા માતા છે. હળવદમાં સુંદરી પીઠ છે. ઉપલેટા પાસે ખત્રીએ કુળદેવતા માત્રીમાતા છે. ભાવનગર પાસે ખેાડિયાર માતા છે. આાણુમાં અંદા દેવીનું પીઠ છે. નમ`દાતીરે અનસૂયા ક્ષેત્ર છે. ચુ વાળમાં બહુચરાજીમાં બહુચરાજી પૂજાયાં. અરણેજ. માં બૂટ પૂજાયાં અને શિહેારથી પંદર માઈલ દૂર બાકલકે આગળ ખુલાલ પૂજાયાં.૭
૧૧]
ખરવાહની શીતલામાતાનું રૂપવિધાન શાસ્ત્રગ્રંથામાં આપ્યું હાવા છતાં શીતલાપૂજાનું મૂળ લેાકધમ`માં છે (ગુજરાતની જુદી જુદી જ્ઞાતિઓની સેવ્ય દેવતાએ પૈકી અનેક ઉદાહરણ તરીકે માઢ જ્ઞાતિની માતંગી અને એની બહેન શ્યામલા, વાયડા વિણુકા અને બ્રાહ્મણાની સંમીરી કામદા અથવા વાયડ માતા, ઝારાળા બ્રાહ્મા અને વણિકાની હિમજા માતા, જયેષ્ડીમલ્લા અને વાળંદેશની નિંબજા માતા ઇત્યાદિ) માટે આવુ વિધાન કરી શકાય, મુઘલ કાલમાં ગુજરાતમાં જગવ્યાપિની શક્તિનાં આ સવ સ્વરૂપની પૂજા થતી હતી.
શાક્ત સંપ્રદાયનું જે સાહિત્ય આ કાલમાં રચાયું છે તે સિદ્ધાંતચર્ચાનુ નહિ, પણ ભક્તિપ્રધાન છે અને એમાં દેવીનાં અનેક રૂપાની સ્તુતિ કરવામાં આવી છે. (હુંસમીઠું અથવા મીઠું મહારાજકૃત સંસ્કૃત ગ્રંથ ‘હુ‘સવિલાસ’ને આમાં અપવાદ– રૂપ ગણવા જોઈએ. શાક્તસંપ્રદાયની સિદ્ધાંતચર્ચાતા તથા એના આચારાના એ ગ્રંથ છે.) સૌરાષ્ટ્રના નાગર કવિ નાથભાને (જન્મ ઈ.સ. ૧૬૨૫) પોતાની કુળદેવી આનંદેશ્વરીની સ્તુતિરૂપે ‘અખા આનન”નેા કવિત્વમય ગરા રચ્યા છે તે વાંચતાં સમજાય છે કે ત્રિની દૃષ્ટિમાં દેવી વસ્તુતઃ સ્થૂલ રૂપવાળી વ્યક્તિ નથી, પરંતુ પૂર્ણ બ્રહ્મની વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિ છે. નાથલવાને શ્રીધરીગીતાનું અને મુતસંહિતામાં અંતગત બ્રહ્મગીતાનું પદ્યાત્મક ભાષાંતર કર્યુ છે, ઉપસક તરીકે તેએ શાક્ત છે, પણ વસ્તુસિદ્ધાંતમાં અદ્રે તવાદી છે. ઉત્તરાવસ્થામાં એમણે સન્યાસ લીધા હતા અને અભવાનંદ નામ ધારણ કર્યું હતું. એનુ જીવન તેમ ક્રત્રન તેમ તત્કાલીન હિંદુ જીવનના ધાર્મિક સમન્વયવાદ સમજવા માટે અગત્યનું છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
3}]
સુઘલ કાલ
灯
ખાલા શક્તિના પરમ ભક્તિ અને દેવી માગના કાર્યને સમજનાર વલભ ભટ્ટ અથવા વલ્લભ ધાળાના જન્મ ઈ. સ. ૧૫૮૪ માં થયા હતા, એને મન પણ દેવીસ્વરૂપની ભાવના સ્થૂલ નહિ, પરંતુ સૂક્ષ્મ રૂપની હતી. દેવીભક્તિનાં કાવ્ય રચનાર ગુજરાતી કવિઓમાં એ સર્વોત્તમ છે.૧ ૧
‘હંસવિલાસ'ના કર્તા મીઠુ મહારાજ (ઈ. સ. ૧૭૩૮–૧૭૯૧) ગુજરાતમાં શાક્ત સ`પ્રદાયનાં તત્ત્વચિંતક તેમજ ઉત્તમ ગુજરાતી કવિ થઈ ગયા. એમણે સંસ્કૃત અને ગુજરાતીમાં રચના કરી છે તથા શંકરચાકૃત દેવીસ્તાત્ર “સૌન્દર્યલહરી” અથવા “શ્રીલહરી”ના શિખરિણી છંદમાં જ સુંદર ગુજરાતી સમપ્લેાકી અનુવાદ કર્યાં છે. શાક્ત સંપ્રદાયની રસિક કવિયત્રી જનીભાઈ આ મીઠુ મહારાજની શિષ્યા હતી. ૧૩
દેવીસ્તુતિનાં કાવ્ય રચનારા બીજા અનેક કવિએ અને પદ્યકારી આ સમયમાં થઈ ગયા છે, પશુ ઉપયુક્ત થેાડાંક મુખ્ય ઉદાહરણુ ગુજરાતમાં શાક્ત સૌંપ્રદાયના પ્રચાર તથા એ પાછળનાં પરિબળાનાં અભ્યાસ દૃષ્ટિએ ઘોતક થશે.
વિષ્ણુના અવતારામાં રામની પૂજા-ભક્તિ ગુજરાતમાં વ્યાપક હતી, પણ પૂર્વકાલીન પરંપરાના સાતત્યરૂપે વરાહ અને નૃસિંહની મૂતિઓ પણુ, અન્ય અવતારામાં, પૂજાતી, બ્રહ્માની મૂર્તિ જ્યાં પૂજાતી હેાય તેવાં પ્રસિદ્ધ તીર્થ સ્થાન એ હતાં : ઉત્તર ગુજરાતનુ ખેડબ્રહ્મા અને ખભાત પાસેનું નગર. ઇટાલિયન મુસાફૅર ડિલા વાલે (Della Valle) એ નગરા ખાતે બ્રહ્માના મંદિરની મુલાકાત લીધી હોવાનું પેાતાના પ્રવાસવનમાં નૈધ્યુ' છે. એની આ મુલાકાત ઈ. સ. ૧૬૨૩ માં થઈ હતી.૧૪ આ સિવાય, લેાકધર્માંના પ્રવાહ પુરાતન કાળથી ચાઢ્યા આવતા હતા.
વિષ્ણુભક્તિની પર પરામાં કૃષ્ણભક્તિનું –એમાંયે પ્રેમલક્ષણા ભક્તિનુ વિશિષ્ટ સ્થાન છે. ભાગવતપ્રાક્ત કૃષ્ણભક્તિનાં પ્રમાણ ગુજરાતમાં નિદાન સાલ કીકાલ જેટલાં પ્રાચીન તે। નિ:શ`કપણે ઉપલબ્ધ છે, જયદેવકૃત “ગીતગાવિ’દ’’ના મ’ગલાચરણમાંના લેવાનુત્તુતે એ શ્લાક સાર’ગદેવ વાધેલાના અનાવાડાના શિલાલેખમાં ઉદ્ધૃત થયેલ છે. આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણમાં ઉષ્કૃત થયેલા, રાધાકૃષ્ણ વિશેના શૃંગારિક અપભ્રંશ દૂહા સ્પષ્ટ રીતે બતાવે છે કે રાધાકૃષ્ણની લીલાઓનું ગાન બહુજનસમાજમાં વ્યાપક હતું. આમ જોઈ શકાશે કે નરસિંહ–મીરાંની ભક્તિજ્વાલાનું પ્રાકટષ આકસ્મિક નહાતુ; પણ એ પૂર્વેના ધાર્મિક આંદોલન-ઇતિહાસનું સ્વાભવિક પરિણામ હતું.
Page #392
--------------------------------------------------------------------------
________________
૧૧મું]
ધર્મસંપ્રદાય | ભાગવત જેવાં પુરાણેએ, “ગીતગોવિંદ' જેવાં કાવ્યએ અને નરસિંહ મહેતા જેવા ભક્તકવિઓએ લેકમાં ભકિતભાવ વધાર્યો અને પડ્યો હતો, પણ ભકિતને રેલાવવા માટે સામાન્ય લોકોને અનુકુળ આવે તેવો કઈ માર્ગ સંપ્રદાય ચીંધ્યો નહોતો. એવો માર્ગ બનાવનારા શુદ્ધાત કે પુષ્ટિમાર્ગને પ્રવર્તક શ્રીમદ્વલ્લભાચાર્ય હતા. વલ્લભાચાર્યને જન્મ ઈ.સ. ૧૪૭૨ માં અને સ્વર્ગવાસ ઈ.સ. ૧૫૩૦ માં થયો હતો. ૫ ગુજરાતમાં મુઘલ રાજયસત્તાની સ્થાપના થયા પૂર્વે આમ, ચારેક દસકા પહેલાં વલ્લભાચાર્યજીને સ્વર્ગવાસ થયા હતા, પણ એમના તથા એમના ઉત્તરાધિકારીઓના જીવનકાર્યની ઊંડી અસર માત્ર મુઘલ કાલના જ નહિ, પણ આજ સુધીના ગુજરાતના ધાર્મિકસાંસ્કારિક જીવન ઉપર થયેલી હોઈ એ વિશે કેટલીક વાત અહીં કરવી પ્રસ્તુત થશે. આચાર્ય હેમચંદ્રના જીવન અને કાર્ય દ્વારા સબળ થયેલી જૈન ધર્મની પરંપરાએ ગુજરાતમાં અહિંસા તપ અને દાનધર્મને દમૂલ બનાવ્યાં અને સઘન વિદ્યાના સમર્થ પરંપરા ઊભી કરી, શ્રીમદ્દવલભાચાર્ય તથા એમના વંશજોએ આર્યધર્મસંમત આ પરંપરાનો સવીકાર કરીને એમાં સેવા આનં અને ઉત્સવોને ઉલ્લાસ ઉમેરીને પ્રજાજીવનને સાચા અર્થમાં નવપલ્લવતા અપી ભકિતમાર્ગ સર્વ પ્રકારના અધિકારીઓ માટે ચાલુ કર્યો.
સમસ્ત ભારતની તીર્થયાત્રા દરમ્યાન વલ્લભાચાર્ય અનેક મહત્વનાં સ્થાને એ ભાગવત-પારાયણ કરવાનો ક્રમ રાખ્યો હતો. જ્યાં આ રીતે પારાયણ થયાં તે સ્થાન “મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે. આસેતુહિમાચણ સમસ્ત ભારતમાં આવી બેઠકે છે. ગુજરાતમાં આવી બેઠે નીચેના સ્થાનેએ છે: સુરત ભરૂચ મોરબી નવાનગર ખંભાળિયા પિંડતારક-પીંડારા, મૂલગોમતા દ્વારકા ગોપીતળાવ બેટ-શંખેદાર નારાયણસરોવર જૂનાગઢ પ્રભાસક્ષેત્ર માધવપુર (ઘેડ), ગુપ્તપ્રયાગ તગડી (ધંધુકા પાસે) નરોડા (અમદાવાદ પાસે) ૧૬ ગોધરા, સિદ્ધપુર અને ખેરાળુ.૧૮
વલભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી સં. ૧૬૦૦ (ઈ.સ. ૧૫૪૪)માં ગુજરાતની યાત્રાએ પ્રથમ વાર આવ્યા હતા. એ પછી એમણે સં. ૧૬૧૩ (ઈસ ૧૫૫૭) સં. ૧૬૧૯ (ઈ.સ. ૧૫૬૩),સં. ૧૬૨૩ (ઈ.સ.૧૫૬૭), સં. ૧૬૩૧ (ઈ.સ. ૧૫૭૫), અને સં. ૧૬૩૮ (ઈ.સ. ૧૫૮૨) માં એમ કુલ છ વાર ગુજરાતની યાત્રા કરી હતી, અમદાવાદ નજીક સિકંદરપુરા કે અસારવામાં ભાઈલા કોઠારી નામે વૈષ્ણવને ઘેર વિઠ્ઠલનાથજી મુકામ કરતા. એ સ્થાન આચાર્યજીની બેઠક તરીકે આજ સુધી જાણીતું છે. •
Page #393
--------------------------------------------------------------------------
________________
૨૧૬] બુઘલ કાલ
[પ્ર. વિઠ્ઠલનાથજીએ અકબર પાદશાહ ઉપર સારો પ્રભાવ પાડ્યું હતું. અકબરે ખાસ ફરમાન બહાર પાડી વિઠ્ઠલનાથજીને કોઈ પ્રકારની કનડગત વિના ગોકુળમથુરામાં રહેવા દેવાને, એમની ગાયને ખાસા જમીનમાં દેવાને તેમજ જતીપુરા અને ગોકુળને સર્વ પ્રકારના કોરાથી મુક્ત કરીને પેઢી, યાવચંદ્રદિવાકરી ભગવટો કરવાનો હુકમ આપે હતો.૨૧
મથુરામાં વિઠ્ઠલનાથજીની હવેલી એક તીર્થધામ બની હતી. સાત પુત્રોને એમણે સાત સેવા સેંપી દીધી હતી અને એ રીતે સાત ઘર-મંદિર બન્યાં હતાં અને એથી એ સ્થાન “સતધરા” તરીકે જાણીતું થયું હતું. ૨૨
વિઠ્ઠલનાથજીના સ્વર્ગવાસ પછી એમના સાતે પુત્રોની સાત ગાદી સ્થપાઈ અને પુષ્ટિમાર્ગ “સંપ્રદાય” તરીકે વ્યાપક બન્યો. મથુરા ઉપદ્રવને કારણે શ્રીનાથજીને તેમજ ઠાકોરજીનાં અન્ય સ્વરૂપને પછીના આચાર્યોએ અન્યત્ર પધરાવવાનો નિર્ણય કર્યો. સં. ૧૭૨૮ (ઈ.સ. ૧૬૭૨)માં ઉદયપુરના રાણું રાજસિંહના આગ્રહથી શ્રીનાથજીને મેવાડના સિહાડ નામે સ્થળે મંદિરમાં પધરાવવામાં આવ્યા એ સ્થાન-નાથદ્વારા પુષ્ટિમાર્ગના પ્રમુખ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ છે. સાત સ્વરૂપમાંથી છઠ્ઠા શ્રી બાલકૃષ્ણજીને ઉત્તરોત્તર એકબીજા સ્થાનમાં થઈ છેવટે સુરતમાં આવ્યા અને એ રીતે એક ગાદી ગુજરાતમાં થઈ. ૨૩
શ્રી વિઠ્ઠલનાથજીને કાલ મુઘલાઈથી પૂર ચડતીને હતો. કલાકારીગરી સાથે સાથે મજશેખની સમૃદ્ધિ એની શ્રેષ્ઠ કટિએ એ યુગમાં પહોંચી હતી. અને આપણે જોઈએ છીએ કે શ્રી...નાં શૃંગાર, વેશભૂષા ધરવાની વિભિન્ન અન્નસામગ્રી સંગીત, સાહિત્યરચના આદિમાં સર્વોત્તમતા વૌષ્ણવ મંદિરમાં જ સ્વીકારવામાં આવી, પલાઈ, ફાલી- ફલી. શ્રી.....નાં વેશભૂષા અને અનસામગ્રીમાં પણ મુઘલાઈ કાલનું અનુસરણ આપણને ઠેરઠેર જોવા મળે છે. શ્રીનાથજીયમુનાજીન. શૃંગાર–વેશભૂવા આદિકમાં નજરે જોતાં જ આપણે આ અનુભવી શકીએ છીએ, છપ્પન ભોગની સામગ્રીમાં અનેક પ્રકારનાં મિષ્ટાને, તળેલા પદાર્થો આદિ વિભિન્ન વાનીઓમાં ઈરાની મજશેખનાં સુંદર જે પરિણામ ભારતવર્ષને ભેટ મળ્યાં તે જોવા-આસ્વાદને વેગ આપણને મળે છે. ખુદ શ્રીવિઠ્ઠલનાથજીથી લઈ શ્રીહરિરાયજી શ્રી પુરુષોત્તમજી જેવા મહાન વૈષ્ણવ આચાર્યોની વેશભૂષામાં મુઘલ-રાજપૂત વેશભૂષાનાં દર્શન આ હકીકતને સ્પષ્ટ કરી આપે છે. ૨૪
Page #394
--------------------------------------------------------------------------
________________
ધસન્સ દાયા
[૩૬૭
વલ્લભાચાજી અને એમના ઉતરાધિકારીએ અને પછીના આચાર્યાંને ગુજરાતમાં અનેક સમથ અને ચુસ્ત અનુયાયીઓ મળ્યા; ગુજરાતમાં પુષ્ટિમાગતા બહુ ઝડપથી પ્રસાર થયા અને એકાદ સૈકામાં જ એ માર્ગ એટલે પ્રબલ થયે કે બૈષ્ણવ મા ના પયાય પુષ્ટિમાગ માનવા લાગ્યુંા. વ્રજમંડલની સાથે ગુજરાત અને રાજસ્થાન પુષ્ટિમાર્ગનાં કેંદ્ર બન્યાં. વિશેષત: ગુજરાતની વણિક જ્ઞાતિમાં પુષ્ટિમા ધણા લોકપ્રિય થયેા ૨૫
૧૧ મુ
પુષ્ટિમાર્ગના અનુયાયી ગુજરાતી કવિઓમાંથી સૌથી જૂના કવિ ગે।પાલદાસ છે. અસારવામાં, વિઠ્ઠલનાથજી જેમને ત્યાં નિવાસ કરતા એ ભાઈલા કાઠારીના આ ગેાપાલદાસ જમાઈ થાય અને વિઠ્ઠલનાથજીની કૃપાથી એમનામાં કત્વિવશક્તિ પ્રગટ થઈ હતી એવી માન્યતા છે. ગુજરાતી ભાષાનું સુંદર ઐતિહાસિક આખ્યાન ‘વલ્લભાખ્યાન’ (ઈ.સ ૧૫૮૦ આસપાસ) એમણે રચ્યું છે. શ્રીવલ્લભાચાર્યનુ ચરિત્ર આલેખતું આ કાવ્ય છે અને એમના ચરિત્રનાં મહત્ત્વનાં સાધનામાં એની ગણના થાય છે. આ વલ્લભાખ્યાન’વૈષ્ણવામાં ખૂબ લોકપ્રિય છે તથા એનુ મહત્ત્વ એટલુ` મનાયું કે ગૈાસ્વામી શ્રીજીવનજીએ એ ઉપર વ્રજભાષામાં અને અમદાવાદની દોસીવાડાની પોળના નટવરલાલ શ્યામલાલવાળા ગેા. શ્રીવ્રજરાયજીએ સંસ્કૃતમાં (૧૯ મી સદી) ટીકા લખી છે. ઉદ્ધવસંદેશના વિષય ઉપર ગુજરાતીમાં ‘રસિકેગીતા' રચનાર કવિ ભીમ પણ વિઠ્ઠલનાથજીનેાં શિષ્ય હતા.ર૬ અંદાજે ઈસવી સનના ૧૭ મા શતકના આરંભમાં થયેલા કેશવદાસ વૈષ્ણવે વલ્લભવેલ’ નામે ઐતિહાસિક કાવ્ય રચ્યુ છે. શ્રીવલ્લભચાય, એમના પુત્ર વિઠ્ઠલનાથજી તથા એમના પુત્ર ગેાકુલનાથજીના જીવનપ્રસ ંગાનું આલેખન અગત્યની સાલવારી સાથે
આ કાવ્યમાં થયું છે. ગેાપાલદાસના ‘વલ્લભાખ્યાન'ના પણ એમાં ઉલ્લેખ છે.૨૭ એ જ અરસામાં ગેાપાલદાસ વ્યારાવાળાએ ‘પ્રાકટયસિદ્ધાંત’ નામે કાવ્યગ્રંથ રચ્યા છે. એમાં વલ્લભાચાય અને વિઠ્ઠલનાયજીનાં ચરિત્ર સક્ષેપમાં આપી ગેાકુલનાથજીનું ચરિત વિસ્તારથી આલેખવામાં આવ્યુછે.૨૮ ગાપાલદાસ વ્યારાવાળાના સમકાલીન મહાવદાસે 'ગેાકુલનાથજીના વિવાહ' રચ્યા છે. ગેાકુલનાથજીનું લગ્ન ગુજરાતના વેણાભટ્ટની પુત્રી પાર્વતી સાથે થયેલુ એવુ રસિક વર્ણન એમાં છે.આ ઉપરાંત મહાવદાસે ‘રસિંધુ' અને ‘રસાલય' એ કૃષ્ણલીલાનું ગાન કરતાં અલ કૃત કાવ્ય રચ્યાં છે.૨૯ ગુજરાતમાં પુષ્ટિમાર્ગના પ્રચારના પ્રાર`ભિક તિહાસ તથા એ સમયનું ધામિઁક-સામાજિક વાતાવરણ આ પુષ્ટિમાર્ગીય કવિઓની કૃતિઓમાં જોવા મળે છે. તેઓ સામાન્ય અર્થમાં વૈષ્ણવ કવિએ માત્ર નથી, પણ પુષ્ટિમાગના ચુસ્ત અનુયાયીઓ છે અને એમની પરંપરા ઠેઠ અર્વાચીન કાલ સુધી ચાલુ રહી છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
[,
૩૧૮).
મુઘલ કાલ, - પણ ગુજરાતમાં પુષ્ટિમાર્ગના ઈતિહાસના આલેખનમાં કૃષ્ણદાસનું નામ અવિરમણીય છે. વ્રજભાષાના સુપ્રસિદ્ધ અષ્ટછાપ કવિઓમાંના ચોથા કણદાસ ચરોતરના લેઉઆ પાટીદાર હતા. ઈ.સ. ૧૫૬ના અરસામાં તેઓ ધરથી વિરકત થઈ ત્રજમાં જઈ વસ્યા હતા અને વલ્લભાચાર્યજી પાસે બ્રહ્મસંબંધ દીક્ષા પામી પરમ વૈષ્ણવ બન્યા હતા. કૃષ્ણદાસજીની વ્યવહારકુશળતા જોઈ વલ્લભાચાર્યજીએ એમને ગેવર્ધનગિરિ પર શ્રીનાથજીના મંદિરના મુખ્ય અધિકારીનું સ્થાન આપ્યું હતું ત્યારથી આજ સુધી શ્રીનાથજીના અધિકારીપદે જે વ્યક્તિ આવે તે “કણ દાસજી તરીકે ઓળખાય છે, એટલું જ નહિ, મુખ્ય ભંડાર પણ “કૃષ્ણભંડાર કહેવાય છે. કૃષ્ણદાસનાં પદ ગાવામાં અઘરાં છતાં ખૂબ ભાવવાહી છે. વિઠ્ઠલનાથના સમય સુધી કૃષ્ણદાસ વિદ્યમાન હતા અને વિઠ્ઠલનાથજી એમની ઘણી આમન્યા રાખતા.
મુઘલ કાલના ગુજરાતનાં હિંદુ-જૈન તીર્થસ્થાનેની યાદી “મિરાતે અહમદી. ના કર્તાએ આપી છે તથા પ્રત્યેક તીર્થસ્થાન વિશે સંક્ષેપમાં વિશેષ વિગતો આપી છે. હિંદ તીર્થસ્થાનમાં સોમનાથ દ્વારકા બેટ-શંખોદ્ધાર, માંગરોળ પાસે માધવપુર, ગિરનાર ઉપર અંબાભવાની અને કાલિકાભવાની, ભૈરવજપ, ગોપનાથ ઊના ગામમાં દામોદરનું મંદિર, સંખલપુરમાં બહુચરાજીનું મંદિર, કેડીનાર પાસે મુળ દ્વારકા, પોરબંદરમાં સુદામાજીનું મંદિર, ધોળકા પાસે ચંદેશ્વર મહાદેવ. આબ, ઉપર અચલેશ્વર, ઠાસરા પાસે ઉકટેશ્વર, ડાકોરમાં રણછોડજી, ૩૧ રાજપીપળા પાસે શૂલપાણેશ્વર, પાવાગઢ ઉપર કાલકાર ભવાની, દાંતા પાસે અંબાભવાની અને સિદ્ધપુરમાં રુદ્રમાલની નેંધ એમાં છે.
અમદાવાદ શહેરનાં દેવસ્થાનમાં “મિરાતે અહમદી' નીચેનાં મંદિરો વિશે માહિતી આપે છે. પાંડવીની પિળમાં રણછોડજીનું મંદિર, સારંગપુરમાં રણછોડજીનું મદિર૩૪૩૫ હાજા પટેલની પોળમાં રઘુનાથજીનું મંદિર, ચંગળમાં એબ્રાહ્મણના ઘરમાં મદમેહનજીનું મંદિર, દેશીવાડાની પિાળમાં ગોકુલચંદ્રનું મદિર, માંડાવીના પિળમાં દેવની શેરીમાં રામનાથનું મંદિર, ચંગાળમાં અંબાજી અને બહુચરાજીનું મંદિર તથા આકાશેઠના કૂવાની પોળમાં અંબા-બહુચરાનું મંદિર, સારંગપુર તળિયાની પોળમાં બહુચર-ગેખ, ઢાળની પિાળમાં તોતલા ભવાની, રાજામહેતાની પિાળમાં બહુચરાજી અને સાંકડીશેરીમાં આશાપુરી અમદાવાદનાં પરાંઓનાં મંદિરમાં રાજપુરના તુલસી મહેલ્લામાં નરસિંહજીનું મંદિર, રાયપુર દરવાજા બહાર જાગેશ્વર મહાદેવનું મંદિર, નંદરામે બાંધયું હતું, કાંકરિયામાં પાણી આવવાના એક ગરનાળા ઉપર કાંકરેજી ભવાનીનું મંદિર, અસારવા ગામમાં માતર ભવાનીની
Page #396
--------------------------------------------------------------------------
________________
૧૧ મું]
ધર્મ-સંપ્રદાય
વાવ અને માતાને ગોખ, અસારવા ગામમાં વૈષ્ણવ ધર્મના આચાર્યજીની બેઠક, સાબરમતી ઉપર અમીનખાનના બગીચા પાસે ભીમનાથ મહાદેવ અને ખડૂગધારેશ્વર મહાદેવ વગેરેને વિગતે ઉલેખ “મિરાતે અહમદીએ કર્યો છે. ૩૭
નદીકિનારાનાં ગુજરાતનાં તીર્થોમાં મિરાતે અહમદી'એ સિદ્ધપુરના સરરવતીતીર્થને ઉલેખ કરી ત્યાં દર કાર્તિકી પૂર્ણિમાએ ભરાતા મેળા વિશે માહિતી આપી છે. ચાણોદ કરનાળીના રેવાતીર્થની વિગત આપી છે તથા ત્યાંથી સમુદ્રસંગમ સુધી રેવાતટે સર્વત્ર તીર્થ ગણાય છે એમ નોંધ્યું છે. આ ઉપરાંત પ્રભાસપાટણમાં વૃક્ષ નીચે શ્રીકૃષ્ણને પગમાં પારધીનું બાણ વાગ્યું હતું તે ભાલકા તીર્થ તથા
જ્યાં શ્રીકૃષ્ણને દેહત્સર્ગ થયો હતો તે દેહત્સર્ગનું તીર્થ, ધોળકા પાસે સાબરમતી અને હાથમતીના સંગમ આગળ વૌઠા તીર્થ, સાબરમતીના કિનારે શાહીબાગમાં દૂધેશ્વર તીર્થ,૩૮ મહી નદી જ્યાં સમુદ્રને મળે છે તે મહી તીર્થ અને તાપી, નદીને કિનારે અશ્વિનીકુમાર તીર્થનો ઉલ્લેખ કર્યો છે. કુંડ અને સરોવરનાં તીર્થો વિશે “મિરાતે અહમદી જણાવે છે: “આ દેશમાં એવાં સ્થળ અગણિત છે, જેઓને ખશ આંકડા આપી શકાતો નથી, પરંતુ તેમાંથી હિંદુઓમાં જે વધારે પ્રખ્યાત છે તે વિશે લખવામાં આવે છે.” પછી દ્વારકાના મંદિર પાસે પિંડતારક અને ગિરિ કલાસ કુંડ, સેરઠમાં ઊના ગામ પાસે ગંગાજમના કુંડ, ગિરનારની તળેટીમાં દામોદર કુંડ, પાટણ તાબે મુ જપુર પાસે લેટી ગામમાં લેટી કુંડ,૩૯ સંખલપુરમાં બહુચરાજીના મંદિર પાસેને કુંડ, સિદ્ધપુરમાં બિંદુ સરોવર, પાટણમાં સહસ્ત્રલિંગ સરોવર વગેરેને પરિચય એના લેખકે આવે છે. વળી યુવા અને લસુંદરાના ગરમ પાણીના કુંડ, મૂળ દ્વારકા પાસેને ઊના પાણીને કુંડ અને ગણદેવી પાસે દેવકી ઉનાઈને ગરમ પાણીના કુંડ વિશે એણે માહિતી આપી છે અને હિંદુ પ્રજામાં પ્રવર્તતા એ કુંડના માહામ્ય વિશે નોંધ કરી છે.૪૧
બ્રાહ્મણોની ચોરાશી જ્ઞાતિઓનાં નામ તથા શ્રાવક અને મેશ્રીની (અર્થાત જૈન અને વૈષ્ણવ વણિકાની) ચોરાશી જ્ઞાતિઓનાં નામ તેમજ શ્રાવકના રાશી ગરોનાં નામ “મિરાતે અહમદી'માં આપ્યાં છે. આ પ્રકારની યાદી સમકાલીન અને હિંદુ જેને ઐતિહાસિક સાધને તેમજ સાહિત્યમાંથી પણ મળે છે. સર્વમાં ગૌણ ભેદે હેય તો પણ તત્કાલીન જ્ઞાતિભેદો અને ગચ્છભેદના અભ્યાસ માટે એ અગત્યની છે.
જૈન ધર્મ અને આચાર વિશે “મિરાતે અહમદી'માં સંક્ષિપ્ત માહિતી આપી છે૪૩ તથા ગુજરાતનાં જૈન તીર્થસ્થાને વિશે પણ એમાં નોંધ છે.*
ઈ-૬-૨૪
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૦].
મુઘલ કાલ
શત્રુંજય તીર્થ વિશે માહિતી આપતાં “મિરાતે અહમદી'એ મોટા ખર્ચે થતી સંઘયાત્રાઓને ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કચ્છમાં ભદ્રેશ્વર, પાટણ તાબે મુંજપુર પાસે શંખેશ્વર, ખેરાળુ પરગણામાં તારંગાના પહાડ ઉપર તીર્થંકર અજિતનાથ, આબુ ઉપરનાં મંદિર, મેશ્રી લેકની અંબા માતા પાસે કુંભારિયા, જંબુસર પરગણામાં કાવી, અમદાવાદ પાસે નરોડા, નવાનગરનાં મંદિરે તથા અમદાવાદનાં મંદિરોને એમાં ઉલ્લેખ છે. અમદાવાદ વિશે એ લખે છે: “ઘણા મહેલાઓમાં જૂના વખતથી મુસલમાનોની બીકના લીધે ભેંયરામાં દેરાં કરેલાં છે. બિહારના જૈન તીર્થ સમેતશેખરની અનુકૃતિરૂપ અમદાવાદના સમેતશિખર પ્રાસાદનો ઉલ્લેખ “મિરાતે અહમદી'માં છે તે માંડવીની પિળમાંનું સમેતશિખરનું મંદિર હશે. એ મંદિર ઈ.સ.ના ૧૮ મા સૈકાની અધવચ્ચે બધાયું હતું.પ હમણાં શ્રાવકે લાંબા અંતરને કારણે અસલ જગાએ દર્શનાર્થે જઈ શકતા નથી, તેથી તેઓ અહીં આવે છે એ અલી મુહમ્મદખાનનું કથન વસ્તુદર્શાવે છે. એણે આપેલા કારણમાં “મિરાતે અહમદી'ના રચના સમયે ગુજરાતમાં તેમજ અન્યત્ર પ્રવર્તતી અસ્થિર અને બિનસલામત રાજકીય પરિસ્થિતિનું કારણ પણ ઉમેરવું જોઈએ.
પરંતુ ગુજરાતમાં મુઘલ પાદશાહ અકબર જહાંગીર અને શાહજહાંનો રાજયકાલ એ શાંતિ અને વેપારી આબાદીને કાલ હતો તથા ઔરંગઝેબના રાજ્યકાલમાં પણ શાસન પક્ષે થયેલાં ધાર્મિક ભેદભાવ અને સાંપ્રદાયિક દમને બાજુએ રાખીએ તો એકંદરે જાનમાલની સલામતી હતી. ગુજરાતની જૈન ધર્મનુયાયી પ્રજા બહુશી વેપારી પ્રજા હતી. સલતનત કાલમાં જૈન મંદિરો બાંધવાની પ્રવૃત્તિમાં ઓટ આવી હતી, જ્યારે મુઘલ કાલમાં એ પ્રવૃત્તિ વેગવાન બનતી જણાય છે.
આર્થિક સ્થિતિ વિશેના પ્રકરણમાં જેમને નિર્દેશ છે તે શાહ વજિયા અને રાજિયાએ વિજયસેનસૂરિની પ્રેરણાથી ખંભાતના સાગોટા પાડામાં સં. ૧૬૪૪ (ઈ.સ. ૧૫૮૮)માં જૈન મંદિર બંધાવ્યું હતું. સં. ૧૬૬૧(ઈ.સ. ૧૬૦૫)માં માણેકચોકમાં સની તેજપાલે ચિંતામણિ પાર્શ્વનાથ અને આદીશ્વરના મંદિરમાં વિજયદેવસૂરિ પાસે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. વિજયપ્રશસ્તિ' કાવ્યમાંના વર્ણન અનુસાર, વિજયસેનસૂરિના ઉપદેશથી તારંગા શંખેશ્વર સિદ્ધાચલ(શત્રુજય) રાણપુર આરાસણ વિજાપુર વગેરે સ્થળો એ મંદિરનો જીર્ણોદ્ધાર થયા હતા અને કાવી ગંધાર અમદાવાદ ખંભાત પાટણ વગેરે નગરમાં લગભગ ચાર લાખ જિનબિંબની એમને હાથે પ્રતિષ્ઠા થઈ હતી.૪૭ પાટણમાં વનરાજ ચાવડાએ બંધાવેલા પંચાસરા પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર પણ વિજયસેનસૂરિના ઉપદેશથી થયો હતો. એમાં હીરવિહાર નામે સ્થાનમાં હીરવિજયસૂરિ
Page #398
--------------------------------------------------------------------------
________________
૧૧ મું]
ધર્મ-સંપ્રદાય
[ ૩૭
વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ એ તપાગચ્છના આચાર્યોની મૂર્તિઓ હતી. હીરવિજયસૂરિની મૂર્તિ સં. ૧૬ દર(ઈ.સ. ૧૬૬)માં તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિની મૂર્તિ સં. ૧૬૬૪ (ઈ.સ. ૧૬૦૮)માં પ્રતિષ્ઠિત થઈ હતી.૪૮ અમદાવાદમાં ઝવેરીવાડમાં આદીશ્વર ભગવાનના મંદિરમાં મૂલનાયકની મૂર્તિ નીચે સં. ૧૬૬૬(ઈ.સ. ૧૬૦૯)ને લેખ હોઈ એ મંદિર જહાંગીરના સમયનું ગણાય. એ મહેલામાંનું સંભવનાથનું કલામય મંદિર પણ એ જ સમયમાં બંધાયું જણાય છે.૪૯
પાટણમાં ઝવેરીવાડમાં અમરદત્તના પુત્ર કુંવરજીએ સં. ૧૬પર(ઈ.સ. ૧૫૯૬)માં ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિના ઉપદેશથી પાર્શ્વનાથ અથવા વાડી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, જેની પ્રસિદ્ધિ એના કલામય કાઠમંડપ માટે પણ છે. એ મંદિરમાંના બાવન પંક્તિના લાંબા સંસ્કૃત લેખમાં ખરતરગચ્છના આચાર્યોની પટ્ટાવલિ આપી છે અને સોલંકી કાલથી માંડી જેના સમયમાં આ મંદિર બંધાયું તે અકબર પાદશાહના સમય સુધીના આચાર્યોની નામાવલિ સાથે પ્રત્યેકનો સંક્ષિપ્ત વૃત્તાંત એમાં આપ્યો છે. એમાં જણાવ્યું છે કે જિનચંદ્રસૂરિએ સં. ૧૬૪૮(ઈ.સ. ૧૫૯૨)માં ખંભાતમાં ચાતુર્માસ કર્યો ત્યારે એમના “અમિત મહિમાના શ્રવણથી ઉત્કંઠિત થયેલા અકબર પાદશાહે એમને મળવા બોલાવ્યા હતા. એમના ગુણસમુદાય વડે રંજિત થઈને અકબરે આષાઢ મહિનાની અષ્ટાહ્નિકાએ અમારિ ફરમાન તથા ખંભાતના સમુદ્રમાં મીનરક્ષણનું ફરમાન” કાવ્યું હતું અને આચાર્યને “સત્તમ” એવું યુગપ્રધાનપદ આપ્યું હતું. જિનચંદ્રસૂરિએ સં. ૧૬પર ના માઘ માસમાં પાદશાહની ઉપસ્થિતિમાં પિતાના શિષ્ય જિનહંસસૂરિને આચાર્યપદે થયા હતા. આ મંદિરના બાંધકામનું મુહૂર્ત સં. ૧૬૫૧ ના માગસર સુદ નવમી અને સોમવારના દિવસે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થયું હતું એ ઉલ્લેખ શિલાલેખના આરંભમાં છે, પણ પ્રતિમાની સ્થાપનવિધિ “અલ્લઈ સંવત” (ઈલાહી સંવત) ૪૧ ના વર્ષે વૈશાખ વદ બારશ ને ગુરુવારે રેવતી નક્ષત્રમાં થયે હેવાન અંતમાં નિર્દેશ છે. અહીં વિક્રમ સંવતને ઉલ્લેખ જ નથી, કેવળ દીને ઇલાહી સનનો છે. એક જૈન દેવસ્થાનની પ્રતિષ્ઠાવિધિની નોંધ વિક્રમ સંવતને બદલે ઈલાહી સનમાં હોય એ બિનમુસ્લિમ પ્રજામાં અકબરની કપ્રિયતા દર્શાવે છે.પર .
વિવેકહર્ષ ઉપાધ્યાયના ઉપદેશથી કચ્છના રાવ ભારમલ્લે ભૂજમાં રાજવિહાર નામનું અવભનાથનું જૈન મંદિર કરાવ્યું હતું અને સં. ૧૬૫૮(ઈ.સ. ૧૬૦૨)માં તપાગચ્છને સ્વાધીન કર્યું હતું. વિવેકહષે કચ્છના ખાખરા ગામમાં સં. ૧૬૫૭
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭]
મુઘલ કાલ (ઈ.સ. ૧૬૦૧)માં ત્યાંના ઓસવાળ વણિકોને ઉપદેશ આપી ત્રણ પ્રતિમાઓની અંજનશલાકા કરી હતી તથા સં. ૧૬૫૯(ઈ.સ. ૧૬૦૩)માં શત્રુ જયાવતાર નામે ચૈત્યની પ્રતિષ્ઠા કરી હતી.પ૩ સં. ૧૬૭૫(ઈ.સ. ૧૬૧૯)માં જામનગરના વર્ધમાન અને પદ્ધસિંહ એ બે ઓસવાળ ભાઈઓએ ૨૦૪ પ્રતિમા ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી, અને પછીના વર્ષમાં શત્રુ જયને સંધ કાઢયો તથા એ પૈકી વર્ધમાને સં. ૧૬૭૮(ઈ.સ. ૧૬૪૨)માં શત્રુ જય ઉપર દે બંધાવ્યું અને જામનગરમાં બીજી પ્રતિષ્ઠા કરાવી.૫૪ સં. ૧૬૮૩(ઈ.સ. ૧૯૨૭)માં દીવના જૈન સંઘે ગિરનારની પૂર્વ તરફની પાજ(પગથિયા)ને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, જેમાં મુખ્ય ફાળે શ્રીમાળી જ્ઞાતિના માસિંઘજી મેઘજીએ આપ્યો હતો. સં. ૧૬૮૬ (ઈ.સ. ૧૬૩૦)માં શત્રુંજય ઉપર શાહ ધમદાસે અદબદ(અદ્દભુત)નું મંદિર કરાવ્યું હતું અને ત્યાં આદિનાથની મૂર્તિ ડુંગરમાંથી કોતરાવી હતી.પક શાહજહાંના સમયમાં અમદાવાદ પાસે બીબીપુર અથવા સરસપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવનાર સુપ્રસિદ્ધ ઝવેરી શાંતિદાસના અને એના નગરશેઠ, વંશજેને નિર્દેશ આ ગ્રંથના સાધનસામગ્રી વિશેના પ્રથમ પ્રકરણમાં તેમજ આર્થિક સ્થિતિ અને સામાજિક સ્થિતિનાં પ્રકરણમાં કરવામાં આવ્યો છે.
જૈન મંદિર-મૈત્યો આદિની પ્રતિષ્ઠાને લગતી આ વિગતો સંપૂર્ણ નથી, પણ કેવળ ઉદાહરણાત્મક છે અને મુઘલકાલીન ગુજરાતના પ્રમાણમાં શાંતિપૂર્ણ કાલખંડમાં જે ધાર્મિક-સામાજિક પરિસ્થિતિ પ્રવર્તમાન હતી તેને તેઓ ખ્યાલ આપે છે.
પ્રભાવક જૈન આચાર્યોને મુઘલ દરબારમાં તેમજ અન્ય રાજદરબારમાં પ્રવેશ તેમ પ્રભાવ હતો અને એને લઈને જૈન ધર્મને રાજ્યશાસન દ્વારા કેટલીક અનુકૂળતા પ્રાપ્ત થઈ હતી. હીરવિજયસૂરિ, એમના પટ્ટધર વિજયસેનસૂરિ, એમના વિજયદેવસૂરિ અને એમના વિજયપ્રભસૂરિના મુઘલ બાદશાહ અકબર અને જહાંગીર સાથેના સંપર્કને ટૂંક વૃત્તાંત સમકાલીન જૈન ઐતિહાસિક સાહિત્યને આધારે આ ગ્રંથને “સાધનસામગ્રી પ્રકરણમાં આપ્યો છે. હીરવિજયસૂરિના શિષ્યમંડળમાંના શાંતિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય, અવધાનકાર નંદવિજય, ભાનચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્ર, વિવેકહર્ષ ઉપાધ્યાય, મુનિ પદ્મસુંદર વગેરે વિદ્વાન મુનિઓ પણ કોઈ ને કઈ રીતે મુઘલ દરબારના સંપર્કમાં આવ્યા હતા.
જૈન સાધુઓના પાદવિહાર, ઉગ્ર તપશ્ચર્યા, અપરિગ્રહ આદિથી પ્રભાવિત થઈ મુઘલ પાદશાહએ એમને અનેક ફરમાન ધાર્મિક અનુકૂળતા અથે બક્ષ્યાં. હીરવિજયસૂરિને અપાયેલાં ફરમાનેને નિદેશ “હીરસૌભાગ્યને આધારે “સાધનસામગ્રીના પ્રકરણમાં થયો છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
૧૧ સુ’]
ધમ સંપ્રદાયા
[393
અકબરે જૈન આચાર્યોને બક્ષેલાં ફરમાનેમાં એ માન વિશેષતઃ તેંધપાત્ર છે; એક ઈ.સ. ૧૬૦૧નું અને બીજુ ઈ.સ. ૧૬૦૪નું. ઈ.સ. ૧૫૯૫ માં હીરવિજયસૂરિના સ્વર્ગવાસ પછી વિજયસેનસૂરિ એમના પટ્ટધર થયા અને ઈ.સ. ૧૬૧૫ સુધી એ સ્થાને રહ્યા. એમતી સાથે લાહેરમાં થયેલી પ્રથમ મુલાકાત અકબર પાદશાહ ભૂલ્યેા નહેાતા અને એમને હીરવિજયસૂરિ જેવું જ સમાન આપતા હતા. ઈ.સ. ૧૬૦૧ ના ક્રમાનમાંથી આ સ્પષ્ટ છે, એ ફરમાન ઉપર નિશાન અકબરશાહનું છે તથા ગુજરાત સૂબા( પ્રાન્ત )ના તથા સેારઠ સરકાર (લાકા)ના હાકેમા જાગીરદારા અને મુત્સદ્દીઓને ઉદ્દેશીને એ કાઢવામાં આવ્યું છે. એ એક સર્વસંગ્રહાત્મક ક્રમાન છે અને જેતેાની તરફેણમાં કાઢવામાં આવેલાં અગાઉનાં સર્વ માતાને આવરી લે છે. એમાં જણાવ્યું છે કે આ ફરમાનની પાછળ નૈાંધેલા દિવસેાએ ગાય બળદ અને ભેંસને મારવાને તથા એ પ્રાણીઓનુ માંસ ખાવાના પ્રતિબંધ છે, ઝાડ ઉપર કે ઘર ઉપર નાળા ખાંધતા પક્ષીઓને શિકાર કરવાના કે તેઓને પાંજરામાં પૂરવાને પ્રતિબંધ છે. વળી વિજયસેનસૂરિ અને એમના શિષ્યાની યાગસાધના અને ઈશ્વરભક્તિની સચ્ચાઈની પાદશાહને પ્રતીતિ થઈ હોવાથી ક્રૂરમાવવામાં આવે છે કે બીજા કોઈએ એમનાં મંદિરે કે ઉપાશ્રયામાં રહેવું નહિ અથવા એમનું અપમાન કરવું નહિ, આવાં સ્થળાની મરામત કરવાની જરૂર ઊભી થાય ત્યારે કોઈએ અજ્ઞાન કે ધર્માંધતાને કારણે એમાં અડચણ કરવી નહિ. ઈશ્વરને નહિ જાણનારા કેટલાક લેાકેા વરસાદ અટકાવી દેવાના અને એવાં જાદુકપટ કરવાના આરેાપ આ સાધુએ ઉપર મૂકે છે, એમને હેરાન કરે છે અને એમને ધાર્મિક વિધિએ કરતાં અટકાવે છે તેથી અમે ફરમાવીએ છીએ કે આ નમ્ર મનુષ્ય ઉપર એવાં આળ ચડાવવાં જોઈએ નહિ અને એમનાં વિશ્રામસ્થાનામાં એમને પેાતાના ધર્માનુસાર ઈશ્વરસાધના કરવાની અને આચારપાલનની છૂટ આપવી જોઈએ,
ગુજરાતના જૈન આચાર્યા સાથેને અકબરને પરિચય એના જીવનના અંતેઢાળ સુધી ચાલુ રહ્યો હતા. એના અવસાનના એક જ વર્ષ પહેલાં, ઈ.સ. ૧૬૦૪ માં એણે બહાર પાડેલા ફરમાનથી એ વસ્તુ પુરવાર થાય છે. વાડીપાર્શ્વનાથના મંદિરના શિલાલેખમાં જણાવ્યું છે તેમ, ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિએ ઈ.સ. ૧૫૯૨ માં ખંભાતમાં અકબર પાસેથી અમારિનું ફરમાન મેળવ્યું હતું. એ સમયે જિનચંદ્રસૂરિએ અકબરને વિન ંતી કરી હતી કે મુઘલ સામ્રાજ્યના કોઈ પણ પ્રદેશમાં ખાર દિવસ સુધી પશુપક્ષી કે માછલી મારવાના નિષેધ કરતુ ક્રૂરમાન આપે આ પહેલાં હીરવિજયસૂરિતે બહ્યું છે; હવે આવા હુકમ વધુ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૭૪ ] મુઘલ કાલ.
- પ્રિ. એક સપ્તાહ લંબાવતું ફરમાન મને આપે. તદનુસાર અકબરે ફરમાન કર્યું હતું કે પ્રત્યેક વર્ષે આષાઢ માસની સુદ નેમથી પૂનમ સુધીના સાત દિવસ કોઈએ પ્રાણી-વધ કરે નહિ, કેમકે ઈશ્વરે માણસજાત માટે અનેક પ્રકારની ચીજો પેદા કરી છે ત્યારે એણે પિતાના પેટને પ્રાણીઓની કબર બનાવવું નહિ જોઈએ.’ જિનચંદ્રસૂરિને બક્ષેલા અગાઉના ફરમાનના મજકૂરની પુનરાવૃત્તિ કરીને શાહી ફરમાન ઉમેરે છે કે આ વખતે અર્થાત ઈ.સ. ૧૬૦૪ માં (જિનચંદ્રસૂરિના શિષ્ય) આચાર્ય જિનસિંહ અથવા માનસિંહ અરજી કરે છે કે “અગાઉનું ફરમાન ખોવાઈ ગયું છે; આથી અગાઉ મુજબનું નવું ફરમાન બક્ષવાનું અમે મંજૂર કરીએ છીએ.” એ જ રીતે પાદશાહ જહાંગીરે વિજયસૂરિના શિષ્યો વિવેકહષ પરમાનંદ અને ઉદયહને પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન આખાયે રાજ્યમાં પ્રાણી-વધને નિષેધ કરતું ફરમાન ઈ.સ. ૧૬૦૧ માં આપ્યું હતું. ઈ. સ. ૧૬૧૪ માં વિવેકહર્ષ ઉપાધ્યાયને બક્ષેલા “જહાંગીરી હુકમમાં જહાંગીર પાદશાહે જૈન સાધુઓને સંપૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય આપવાની આજ્ઞા કરી છે. તપાગચ્છના પંડિત હણુંદના શિષ્ય વિવેકહર્ષ ઉપાધ્યાયે પોતાના ઉપદેશથી પાદશાહને પ્રસન્ન કરીને એ ફરમાન મેળવ્યું હતું. અકબરે ઈ.સ. ૧૫૯૫ માં સૌરાષ્ટ્રમાં ઊના પાસે શાહબાગમાં હીરવિજયસૂરિની નિર્વાણભૂમિ ઉપર પાદુકામંદિર માટે જમીન ભેટ આપી હતી તેમ અકબરના ઉત્તરાધિકારી જહાંગીરે હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિના સમાધિમંદિર અને આસપાસના બગીચા માટે દસ વીધાં જ લીન ખ ભાતના પરા અકબરપુરમાં ઈ.સ. ૧૬૧૬ માં ભેટ આપી હતી.૫૭
શાંતિદાસ ઝવેરીને લગતાં મુઘલ સમ્રાટ તરફથી નીકળેલાં ફરમાન પણ આર્થિકસામાજિક સ્થિતિ ઉપરાંત જૈન સમાજના ધાર્મિક ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. ઈ.સ. ૧૬૪૪ નું ફરમાન શાહજહાંના રાજ્યાભિષેકની વર્ષગાંઠના દિવસને માટે ઊંચા પ્રકારનું ઝવેરાત શાંતિદાસ અને બીજા ઝવેરીઓ પાસેથી મેળવવા માટે ગુજરાતના સૂબા મુઇઝ-ઉ–મુક ઉપર કાઢવામાં આવેલું છે. પ૮ ઈ.સ. ૧૬૫૬ ના બે ફરમાને દ્વારા શાહજહાંએ શાંતિદાસ ઝવેરીને ગુજરાતના જૈન સંઘના પ્રતિનિધિ તરીકે જેને ના તીર્થધામ શંખેશ્વર ગામને ઇજારો વાર્ષિક રૂપિયા ૧૦૫૦ માં આવ્યો હતો.પ૯ આ પછી, ઈ સ. ૧૬૬૦ નું ફરમાન ઔરંગઝેબનું છે. એ દ્વારા શાંતિદાસ ઝવેરીની સેવાઓના બદલામાં શત્રુંજય ગિરનાર અને આબુના જૈન તીર્થોની સોંપણી, જૈન સંઘના પ્રતિનિધિ તરીકે, એને કરવામાં આવી છે. આ પ્રદેશમાં કોઈ માંડલિક રાજાઓ શાંતિદાસના કાર્યમાં હરકતો ઊભી કરશે તે તેઓ રાજદંડને પાત્ર થશે એવી આજ્ઞા કરી છે. ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત પાદશાહના
Page #402
--------------------------------------------------------------------------
________________
૧૧ સુ’]
ધમન્સ'પ્રદાયા
[૩૭૫
શાસનમાં આવું મહત્ત્વનું ક્રમાન નીકળ્યું' એ રાજ્યકારેાબારમાં શાંતિદાસના જે પ્રભાવ હતા તેનું સૂચક છે.
આ દૃષ્ટિએ શાંતિદાસને અપાયેલાં બીજા કેટલાંક માત ખાસ નોંધ માગી લે છે, શાહજહાંને શાહજાદો મુરાધ્મક્ષ ઈ,સ. ૧૬૫૮ માં ગુજરાતના સૂબેદાર હતા. શાહજહાંની ગંભીર માંદગીના સમાચાર મળતાં જ અમદાવાદ મુકામે એણે પેાતાને પાદશાહ તરીકે જાહેર કર્યાં, પણ ધારેલાં કામ પાર પાડવા માટે એને નાણાંની સખત જરૂર હતી. આ માટે એણે શાંતિદાસના પુત્ર માણેક દ પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા ઊછીના લીધા (૨૨ જૂન, ઇ.સ. ૧૬૫૮ ). આ રકમ ભરપાઈ કરવા માટે એના માનમાં જોગવાઈ કરવામાં આવી હતી, પણ એ લખાણ થયા પછી ઘેાડા જ દિવસમાં મુરાદ પેાતાના ભાઈ ઔર ગઝેબના હાથે કેદ પકડાયા અને એનાં માનાની કેાડીની પણ કિંમત રહી નહિ, પરંતુ શાંતિદાસ હિંમત હાર્યો નહિ અને ઔરંગઝેબને પણ પેતાની કારકિદીનાં આરંભનાં વર્ષાની અનિશ્રિત અવસ્થામાં શાંતિદાસ જેવા ગુજરાતના સૌથી મેટા શરાક અને જૈન જેવી સમૃદ્ધ કામના સમન્ય આગેવાનની સહાય અને સહાનુ ભૂતિની અગત્ય સમજાઈ હશે; પરિણામે પેાતાના દુશ્મન મુરાદને આવી ગજાવર આર્થિક સહાય આપનાર ઝવેરીને એ રકમ પૈકી રૂપિયા એક લાખ તત્કાળ પાછા આપવાનું માન ઔર`ગઝેષે કાઢ્યું. (તા. ૧૦ ઑગસ્ટ, ઇ.સ. ૧૬૫૮) શાંતિદાસને દિલ્હીથી ગુજરાત પાછા ફરવાની અનુજ્ઞા આપી અને ન્યાયપૂર્વક પ્રજાપાલન કરવાની પેાતાની આકાંક્ષા સ`મહાજના વેપારીએ અને સમસ્ત પ્રજાવમાં જાહેર કરવાની સૂચના કરી,૬૧ ત્યાર પછી શાંતિદાસની સહાય તે ઔરંગઝેબને ખૂબ ઉપયેાગી થઈ પડી હશે એમ જણાય છે, કેમકે શાંતિદાસે આપેલા પુરવઠાથી લશ્કરી કૂચમાં ઘણી મદદ થઈ હતી એવા ૨૫% એકરાર બીજા એક ફરમાનમાં છે.કર આ સહાયના બદલામાં શાંતિદાસને ઈસ. ૧૬૬૦ માં જૈન તીર્થો આસપાસના પ્રદેશની સોંપણી થઈ હશે એવું અનુમાન થાય છે. ઈસવી સનના ૧૪મા સૈકાના આરંભમાં સુલતાન અલાઉદ્દીન ખલજી જેવા મૂર્તિબ જકના નાઝિમ અપખાનની આવી જ કાઈ રીતે અનુજ્ઞા મેળવીને શત્રુંજય ઉપરનાં જૈન મદિરાના પુનરુદ્ધાર પાટણના સ ંધવી સમરસિંહે કરાવ્યેા હતેા.
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં જૈન દિગંબર સંપ્રદાયના શ્રાવકાની વસ્તી ગુજરાતમાં હતી તે એ સંપ્રદાયના ભટ્ટારકાની ગાદી ઈડરમાં અને સેાજિત્રામાં હતી. સુરતમાં ભૂષણ નામે દિગંબર ાચાય સાથે વિજયસેનસૂરિને
Page #403
--------------------------------------------------------------------------
________________
૩0} ]
મુઘલ કાલ
[ત્ર.
વાદ થયા હતા, શાંતિચંદ્ર ઉપાધ્યાયે એ જ આચાય ને ઈડરમાં રાય નારાયણુની સભામાં પરાજિત કર્યા હતા અને પદ્મસાગરને પણ દિગંબર પ ંડિતા સાથે શાસ્ત્રાર્થ થયા હતા એવા શ્વેતાંબરાને દાવા છે.૬૩ મુઘલ કાલમાં ગુજરાતમાં કેટલાક દિગમ્બર જૈન ગ્રંથ રચાયા છે તથા કેટલાકની ગુજરાતનાં ગ્રામનગરીમાં નકલ થઈ છે એમ હસ્તલિખિત ગ્રંથભંડારાની સૂચિએ આદિ ઉપરથી જણાય છે. ૬૪ પણ દિગંબર સંપ્રદાય વિશે એ ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર એવી ઝાઝી માહિતી મળતી નથી, પરંતુ શ્વેતાંબર જૈતેમાં એ કાળે કેટલાક આંતરિક મતભેદ પ્રવર્યાં. એમાંથી સલ્તનત કાલ દરમ્યાન સ્થાનકવાસી સંપ્રદાય કપ અને કડવા મત કે પ્રવાઁ હતા.
એક જ સંપ્રદાયના આંતરિક મતભેદ વિભિન્ન સ`પ્રદાયના મતભેદા કરતાં કેટલીક વાર વિશેષ કલેશકર હાય છે એનું ઉદાહરણ મુઘલકાલીન જૈન ઇતિહાસમાંથી મળે છે. સ્થાનકવાસી મત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયથી અલગ પડયો ત્યારથી એ બંનેને વિસ વાદ ચાલ્યા કરતેા હતેા. જૂના વિચારના તે આ નવા સંપ્રદાય સાથે લગ્નવ્યવહાર કરવાથી જ નહિ, એમની સાથે જમવાથી પણ વિરુદ્ધ હતા. આથી સ્થાનકવાસીઓએ આ પ્રતિબધા દૂર કરાવવા માટે પાદશાહ શાહજહાંને વિનંતી કરી, એ વિન ંતીના નિણૅયરૂપે શાહજહાંનું એક ક્રૂરમાન ગુજરાતના એ સમયના સૂબેદાર શાહજાદા દ્વારા ઉપર મે।કલવામાં આવેલું છે. એમાં જણાવ્યું છે કે સહભાજન કરવું કે સગપણ સબંધ બાંધવા એ વસ્તુ બંને પક્ષાની સ ંમતિ ઉપર અવલંબે છે, એટલે એ માટે કાઈને ફરજ પાડી શકાય નહિ, છતાં આ બાબતમાં ઢાઇ પ્રકારની અશાંતિ થાય તે। સખત હાથે કામ લેવુ. આ ક્રૂરમાન ઈ.સ. ૧૬૪૪ નું એટલે કે લેાંકાશાહના મતના પ્રવર્તનથી ૧૯૨ વર્ષ પછીનું છે. દેઢસા વર્ષમાં પશુ અને પક્ષ પેાતાના પ્રારંભિક વિસંવાદને ભૂલી શકષા નહેાતા એ વસ્તુ એ કાલના સાંપ્રદાયિક જીવન ઉપર પ્રકાશ પાડે છે.૧૭
અકબરના સમયમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈતેના બે ગચ્છ—તપાગચ્છ અને ખરતરગચ્છ વચ્ચે પણ કેટલાક ઉમ્ર મતભેદ થયા હતા. તપાગચ્છતા મેટા અનુયાયી વર્ગ ગુજરાતમાં હતા અને ખરતરગચ્છના ઘણા અનુયાયી ગુજરાત ઉપરાંત મારવાડમાં અને અન્યત્ર હતા. તપાગચ્છતા વિદ્વાન, પણ વાદપ્રિય ઉપાધ્યાય ધર્માંસાગરે તવાંગીવૃત્તિકાર’–જૈન આગમનાં નવ અંગે ઉપર ટીકા રચનાર અભયદેવસૂરિ ખરતરગચ્છના નહેાતા એવા પ્રબળ વાદ પાટણમાં કર્યો તથા ખરતરગચ્છ અને ખીજા ગચ્છા ઉપર પ્રહાર કરતા અનેક ગ્રંથ રચ્યા.૬૮
Page #404
--------------------------------------------------------------------------
________________
૧૧ મું] ધર્મ-સંપ્રદાય
[૩૭૭ સમાજમાં વૈચારિક વિસંવાદ થતું અટકાવવા માટે તપાગચ્છના આચાર્ય વિજયદાનસૂરિએ ધર્મસાગરનો “કુમતિકુદ્દાલ” ગ્રંથ પાણીમાં બોળાવી દીધું હતો અને ઉપાધ્યાયે ચતુર્વિધ સંઘ સમક્ષ “મિચ્છામિ દુકws” કહી માફી માગી હતી. વિજયદાનસૂરિના સ્વર્ગવાસ પછી ધર્મસાગર હીરવિજયસૂરિની આજ્ઞામાં રહ્યા હતા, પણ હીરવિજયસૂરિ અકબરના દરબારમાં અને ઉત્તર ભારતમાં રહ્યા તે દરમ્યાન ગુજરાતમાં કુસંપનું વાતાવરણ વધ્યું. આથી હીરવિજયસૂરિએ ગુજરાતમાં પાછા આવ્યા પછી પોતાના ગુરુ વિજયદાનસૂરિએ શાંતિ સ્થાપવા માટે અગાઉ બહાર પાડેલી “સાત બોલ” નામની સાત આજ્ઞાઓ ઉપર વિવરણ અને ઉમેરણ કરી “બાર બેલ રૂપી આજ્ઞાઓ જાહેર કરી (ઈ.સ. ૧૫૯૦) એમાં ધર્મસાગરે પણ સહી કરી. ધર્મસાગરનો સ્વર્ગવાસ ખંભાતમાં ઈ.સ. ૧૫૯૭ માં થયો હતો.• | મુઘલ કાલના લગભગ અંતમાં કચ્છના રાવ લખપતજીએ ઈ.સ. ૧૭૪૧૬૧ માં કચ્છમાં કરેલાં હુન્નર-ઉદ્યોગનાં વિકાસકાર્યોને ઉલ્લેખ આર્થિક સ્થિતિ પ્રકરણમાં કરવામાં આવ્યો છે. રાવ લખપત પિતે સાહિત્યપ્રેમી તેમજ કવિ હિતે. એણે ભૂજમાં વ્રજભાષાની કાવ્યરચના માટેની પાઠશાળા સ્થાપી હતી, એના પ્રથમ અધ્યાપક તરીકે જૈન યતિ ભટ્ટારક કનકકુશલ અને એમના શિષ્ય કુંવર કુશલની નિયુક્તિ કરી હતી અને એમના નિર્વાહ માટે એક ગામ દાનમાં આપ્યું હતું. આ પાઠશાળામાં અભ્યાસ કરવા આવનાર માટે શિક્ષણ નિ:શુઢક હતું અને ભોજનખર્ચ રાજ્ય તરફથી આપવામાં આવતું. કુંવરકુશલ તો ફારસીના પણ વિદ્વાન હતા અને પારસી નામમાલા” નામે ફારસી-સંસ્કૃત કોશનું એમણે વ્રજભાષામાં ભાષાન્તર કર્યું હતું. જૈન યતિઓના વર્ચસને કારણે ઉપર્યુક્ત પાઠપ્રકારની તાલીમશાળા તત્કાલીન ગુજરાત અને રાજસ્થાનમાં અદ્વિતીય હતી.૭૧ જૈન યતિઓ દ્વારા થયેલા વ્યાપક શિક્ષણમાં આ પાઠશાળાને ઇતિહાસ સ્મરણીય છે
૨. ઇસ્લામ મુઘલના સમયમાં ભારતમાં ઇસ્લામની સ્થિતિ કંઈક આવી હ : શિયા અને સુનીના સંઘર્ષ ઉપરાંત એના ફિરકાઓ અને પેટા ફિરકાઓ, કે જે અતિશય મોટી સંખ્યામાં ઊભા થયા હતા, તેઓમાં પણ આંતરિક સંઘર્ષ ચાલ્યા કરતો હતા. ઉલેમાઓ સંત વિદ્વાને અને મુલ્લાંઓ, પોતપોતાના વિચારો અને માન્યતાઓના સમર્થનમાં પવિત્ર કુરાન શરીફ, હદીસો અને પિતા પોતાના ઇમામો, દાઈઓ કે ધર્મગુરુઓનાં વચન ટાંકતા હતા, આથી ધાર્મિક માન્યતાઓમાં સંઘર્ષમય વિવિધતા વધતી જતી હતી.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૮]
મુઘલ કાલ
[
બાબરથી ઔરંગઝેબ સુધીના બાદશાહ દ્વારા ભારતમાં ઈસ્લામ ધર્મનું સ્વરૂપ બદલાતું રહ્યું. શહેનશાહની ધાર્મિક માન્યતાઓ અને એ માન્યતાઓને પુષ્ટિ આપતી એમની સત્તાઓ ભારતમાં અને ગુજરાતમાં પણ ઇસ્લામના સ્વરૂપમાં વારંવાર પરિવર્તન કર્યું છે. એમાં પણ ખાસ કરીને બાદશાહ અકબર અને ઔરંગઝેબની ધાર્મિક નીતિ તથા એ નીતિના સમર્થનમાં તેઓએ પોતાની રાજ્યસત્તાના કરેલ ઉપગને પરિણામે ઇસ્લામમાં આંતરિક સંઘષ ના ઘણા પ્રસંગ બન્યા છે. અકબરની ઉદાર ધાર્મિક નીતિને કારણે દીન-ઈ-ઇલાહીની સ્થાપના અને મઝહરના સ્વીકાર જેવા પ્રસંગ અને ઔરંગઝેબની કદર ધાર્મિક નીતિને કારણે સૈયદ રાજૂની કતલ, મોમનાઓનો બળ, દક્ષિણનાં મુસલમાની રાજ્યોને વિત્ય વગેરે મહત્વના પ્રસંગ બની ગયા.
અકબરથી ઔરંગઝેબના સમય સુધી ગુજરાત સંપૂર્ણપણે મુઘલ બાદશાહને અધીન હતું. બાદશાહની નીતિનો અમલ એમના સૂબેદાર દ્વારા ગુજરાતમાં થતા. કેટલીક વાર એમ બનતું કે સુબેદારે પોતપોતાની ધાર્મિક માન્યતાઓને કારણે અન્ય ધર્માવલંબીઓ ઉપર જુલ્મ ગુજારતા. ગુજરાતના સૂબેદાર તરીકે શાહજાદા ઔરંગઝેબે પોતાની સ્વતંત્ર ધાર્મિક નીતિ અપનાવી હતી. જેના સુપ્રસિદ્ધ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને કુવ્વત ઉલૂ ઈસ્લામ' નામની મસ્જિદમાં ફેરવવાનું કામ તથા પાલનપુરના મહેદવિયા ફિરકાના વડા સૈયદ રાજૂની કતલ વગેરે એના ગુજરાતની સૂબેદારીના સમયમાં થયેલાં કાર્ય હતાં.
અકબરનું શાસન સ્થિર હતું. એની રાજકીય દીર્ધદષ્ટિ અને કઈક અંશે. ઉદાર ધર્મભાવનાને કારણે એ સુની હોવા છતાં એની ધાર્મિક નીતિ ઉદારતા સમાનતા અને સહિષ્ણુતાની ભાવના પર નિર્ધારિત કરવામાં આવી હતી. અકબરની માતા શિયા હતી, પિતા સુની હતા અને શિક્ષકમાં કેટલાક શિયા તે કેટલાક “સુલેહ કુલ'ની નીતિના સમર્થક ઉદારમતવાદી હતા. વળી એના ઉપર કબીર તથા. નાનક જેવા સંતના સર્વધર્મ સમવયના પ્રચારનો પ્રભાવ પણ પડ્યો હતો.
એનું દૃષ્ટિબિંદુ વ્યાપક હતું, અંધશ્રદ્ધાને એનામાં અભાવ હતો, આથી ઉલેમાઓ જે કાંઈ કહે તે જ આપ્તવાક્ય એવું એ માનતે ન હતો. એનાથી ઊલટું, એણે જોયું કે મુસ્લિમ ઉલેમાઓમાં પણ અંદરોઅંદર ઘણા મતભેદ પ્રવર્તતા. હતા. ઉલેમાઓની કદરતા અને મતભેદને કારણે અકબરની ધાર્મિક માન્યતાઓમાં પરિવર્તન આવ્યું હતું એ એક હકીકત છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૧૪ મું]
ધર્મ-સંપ્રદાય
[૩૭
ઇસ્લામના આંતરિક મતભેદોનું નિરાકરણ કરવા માટે કુરાન શરીફની એક પ્રમાણિત વ્યાખ્યા (ટીકા) તૈયાર કરાવવી જોઈએ એમ લાગતાં ઈ.સ. ૧૫૭૫ માં એણે એક ઈબાદતખાનું ફતેહપુર સીક્રીમાં બંધાવ્યું, શિયા સુની જૈન પારસી હિંદુ ખ્રિસ્તી વગેરે બધા ધર્મોના વિદ્વાનની ધર્મચર્ચાને કારણે એનું એ ઇબાદતખાનું એ જમાનાનું “વિશ્વધર્મનું સંસદુ ભવન” બની ગયું છ૨
પરંતુ આ પ્રકારની ધાર્મિક ચર્ચાનું કંઈ નક્કર પરિણામ ન આવ્યું. દરેક વિદ્વાન પોતાના મતને શ્રેષ્ઠ અને પિતાના ધાર્મિક પુસ્તકને ઈશ્વરપ્રદત્ત માની એમાં જ સાચું જ્ઞાન સમાયેલું છે એમ કહેવા લાગે. સામા પક્ષની વાત માનવા કે સમજવા કેઈ તૈયાર ન થયા. આની અકબર ઉપર ઊંડી અસર પડી. એણે ધાર્મિક ઉદારતાની નીતિ અપનાવી. એના શાસનકાલ દરમ્યાન ઈસ્લામને પરિવર્તિત કરી. દે એવી બે બાબત અસ્તિત્વમાં આવી : એક મઝહર(આવિર્ભાવસ્થાન)ને સ્વીકાર. અને બીજી દીન-ઈ-ઈલાહીની સ્થાપના.
મુસ્લિમેના આંતરિક ધાર્મિક મતભેદોને દૂર કરવા માટે એણે ઈ.સ. ૧૭૫૯ માં મઝહરને રવીકાર કર્યો. આ મઝહર દ્વારા સમ્રાટને ધાર્મિક આદેશ જાહેર. કરવાની અને ધાર્મિક બાબતો પર નિર્ણય આપવાની સત્તા આપવામાં આવી.
અકબરે બીજું પણ એવું જ ભારે ચર્ચાસ્પદ પગલું ભર્યું અને એ ઈ.સ. ૧૫૮૧ માં દીન-એ-ઇલાહીની સ્થાપનાનું. બધા ધર્મોનાં સારાં તત્વ લઈ એમાં રહસ્યવાદ પ્રકૃતિપૂજા અને બુદ્ધિવાદને સમાવેશ કરી આ ધર્મની સ્થાપના કરવામાં આવી. | દીન-એ-ઇલાહીના સિદ્ધાંત સરળ હતા. સમ્રાટ અકબરને ગુરુ (ઈશ્વર નહિ) મની એની પાસેથી આ ધર્મની દીક્ષા લેવાની હતી શિષ્ય આત્મશુદ્ધિ કરવી, પરસ્પર મળતી વખતે તેઓએ “અલ્લાહ અકબર” કહેવું, માંસ ન ખાવું, બૂરાઈ કરનાર સાથે પણ ભલાઈથી વર્તવું, બૂરું કરનારને ક્ષમા આપવી, ક્રોધ વગેરેને ત્યાગ કરવો, સૌ પ્રત્યે સદ્ભાવ રાખો, જ્ઞાનભક્તિમાં દઢતાપૂર્વક આગળ વધવું અને આત્માની ઓળખ દ્વારા ખુદા-પ્રાપ્તિનો પુરુષાર્થ કરે એ એના મુખ્ય સિદ્ધાંત હતા. ટૂંકમાં, દીન-એ-ઇલાહીમાં સદાચાર સંયમ અને સહિષ્ણુતાના આદર્શ ચરિતાર્થ થાય છે.
અકબરને આ કોઈ નવા ધર્મની સ્થાપના કરવાનો પ્રયાસ ન હતો. આ ધર્મના પ્રસાર કે પ્રચાર માટે એણે કઈ ખાસ વ્યવસ્થા કરી નથી, એને માટે કોઈ પૂજા પદ્ધતિ કે અલગ દેવાલયની સ્થાપના પણ કરવામાં આવી નહતી.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૦ ]
સુઘલ ફાલ
[..
એના આ ધમ એના જીવન કાળ દરમ્યાન ઘણા નાના વર્તુળમાં ફેલાયે। અને એના મૃત્યુ પછી લુપ્ત થઈ ગયા.
મઝહરને સ્વીકાર અને દીન-એ-ઇલાહીની સ્થાપનાને કારણે ધમચુસ્ત મુસલમાના એના પ્રત્યે નફરત કરતા થઈ ગયા. એમના મતે અકબર મક્કાર અને અધામિઁક હતા.
વસ્તુત: અક્બરે કદી પણ ઇસ્લામના અનાદર કર્યો નથી કે સાચા મુસલમાન પર જુલ્મ ગુજાર્યાં નથા. એ પોતે મુસલમાન હતા અને ઇસ્લામ પ્રત્યે સંપૂર્ણ આદર ધરાવતા હતા.
ઈ.સ. ૧૫૭૩ માં અમદાવાદમાં પ્રવેશ કરીને અકબરે સૌથી પ્રથમ કા ગુજરાતના સુલતાનાએ અરબસ્તાનની પવિત્ર મજારાને જે ગામડાં વક રૂપે આપ્યાં હતાં, તેને મજૂર કરવાનું કર્યું" હતું.
6
સામ્રાજ્યના એ સમયના સદ્દે સુદૂર, અદ્-ઉદ્-નબીએ સૈયદ હામીને આવાં આવાં વકફોને વ્યવસ્થાપક (અમીર) બનાવ્યા અને ' જવાલિહ એ મુઝફ્ક્રૂર ૧ લહુ'ના ભાવી લેખક હાજી ઉર્દૂ દખીરને માસિક ૨૦૦ મહમદીના પગારથી આવા વકફાનાં નાણાં અરબસ્તાનમાં એ પવિત્ર સ્થળામાં પહોંચાડવા માટે પસંદ કર્યાં. ઈ.સ. ૧૫૭૪ માં અન્ય વકફ-અમલદારા સાથે હાજી અબસ્તાન ગયા અને કાર્ય પૂરું કરી ઇ.સ. ૧૫૭૬ માં પાછા કર્યાં.
અકબરનાં ઇસ્લામ પ્રત્યેનાં શ્રદ્ધા અને આદરને વ્યક્ત કરતા બીજો એક અતિ મહત્ત્વના પ્રસંગ આ પ્રમાણે છે : ઈ.સ. ૧૫૭૭ માં અકબરે ગુજરાતના એક સુપ્રસિદ્ધ સરદાર મીર અબૂ તુરાબને “મીરે હજ” તરીકે નિયુક્ત કરી, પોતાના દરબારીએ અને એગમાની એક ટુકડી સાથે કક્કા શરીફ્ની હજ માટે માકહ્યા. અરબસ્તાનનાં પવિત્ર સ્થળેામાં વહેંચવા માટે અકબરે અબૂ તુરાબને પાંચ લાખ રૂપિયા રાકડા અને એક હજાર ખિલઅંત (કિંમતી વસ્ત્રો) આપ્યાં હતાં. ઈ.સ. ૧૫૭૯ માં અબૂ તુરાબ હજ કરીને પાછા ફર્યાં અને પેાતાની સાથે કદમે રસૂલ'' એટલે કે પેગબર સાહેબનાં પવિત્ર પગલાં જેના પર અંકિત હતાં તેવા એક મેટા પથ્થર મક્કા શરીમાંથી લઈ આવ્યા. એ સુરત આવ્યા અને એક હાથી ઉપર ભારે દબદબાથી એ પથ્થરને તેહપુર સીક્રી મેળ્યે, અબરે કદમે રસૂલનું સંમાન કર્યું. એણે ૧૦૦ ફૂટ સુધી એ ભારે પથ્થરને પોતાના ખભા પર ઊઁચકથો અને ત્યાર પછી વજીરા અને સરદારાએ વારાફરતી એને ઊંચકીને ચાર માઈલ દૂરથી શહેર સુધી તેએ લાવ્યા અને અબૂ તુરાબના મકાનમાં એને રાખ્યા.૭૩
Page #408
--------------------------------------------------------------------------
________________
૧૧ મું]
ધર્મ-સંપ્રદાયે
૩િ૮૦
ઈ.સ. ૧૫૮૦ માં જ્યારે અબૂ તુરાબ ગુજરાતમાં આવ્યા ત્યારે પથ્થરને પિતાની સાથે લઈ જવાની એમને પરવાનગી મળી. એમની ઇચ્છા એના ઉપર એક ઘુમ્મટ બનાવવાની હતી. ગુજરાત પવિત્ર કદમે રસૂલ”ને રાખવા માટે યોગ્ય સ્થળ હતું. એ જમાનામાં ગુજરાતને “પવિત્ર મક્કાને દરવાજે” એ ઉપનામ આપવામાં આવ્યું હતું. એ પવિત્ર પથ્થરને અમદાવાદ નજીક આશાવળમાં લાવી એના ઉપર એક ભવ્ય મકાન બાંધવામાં આવ્યું.
અકબરે પોતાના સામ્રાજ્યમાં હિજરી સનને સ્થાને ઇલાહી સંવતની સ્થાપના કરતું એક ફરમાન બહાર પાડયું ત્યારથી અકબરના સિક્કાઓ ઉપરથી હિજરી સંવત દૂર થઈ અકબરના રાજ્યારોહણના વર્ષથી ઇલાહી સંવત ગણવાનું રાખવામાં આવ્યું. ઈલાહી વર્ષમાં ચાંદ્રમાસને બદલે સૌરમાસને સ્થાન આપવામાં આવ્યું અને એના મહિનાઓનાં નામ પારસી મહિનાઓનાં નામ પ્રમાણે આપવામાં આવ્યાં.
મુઘલ સમય દરમ્યાન, ભારતમાં ઈસ્લામને દઢ કરનાર પીર ઓલિયાઓ પણ હતા. તેઓ પિતાના શુદ્ધ અને પવિત્ર જીવન દ્વારા સામાન્ય પ્રજા ઉપર, ભારે અસર ઉપજાવી શક્યા હતા. આ દરમ્યાન સૂફી સંતે અને પીર એલિયાઓનું મહત્વ વધ્યું હતું. તેઓમાંના ઘણું ફકીરી જીવન, તો કેટલાક સંસારી જીવન જીવતા હતા. કેટલાક ગૂઢ મતવાદી હતા, તે કેટલાક દેવી શક્તિમાં માનનારા હતા. સૂફીઓ હૃદયની વાણથી બોલતા અને તેથી સ્વભાવે ખૂબ જ શ્રદ્ધાળુ એવા હિંદુઓને પણ પિતાના તરફથી રપાકર્ષી શક્તા. ઘણું સંતોએ પિતાને સંપ્રદાય શરૂ કર્યો હતો. તેઓ ભાવિક જનતાની ભક્તિના અધિકારી બની ગયા હતા. એ ઉપરાંત પીર ફકીર અને ઓલિયાઓ દેશભરમાં ફરતા રહેતા અને ઇસ્લામ પ્રત્યે આમ પ્રજાના વિશ્વાસને દઢીભૂત કરતા હતા.૭૪
મુઘલ કાલ દરમ્યાન મુસ્લિમોના ઘણા ફિરકા અસ્તિત્વમાં આવી ગયા હતા. વહેરાઓના દાઈ ગુજરાતમાં આવી વસ્યા હતા. પરંતુ ગુજરાતી વહેરાઓમાં પિટાફિરક પડવાનો પ્રસંગ મુઘલ કાલ દરમ્યાન બની ગયો. આ પ્રસંગને “અખબારૂદ
આતિલ અકરમીન”માં વિસ્તારથી વર્ણવ્યો છે. એના પ્રમાણે વહોરાઓના ૨૬ મા દાઈ સૈયદના દાઊદ બિન અજબશાહે પિતાની બીમારીને કારણે, પોતાના હુદ્દો અને મશાએઓ સમક્ષ, સૌયદના દાઊદ બીન કુતુબશાહ પર સે જલી કરી. આથી તેઓ દાવતે હાદિયાના કાનૂન મુજબ માલિક થયા. એ સમયે યમનથી શેખ સુલેમાને પણ તેઓની તાઅતને કબૂલ કરી. ચાર વર્ષ સુધી દાઅવતનું
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૨]
મુઘલ કાલ
કામ શાંતિથી ચાલ્યું, પરંતુ પાછળથી યમનમાં શેખ સુલેમાને દાઈને દાવો કરતાં નવો ફિરકે ઊભો થયો.'
શેખ સુલેમાન સૈયદના યૂસુફ બિન સુલેમાનના(સિદ્ધપુર) પૌત્ર હતા. તેઓએ દાઈ તરીકે પોતાને દાવો ઊભો કરતાં, દાઊદી અને સુલેમાની ફિરકા ઉદ્ભવ્યા. શેખ સુલેમાનના દાવાને કબૂલ રાખનારાઓ “સુલેમાની અને રૌયદના દાઊદ બિન કુતુબશાહને વફાદાર રહેનારાઓ દાઊદી વહેરા તરીકે ઓળખાયા.૭૫
ત્યાર પછી તે આ બંને ફિરકાઓ વચ્ચે ઘણા ઝઘડા થયા. શેખ સુલેમાનને મદદ કરનાર ઈબ્રાહીમે સૈયદના દાઊદ બિન કુતુબશાહ ઉપર ગુજરાતના સૂબેદારની મદદથી એક કરોડ અને આઠ લાખ રૂપિયાને દાવો કર્યો. છેવટે અકબરના વઝીરે આઝમ અબુલ્સ ફઝલના ચુકાદાથી આ દાવો રદ થયો. અકબરે પણ શેખ દાઊદને ઘણું માન આયાને ઉલેખ આમાં છે,
ત્યાર બાદ સૈયદના અબ્દ ઉત તૈસ બિન સૈયદના દાઊદ બિન કુતુબશાહના સમયમાં અલી બિન ઇબ્રાહીમે પોતાના ઉપર નસે જલી થઈ હોવાનો દાવો કર્યો. એને દા સ્વીકારનારાઓ “અલિયા’ વહેરા તરીકે ઓળખાયા. તેઓનાં રીતરિવાજો અને ધાર્મિક માન્યતાઓ અન્ય વહેરાઓ જેવી જ છે, પરંતુ તેઓ દાઉદી કે સુલેમાની વહેરાઓ સાથે શાદી વહેવાર રાખતા નથી.
જહાંગીર ઉપર એના બચપણથી જ ઈબાદતખાનની ચર્ચાઓને પ્રભાવ પડ્યો હતો. એ પોતે સુન્ની હોવા છતાં શિયાપંથ તરફ ભાન ધરાવતા હતા. એના ધાર્મિક વિચાર ઉદાર હતા. અલબત્ત, અકબરની તુલનાએ એ સહેજ કઠોર અને સુન્નીઓ પ્રત્યે પક્ષપાતયુક્ત દેખાય છે.
- શાહજહાં ઈસ્લામનું ચુસ્તપણે પાલન કરવામાં માનતે. શરૂઆતમાં એણે કેટલાંક અસહિષ્ણુતા-ભર્યું કાર્ય કર્યા હતાં. એણે બાદશાહ સમક્ષનો સિજદ બંધ કરાવ્ય, ઈલાહી સંવત દૂર કરી હિજરી સન પુન: અપનાવ્યો. ઈ.સ. ૧૬૩૩ માં નિવાં બંધાયેલાં મંદિર તોડી પાડવાનું ફરમાન બહાર પાડ્યું. ધર્મ પરિવર્તન કરનારાને અનેક લાભ આપવાનું જાહેર કર્યું. બળપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના કેટલાક પ્રયાસ પણ કરવામાં આવ્યા, એમ છતાં એનાં બે સંતાન–દારા અને જહાંનઆરાના પ્રભાવથી આગળ ઉપર એણે આવી અસહિષ્ણુનીતિને ત્યાગ કર્યો હતે.
ઔરંગઝેબ ચારિત્ર્યવાન, પરંતુ કટર સુન્ની મુસલમાન હતો. કુરાનના આદેશ અનુસાર રાજ્ય ચલાવવામાં એ માનતો. ઇસ્લામના સિદ્ધાંતથી પ્રતિકૂળ બધી પ્રથાઓ એણે બંધ કરાવી. અકબરના સમયમાં મુલ્લાં ઉલેમાઓનું વર્ચસ દૂર થયું હતું તે ઔરંગઝેબના સમયમાં ખૂબ પ્રબળતાથી પાછું દાખલ થયું.
Page #410
--------------------------------------------------------------------------
________________
૧૧ મું]
ધર્મ-સંપ્રદાયે
૩િ૮૩
ગુજરાતના સૂબેદાર તરીકે જ્યારે ઔરંગઝેબની નિમણૂક કરવામાં આવી ત્યારે અમદાવાદના રૂઢિચુસ્ત મુલ્લાઓની ચડવણીથી એણે મહેદવિયા કેમ પર અત્યાચાર કર્યા. મુફતી અબ્દુલ કવી અને કાઝી અબ્દુલ વહાબે ઔરંગઝેબને સલાહ આપી કે પાલનપુરથી મહેદવિયા કોમના ઘર્મગુરને બોલાવવામાં આવે, જેથી એમની સાથે ઇસ્લામના સિદ્ધાંતોની ચર્ચા કરી શકાય. ઔરંગઝેબના હુકમ અનુસાર પાલનપુરથી સૈયદ રાજુ અમદાવાદ આવ્યા. ત્યાં સાંપ્રદાયિક સિદ્ધાંતની ચર્ચા થઈ, પરંતુ મૌલવીઓના મનનું સમાધાન ન થયું, આથી ઔરંગઝેબે ફતવો બહાર પાડી સૈયદ રાજને અમદાવાદ છોડી જવા ફરમાન કર્યું. સૈયદ રાજૂ અમદાવાદથી પાછા ફરતાં રુસ્તમબાગમાં વિશ્રામ અર્થે ગયા. રૂઢિચુસ્ત મુલ્લાંઓની ચડવણીથી અમદાવાદના કોટવાલે સૈયદ રાજુ પર હુમલો કર્યો. એ. દંગલમાં સૈયદ રાજૂ પિતાના ૨૨ અનુયાયીઓ સાથે શહીદ થયા. એમનાં શબને ત્યાં જ દાટી દેવામાં આવ્યાં. “મિરાતે અહમદી” અને “તારીખે પાલનપુરમાં આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. ને ધાર્મિક અસહિષ્ણુતાને આવો બીજો પ્રસંગ ઈ.સ. ૧૬૯૧ માં બન્યો. મોમનાઓ અને મનીઆઓ ઈમામશાહી ફિરકાના અનુયાયી હતા. ૧૫ મી સદીના ઉત્તરાર્ધમાં પ્રખ્યાત ઇસ્માઈલી ઉપદેશક ઇમામુદ્દીનના ઉપદેશથી કેટલાક હિંદુઓ અને લેઉવા કણબીઓ ઇસ્લામ સ્વીકારી ઇમામશાહી સંપ્રદાયમાં ભળ્યા હતા. ઈ.સ. ૧૬૯૧ માં સૈયદ શાહજી આ ફિરકાના ધર્મગુરુ હતા. એમના અનુયાયીઓ પીરાણું જઈ પોતાના ધર્મગુરુની ભક્તિ કરતા. સૈયદ શાહજીની ખ્યાતિની ઈર્યાને કારણે રૂઢિચુસ્ત મુલ્લાંઓએ ઔરંગઝેબને આ સમાચાર પહોંચાડવા. ઔરંગઝેબે ગુજરાતના સૂબેદારને હુકમ કર્યો કે રૌયદ શાહજીને શાહી દરબારમાં મોકલવામાં આવે, જેથી એ સંપ્રદાયના સિદ્ધાંતોની ચકાસણી કરી શકાય. શુજાતખાનના માણસ પીરાણા ગયા. શાહજીને લઈ અમદાવાદ તરફ જતાં માર્ગમાં શાહજીએ ઝેર પીને આત્મહત્યા કરી. એના પરિણામે મોમનાઓ અને મતીઓએ ઔરંગઝેબ સામે અસફળ બળવો કર્યો. એમાં ઘણાની હત્યા થઈ૭
- સુન્ની ઔરંગઝેબને શિયા મુસલમાનો પ્રત્યે ભારે નફરત હતી. ગુજરાતની ઇસ્માઈલી વહોરા કોમ એના રેષનું પાત્ર બની ગઈ એના હુકમથી અમદાવાદ આ કેમની મસ્જિદમાં સુન્ની ઈમામોની અને મુઅઝીમોની નિમણૂક કરવામાં આવી. ઈ.સ. ૧૭૦૩ માં એની પાસે રજૂઆત કરવામાં આવી કે ઈસા અને તાજ નામના બે વહેરાએ નાસ્તિક સિદ્ધાંતને પ્રચાર કરે છે. અમદાવાદના સદ્ર શેખ અઢામુદ્દીનની રજૂઆતને કારણે તેઓને કેદ કરવામાં આવ્યા અને
Page #411
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
મુઘલ કાલ
[
દિલ્હી દરબારમાં કેદી તરીકે રજૂ કરવામાં આવ્યા. થોડા સમય પછી એવા સમાચાર મળ્યા કે ખાનજી નામે ઇસ્લાઈલી વહેરાઓના એક નેતા, અન્ય બાર વ્યક્તિઓની મદદથી નાસ્તિક સિદ્ધાંતને ઉપદેશ કરે છે. એ લેકેએ ઈસા અને તાજની મુક્તિ માટે એક લાખ અને ચૌદ હજાર રૂપિયા એકઠા કર્યા છે. તેઓ પાસે પોતાના સિદ્ધાંતોને ફેલાવો કરતાં ૬૦ પુસ્તક પણ છે. ઓરંગઝેબે તે ગુજરાતના સૂબેદારને હુકમ કર્યો કે એ મુલ્લાંને એના બાર સાગરીત સાથે કેદ કરી, એનાં પુસ્તક તથા એકત્ર કરેલ ધન સાથે દિલ્હી દરબારમાં મોકલવામાં આવે. એ ઉપરાંત વહેરાઓનાં બાળકો તથા અશિક્ષિત મોટેરાંઓને ધર્મનું સાચું જ્ઞાન મળે તે માટે તેઓને રૂઢિચુસ્ત સુન્નીઓને અપાતું શિક્ષણ આપવામાં આવે. અમદાવાદ તથા અન્ય પરગણાની આ પ્રમાણે વ્યવસ્થા કરવાનો હુકમ એણે કર્યો અને એ માટે જરૂરી ખર્ચની રકમ ઈસ્માઈલી વહોરા કોમ પાસેથી વસૂલ કરવાની તાકીદ કરી. આ રીતે સમગ્ર વહેરા કોમ ઉપર એણે ભારે અત્યાચાર કર્યા.૮
ઔરંગઝેબની ધાર્મિક અસહિષ્ણુતા તમામ ગેરસુની લેક તરફ હતી. સુની ઉલેમાઓ અને અન્ય સૈયદ તરફ એ માની લાગણીથી જેત. આલમ રજાનો હવાલો સંભાળતા બુખારી સૈયદને એણે ઘણી બક્ષિસ આપી હતી.
ઔરંગઝેબ રૂઢિચુસ્ત સિદ્ધાંતોના પાલનમાં હમેશાં વ્યસ્ત રહેતા. એના પિતાને કેદ કરી એ દિલ્હી સલ્તનતને અધિકારી બની ગયો હતો. ઈસ્લામના નિયમ પ્રમાણે જુમાની નમાઝમાં પોતાના ખુતબો પઢવા માટે એણે કાજીને વિનંતી કરી. પરંતુ તે સમયના સામ્રાજ્યના કાજી ઉસ્ કુજાતે પિતાની હયાતીમાં પુત્રના નામનો ખુબ પઢવાનો ઇનકાર કર્યો. આથી ઔરંગઝેબ દ્વિધામાં પડ્યો. તે સમયે ગુજરાતના અણહિલપુર પાટણના એક સુન્ની વિદ્વાન, શેખ અબ્દુલ વહાબે ઔરંગઝેબને દ્વિધામાંથી મુક્ત કર્યો. શેખ કાજી ઉસ્ કુજજાત સાથે ધાર્મિક ચર્ચા કરી એમણે સિદ્ધ કર્યું કે ઔરંગઝેબના નામને ખુબ પઢવાનું શાસ્ત્રસંમત છે. આ સેવાની કદર કરીને ઔરંગઝેબે શેખ અબ્દુલ વહાબને કાજ ઉલૂ ઉજજાતને ઊંચા હોદ્દા પર નીમ્યા.
ઔરંગઝેબનાં બધાં કાર્યો પાછળ એની ધાર્મિક ભાવના દેખાય છે. અન્ય ધર્માવલંબીઓને અને અન્ય મુસિલમ સંપ્રદાયને એનામાં ધાર્મિક ઝનૂન દેખાય એ રવાભાવિક છે. પરંતુ ચારિત્ર્યશુદ્ધિ અને સિદ્ધાંત-પાલનમાં એ અટલ હતો. એ દૃષ્ટિથી જોતાં સારાયે સામ્રાજ્યમાં એણે સુની સિદ્ધાંતનું પ્રચલન કર્યું.
બહાદુરશાહ શાહઆલમ ૧લે શિયામતાવલંબી હતો. એના સમયમાં ઈ.સ. ૧૭૦૮ માં ગાઝીઉદીનખાનને અમદાવાદના સૂબેદાર તરીકે મોકલવામાં
Page #412
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રદાય
[૩૮૫
આવ્યો હતો. બહાદુર શાહે પિતાના એ સૂબેદારને હુકમ કર્યો કે શુક્રવારની આમ નમાઝમાં, જ્યારે પેગંબર સાહેબના ઉત્તરાધિકારીઓનાં નામ લેવામાં આવે ત્યારે, હજ. અલીનાં બિરુદોમાં “વસી” (વારસદાર) શબ્દ ઉમેરવામાં આવે અમદાવાદની જામે મજિદમાં જ્યારે ખતીબે એ પ્રમાણે શબ્દપ્રયોગ કર્યો ત્યારે સૂબેદાર સાથે આવેલ તુરાની સિપાહીઓએ એને વિરોધ કર્યો અને ફરીથી એ શબ્દપ્રયોગ ન. કરવાની ખતીબને ચેતવણી આપવામાં આવી, પરંતુ આ બાબતમાં એ મક્કમ રહેતાં એક રૂઢિચુસ્ત મુસલમાને એને મિમ્બર (વ્યાસપીઠ) પરથી ખેંચી કાઢી એનું ખૂન કર્યું.
આ બધા પ્રસંગે પરથી મુઘલ કાલ દરમ્યાન ઇસ્લામનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. રાગા જાહ્ય શારામ બાદશાહ દ્વારા ધાર્મિક સિદ્ધાંતને પુષ્ટિ મળતી અને એ પ્રમાણે પ્રજાએ પોતાની માન્યતાઓ અને સિદ્ધાંત ઘડવાં પડતાં. સામાન્ય મુસલમાન તે ઈસ્લામના મૂળભૂત સિદ્ધાંતના પાલન દ્વારા પોતે મુસ્લિમ તરીકે જીવી શકતો, પરંતુ સાંપ્રદાયિક સંસ્કાર પામેલ મુસ્લિમ અન્યમતાવલંબી મુસલમાન સાથે સંઘર્ષમાં આવતો. રૂઢિચુસ્ત મુલ્લાઓ પોતાનું વર્ચસ ચાલુ રાખવા માટે અનેક પ્રયત્ન કરતા. પરિણામે આંતરિક સંઘર્ષ ઉત્પન્ન થતો. અકબર જેવા ધર્મસહિષ્ણુ બાદશાહના સમયમાં આવા સંધર્ષ ઘણા ઓછા જોવા મળે છે, પરંતુ ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત બાદશાહના સમયમાં રૂઢિચુરત મુલ્લાંઓના વર્ચસ નીચે આવા ઘણું સંઘર્ષ પ્રગટ થયા છે.
૩. જરથોસ્તી ધર્મ વસવાટ અને પ્રસાર
ઈ.સ. ૧૫૧૬ માં નવસારીમાં પવિત્ર આતશ લાવ્યા બાદ પારસીઓએ ઘણી પ્રગતિ કરી હતી. પવિત્ર આતશને વાંસદાથી નવસારી લાવવામાં આવ્યો ત્યારે સંજાણના ત્રણ બેદી નવસારી આવીને વસ્યા હતા. નવસારીમાં આ સમયે જે મૂળ પારસીઓ હતા તે ભાગરિયા કે ભાગલિયા તરીકે ઓળખાયા, કેમકે પોતાની કમાણીને–આવકને ભાગ તેઓ વહેંચી લેતા હતા.૮• ધાર્મિક ક્રિયાવિધિ કરવાના હક બાબત નવસારીના ભાગરિયા અને સંજાણ બેદ વચ્ચે વખતોવખત મતભેદ ઊભા થતા હતા અને અંદરોઅંદર તકરાર ચાલતી હતી. આ તકરારે નવસારીમાં વારંવાર ભયાનક રૂપ લીધું હતું અને એને નિકાલ આતશને પિતાના ખર્ચે નવસારી લાવનાર પ્રતિષ્ઠિત શેઠ ચાંગા આશા કે નવ
ઈતિ-૬-૨૫
Page #413
--------------------------------------------------------------------------
________________
૨૮૧]
મુઘલ કાલ
•
સારીના પહેલા વડા દસ્તૂર મહેરજી રાણા પણ લાવી શક્યા ન હતા. ૮ આમ છતાં પવિત્ર આતશને કારણે પારસીઓના નવા મથક તરીકે નવસારીની ખ્યાતિ દેશવિદેશમાં પ્રસરી હતી. મુઘલ બાદશાહે અને જરથોસ્તીએ
એમ કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબર ઈ.સ. ૧૫૭૩ માં સુરતમાં હતો ત્યારે એને નવસારીના પ્રથમ વડા દસ્તૂર માહયાર–માહયારજી–મહેરજી રાણું સાથે મુલાકાત થઈ હતી. બાદશાહ એમની સાથેની ધર્મચર્ચાથી ઘણો પ્રભાવિત થયા હતો. તેહપુર સીક્કીના ઇબાદતખાનામાં ધર્મચર્ચા કરવા માટે બાદશાહ અકબરે ઈ.સ. ૧૫૭૮ માં એમને દિલ્હી આવવા આમંત્રણ પાઠવ્યું હતું. અકબરે એમની પાસેથી જરસ્તી ધર્મના સિદ્ધાંતોની સમજ કેળવી હતી. એમની આચારવિચારની પવિત્રતાથી અકબર અંજાર્યો હતો. એમના ઉપદેશની અને વ્યક્તિત્વની અકબર ઉપર એવી ઊંડી અસર થઈ હતી કે એણે પોતાના એક સિક્કા પર જરથોસ્તી ધર્મનો સિદ્ધાંત કેતરાવ્યો હતો. એ આ પ્રમાણે હતોઃ “જે માણસ સીધા રસ્તા ઉપર ચાલે છે તેને મેં કદી સંકટમાં જોયો નથી.”૮૨ પિતાના કુટુંબના નિભાવ અર્થે દસ્તુર મહેરજીને નવસારીના પારોલ પરગણુમાં ૨૦૦ વીઘાં જમીન બાદશાહ અકબરે ભેટ આપી હતી. આ દસ્તૂરના અવસાન બાદ એના દીકરા કેકાબાદને બીજી ૧૦૦ વીઘાં જમીન કુટુંબના નિર્વાહ અથે આપી હતી. ભૂમિદાનનાં આ બંને ફરમાન અકબરે અનુક્રમે ઈ.સ. ૧૫૯૦ અને ૧૬૦૩ માં કર્યા હતાં.૮૩ અકબરે પિતાના ઇબાદતખાનામાં ઈ.સ. ૧૫૮૦ માં પવિત્ર આતશ બહેરામની સ્થાપના કરી હતી અને જાહેરમાં એ આતશની અને સૂર્યની ઉપાસના કરતો હતો. ગુજરાતમાંથી પારસી દસ્તૂરોનું જે પ્રતિનિધિ મંડળ ઈ.સ. ૧૫૮૨ માં અકબરને મળવા ગયું હતું તેને એના પર નોંધપાત્ર પ્રભાવ પડયો હતો. અકબરે ઈ.સ. ૧૫૮૪ માં જે ન “ઇલાહી સંવત” શરૂ કર્યો હતો તેમાં મહિના અને દિવસેની ગણતરી ઈરાની પંચાંગ પ્રમાણે સ્વીકારીને મહિના તથા દિવસનાં નામ ઈરાની રાખ્યાં હતાં. વળી અકબરે પોતાના રાજ્યમાં જરથોસ્તી ધર્મના ઉત્સવો અને તહેવારે ઊજવવાની જાહેરાત પણ કરી હતી.૮૫
બાદશાહ જહાંગીરે પોતાના રાજ્ય-અમલ દરમ્યાન ઈ.સ. ૧૬૧૮માં નવસારીના બે દસ્તૂરોને ભૂમિદાન અંગેનું ફરમાન કાઢેલું. આ બે દરદૂર તે મુલા જમા૫ અને મુલ્લા હોશંગ. ગુજરાતની લાંબી મુલાકાત દરમ્યાન બાદશાહ જહાંગીર અમદાવાદ આવવાને હતો ત્યારે એના દરબારમાં એને મળવા માટે
Page #414
--------------------------------------------------------------------------
________________
૧૧ મું],
ધર્મ-સંપ્રદાય
[૮૭
આ બે દરતૂરેએ ઘણા લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક રાહ જોઈ હતી. બાદશાહ જ્યારે દરબારમાં પધાર્યા ત્યારે એમને તેઓએ નવસારીના જઈ અત્તરની ચાર બાટલી ભેટ ધરી હતી. આ ભેટથી પ્રસન્ન થઈને જહાંગીરે તેઓને પોતાના દરબારમાં સે રૂપિયા રોકડા અને સુરત જિલ્લાના નવસારી કમ્બાની ૧૦૦ વીઘાં જમીન દાનમાં આપી હતી.૮૪
આ દસ્તૂરોની વંશાવળી જોતાં એમ જણાય છે મુલ્લા જામાસ્પનું મૂળ નામ ચાંદજી કામદીન હતું. સ્થાનિક આધારભૂત વાયકા પ્રમાણે બાદશાહ અકબર એમને “મુલા જામાસ્પ”નું બિરુદ આપ્યું હતુ. શક્ય છે કે નવસારીથી પારસીએનું જે પ્રતિનિધિમંડળ અકબરને મળવા માટે દિલ્હી ગયું હતું તેમાં દસ્તૂર મહેરજીની સાથે ચાંદજી કામદીન પણ ગયા હોય અને એમની સાથેની ધર્મચર્ચાથી પ્રભાવિત થઈને એમને આ બિરુદ આપવામાં આવ્યું હોય.૦૭
અકબરે શરૂ કરેલે ઇલાહી સંવત જહાંગીરે ચાલુ રાખ્યો હતો અને પોતે ચુસ્ત મુસ્લિમ હોવા છતાં એણે પોતાની આત્મકથામાં વર્ષોની સંખ્યા અને માસનાં નામ ઇલાહી સંવત પ્રમાણે આપ્યાં છે.૮૮ - ઓરંગઝેબે જજિયારે હિંદુઓની જેમ પારસીઓ ઉપર પણ નાખે હતો. વળી સુરતમાં મુઘલ અમલદારે પારસીઓને જુદા જુદા પ્રકારે કનડગત કરતા હતા. આ બધાં કારણેથી સુરતના નામાંકિત દાનવીર પારસી રુસ્તમ માણેકે ઈ.સ. ૧૬૬૦ માં દિલ્હી રૂબરૂ જઈને ઔરંગઝેબને ફરિયાદ કરી હતી. પરિણામે ઔરંગઝેબે પારસીઓ પાસેથી લેવાતો જજિયારે રદ કર્યો હતો.
૧૭ મી સદીના ઉત્તરાર્ધમાં રુસ્તમ માણેક શેઠે • સુરતમાં તેમજ એની આસપાસનાં ગામોમાં ઘણું પુલે કૂવા તળાવ ધર્મશાળાઓ વગેરે બંધાવ્યાં હતાં. ગુજરાતના પારસી સમાજમાં દાનવીર તરીકે એમની ખ્યાતિ હતી. આજે પણું સુરતમાં જે વિસ્તારમાં એમની મિલકત હતી તે “સુરતમપરા” નામથી ઓળખાય છે.૯૧
આતશ બહેરામ-નવસારીથી વલસાડમાં
ગુજરાતમાં પારસીઓની વસ્તી વધતાં તેઓની ધાર્મિક ક્રિયાવિધિ માટે બેદોએ પાંચ પંથક પાડ્યા હતા, આમ છતાં તેઓ વચ્ચે વખતોવખત વિખવાદ થતો હતો. સંજાણથી આવેલા માબેદે અને નવસારીમાં વસતા અસલ મેબે વચ્ચે ઈ.સ. ૧૫૧૬ થી આવકની વહેંચણીના ભાગ અંગે વિખવાદ શરૂ થયો હતો. આ વિખવાદે ઈ.સ. ૧૬૮૬ માં ઉગ્ર સ્વરૂપ લીધું. નવસારીમાં મોટું
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૮)
મુઘલ કાલ
રમખાણ થયું. આ રમખાણ સંજાણું અને ભાગરિયા અથરનાનેતેમજ બેહદીને વચ્ચે જામ્યું હતું, જેમાં કેટલાકને મતે આઠર અથવા એક અજ્ઞાત પાસી કવિ કે જેણે “સંજાણા ભાગરિયાના વિખવાદનું કાવ્ય રચ્યું છે તેને મત મુજબ, સાત૩ પારસીઓનાં ખૂન થયાં. આ રમખાણમાં ઘણા પારસી ઘવાયા હતા. પરિણામે નવસારીના છ મોબેને ખૂન કરવાના આરોપસર સુરતના બંદીખાનામાં કેદ પૂરવામાં આવ્યા હતા. નવ મહિના બાદ સુરતના વડા અકબર મોદી કુંવરજી નાનાભાઈનાં પ્રયત્ન અને લાગવગથી તેઓને છેડી મૂકવામાં આવ્યા હતા. આ કારણથી નવસારીના બેહદીનેએ ખૂબ ઊહાપોહ કર્યો હતો. નવસારીમાં થયેલા આ વિખવાદને કેર્ટકચેરીને આશરે લેવા છતાં સહેલાઈથી અંત આવ્યું ન હતું. ગાયકવાડ સરકારના હુકમથી છેવટે સંજાણા
બેદે આતશ બહેરામને નવસારીથી ઈ.સ. ૧૭૪૧ માં વલસાડ લઈ ગયા ત્યારે જ આ વિખવાદને અંત આવ્યો.૯૪
સુરતમાં પારસીઓને વસવાટ
મુઘલ કાલમાં નવસારી અને અન્ય પંથકના પારસીઓએ પણ સુરતમાં ધંધાર્થે આવીને વસવાટ શરૂ કર્યો હતો. અહીં વેપાર માટે યુરોપના દેશમાંથી જે વેપારીઓ આવતા હતા તેમના દલાલ દુભાષિયા નાણાવટી કે ભાગીદાર તરીકે પારસીઓ આવીને સ્થિર થયા હતા. વળી સુરત અને એની આસપાસનાં ગામમાં પારસીઓની વસ્તી વધવાથી ગોદાવરા પંથકના વડા મથક અંકલેશ્વરમાંથી ચાર બેબે નામે પેસ્તન ખોરશેદ, અર્પદયાર ચાંદા, કામદીન બહેરામ અને લીમ મહેરજીને મેકલવામાં આવ્યા હતા.૫
ઈ.સ. ૧૭૨૧ માં ૨૬ મી નવેમ્બરે જામાસ્પ નામને એક ઈરાની મેબેદ સુરત આવ્યો હતો. એણે અહીંના પારસીઓના પંચાંગની ગણતરીમાં એક મહિનાને "ફાવત જોયો હતો, પરંતુ સુરતના પારસીઓનું આ બાબતમાં ધાર્મિક ઝનૂન જોઈને એ ગભરાયો હતો. એણે સુરતના દસ્તૂર દારાબને, નવસારીના દસ્તૂર જામાસ્પ આશાને અને ભરૂચના દસ્તૂરને “ઝંદ-પહેલવી” શાસ્ત્રગ્રંથ શીખવ્યો હતો.૯૪
જજ બુથિયર નામનો અંગ્રેજ અમલદાર સુરતમાંથી ઈ.સ. ૧૭૧૮ માં પ્રાપ્ત કરેલી વંદીદાદ, વિસ્પદ અને ગંદ-અવસ્તાની નકલે સ્થાનિક પારસીઓ પાસેથી મેળવી ઈ.સ. ૧૭૨૩ માં ઈગ્લેન્ડ ગયા હતા, પરંતુ ઈંગ્લેન્ડમાં આ પુસ્તક વાંચનાર કોઈ હતું નહિ ૯૭
Page #416
--------------------------------------------------------------------------
________________
૧૧ મું].
ધર્મ-સંપ્રદાય
પીંઢારાઓના ત્રાસને કારણે ઈ.સ. ૧૭૩૩ માં સંજાણું પારસીઓ પવિત્ર આતશને નવસારીથી જોખમ વહોરીને સલામત રીતે રાતોરાત સુરત લઈ આવ્યા હતા અને એ જ વર્ષમાં પાછા સુરતથી નવસારી લાવ્યા હતા.૯ આતશ બહેરામ-નવસારીથી ઉદવાડા
નવસારીથી પવિત્ર આતશને ઈ.સ. ૧૭૪૧ માં વલસાડ લાવ્યા હતા, પરંતુ રાજકીય ઊથલપાથલને કારણે ત્યાંથી સંજાણા મોરબેદ પાર નદી ઓળંગીને ઈ.સ. ૧૭૪૨ ના ઓકટોબર માસની ૨૮ મી તારીખે આ પવિત્ર આતશને ઉદવાડા લઈ ગયા.૯ ઉદવાડામાં શેઠ બનાજીએ બંધાવી આપેલ આતશ બહેરામમાં એ પવિત્ર આતશ રાખવામાં આવેલ છે. ઈરાનથી લાવેલા પવિત્ર આતશને લગભગ અઢીસે વર્ષથી પારસીઓએ ઉદવાડામાં જતનપૂર્વક આદરથી જાળવી રાખેલ છે. આ કારણથી જ પારસીઓ માટે ઉદવાડા સૌથી અગત્યનું તીર્થધામ બન્યું છે. વસવાટને વિસ્તાર
ઈ.સ. ૧૬૪૦માં અંગ્રેજોએ પોતાને વેપાર સુરતથી મુંબઈ ખસેડ ત્યારે એ વર્ષમાં સુરત પાસેના સુમારી ગામના દેસલજી નાનાભાઈએ મુંબઈમાં વસવાટ કર્યો હતો ને તેઓ પોર્ટુગીઝ સત્તાવાળાઓના કારભારી તરીકે નોકરીમાં રહ્યા હતા.•• પારસીઓની વસ્તી વધવાને કારણે મુંબઈમાં જુદા જુદા વિસ્તારમાં પારસી દાતાઓ તરફથી વખતોવખત દખમાં બાંધવામાં આવતાં હતાં.
આ સમયમાં પારસીઓ નવસારી વલસાડ સુરત ઉમરગામ ભરૂચ અંકલેશ્વર ખંભાત સોનગઢ નવાપરા વ્યારા વસાઈ અમદાવાદ મુંબઈ થાણું પુણે વગેરે સ્થળોએ વસતા હતા અને પિતાને ધર્મ પાળતા હતા.
પાદટીપ
૧. દુર્ગાશંકર શાસ્ત્રી, “શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૭૭ ૧. એજન, પૃ. ૧૪૫ ૨. “
કચ્છની સાંસ્કૃતિક યાત્રા, “પથિક', વર્ષ ૧૩, અંક ૩, પૃ. ૭૭ ૩. દુર્ગાશંકર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૬૮ ૪. નાકર કવિ દિશાવાળ વણિક હતો; પોતે રચેલાં આખ્યાન પોતાના એક બ્રાહણ મિત્ર
મદન કે મદન સુતને વેગક્ષેમ અર્થે સેંપી દેતો હતો (કે. કા. શાસ્ત્રી, “કવિચરિત', ભાગ ૧, પૃ.૧૦૪). અનુમાન થાય છે કે નાકરને એ મિત્ર પૌરાણિક કે માણભટ્ટ હશે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૦]
' મુઘલ કાલ
પ. દુર્ગાશંકર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૬૪-૬૫ ૬. શ્રીમાલ પુરાણ” (અધ્યાય ૭૦) અનુસાર, શ્રીમાળીઓનાં કેટલાંક ગેત્રોની કુલદેવતા
વટયક્ષિણી અને કેટલાંકની ભૂતેશ્વરી છે. અર્વાચીન શ્રીમાલ કે ભીનમાલના પાદરમાં ક્ષેત્રપાલનું મંદિર છે ત્યાં ક્ષેત્રપાલ ઉપરાંત વટયક્ષિણ અને ભૂતમાતાની પૂજા થાય છે. સરસ્વતીના તીરપ્રદેશનાં તીર્થો વર્ણવતાં “સરસ્વતીપુરાણ માં (સર્ગ ૧૬, બ્લેક ૨૧૫) સહસ્ત્રલિંગ સરોવરના કિનારે ભૂતમાતાનું મંદિર હોવાનું કહ્યું છે. પ્રભાસપાટણમાં ભૂતમાતાનું મંદિર હોવાનું “પ્રભાસખંડ'માં છે. ભૂતમાતા એ જ ગુજરાતપ્રસિદ્ધ બૂટમાતા. અરણેજ ઉપરાંત વઢવાણમાં લખતરમાં અને મહેસાણા પાસે બૂટા પાલડી ગામમાં બટ માતાનાં મંદિર છે ( ભો. જ. સાંડેસરા, “અનુસ્મૃતિ',
પૃ. ૩૩-૩૪). ૭. નર્મદાશંકર મહેતા, “શાક્ત સંપ્રદાય', પૃ. ૮–૯૯ ૮. લે. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૭૪ ૯. ગાયક્વાડ ઓરિયેન્ટલ સિરીઝના ૮૧ મા ગ્રંથ તરીકે ૧૯૩૭ માં એ પ્રસિદ્ધ થયો છે. ૧૦. નર્મદાશંકર મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૧૧-૧૧૫ ૧. એ જ, પૃ. ૧૧૯
૧૨. એ જ, પૃ. ૧૨૦-૧૨૭ ૧૩. એ જ, પૃ. ૧૨૭. જમીબાઈનાં જીવન અને કવનના વિગતે પરિચય માટે જુઓ
૬ઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલમાં શ્રી ડાહ્યાભાઈ દેરાસરીને નિબંધ
જનીબાઈ–એક પ્રાચીન શાક્ત કવયિત્રી'. ૧૪. Commissariat, History of Gujarat, Vol. II, p. 388 ૧૫. કે. કા. શારી, “ શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી', પૃ. ૫૧ તથા ૧૬૪ ૧૬, નરેડામાં ગોપાલદાસ ક્ષત્રિયના ઘરમાં વલ્લભાચાર્યજી મુકામ કરતા. ગોપાલદાસની
વિનંતીથી આચાર્યશ્રીએ એમને ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવ્યું હતું. આ શ્રી.
શ્યામલાલજીનું સ્વરૂપ, જે હાલ અમદાવાદમાં કાલુપુરમાં દેશીવાડાની પિાળમાં શ્રી નટવરલાલ નજીક વિરાજે છે (કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૯૩). લોકસમુદાયમાં
આ મંદિરની પ્રસિદ્ધિ નટવરલાલ-શ્યામલાલના મંદિર તરીકે છે. ૧૭, સિદ્ધપુરથી વલ્લભાચાર્યજી પાટણ પધાર્યા હતા અને એમણે સહસ્ત્રલિંગ સરોવરના
કિનારે મુકામ કર્યો હતો એવી સ્થાનિક અનુશ્રુતિ છે તથા “વલ્લભદિગ્વિજય આદિ ગ્રંથનું એને અનુમોદન છે. પાટણમાં એમણે ભાગવતપારાયણ નહિ કર્યું હોય અને તેથી ત્યાંના નિવાસસ્થાને બેઠક તરીકે પ્રસિદ્ધિ નહિ મળી હોય એમ જ અનુમાન થાય છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
૧૧ મું] ધર્મ-સંપ્રદાય
T૩૯ ૧૮. વલ્લભાચાર્યજીની ૮૪ બેઠકના પરિચય માટે જુઓ કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ.
૧૭–૧૯૬. ૧૯. એ જ, પૃ. ૧૭૩
૨૦. એ જ, પૃ. ૧૭૪ ૨. નવીનચંદ્ર આચાર્ય, “મુઘલકાલીન ગુજરાતનો ઇતિહાસ', પૃ. ૨૨૬-૧૭ ૨૨. કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૭૪
ર૩. એ જ, પૃ. ૧૭૫ ૨૪. એ જ, પ્રસ્તાવના, પૃ. ૭-૮. આ કાલમાં દોરાયેલાં કૃષ્ણચરિતવિષયક ચિત્રોમાં
મુઘલ વેશભૂષાની ભારે અસર છે. આજે પણ ગુજરાતમાં ભજવાતા ભવાઈના વેશમાંના કૃણચરિત-વિષચક વેશોના પોશાક આદિ ઉપર સ્પષ્ટ મુઘલ પ્રભાવ છે. સંભવ છે કે એ વેશેનું છેવટનું સંકલન મુઘલ કાલમાં થયું હોય. ઉદાહરણ તરીકે, જેન ધાતુપ્રતિમા–લેખ પરથી જણાય છે કે વાયડા જ્ઞાતિને સારો એવો ભાગ અગાઉ જૈન ધર્માનુયાયી હતો. વાયડા જ્ઞાતિના મૂળ સ્થાન (પાટણ પાસેના) વાયડ ઉપરથી જેનોને વાયડ ગરછ નીકળે છે અને એમાં પ્રસિદ્ધ જૈન આચાર્યો થઈ ગયા છે. એ આખી જ્ઞાતિ વલ્લભાચાર્યજી પછીના સમયમાં પુષ્ટિમાર્ગની અનુયાયી થઈ જણાય છે. શ્રીમાળી પોરવાડ મોઢ ખડાયતા લાડ
નાગર વાણિયા આદિમાં પણ આવાં સંપ્રદાય-પરિવર્તન થયાં. ૨૬. કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૭૪ ર૭. કે. કા. શાસ્ત્રી, “કવિચરિત', ભાગ. ૨, પૃ. ૯૪-૯૭ ૨૮. એ જ, પૃ. ૪૯૮-૯૯
૨૯. એ જ, પૃ. ૫૦૦-૫૦૧ ૩૦. કે. કા. શાસ્ત્રી, “શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી', ૫. ૧૫૫, ૨૧૫ ૩૧. દ્વારકાથી રણછોડજીની મૂર્તિ ભક્ત બેડાણા ડાકોરમાં લાવ્યો એ પ્રસિદ્ધ અનુશ્રુતિ
મિરાતે અહમદી'એ પણ આપી છે અને એ ઘટના સં. ૧૨૧૨(ઈ.સ. ૧૧૫૬)માં બની હોવાનું નોંધ્યું છે (મિરાતે અહમદી', ગુજ. ભાષાંતર, ભાગ ૨, પૃ. ૧૫૫). કવિ ગોપાલદાસે રચેલા બોડાણું આખ્યાન'માં પણ સં. ૧૨૧ર નું વર્ષ આપ્યું છે (૬. કે. શાસ્ત્રી, વિષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત), ઈતિહાસ પૃ. ૩૬૩). આ અનુકૃતિને બીજે કઈ આધાર હજી મળ્યો નથી. “બેડાણું આખ્યાન' સં. ૧૭૮૧(ઈ.સ. ૧૭૨૫)માં રચાયું હોઈ ડાકોરનું તીર્થ એ પહેલાનું તો નિશ્ચિતપણે છે. વડોદરાવાસી કવિ નાકર સં. ૧૫૭૨(ઈ.સ. ૧૫૧૬)માં ડાકોરની જાત્રાએ ગયો હતો એમ એણે પોતે જ “હરિશ્ચ દ્રાખ્યાન (કડવું ૩૫)માં કહ્યું છે. પેશવાને સૂબો આપ્પાજી ગણેશ ઈ.સ. ૧૭૬૦માં અમદાવાદ આવતાં પહેલાં, માર્ગમાં, ડાકેરની યાત્રાએ ગયો હતો (Commissariat, op. cil, p. 556), પણ ડાકોરનું હાલનું મંદિર પેશ્વાના શરાફ ગેપાળ જગન્નાથ તાંબેકરે ઈ.સ. ૧૭૭૨ માં બંધાવ્યું હતું. ડાકોર એ તળગુજરાતનું સૌથી મોટું વૈષ્ણવ તીર્થ છે અને એ અસાંપ્રદાયિક હોઈ જૂના સમયના પૌરાણિક વૈષ્ણવ ધર્મના સાતત્યરૂપ છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૨]
મુઘલ કાલ
પ્રિ.
૩ર. રુદ્રમાળ વિશે “મિરાતે અહમદી' લખે છે : “સરસ્વતી નદી ઉપર સિદ્ધરાજ
જયસિંહે બંધાવેલું એ મોટું મંદિર છે. અહીં મૂર્તિઓ અને એના શણગાર ઘણા સારા મૂકેલા હતા, અહીં પૂજા ઘણુ ઠાઠથી થતી. મુસલમાનના વખતમાં એની ખરાબી થઈ. અમદાવાદ વસાવનાર સુલતાન અહમદે એમાંની મૂર્તિઓ કાઢી નાખી અને મસ્જિદની નિશાની કરી દીધી હવે ઘણો વખત વીથી ખંડેર થઈ જઈ એની પથ્થરની ઇમારતે બાકી રહી છે (“મિરાતે અહમદી', ગુજરાતી ભાષાંતર,
ભાગ ૨, પૃ. ૧૫૫-૫૬). ૩૩. “મિરાતે અહમદ” (ગુજ. ભાષાંતર), ભાગ ૨, પૃ. ૧૪૪-૫૬ ૩૪. આ મંદિરમાંની મૂર્તિ સારંગપુર દરવાજા બહાર, સારંગપુર નામે પરામાં હતી,
પણ વારંવારનાં બખેડા અને લૂંટફાટમાં એ પરાનો નાશ થતાં, શહેરમાં સારંગપુર ચકલા પાસેના હાલના સ્થળે એની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી (Commissariat,
op. cit, p. 554). ૩૫. એ જ, પૃ. ૧૫૬. “મિરાતે અહમદી' આ મંદિર વિશે લખે છે કે એ “હમણાં
દેશીવાડાની પોળમાં વ્રજભૂખણના ઘરમાં છે. આખા દિવસમાં પાંચ વખત જઈને વાણિયા ત્યાંનાં દર્શન કરે છે અને આ મંદિરનું મહાભારત ખચ પૂરું પાડે છે.'
સ્પષ્ટ છે કે નટવરલાલ-શ્યામલાલના પુષ્ટિમાર્ગીય મંદિર વિશે તવારીખકાર લખે છે. ૩૬. એ જ, પૃ. ૧૫૬-૫૮, આશાપૂરીનું મંદિર કૃપાશંકર નાગરે નવું બનાવ્યું હતું
એમ “મિરાતે અહમદી' નેધે છે. ૩૭. એ જ, પૃ. ૧૫૮-૫૯. અમદાવાદમાં કારંજના મેદાનમાં, આઝમખાનની સરાઈ
પાસે, ભદ્રના કિલ્લાને અડીને આવેલા ભદ્રકાલીના સુપ્રસિદ્ધ મંદિરને ઉલ્લેખ સર : મિરાતે અહમદી માં નથી એ સૂચક છે. ઈ.સ. ૧૭૫૮ માં અમદાવાદ
મરાઠાઓના પૂર્ણ આધિપત્ય નીચે આવ્યું ત્યાર પછી એ મંદિર બંધાયું લાગે છે. ૩૮. અહીં “મિરાતે અહમદી એ દધીચિ ઋષિની તપશ્ચર્યા વિશેની આખ્યાયિકાને પણ
ઉલ્લેખ કર્યો છે. ૩૯. અહીં “મિરાતે અહમદી' લેટેશ્વર તીર્થની વાત કરે છે, જે ઉત્તર ગુજરાતની લોક
બેલીમાં આજ સુધી ટી” તરીકે ઓળખાય છે. ૪૦. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ સરેવરને ટૂંકો પણ સ્પષ્ટ વૃત્તાંત
મિરાતે અહમદી'એ આપ્યો છે. વિશેષમાં એ લખે છે: “પાટણ શહેરના જૂના કિલ્લાની હદમાં હતું એ (તળાવ) હમણાં ઉજજડ છે.....ઇરલામીઓ ત્યાં આવી પહોંચ્યા ત્યાંસુધી બ્રાહ્મણો (ત્યાં) આ પૂજા કરતા હતા : ત્યાર પછી આ તળાવ માણસે અને જાનવરોના પાણી પીવાના કામમાં આવવા લાગ્યું. ઔરંગઝેબના રાજયમાં માટી કાઢવા અને પાછું લાવવાના કામ ઉપર એક દરોગો રાખેલો અને
Page #420
--------------------------------------------------------------------------
________________
ના મુ]
ધમ-સંપ્રદાયો
[૩૯૩
એ મરામત ખર્ચ સરકારી ખજાનામાંથી મળતું હતું, જેથી કરી એમાં પાણી બરાબર ભરેલું રહેતું હતું, હમણાં એમાં કચરો ભરાઈ ગયો છે અને ભોંય બરાબર થઈ ગયું છે, તેની કઈ ખબર લેતું નથી પરંતુ તેની નિશાનીઓ બરાબર છે” (“મિરાતે અહમદી'
ગુજ, ભાષાંતર, ભાગ ૨, પૃ. ૬૪-૬૫). ૪૧. એ જ, પૃ. ૧૬૦-૬૫ ૪૨. એ જ, પૃ. ૧૩૪-૪૩ ૪૩. એ જ, પૃ. ૧૪૦-૪૩ ૪૪. એ જ. પૃ. ૧૬૫-૬૭. “મિરાતે અહમદી નો કર્તા દીવાન અલી મુહમ્મદ ખાન લખે
છે કે ગુજરાતના મુઘલ સૂબા, જોધપુરના મહારાજા અભયસિંહના નાયબ રતનસિંહ ભંડારીને પૂછીને પોતે જૈનધર્મ વિશેની માહિતી આપી છે. રતનસિંહ ભંડારી ચૌહાણું રાજપૂત, પણ ધમેં શ્રાવક હતો (એ જ, પૃ. ૧૬૬).
Commissariat, op. cit., p. 509 ૪૬. નવીનચંદ્ર આચાર્ય, ઉપર્યુક્ત, પૃ. ૨૪૧ ૪૭. મેહનલાલ દેસાઈ, જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૫૫ ૮. જિનવિજયજી, “પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભાગ ૨, લેખ નં. ૫૧૧-૧૩ re. Commissariat, op. cit. pp. 509 t. ૫૯. સ્થાનિક અનુશ્રુતિ છે કે પાટણ પાસેના વાલીપુર ગામમાં પાર્શ્વનાથની આ મૂર્તિ
હતી, પણ ત્યાં શ્રાવકોની વસ્તી ઘસાઈ જવાથી એ મૂર્તિની પાટણમાં નૂતન મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પાટણની એક જૂની ચૈત્યપરિપાટીમાં વાડીપુર ગામ તથા એમાંના મંદિરને ઉલ્લેખ છે તથા સં. ૧૫૯૮(ઈ.સ. ૧૫૪૨)માં સમવિમલસૂરિએ પાટણમાં ચાતુર્માસ કર્યો તે સમયે તેઓ જિનવંદનાથે વાટિકપુર-વાડીપુર ગયા હતા એવો એક નિર્દેશ એક પટ્ટાવલી (વિવિધ ગચ્છીય પટ્ટાવલીસંગ્રહ, પૃ. ૫) માં
છે, જે અનુશ્રુતિનું સમર્થન થાય છે. ૫૧. આ શિલાલેખના સંપૂર્ણ પાઠ તથા એના અનુવાદ માટે જુઓ ભોગીલાલ સાંડેસરા,
વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખ.” પૃ. ૯૫-૧૦૦. પર. એ જ. મહુવા(સૌરાષ્ટ્ર)માં પ્રતિષ્ઠિત થયેલી આચાર્ય હીરવિજયસૂરિની મૂર્તિ
નીચેના શિલાલેખમાં વિક્રમ સં. ૧૬૫૩ સાથે “પાતસાહી શ્રી અકબરપ્રવર્તિત સં. ૪૧' અર્થાત ઇલાહી સંવતનો ઉલ્લેખ છે (મુનિ વિદ્યાવિજયજી, “સૂરીશ્વર અને
સમ્રાટ’ પ્રસ્તાવના, પૃ. ૫).. ૫૪. મેહનલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૂ. પ૬૩-૧૪ - ૫૪. એ જ, પૃ. ૫૬૬ ૫૫. આ વિશેને છ પંક્તિને ગુજરાતી શિલાલેખ ગિરનાર ઉપર ચડતાં રાજા ભર્તુહરિની
ગુફાથી થોડેક આગળ પહાડમાં કોતરેલો છે. મૂળ લેખ માટે જુઓ ભેગીલાલ સાંડેસરા, ઉપર્યુંકત, પૃ.૯૨-૯૩.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯૪)
મુઘલ કાલ
૫૬. મોહનલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૫૬૮-૬૯, હરવિજ્યસૂરિના સમયમાં થયેલ મદિરે
પ્રતિષ્ઠા અને સંઘયાત્રા માટે જુઓ મુનિ વિદ્યાવિજયજી, “સૂરીશ્વર અને
સમ્રાટ', પ્રકરણ ૯. ૫૭. ભેગીલાલ સાંડેસરા, ઉપર્યુકત, પૃ. ૧૧૩ (ગુજરાતનાં શાહી મુઘલ ફરમાને એ લેખ).
હીરવિજયસૂરિના પાદુકામંદિર માટે અકબરે વીસ વીઘાં જમીન આપી હતી એમ
હીરસૌભાગ્ય' (સર્ગ ૧૭. લેક ૧લ્પ) નેધે છે. ૫૮. એ જ, પૃ. ૧૧૪. એ ફરમાનમાં એક રસપ્રદ હકીક્ત છે કે પોર્ટુગીઝ પાસેથી
પીપરનું અથાણું મેળવીને મોકલવાનું પણ પાદશાહે સૂચવેલું છે. ૫૯, એ જ, પૃ. ૧૧૫
૬૦. એ જ, પૃ. ૧૧૬ ૬૧. એ જ. પૃ. ૧૧૬-૧૭
૬૨. એ જ, પૃ. ૧૧૭ ૬. મુનિ વિદ્યાવિજયજી, “સૂરીશ્વર અને સમ્રાટ, પૃ. ૨૩૫-૪૧ ૬૪. ભોગીલાલ સાંડેસરા, ઈતિહાસ અને સાહિત્ય,' પૃ. ૧૫૭ ૬૫. મોહનલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૫૦૬-૯
૬૬. એ જ પૂ. પ૦૯-૧૦ ૬૭. ભેગીલાલ સાંડેસરા, વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો, પૃ. ૧૧૪ ૬૮. “પુરાતત્વ”, ૫.૩, અંક ૪ માં શ્રી જિનવિજયજીને લેખ જૂની ગુજરાતીમાં એક
જેન એતિહાસિક ચર્ચા. ૬૯. વિજયદાનસૂરિને સ્વર્ગવાસ પાટણ પાસેના વડલી ગામે સં. ૧૬ર૧(સં. ૧૫૬૫)માં
થયો હતો. એમના પાદુકા-મંદિરના ગુજરાતી શિલાલેખ માટે જુઓ ભોગીલાલ
સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૯૩-૯૪. ૭૦. આ વિષયના સમકાલીન એતિહાસિક સાહિત્ય માટે જુઓ મેહનલાલ દેસાઈ, ઉપર્યુક્ત,
પૃ. ૫૬૨-૬૩. ૭૧. ઈસવી સનની ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી તો “ભૂજની પિશાળ” કવિપદેષુઓ
માટે રીતસરની તાલીમશાળા હતી. અર્વાચીન કાલના આરંભકાળે ગુજરાતી કવિ દલપતરામે કાવ્ય રચવાનું શિક્ષણ ત્યાં લીધું હતું. એક સંસ્થા તરીકે એ સને ૧૯૪૮ સુધી ચાલુ હતી અને એમાંથી પસાર થનારને કચ્છ રાજ્યના કેળવણીખાતા તરફથી પ્રમાણપત્ર અપાતું. ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ૧૯૪૮ માં કચ્છના પહેલા ચીફ કમિશનરે આ શાળા બંધ કરવાનો ઠરાવ કર્યો હતો. (`કચ્છમિત્ર', દીપોત્સવી અંક, સં. ર૦ર૯ માં રામસિંહજી રાઠોડને લેખ, કચ્છની વ્રજભાષા પાઠશાળા; વળી જુઓ ભોગીલાલ સાંડેસરા, “સંશોધનની કેડી,' પૃ. ૧૦૧. પ્રસ્તુત પાઠશાળાના અભ્યાસક્રમ માટે જુઓ કેવર ચંદ્રપ્રકાશસિંહ-સંપાદિત “કાવ્યપ્રભાકર કિંવા રુકમિણીહરણ,”
પ્રસ્તાવના.) ૭૨. પ્રવીણ ચિ. પરીખ, “ભારતને સાંસ્કૃતિક ઇતિહાસ-ઈ.સ. ૧૦૦૦-૧૮૧૮', વિભા
૩, પૃ. ૨૧
Page #422
--------------------------------------------------------------------------
________________
૧૧મુ]
ધમસપ્રદાયા
[૩૫
૭૩. M. S, Commissariat, History of Gujarat, vol. II, pp. 12 f.
૭૪. વિજયસિંહ કિ. ચાવડા, ‘ભારતીય સસ્કૃતિના વિકાસમાં વિદેશીઓના સપકની અસર', પૃ. ૫૭
કાલવાત તોઞાતિ” ગરમીના ’(અનુ. સૌમીક્ષ), રૃ. ૧૦૦
૭૫.
૭૬. Commissariat, op. cit., p. 125
૭૮. Ibid.,
:
૭૭. Ibid., p. 186
p. 207
૭૯. Ibid,, p. 385 ૮૦. પે. ફ્રી. બલસારા, પારસી ઇતિહાસનાં ાણવાજોગ પ્રકરણા’, પૃ. ૪૨
૮૧. પેરીન દારાં ડ્રાઇવર, ‘સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી
કવિતા', પૃ. ૭૧
૮૧. પે. ફી. બલસારા, ઉપર્યુક્ત, પૃ. ૩૨
૮૩. Commissariat, Imperial Mughal Farmans in Gujarat, p. 21; History of Gujarat, Vol. Il, pp. 223f. વધુ અભ્યાસ માટે જુએ શ્રી. જે. જે. મેાદીના લેખ : The Parsees at the court of Akbar and Dastur Meherji Rana', Journal of the Bombay Branch of Royal Asiatic Society (JBBRAS), Vol. XXI, pp. 69–245.
૮૪. R, C. Majumdar and others (Ed.) The Mughal Empire, p. 137 અને Commissariat, History. of Gujarat, Vol. II, pp. 222f. ૮૫. Commissariat, lbid, p. 225
૮૬. Commissariat, Imperial Farmans in Cujarat, p. 21; History of Gujarat, Vol. II. pp. 77f. વધુ અભ્યાસ માટે જુએ શ્રી. જે, જે, મેાદીના લેખ: ‘A Farman of the Emperor Jehangir in favour of two. Parsees of the Dordi Family of Naosari,' JBBRAS, Vol. XXV. pp. 419–90.
૮૭-૮૮. Commissarit, History of Gujarat, Vol. II, p. 78
૮૯. મ. એ. પટેલ, પારસી પ્રકાશ’, ગ્ર’. ૧, પૃ. ૧૫ અને ૨૩
૯૦. શ્રી. રુસ્તમ માણેક સુરતની પાટુગીઝ કાઠીએના મુખ્ય દલાલ હતા. પરદેશીએસાથે વેપારનાં પગલાં માંડનાર તેઓ પહેલા પારસી હતા. એમની વૃદ્ધાવસ્થામાં અંગ્રેજ વહીવટદારો સાથે ખટપટ જાગતાં એમના સૌથી નાના પુત્ર નવરાજજીને ૧૭૨૩ માં અંગ્રેજ કંપનીની કાટ` આફ્ ડિરેક્ટસ સમક્ષ પેાતાના દાવેા રજૂ કરવામેાકલ્યા હતા. આ દાવામાં એમની જીત થઈ હતી. ઈ.સ. ૧૭૨૩માં ભારતમાંથી. ઇંગ્લૅન્ડ જનાર તેએ પ્રથમ ભારતીય પારસી હતા ( પેરીન દ્વારાં ડ્રાઇવર ), ઉપર્યુક્ત,
પૃ. ૭૬.
૯૧. બ. કે. પટેલ, ઉપર્યુક્ત, ગ્રં. ૧, પૃ. ૨૩
Page #423
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
૯૨. એજન, પૃ. ૧૯ ૯૩. પેરીન દારાં ડ્રાઇવર, ઉપર્યુક્ત પૃ. ૭૬. એમણે પોતાના મહાનિબંધમાં આ કાવ્યનું
સંશોધન કરીને એને ગ્રંથસ્થ કર્યું છે. ૯૪. એજન, પૃ. ૭૮
૫. બ. એ. પટેલ, ઉપર્યુક્ત, ગ્રં. ૧, પૃ. ૧૪-૧૫ ૯૬. એજન, પૃ. ૨૩-૨૪
૯૭. એજન, પૃ. ૨૫ ૯૮. એજન, પૃ. ૨૩. એરય જ. તારાપોરવાલાના મત મુજબ, “નવસારીના ઈરાનશાહ
લગભગ સવા બસે વર્ષ સુધી સહીસલામત રહ્યા પછી ઈ.સ. ૧૭૩૩ માં મરાઠા નવસારી પર ચડી આવ્યા તે સમયે દસ્તુરો મેટું જોખમ ખેડી રાતોરાત ઈરાનશાહને લઈ સલામત સુરત પહોંચી ગયા. ત્યાં ત્રણ વર્ષ રહી નવસારીમાં બધું સમાધાન થવાથી ઈ.સ. ૧૭૩૬ માં ઈરાનશાહને પાછા નવસારી લાવ્યા.”
જુઓ બુદ્ધિપ્રકાશ, પૃ. ૮૩, પૃ. ૨૯૧. .ee. D. F. Karaka, History of the Parsis, Vol. I, p. 48 ૧૦૦.બ. બે. પટેલ, ઉપર્યુક્ત, ગં. ૧, પૃ. ૨૩
Page #424
--------------------------------------------------------------------------
________________
ખંડ ૪
પુરાવસ્તુ
પ્રકરણ ૧૨
સ્થળ-તપાસ અને ઉત્ખનન દ્વારા મળેલી માહિતી
મુધલ કાલમાં પુરાવસ્તુ ક્ષેત્રની તપાસ કરતાં એક હકીકત સ્પષ્ટ થાય છે કે આ કાલના અવશેષો પૈકી પ્રમારા પર સારું ધ્યાન અપાયું છે, પણ તત્કાલીન નાનીમેાટી વસ્તુના ઇતિહાસ પરત્વે એ દૃશ્ય દેખાય છે, આથી કેટલાક દાગીના, ચિત્રા, નાની મેાટી સચવાયેલી વસ્તુએ આ કાલની એ ધાણીએ। તરીકે વિખરાયેલી પડેલી છે. તદુપરાંત આ કાલમાં પ્રચલિત પરંપરામાં કામ કરનાર કારીગરે પણ હયાત હાઈ એ પર પરા પ્રમાણે નવા સામાન પણ તૈયાર થાય છે.
આ બંને પરિસ્થિતિને લીધે સામાન્યતઃ નજીકના ભૂતકાળની વસ્તુઓના અધ્યયનથી ઇતિહાસની તપાસ કરવા તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે તેથી આ કાલના પુરાવસ્તુને અભ્યાસ ધણા પ્રારંભિક છે. વડાદરા અમદાવાદ ભરૂચઃ જેવાં સ્થળાએ થયેલાં અવલાકનેાને આધારે નીચેની રૂપરેખા પ્રસ્તુત કરી છે :
આ કાલમાં, ખાસ કરીને ૧૬ મી સદી પછી, બાંધકામમાં વપરાતી ઈંટાના કદમાં ફેર પડથો છે. જૂની ઈંટાની સરખામણીમાં આ ઈંટા પાતળી આશરે ૧૫×૨૨×૪ થી ૫ સેન્ટિમીટરના કદની છે. આ ઈંટોના ઉપયાગ ૧૬ મી સદીથી શરૂ થાય છે, પર ંતુ એને પ્રચુર પ્રમાણમાં ઉપયેગ ૧૭ મી ૧૮ મી તથા ૧૯ મી દીમાં જોવામાં આવે છે. અત્યારે વપરાતી યુરાપીય કદની ટૅખલ ઈંટાના વપરાશ આપણે ત્યાં ૧૯ મી સદીમાં વધ્યા અને અત્યારે એવી ઇટા બનાવવાનેા તથા વાપરવાના ચાલ સામાન્ય થઈ ગયા છે.
ઈટાની સાથે માટીકામની વસ્તુએ જ્યારે જોઈએ છીએ ત્યારે એક હકીકત સ્પષ્ટ થાય છે કે સલ્તનત કાલની પરંપરા આ કાલમાં ચાલુ રહેલી છે. એ પરંપરામાં ખાસ કરીને કાચના આપ ચઢાવેલા વાડકા, ચાળી, કાઠીઓ,
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૯૮),
મુઘલ કાલ
પ્રિ.
ઇત્યાદિનો ઉપયોગ પણ જાણતો હતો. એ જાતનાં વાસણ આજે ચિનાઈ માટીમાં બનતાં દેખાય છે.
પરંતુ માટીનાં સામાન્ય પ્રકારનાં વાસણોનાં ઘાટ અને કદમાં આ કાલની પરંપરામાં સલ્તનત કાલનાં ઘણું તત્ત્વ રહેલાં છે, અને એ અદ્યાપિ ચાલુ રહેલાં દેખાય છે. સહતનત કાલમાં ચીનથી આયાત થતાં વાસણેની આયાત આ કાલમાં પણ ચાલુ હતી, પરંતુ એનાં રંગીને વાસણોની રેખાઓ તથા રંગમાં કેટલાક ફેર પડેલ હેઈ સારા અભ્યાસીઓ આ ભેદ પારખી શકે છે.
પ્રસ્તુત કાલમાં લોખંડી સામાન સલતનત કાલના સામાન સાથે સરખાવાય એવે છે, પરંતુ એમાં તોપ બંદુક તમંચા વગેરે આયુધો વધુ પ્રમાણમાં જોવામાં આવે છે, તથા ઘણાં રાજ્યનાં સીલેદખાનાંમાં એના નમૂનાઓ મળી આવે છે. ખીલા, બાંધકામને સામાન વગેરેમાં ખાસ ભેદ પારખવો મુશ્કેલ છે, પરંતુ વધુ તપાસ થતાં જુદી જુદી વસ્તુઓને ભેદ પારખવાનું સહેલું થતું જશે.
તાંબા અને પિત્તળની વસ્તુઓ તથા રાચરચીલાની વસ્તુઓમાં પણ મુઘલ કાલમાં વિવિધ શૈલીઓ જોવામાં આવતી હેઈ, એનું વિશિષ્ટ વર્ણન અને શક્ય નથી, પરંતુ એમાં રાજપૂત તથા ભારતીય શૈલીની સાથે મધ્ય એશિયા, ઈરાન વગેરે પ્રદેશની શૈલીનું મિશ્રણ વરતાય છે.
આ કાલથી તમાકુને ઉપયોગ કરવા માટેના વિવિધ પ્રકારના હુક્કા ચલમો વગેરેનો પ્રચાર વધતો જાય છે અને એ અદ્યાપિ ચાલુ છે એને લીધે માટીના હુક્કા, ચલમ વગેરેના અવશેષ આ કાલના સ્તરમાં મળી આવે છે,
આ કાલથી યુરોપથી વિવિધ પ્રકારની વસ્તુઓ ભારતમાં આવવાની શરૂઆત થાય છે. એ ઉપરાંત એવા માલની કેટલીક નકલ પણ થાય છે, તદુપરાંત ભારતમાં બનતી વસ્તુઓ યુરોપમાં જતી તે પૈકી ઘણી ત્યાંનાં સંગ્રહસ્થાનમાં સચવાયેલી છે.
પાદટીપ
૧. અહીં આપેલી માહિતી તાજેતરમાં થયેલ અન્વેષણની અપ્રકાશિત અંગત જાણકારીના
આધારે આપેલી છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ સ્થાપત્યકીય સ્મારક
૧. નાગરિક સ્થાપત્ય (અ) નગરેને વિકાસ
મુઘલ શાસકોએ ગુજરાતમાં કોઈ નવાં શહેર વસાવ્યાનું જાણમાં નથી, પરંતુ પહેલાંનાં વિદ્યમાન નગરમાં ઘણાં વિકસ્યાં હશે, ઘણામાં પરિવર્તન આવ્યું હશે, તે કઈક કાળગ્રસ્ત પણ થયાં હશે. મુસ્લિમ વસ્તી પોતાના સમૂહમાં જાતિવર્ણાધિવાસ પદ્ધતિ પ્રમાણે જ અર્થાત સામાજિક શ્રેણીના અનુસંધાનમાં વસતી હશે, જેને ખ્યાલ અમદાવાદના મૂળ આયોજન પરથી પણ આવી શકે છે. મુઘલ કાલમાં અમદાવાદની સ્થિતિ અને વિકાસને ખ્યાલ આપવામાં “મિરાતે અહમદી'નું બહુ મોટું પ્રદાન ગણી શકાય, કારણ કે એ મુઘલાઈના અંત સમયે લખાયેલ હોઈ એમા તાત્કાલિક ભૂતકાળનું પ્રતિબિંબ વધુ સ્પષ્ટ જોવા મળે છે.
અમદાવાદ: એ જમાનામાં અમદાવાદની ઉત્તમ શહેર તરીકે બેલબાલા હતી. ઓરંગઝેબના સમયના અમદાવાદનું વર્ણન શ્રીરાજસાગરસૂરિના “નિર્વાણરાસરમાં મળે છે. એ રાસ સંવત ૧૭૨૨(ઈ.સ. ૧૬૬૬)માં લખાયો છે. એમાં અમદાવાદનાં પરાં અને જૈન સંઘના મુખ્ય મુખ્ય પુરુષોનાં નામ પણ છે.
અમદાવાદ ઘણાં જુદાં જુદાં નામથી સંબેધાતું ? રાજનગર શ્રીનગર અહમ્મદાવાદ અહિમ્મદાવાદ અમદાવાદ અહમદપુર અકમિપુર અહમદનગર, તો વળી પરદેશી મુસાફર અમદાવાત અમદાવાઝ અને અમદાવાર પણ કહેતા.
મુઘલ કાલમાં અમદાવાદમાં પોળો અને ચલાં હયાત હતાં એને કેટલાક ખ્યાલ “મિરાતે અહમદી” પરથી આવે છે. એ બતાવે છે કે મહમૂદ બેગડાના સમયથી વસેલાં ભિન્ન ભિન્ન પુએ એક એકમ બની પોળ અને ચકલાંને અસ્તિત્વ આપ્યું અને માત્ર ૧૫૦ વર્ષમાં જાતિવર્ણાધિવાસની ભારતીય પદ્ધતિને સચોટરૂપે મૂર્તિમંત કરી બતાવી. હિંદુ-મુસ્લિમ બંને પ્રજાને વસવાટ છતાં આ શહેરમાં શ્રેણીબદ્ધ સમાજ-આજનની ભારતીય પદ્ધતિ, જે જાતિવણધિવાસ તરીકે પ્રચલિત હતી, તેનું વિદેશી પ્રજાના વસવાટમાં પણ એટલું જ મહત્ત્વ રહ્યું અને વર્ણોને ક્રમબદ્ધ ધંધે તેમજ અગત્યની પરાપૂર્વે અનુસાર વસવાટ
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૦]
મુઘલ કાલ
ઝિ
કરાવી ભારતીય નગર–આયેાજન પદ્ધતિની સફળતાને પરિચય પણ કરાવ્યું. આવું જ ધોળકા ખંભાત, હિંમતનગર જૂનાગઢ મહેમદાવાદ ચાંપાનેર વગેરે શહેરમાં પણ થયું.
મિરાતે અહમદી' અમદાવાદમાં ૧૭ ચલાં હતાં એમ નેધે છે ને તેઓનાં નામ આ પ્રમાણે આપે છે : ખાસ બજાર (ભદ્ર અને ત્રિપોલિયાની વચ્ચે), પાનકેર, માણેકચોક, ઢીંકવા, તીન લીમડી, ભંડેરીપુર, ઈદવારપુર અથવા કબીરપુર (ખાડિયા તરીકે જાણીતું), રાયપુર, આસ્તાડિયા, જમાલપુર, રાયખડ, ખાનપુર, શાહપુર, ઈડરિયા, દરિયાપુર, સદર જહાન, જેહારીવાડા (ઝવેરીવાડ). અહીં ચેકી માટે કેટવાલ રખાતા.
પિળ વગેરેનું અસ્તિત્વ જોવા મળે છે એ પરથી સલતનતના ગાળામાં શરૂ થયેલે પળોનો વિકાસ આ કાલમાં સારો એવો થયે હશે એ 'મિરાતે અહમદી'ના લખાણ પરથી ને એમાં આપેલાં નામો પરથી સમજાય છે. ધંધાના આધારે, મુખ્ય વ્યક્તિના આધારે કે પ્રાકૃતિક પરિસ્થિતિના આધારે પોળોનાં નામ પડેલાં જોવા મળે છે. એમાં પાટકનો ઉપયોગ “પાડો” કે “વાડોથી હજીય ચાલુ છે, પણ એ પાટણના જેટલે અહીં પ્રચલિત નથી. અમદાવાદના આયોજનમાં પોળ વધુ, ખડકી ખાંચા નાકાં શેરી વગેરે ઓછાં, ને મુસ્લિમ વિસ્તારમાં શેરી ગલી ખાંચ મહેલે ફળિયું વાસ મહેલાત વગેરે જોવા મળે છે.
અત્યારની ભંડેરીપોળ એ સમયે ભંડેરીપુર (નાનું નગર) કહેવાતી. આવી બધી થઈને ૮૦ મુખ્ય પોળ હતી, જેમાંની ઘણીનાં નામ અત્યારે ચાલુ છે ને ઘણું નામ જડતાં નથી.
શહેરની બહાર પરાંને વસવાટ થયેલું જોવા મળે છે. સતનત કાલમાં અમદાવાદની આસપાસ ઘણુંખરાં પરાં વસ્યાં હતાં. મુઘલ કાલમાં શહેર બહારની વસ્તી વધતાં હવેલી પરગણાનાં કેટલાંક ગામ પરાંઓમાં ગણાયાં. એનાથી ઊલટું દૂરનાં પરાં ગામોમાં ગણાયાં, જેમકે ઈસનપુર અસારવા આસપુર સમીપુર ઇનાયતપુર શેખપુર વગેરે. મુઘલ બાદશાહના વખતમાં અહીં કેટલાંક નવાં પરાં પણ વસ્યાં, જેમકે જહાંગીરપુર નુરગંજ મુરાદગંજ કાજીપુર નવરંગપુર બાબીપુર વગેરે. | મુઘલ કાલના ગુજરાતના શ્રેષ્ઠ નગરસ્થાપત્યના નમૂના તરીકે અમદાવાદ હતું એની પ્રતીતિ કરાવતાં તત્કાલીન મુસાફરોનાં વર્ણન નગર-આયોજન પદવિન્યાસ તેમજ જનસમાજની સંસ્કૃતિ ને વૈભવને સારો ખ્યાલ આપે છે. બાદશાહી સમયના વર્ણનમાં શહેરમાં રસ્તાઓમાં છાયા માટે ઝાડ રોપવામાં
Page #428
--------------------------------------------------------------------------
________________
૧૩ સુ']
સ્થાપત્યકીય સ્મારકા
[૪૦૧
આવ્યાં હતાં એને ઉલ્લેખ છે. માટા મહેલા અને પરાંનાં બધાં મકાને માટે ભારતીય સ્થાપત્ય અને નગર-આયેાજન પ્રણાલી જ મુખ્ય હતી. અમદાવાદના રસ્તા સારા અને સ્વચ્છ હતા. કોઈ જગ્યાએ સારાં ચેગાન હતાં અને લેાકાનાં ઘર પણ સારાં હતાં.૪ અબુલ ફઝલે લખ્યું છે ‘અમદાવાદ સાબરમતી પર મે અને સારી રીતે બંધાયેલું શહેર છે. સ્થળ આરેાગ્યવાળું છે. ત્યાં તમને આપ દુનિયામાં બનતી ચીજો મળી શકે છે. એને એ કિલ્લા અેપ અને એની બહા શહેર છે. એમાં પહેલાં ૩૬૦ પરાં હતાં, પણ હવે ૮૪ પરાં સારી સ્થિતિમાં ...ત્રણ કાશ દૂર વટવા એક શહેર છે. એ બાગમાં વસેલુ' છે, અને ત્યાં સ ંસારને ત્યાગ કરી એલિયાએ રહે છે...ત્યાંથી ત્રણેક કાશ છેટે સરખેજ છે. ત્યાંની ગળી ઉત્તમ થાય છે, અને રૂમ(રામ) તથા બીજા દૂર દેશાવર નિકાશ થાય છે. ૬ ‘તારીખે ખ્રિસ્તા’ના લેખક પશુ લખે છે કે ‘અમદાવાદ એકદરે આખા હિ ંદુસ્તાનમાં સર્વાંથી સુંદર શહેર છે અને કદાચ આખી દુનિયામાં પણ કહી શકાય?.૭ સર ટોમસ રે। અને એના માસાએ પણ અમદાવાદના ખ્યાલ એમને આવ્યા તેવા આપ્યા છે—શહેરના રસ્તા પથ્થર જડેલા હતા. ઉપર એવાં ઊંચાં ઝાડ હતાં કે ધાડા ઉપવનમાં પેસતા હાઈએ એવું લાગે. ' મકાન એશિયાનાં ખીજા શહેરાની સરખામણીમાં ઘણાં સુંદર હતાં. ધર ઈટાનાં, સારાં નળિયાથી છાયેલાં અને વંડા વાળી લીધેલાં હતાં, સૂબેદારનુ મકાન પથ્થરનું વિશાળ અમીરી અને સારા આંગણુાવાળું હતું. ફ્રેંચ મુસાફર થેવેનેા નગરરચના પર સારા પ્રકાશ ફેકે છે : અમદાવાદમાં ઘણા મેાટા મેટા બાગ છે. દરેક ભાગની આસપાસ ક્રાટ હોય છે અને દરવાજા આગળ મંડપ જેવું હોય છે. એક વિશાળ સરેાવર જોવા હું ગયા, એની વચ્ચે ૮૦ ચેારસ ફ્રૂટને એક સુંદર બગીચે છે. બગીચાને છેડે નાનાં સગવડવાળાં મકાન છે અને પછી અહીં તહી અનેક છાપરાં અને એકસરખા સુદર હજીરાએ દેખાય છે. શહેરને ક્રૂરતા કાટ છે અને અમુક અંતરે મેટા ગેાળ ભુરો ને કાંગરા છે. પરાં સાથે શહેરની લંબાઈ ૪ માઈલ છે. અમદાવાદમાં ઝાડ અને માગ ઘણા છે, જેથી કાઈ ઊઁચી જગાએથી જોઈએ તેા લીલાં વૃક્ષાનું વન લાગે.' બીજા પણ અનેક મુસાફરા કરેલાં વતા પરથી અમદાવાદની યેાગ્ય નગરયેાજનાને ખ્યાલ આવી શકે છે.૮
અમદાવાદના રસ્તાઓની વ્યવસ્થા અ ંગેના ઉલ્લેખ આગળ જોયે. પા વિન્યાસની દૃષ્ટિએ એની મહારથ્યા થ્યા પદ્યા વગેરેના ખ્યાલ પણ શહેરમ. ફરતા લેકાને આવતા હશે. એ સમયે આજની જેમ મેટા અને યાંત્રિક વાહને
શ્રુતિ-૬-૨૬
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૨].
મુઘલ કાલ
[ J,
ન હતા તેથી દરવાજાની ઊંચાઈ હાથીની સવારીની ઊંચાઈના અનુસંધાનમાં રહેતી અને રસ્તાની પહેળાઈ શાહી રથ હાથી અને બંને બાજુ અંગરક્ષક ઘોડેસવારો સાથે રહી રહે તેટલી એટલે કે ૨૪ ગજ અર્થાત ૩૬ ફૂટની રહેતી. શહેરના કોટની સાથે સાથે ફરતે રસ્તો ધંટાપથ હતો, ત્યાં થઈને મુખ્યત્વે ઉત્સવયાત્રાઓ વરઘોડા નીકળતા ને શહેરની પ્રદક્ષિણે પણ થઈ જતી. અત્યારે રથયાત્રાના વરઘોડાને માર્ગદમ લગભગ એવો ચાલુ છે તેમજ જૈન ઉત્સવોના પ્રસંગે પણ વરઘેડાને માર્ગ એ જ રહે છે. | આમ છતાં તત્કાલીન મુલાકાતીઓનાં વર્ણન પરથી માલૂમ પડે છે કે ભદ્રના કિલ્લામાં આવેલી મહેલાતા આ વખતે બિસ્માર હાલતમાં હતી અને એને અરનાર સમરાવવી પડતી. શાહજહાંના સૂબેદાર આઝમખાને નવો સુંદર મહેલ બાવ્યો. ભદ્રના દરવાજાની પૂર્વમાં જે ભાગ આ કાલમાં ઉમેરાય તેની દક્ષિણે આવેલી આઝમખાનની સરાઈ એ આ મહેલને અગ્રભાગ લાગે છે. એ પછી શાહીબાગને વિકાસ થતાં સૂબેદારો એ બાગની અંદર આવેલી મહેલાતેમાં પણ રહેવા લાગ્યા.
પાટણ: એમ કહેવાતું આવ્યું છે કે પાટણના આધારે અમદાવાદની રચના કરવામાં આવી, જે અમદાવાદની નગર આયોજન પદ્ધતિને ચકાસતાં બરાબર કે સાચું ઠરતું નથી. ઊલટું, હાલના પાટણના નગર આયોજનને તેમજ પુરાતત્વીય અને સામાજિક વિસ્તારોની ગોઠવણીને અભ્યાસ કરતાં એટલું તે ચેકસ જણાય છે કે હાલનું પાટણ કઈ પણ સંયોગોમાં અમદાવાદની સ્થાપના પહેલાં અસ્તિત્વ ધરાવતું ન હતું. આ મુદ્દાની વિગતવાર છણાવટ પ્રસ્તુત છે. - રાજધાનીઓ કે નગરે પર જ્યારે હુમલો કરવામાં આવે ને એ નગરને જીતવામાં આવે ત્યારે પહેલી પ્રતિક્રિયા તત્કાલીન રાજ્યકર્તાના વસવાટ પર થાય છે; હવે જે ઝનૂનપૂર્વક નગરને નુકસાન કરવામાં આવે કે લૂંટ ચલાવવામાં આવે, બાળવામાં આવે—જે સ્વાભાવિક હતું–તો જનતા ત્યાંથી નાસી જાય ને બાજુના સલામત વિસ્તારમાં જઈને વસવાટ શરૂ કરે. વળી આવું થાય ત્યારે વિજેતાએ પણ પ્રજાને બાહેધરી આપવી પડે, કારણ કે પ્રજા ન હોય તો રાજ્ય કેના પર કરે ? એથી લોકોને વિનાશ થયેલા વિસ્તારથી બહુ દૂર ન હોય ને એના પર રાજ્ય કરી શકાય તેવી રીતે વસાવવામાં વિજેતા મદદરૂપ પણ થાય છે. એ સાથે શહેર ઉજજડ થયાના બહુ ઓછા દાખલા છે.
હવે પ્રાચીન પાટણ, જેના પર અલાઉદ્દીન ખલજીની ફોજે હુમલે કર્યો હતો, તે સાથે અમદાવાદના આયોજનની તુલના કરીએ. અહમદશાહે અમદાવાદ
Page #430
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમાર
[૪૦૩
વિસાવ્યું અને એને વિસ્તાર જે રીતે થયો તે રીતે જોતાં પાટણના આકારને મેળ ખાય એમ નથી, કારણ કે પાટણને કેટ હતા. અહમદશાહના સમયમાં અમદાવાદ એટલે રાજમહાલ, મેદાને શાહની ઉત્તર અને દક્ષિણે આવેલા વિસ્તાર (જે આગળ જતાં શાહપુર ખાનપુર અને જમાલપુર તરીકે ઓળખાયા) અને જામી મસ્જિદવાળો વિસ્તાર વિકસ્યા હતા વળી જો રસ્તાના પદવિન્યાસનું આયોજન હત તે રસ્તા સીધા ત્રિજ્યામાં દંડરૂપે આવત, પરંતુ અમદાવાદ ખરેખરું વસ્યું તે મહમૂદ બેગડાના સમયમાં. એણે પોતાના ઉમરાને છતમાં મદદ કરવા બદલ જમીન આપી પુર વસાવવા સગવડ આપી. એમાં પણ એણે પદવિન્યાસની આ યોજના તરફ ધ્યાન આપ્યું નથી લાગતું. વળી કાલુપુર સારંગપુર દરિયાપુર તાજપુર રાયપુર આસ્તડિયા વગેરે વિસ્તારો વિકસ્યા પછી એણે શહેરને કાટ કરાવ્યો છે, તેથી અહીં પાટણના નમૂનાનું અનુસરણ કરવાને કઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, તે પછી પાટણ પ્રેરણારૂપ હતું એવી ક૯પના કેવી રીતે આવી ? આ તપાસવું જોઈએ.
નગર-આયોજનની પ્રાચીન પદ્ધતિમાં જે ધોરણ નકકી કરેલાં હતાં તેના આધારે વિસ્તારોનાં નામ પડતાં. એમાં ભિન્ન ભિન્ન ધંધાકીય સમુહેની શ્રેણી કે કારીગરોની શ્રેણી તેમજ હટ અર્થાત હાટ કે ચઉક્ત અર્થાત ચકલાં તેમજ પિળ વાડા વગ વગેરે જનસંખ્યા તેમજ આયોજન ઉપરાંત જાતિવણુંધિવાસની પદ્ધતિ નામકરણમાં કારણભૂત રહેતી અને એક જ નગર–પ્રકારમાં સામાન્ય રીતે સમાન નામકરણ-પદ્ધતિ ચાલુ રહેતી. ઘીના વેપારનો ભાગ ઘીવટ કે ઘીકાંટે, ઝવેરીવાડ, સનીની ખડકી કે પોળ, મુખ્ય બજાર તે માંડવી–જ્યાં મંડપે ઊભા કરીને માલ વેચાતે ને એ રવાભાવિક રીતે જ નગર કે પુરની વચ્ચે ખુલ્લા મેદાનવાળો ને આજુબાજુ દુકાનેવાળો રહેતો તેથી માંડવીપુર કે માંડવી-અમદાવાદ પાટણ વડોદરા સુરત તેમજ એ નામનાં ગામ પણ એનું સૂચન કરે છે. આવી સમાનતાએ પાછળના સમયના લોકોને અમદાવાદમાં પાટણનું અનુકરણ થયું છે એમ માનવા પ્રેર્યાં હશે.
હાલનું પાટણ મુઘલ સમયના અંત સુધીમાં વસી ગયું હોવાના પુરાવા ઉપલબ્ધ છે, એ આધારે એ કેઈએ વસાવ્યું કે વસ્તી ધીરે ધીરે જામતી ગઈ ને એની હાલની સ્થિતિએ પહોંચ્યું તેમજ એને ભદ્રનો કિલ્લો, જે અમદાવાદ સાથે એને સંબધ બાંધવામાં મદદરૂપ થાય છે, એની રચના ક્યારે થઈ એને કક્યાસ કાઢવો જરૂરી છે. એનાથી જે કાલમાં નગરો ન રથાપવામાં આવે તે પણ ધીમે ધીમે એમાં કેવી રીતે ઉમેરા થઈને વસવાટ જામે છે એને ખ્યાલ પણ
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૪].
મુઘલ કાલે
આવે. સૌ પ્રથમ તે હાલનું પાટણ અમદાવાદ પછી વસ્યું અને અમદાવાદમાં એનું અનુસરણ નથી એના પુરાવા તપાસાએ.
સુલતાનના સમયમાં અમદાવાદના દિલ્હી દરવાજાનું નામ “ઈડરિયો દરવાજે હતું ને અકબરે એ શહેર જીત્યા પછી એ દરવાજાનું નામ “દિલ્હી દરવાજો” પડયું, એટલે પાટણને દિલ્હી દરવાજે અકબરના શાસનકાલમાં કે પછી થયો હોવાને વધુ સંભવ છે.
અકબરના માનમાં અમદાવાદના રાજમહાલયમાં કાટના દરવાજાની આગળ દરવાજે કરવામાં આવ્યું ને એની હરોળમાં આઝમખાને સરાઈ બંધાવી એ જાણીતું છે. એ સમયે ગુજરાતમાં કેટલાક કિલો “ ભદ્ર ” નામે ઓળખાતા. એનું મુખ્ય કારણ એ મનાય છે કે એ કિલ્લાઓના પ્રવેશદ્વાર પાસે ભદ્રકાળીનું સ્થાનક હતું, પરંતુ વધુ સંભવિત એ છે કે આ કિલાઓની આજના ભદ્ર અર્થાત “સર્વતોભદ્ર' પ્રકારની હતી. પાટણમાં પણ એના પછી–અમદા ાદ પછી કિટલે બનવાને કારણે એને “ભદ્રનો કિટલે” નામ અપાયું.
પાટણના ત્રણ દરવાજા અને અમદાવાદના ત્રિપોલિયા–ત્રણ દરવાજામાં રચનાકાલની દૃષ્ટિએ ઘણો મોટો તફાવત છે. પાટણના ત્રણ દરવાજાની રચના સ્પષ્ટતઃ પછીની છે.
અમદાવાદના કાટના અને પાટણના કેટના રચનાકાલમાં પાટણને કેટ મુઘલ સમયના અંત–લગભગ મરાઠા કાલ સુધી પહોંચે એટલે આધુનિક છે.
ભારતીય પુરનિવેશના નિયમો અનુસાર પાટણ એ સ્પષ્ટત: પત્તનમ્ નગરરચનાને પ્રકાર છે, જ્યારે અમદાવાદ દંડક અને કામુંકનું મિશ્રણ થઈ કાળે કરીને વિકસેલે મિશ્ર પુરસમૂહ છે.•
પાટણને અમદાવાદની જેમ બાર દરવાજા છે. એમાં ગૂગડી દરવાજાની બહાર જમણી બાજુના ગોખલામાં એક ફારસી શિલાલેખ હિ.સં. ૧૧૭૭ એટલે ઈ.સ. ૧૭૬૦ને છે તેમાં ખડકી-બારીના દરવાજાને જીર્ણોદ્ધાર કર્યાની નોંધ છે. ૧૧ આ ખડકી બારીનો દરવાજે ગૂગડી દરવાજાથી દોઢસો વાર દૂર હતો. આ બતાવે છે કે પાટણને કોટ ઈ.સ. ૧૭૬૦ પહેલાં અસ્તિત્વ ધરાવતો હતો.
ખાનસરોવર પરથી ઓળખાતો ખાનદરવાજે સ્પષ્ટપણે ખાનસરોવર નામ પ્રચલિત થયા પછી જ નામકરણ પામ્યો હશે એ નિર્વિવાદ છે આ ખાનસરોવર અકબરના દૂધભાઈ ખાન અઝીઝ કેકાએ, એ જ્યારે ગુજરાતને બીજી વારને સૂબેદાર (ઈ.સ. ૧૫૮૩-૮૯) હતા ત્યારે, બંધાવ્યું હતું, એ બતાવે છે છે પાટણને કોટ એ ગાળામાં કે એ પછી તરત થયું હોવાનો સંભવ ઘણો છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૧૩ મું ]
થાપત્યકીય સમારકે
૩૪૦૫
મોતી દરવાજો નામ મોતી મસિજદ પરથી પડયું લાગે છે. હાલના પાટણમાં પ્રાચીન પાટણથી આવી વસેલા લોકોનાં કુટુંબેએ પોતાનું પાછલું ગૌરવ જાળવવા નવા લત્તાઓને પણ એવાં જૂનાં નામ આપ્યાં હોય એ સ્પષ્ટ સમજાય છે. એમાં ખેતરવશી મહોલે' બહુ સારો પ્રકાશ ફેંકે છે. મુસ્લિમ અસર નીચે એને “મહોલ્લા ” કહ્યો છે ને “ખેતરવશી” એ ખેતરવસહી ક્ષેત્રવાતિ અપભ્રંશ) છે. એ સમયે વસવાટનાં જુથને “વસહી” નામથી ઓળખતા.
પાટક” પરથી “વાડા” અને “પાડા' શબ્દ પ્રચલિત બન્યા છે, જેમાંથી અમદાવાદમાં “વાડા” વિકસ્યા છે, પણ પાટણની હિંદુ વસ્તીની ખાસિયત પાડા'ને જૂજપણે સ્થાન મળ્યું છે.
પાટણની પશ્ચિમે “અનાવાડા ગામ છે, જે જૂનું અણહિલપાટક હેવાને ઘણો સંભવ છે. ત્યાં જવાના રસ્તા પર આદીના મસ્જિદ અલાઉદ્દીનના પહેલા સૂબેદાર અલ્પખાને બંધાવી હતી, એ “મિરાતે અહમદી' ઉલ્લેખ કરે છે. હકીકતે આવી બંધાતી ભરિજદ નજીકમાં જ વસવાટ સૂચવે છે.
જૂના કાળકા મંદિર પાછળ કેટ પ્રાચીન પાટણનો સંભવત: હેઈ શકે. એ મંદિરને લીધે કોટને એ થોડો ભાગ બન્યો છે. એમાંના બે થાંભલા પર ૧૩ મા સૈકાના લેખ છે, એ બતાવે છે કે નવા પાટણ માટે નવાં કાલિકા માતાના સ્થાનનું મહત્ત્વ વધ્યું.
કેટલાક બીજા ઉલ્લેખ હાલનું પાટણ, અણહિલપુરના વતનીઓ ત્યાંથી ખસી અહીં સ્થિર થતાં, ધીમે ધીમે વિકર્યું હોવાની પ્રતીતિ કરાવે છે. એમ થયું હોવાને ઘણે સંભવ છે કે મહાલયોની નજીક જે લોક હતા તેમને પાટણ તૂટતાં જ એ જગ્યા છોડી જવાની ફરજ પડી, ત્યાં આગળ વિજેતાઓની વસ્તી સ્થિર થઈ ને એ લેકે નગરની પૂર્વ બાજ સ્થિર થયા. ધીમે ધીમે પૂર્વ બાજુ વસ્તી વધતી ગઈ ને છેવટે એને કાટ થયો. એમાં જૂનાં સ્થાનનું પુનરાવર્તન પણ થઈ શક્યું તેમજ બહુ દૂર ગયા સિવાય જીવનપ્રવૃત્તિ ચાલુ રહી. પાટણનાં સ્થળ-નામોને અભ્યાસ કરતાં આમ બન્યું હશે એમ સ્પષ્ટ થાય છે. ટૂંકમાં, પાટણને કેટ અકબરના સમય પછી થોડા સમયના ગાળામાં થયો ને પાછળથી મરાઠાઓએ એ લીધે ત્યારે એને મજબૂત કરી એમાં ઉમેરો કર્યાનું જણાય છે. ચાંપાનેર
સુલતાન કાલનું ચાંપાનેર યા મહમૂદાબાદ મહમૂદ બેગડાએ વસાવ્યું તે હતું, પરંતુ એની સ્થળ પસંદગી ઉચિત ન હોવાથી એને વિકાસ થઈ શકશે નહિ,
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦૬]
મુઘલ કાલ
( 5.
બકે એને જલદી નાશ કર્યો. મુઘલ કાલમાં મહમૂદાબાદમાં રાજધાની ન રહેવાના કારણે ત્યાંની મુખ્ય પ્રવૃત્તિ-રાજસેવાનો લાભ લોકોને મળતું બંધ થયે. વળી ત્યાં પર્વતની તળેટીમાં કોઈ ઉદ્યોગ કે વેપાર-રોજગારને વિકસાવવાનું પણ અનુકૂળ નહોતું, બીજી બાજુ હાલેલ–કાલેલ જેવા વેપારદ્રોએ પણ ચાંપાનેરના જીવનતંત્રને સારો એવો ફટકો માર્યો હતો. પરિણામે વસ્તીને વધારે થે તો દૂર રહ્યો, પરંતુ એ ધીમે ધીમે બાજુના મૂળ ચાંપાનેર તરફ તેમજ થોડે દૂર હાલોલ-કલેલ જેવાં વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિવાળાં નગર તરફ જવાનું ચાલુ કરી દીધું ને થોડા જ સમયમાં મહમૂદ બેગડાના એ સ્થાનને બીજુ મકકા બનાવવાનું સ્વપ્ન હતું ન હતું થઈ ગયું. (આ) કેટ-કિલા
અમદાવાદ શહેરની વસ્તીમાં મુઘલ કાલમાં સારો એવો વધારો થયો હશે એ સ્પષ્ટ જાણવા મળે છે. વળી વારંવાર હુમલા થવાના કારણે અમદાવાદને કેટ વારંવાર તૂટી જતો હશે અને સમરાવા હશે એ પણ ધમાંથી જાણવા મળે છે. પરંતુ કોટની અસલ દીવાલમાં અસરકારક ફેરફાર ભાગ્યે જ થયા હોવાનું જણાય છે. મિરાતે અહમદી પ્રમાણે એ સમયે કેટ એક પુરુષ પ્રમાણ પથ્થરનો ને બાકીનો ઈટ અને ચૂનાનો હતો. ૩ એને બાર દરવાજા, ૧૩૯ બુરજ તેમ જ ૬૭૦૯ અથવા ૬૦૭ કાંગરા હતા. કોટની ઊંચાઈ આઠ વાર હતી. અમદાવાદના કેટને તે પાણીની રેલથી પણ નદીવાળી બાજુએ વારંવાર નુકસાન થયું છે. ઔર ગઝેબના સમયમાં કોટ ઘણી વાર સમરાવ્યાનો ઉલ્લેખ “મિરાતે અહમદી' કરે છે. આ કિલે એ જમાનામાં કાબુલ અને કંદહારના મજબૂત કિલ્લાઓથી સહેજ જ ઊતરતો ગણાતે એમ 'મિરાતે અહમદીને કર્તા નોંધે છે. .
આ કાલમાં જૂનાગઢ મુઘલેના સૌરાષ્ટ્ર વિભાગનું વહીવટી મથક હતું. જૂનાગઢને રક્ષણ માટે સારો કિલ્લો હતો ને કુદરતી રીતે પણ પર્વતના કારણે રક્ષણ મળતું હતું. ઉપરકોટના કિલ્લા ઉપરાંત મહમૂદ બેગડાને કરેલો કિલ્લે પણ હતો, ને એને “મુસ્તફાબાદ નામ પણ મળ્યું હતું. ઉપરકોટના કિલ્લાને
ઔરંગઝેબના સૂબેદાર અમીનખાને સમરાવ્યો. ૧૪ એણે અમદાવાદના ભદ્રના કિલ્લાને પણ રૂ. ૨૯૦૦ ખચીને સમરાવ્યું. વળી ઈ.સ. ૧૬૭૩ માં આશરે રૂ. ૮૨૫૦નું ખર્ચ વાત્રક નદી પરના (હાલ કપડવંજ તાલુકામાં આવેલા) આઝમાબાદ કોટ-વાડીના કિલ્લાને (જે આઝમખાને કળીઓને કાબૂમાં રાખવા બંધાવ્યો હત) સમરાવવા અમીનખાને મજૂર કર્યું. આ કોટ ઈ.સ. ૧૬૩૬-૩૮ માં બંધાયો હતે.
Page #434
--------------------------------------------------------------------------
________________
૧૩ મુ^]
સ્થાપત્યકીય સ્મારકા
[૪૦૭
આઝમખાને બીજો કિલ્લે ખલિલાબાદ ગામે – જે હાલ ‘કાળી’ તરીકે જાણીતું છે તે અમદાવાદથી અડાલજના રસ્તે ૧૦ કિ. મી. દૂર છે ત્યાં – ખ ધાવ્યા હતા. ત્ર!જો કિલ્લા એણે રાણપુર ખાતે બધાગ્યેા તે એને શાહપુર'ના કિલ્લા નામ આપ્યું. એ ભાદર અને ગામા નદીના સ ંગમ પર આવેલા છે, એને મેટા ભાગ પડી ગયા છે, છતાં હજુ એના સુંદર ઝરૂખા દેખાય છે.
}
રાધ સુર
મુઘલ કાલમાં લગભગ બધાં નાનાંમેટાં શહેરાને કાટથી રક્ષણ આપવાની પતિ હતી. આ કાલમાં થયેલી ચડાઈએસમાં વડાદરા થરાદ નાંદોદ ડર ખભાત નવાનગર( હાલનું જ નગર) હવદ ધ્રાંગધ્રા મારી ભરૂચ વીરમગામ ધ્રોળ રાજપીપળા ચારવાડ શાદ દાહેાદ સુરત પાટણ પાલનપુર પ્રાંતીજ વડનગર વીસલનગર વગેરેના ઉલ્લેખ એ નગરે તે કિલ્લા હોવાની સાબિતી આપે છે. મુદ્દલ કાલમાં થયેલ જીતખાગની પાસે આવેલા જેતલપુરના કિલ્લા પણ આ કાલ દરમ્યાન બંધાયા ગણાય.
વિજા પુર
(૪) મગ-મગીચા
સુધલેના ઉદ્યાનપ્રેમ ઇતિહાસ-પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પણ એમની પ્રેરણાથી કેટલાક નામાંકિત બગીચા થયા. આમાં અક્બરના સમયમાં બંધાયેલા ફતેહબાગ, જહાંગીરના સમયમાં બધાયેલ જીતબાગ અને રુસ્તમમાગ તેમજ શાહજહાંએ બંધાવેલ શાહીબાગ નોંધપાત્ર છે.
અકબરના સમયમાં મિરઝા ખાનખાનાએ દક્ષિણના સુલતાન મુઝફ્ફર હુસેન પરની જીતના માનમાં તેખાણ કરાવ્યા હતા (ઈ.સ. ૧૫૮૪). આ ફતેહબાગ સરખેજ પાસે છે. એ અત્યારે ‘તેહપુરા' તરીકે જાણીતા વિસ્તાર છે. બાદશાહ જહાંગીરે આ બાગની મુલાકાત લીધી હતી ત્યારે પાનખર ઋતુ ચાલતી હોવાથી ત્યાં ઝાડ અને છેડ ઉપર કાગળનાં બનાવટી પાંદડાં અને ફળફૂલ કરાવવામાં આવ્યાં હતાં.
શાહજાદા શાહજહાંના બળવા સમાવવામાં ભાગ ભજવનાર મુહમ્મદ સાફીખાનને જહાંગીરે ‘ નવાબ સૈક્ખાન જહાંગીરશાહી 'નેા ઇલ્કાબ આપી તેનું બહુમાન કર્યું હતું. એ નવામે અમદાવાદથી થાડે દૂર આવેલા જેતલપુર ગામે એક ભાગ બનાવ્યા; એ એના નામ પરથી · સૈફ્ ભાગ 'ના નામે ઓળખા।. શાહજહાંના ખળવા પરની જીતની યાદમાં બનાવેલા હેાવાથી એ જીતખાગ’ તરીકે જાણીતા થયા. સૈખાતે ભાગને ફરતી દીવાલ પણ ચણાવી હતી. અમદાવાદથી ૮ કિ.મી. દૂર, જમાલપુર દરવાજાથી બારેજા માતર અને સેાજીત્રા થઈ ખંભાત
'
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૦૮]
મુઘલ કાલ
[y.
જવાના રસ્તે, દસક્રોઈ તાલુકામાં જેતલપુર આવેલું છે તેનું વર્ણન મેન્ડેએ કર્યું છે. આ બાગ એનાં ૧૫ વર્ષ પૂરાં કરે તે પહેલાં એણે હતો; એણે કહ્યું છે કે બાગ સુંદર જગાએ હતો, એમાં ઉત્તમ ફળ પાકતાં હતાં ને એ દિીને કાંઠે હતો. એમાં અનેક શમિયાણા હતા. ત્યાં મુસાફિર સરાઈ(મુસાફરખાનું) ' હતી. નાર ગી લીંબુ દાડમ ખજૂર બદામ–મલબારી આંબલી કેરી વગેરે અનેક પ્રકારનાં વૃક્ષ હતાં અને એને એટલાં પાસે પાસે વાવેલાં કે એની છાયા નીચે સૂર્યના તાપને જોયા સિવાય આખા બાગમાં ફરી શકાય
અમદાવાદની ઉત્તરે ૬૦ વીઘા જમીનમાં નદીકિનારે રુસ્તમબાગ કરેલે હતો. એમાં ૪ ઇમારતો, ૬ કૂવા, ૪ બેઠકો ને પથ્થરને દરવાજો હતો. આ બાગ પાસે સમય જતાં શાહીબાગ વ. જહાંગીરે સુરતમબાગમાં આનંદ કરેલો. આ બાગ સૂબેદાર શાહજાદા મુરાદે પિતાના પુત્ર સુરતમના નામથી બનાવ્યો હતા. એ શાહીબાગની પૂર્વ બાજુએ ખડ઼ગધારેશ્વર બાજુ આવ્યો હશે.
| મુઘલ સમયમાં થયેલા બાગમાં શાહીબાગનું સ્થાન સૌથી આગળ પડતું છે, કારણ કે ત્યાં શાહજહાંએ પિતાના માટે મહેલ બંધાવ્યો, જે આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલના નિવાસસ્થાન તરીકે હજીયે વપરાય છે. આ શાહીબાગ, મકસદપુરની જમીનમાં બંધાયેલ છે. એને શાહજહાંના હુકમથી ખરીદવામાં આવેલો, ઈડરિયા દરવાજા(દિલ્હી દરવાજા)ની સામે નદીની બાજુએ કેટલાંક મકાન, કમાન, બેઠકે, ૧૨ બુરજ, ૯૧ કૂવા તેમજ મકાનો ફ તી નહેર સાથે બધી મળીને ૧૦૫ વીઘાં ને ૩ વસા જમીનમાં એ બાંધવામાં આવેલ. અહીંથી હાજીપુરના દરવાજા સુધી રસ્તાની બંને બાજુએ ઊંચાં વૃક્ષ રોપેલાં હતાં ને એની પાછળ સુબેદાર અને ઉમરાવોનાં ઉદ્યાન હતાં. સમગ્ર વિસ્તાર લીલેરીથી મનહર લાગત. આને માટે રાજ્યના ખર્ચે ૧૦૦ જેડ બળદ પાણી સી ચતા. ૭૦ ભાળી, રખવાળ, ખજાનચી, સાત વાળનાર અને સાત પટાવાળા કામ કરતા.
મેન્ડેટરલેએ શાહીબાગને બેગમપુરના ભાગ તરીકે ગણાવ્યો છે. બાગને ઊંચી ઉત્તમ દીવાલ હતી; ઉપરાંત એમાં સુંદર મહાલય હતો. એના ઓરડા મોટા અને આકર્ષક ફર્નિચરવાળા હતા. મેન્ડેસ્લે પથરને પુલ ઓળંગીને એ બાગમાંથી “ીરાબાગ” નામે બીજા બાગમાં ગયો હતો. આ પુલ ૪૦૦ કદમ જેટલું લાંબો હતા. એ બાગમાં માછલીઓવાળું નાનકડું સરોવર હતું. એમાં પાણી ભરવા માટે ઉનાળામાં બળદ જોડીને યંત્ર જેવું ચલાવીને પાણી ખેંચીને ભરવામાં આવતું. ઍપનીએ નેવું છે કે શાહીબાગ ભિન્ન ભિન્ન ઊંચાઈએ ક્રમવાર હતો ને
Page #436
--------------------------------------------------------------------------
________________
૧૩ સુ
સ્થાપત્યકીય સ્મારકા
[૪૦૯
એની ઊંચામાં ઊંચી જગાએથી આજુબાજુનાં ગામ ધણું દૂર સુધી દેખાતાં હતાં. મિરાતે અહમદી'માં આ બાગની ખરાબ હાલતની સખેદ નોંધ લેવાઇ છે. એના વખતમાં શાહમુ પડી ગયા હતા, ખીજાં કેટલાંક મકાન પણ પડી ગયાં હતાં તે લગભગ આખા ભાગ જાર અને બાજરી વાવવાના ખેતર તર કે વપરાતા હતા.
રુસ્તમબાગ અને શાહીબાગ પાસે ગુલાબભાગ અને બાગે તેાત(શેતુરબાગ) હતા, એ બધા બાગની હદ શાહીબાગમાં મળી ગઈ હતી. ઔર્ ગઝેબના સૂબેદાર શાહજાદા આઝમશાહે શાહીબાગની જૂની ઇમારતા પસંદ ન પડવાથી રુસ્તંમાગ સાથે ગુલાબ્બાગની જમીન ભેગી કરી ત્યાં નવા મહેલ બધાવ્યા હતા.
કાંકરિયા તળાવની અંદર બાગ બગડી ગયા હતા ને મકાન પડી ગયાં હતાં તે સ્ફીખાને ફ્રીથી બનાવ્યાં તે સમરાવ્યાં હતાં.
જૂનાગઢના સરદાર બાગ ઔર'ગઝેબના સમયમાં સરદારખાને આશરે ઈ.સ. ૧૬૮૧ માં બધાવ્યા હતા.
(ઈ) જળાશયા
પાટણનું ખાન સરાવ : પાટણની દક્ષિણે ચાણસ્મા જવાના રરતા પર આવેલું. ખાન સર્રાર મૂળમાં કદ ચ સાલ કી કાલનું હાઈ શકે, પરંતુ અકબરના દૂધભાઈ મીરઝા અઝીઝ કાકાએ પેાતે ગુજરાતને સૂબેદાર હતા તે કાલમાં જ સંપૂર્ણ પણે એનું પુન ધીકરણ કર્યું. એને એટલી હદ સુધી સમરાવ્યુ` કે એનું પાછલા કાલનું સ્વરૂપ જલદી યાદ ન આવે. એ લગભગ ઈ સ. ૧૫૮૨ માંબંધાવ્યું–સમરાવ્યું હાવાનેા બન્નેં સના ખ્યાલ છે. જોકે મિરાતે સિકંદરી ' વળી એમ કહે છે કે આ સાવર ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સ્થાપનાર ઝરખ'ન-મુઝફ્રશાહના સમયમાં વિદ્યમાન હતું. એમ હોય તેા એ ૧૪ મા સૈકાના કાં તે। બંધાયુ હશે, અથવા તેા એને ત્યારે સાલી કાલના સરેાવરના કલેવરમાંથી પુનરુદ્ધાર કરી હવે એનું પુનર્ન`ધીકરણ કર્યું... હશે.
ગમે તેમ હાય, અત્યારે અસ્તિત્વ ધરાવતું ખાન સરોવર છેલ્લે મીરઝા અઝીઝ કાકાએ બંધાવ્યું છે. નદીના ચાલુ પ્રવાહને અ તરતાં બનેલા આ સરેાવરમાં પાણી પહેલું નાના પુલની નીચે થઈને ગેાળ તળાવ બની પછી બીજા પુલના સ્તંભાની નીચેથી પસાર થતાં સેાળ બાજુવાળા સુંદર રીતે બાંધેલા નાળામાં થઈને જાય છે. ત્યાં નાની ઇંટાતુ બનાવેલુ આશરે ૬ ૫ મીટર પહેાળુ નાળુ... મારીમાં થઈને સરાવરમાં પડે છે. આશરે ૬.૫ મીટરના પડયાર
Page #437
--------------------------------------------------------------------------
________________
૧૦]
મુઘલ કાલ
[પ્ર.
નાળાના નીચેના ભાગમાં બાંધવામાં આવ્યો છે ને એને ર.૭૫ મીટર જાડી મેરીની દીવાલ સામે આઠ થાંભલાના ટેકે મૂકેલે છે. ૧૫મીટરના વ્યાસવાળી ત્રણ વર્તુલાકાર મોરી સામેની દીવાલમાંથી બહાર આવે છે (આ. ૧૭). સામેની બાજુ ઉપર બે નાની છત્રીઓને જોડતે પથ્થરને કઠેડો મોટી દીવાલને છેડે આવેલ જેવા મળે છે. નૈત્યમાં નકામું પાણી કાઢવા માટે ત્રણ મેરી છે ને એ મરી: હિંદુ કારીગરીમાં બનેલી હોઈ ચેકસપણે ૧૬ મી સદી કરતાં તે ઘણી જૂની છે. આ વ્યવસ્થાને કારણે નદીમાં પૂર આવવા છતાં પાણી અમુક ઊંચાઈથી વધતું નથી. સરોવરની ચારે બાજુ પથ્થરનાં પગથિયાં, ઢેરને પાણી પીવા આવવા માટેના ઢાળના ભાગ છોડીને, વ્યવસ્થિત રીતે બનાવેલાં છે.
આ સરોવરની રચનામાં જૂનાં મંદિરનાં ખંડેરોના પથ્થર સારી પેઠે વપરાયા છે. પાણીની આવકવાળા ભાગમાં જૂની કતરણીવાળા સ્તંભ જોવા મળે છે. આ સ્તંભ ટૂંકા અને થડ રૂક્ષ અલંકરણોવાળા છે; જાણે કે ગુફામંદિરના થાંભલા ન હોય! એવી રીતે પાણી બહાર કાઢનાર નાળાં સાથેના સ્તંભ કાઈ મંદિરના સીધા ઉઠાવીને મૂકી દીધેલા હેય એમ સ્પષ્ટ દેખાય છે.
સરોવર આશરે ૪૦૦ મીટર x ૪૨૦ મીટરમાં લગભગ ચતુરસ્ત આકારનું છે. પથરનાં પગથિયાં છેક પાણી સુધી જાય છે. ઘણી જગાએ ઈટકામ ચોખું જોવા મળે છે. એની આજુબાજુ કેટલાક હિંદુ તેમજ ઇસ્લામી રથાપત્યના નમૂના પણ અસ્તિત્વ ધરાવે છે. સંભવ છે કે સહસ્ત્રલિંગને મહિમા ઘટતાં ને એના તરફ ધીમે ધીમે ઓછું ધ્યાન અપાતાં આ સરોવરનું મહત્વ સ્વાભાવિક રીતે વધતું ગયું હોય ને એના કારણે એનું પુનર્નવીકરણ કરવામાં આવ્યું હોય.
મુઘલ કાલમાં થયેલા આતબાગની પાસે આવેલું જેતલપુરનું તળાવ પણ. આ કાલનું ગણાય.
પાટણની ખારી વાવ : આ નામે બે પળ ૧૭મા સૈકામાં પાટણના ઉત્તર વિભાગમાં હતી. કહેવાય છે કે ત્યાં શ્રાવકેની મુખ્ય વસ્તી હતી. આ વિભાગમાં ખારા પાણીવાળી વાવ હશે તેથી એ વિસ્તારનું નામ “ખારી વાવ” પડયું હશે. ૧૫
રેહની વાવઃ સરોત્રા(તા. પાલનપુર)થી ૭ કિલોમીટરના અંતરે અગ્નિખૂણે રહે આવેલું છે. ત્યાં ચાર નાના અભિલેખોવાળી એક વાવ છે. અભિલેખ એના સ્તંભ પર કોતરેલા છે. આખી વાવ સફેદ આરસમાં બનાવેલી છે, જોકે બધે સામાન જૂનાં મંદિરોને જ વાપર્યો છે. પ્રવેશતાં બે બાજુ એક એક નાની દેરી આવે છે. પથથિયાંની પહેલા ૨ મીટર પહોળો પડથાર છે. પછી ૧૯ પગથિયાં છે. એ પસાર કર્યા બાદ ૨.૫ મીટર પહોળો બીજે પડથાર.
Page #438
--------------------------------------------------------------------------
________________
૧૩ મું
સ્થાપત્યકીય સ્મારકે
[૧૧.
આવે છે તેના પર છાવણ કરેલું છે. ત્રીજો પડથાર ૩ મીટર પહોળો છે; અહીંથી એક સીડી છેક નીચે જાય છે. વાવના મધ્ય ભાગ અષ્ટકેણ છે. એક અભિલેખમાં લખેલું છે કે રાજા શ્રીમનજીની પત્ની ચંપા અને એની પુત્રી સજજબાઈએ રૂપિયા ૫૧,૦૦૦ ખચીને આ બે દેરીએ કરાવી છે. વળી એક બીજી મૂર્તિ પર પણ ચંપાબાઈનું નામ આવે છે. આ અભિલેખનું વર્ષ સં. ૧૬૧૬ એટલે ઈ.સ. ૧૫૬ ૦ આપેલું છે.
વાયડની વાવ : પાટણથી લગભગ ૨૪ કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમે બનાસ નદીની દક્ષિણે વાયડ નામનું ગામ આવેલું છે. બર્જેસ ત્યાંની વાવને હિંદુ રચના ગણાવે છે, પરંતુ વાવનું રૂપ અને તંભની રચના તેમજ આયોજન જોતાં એ ઈસ્લામ કાલની વધુ નજીક આવે છે. એ લગભગ ૩૭ મીટર લાંબી અને ૪ મીટર પહોળી છે. પાંચ માળની રચનાવાળી આ વાવમાં પડથાર ટૂંકા છે અને એ રહે કરતાં વિરુદ્ધ પ્રકારના એટલે કે ખૂબ નાના છે. ત્રીજે માળે તે ઉતરાણ માત્ર ૦.૭૫ મીટર પહોળાઈનું જ છે છેડે ગોળ કૂવો છે. એને. ઉપરની બાજુનો વ્યાસ ૪ મીટર છે અને નીચે જતાં એ સાંકડો થતાં ૩.૫ મીટર રહે છે. એની ઉપર પાણી કાઢવા માટે કેસની વ્યવસ્થા છે. થાંભલા અડાલજની વાવના જેવા હેવા છતાં વધુ સાદા છે. એ અષ્ટકોણ થઈ થોડા ભાગમાં ગેળ પણ થાય છે, જે ઇસ્લામી સ્થાપત્યસરણીને વધુ અનુકૂળ બને છે. આ વાવની રચના ૧૩ મી સદીની હવાને અને એને મુઘલ કાલમાં સમાવવામાં આવી હોવાને ઘણે સંભવ છે.
માંડવાનો નવોઃ ભમરિયો કૂવાને મળતો આવતે આ કૂવો માંડવામાં આવેલ છે. એ સ્થાન વાત્રકના ડાબા કાંઠે આમલિયારા(જિ. ખેડા)થી ૮ કિલોમીટર દૂર આવેલું છે. આ કુવાની ખૂબી એ છે કે એ ઈટને બનાવેલ છે અને એને વ્યાસ ૮ મીટર છે. કૂવામાં સાંકડી કમાન બનાવેલી છે, જેને હેતુ પાણી ખેંચવામાં મદદરૂપ થવાનું છે. બીજી બાજુ ત્રણ મજલાના બાંધકામમાં ઓરડા જોવા મળે છે. આ ઓરડા-- આને કારણે એ મહેમદાવાદના ભમરિયા કૂવાને વધારે મળતો આવે છે (અ. ૧૮).
કૂવામાંથી ભીંતની વચ્ચેથી નીકળતો રસ્તો એના ઉપરના ભાગમાં થઈને ઓરડામાં જાય છે. ઉત્તરે બીજી સીડી પહેલે માળે અટકે છે. આ માળ પર ત્રણ એરડા આગળ ને ત્રણ પાછળ છે. દરેક માળને વચ્ચેનો ઓરડે મોટો અને કમાનદાર બારીવાળો છે, જેમાંથી કૂવામાં નજર નાખી શકાય. નાના ઓરડામાં ભમરીવાળી સીડી છે. દીવાલમાં અનેક ગેખ છે. એ બતાવે છે કે એ હવા ખાવાના સ્થળ તરીકે ઉનાળુ આરામ માટે ઉપયોગમાં આવતો હશે.
Page #439
--------------------------------------------------------------------------
________________
કાર]
મુઘલ કાલ
પુરવણી નગરરચના અને કેટકિલા.
સુરત : સુરતમાં તાપી નદીના પૂર્વ કાંઠે ફીરોઝશાહ તુગલકના વખતમાં ઈ.સ. ૧૩૭૩ માં નાનો કિલ્લે બંધાયો હતો. ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના સમયમાં સુરતમાં થયેલા મલિક ગોપી(ઈ.સ. ૧૪૯૬-૧૫૨૧)એ શહેરને વિકાસ કરી અનેક પરદેશી વેપારીઓને સુરતમાં વેપાર-ધંધા માટે આકર્ષે છે. ૧૬ સ્થાનનું મહત્વ વધતાં એ નાના કિલ્લાને સ્થાને રક્ષણની દૃષ્ટિએ મજબૂત કિલ્લો બાંધવાની આવશ્યકતા ઊભી થઈ. આથી ૧૫૪૩ માં મોટે મજબૂત કિલ્લે બંધાય. આ કિટલે નજીવા ફેરફાર સાથે છેક ૧૭૫૯ માં અંગ્રેજોએ લીધે ત્યાંસુધી યથાવત રહ્યો. કિલ્લામાં જમીનથી ૭૫ ફૂટ ઊંચા બુરજ કર્યા હતા, જેના પર તોપ ગોઠવવામાં આવેલી હતી. આજે પણ આ કિલ્લાના અવશેષ નદી તરફથી જોવા મળે છે.
અંગ્રેજો વેપારાર્થે પહેલવહેલા સુરત આવ્યા (ઈ.સ. ૧૬૦૮) ત્યારે કિલ્લાની આગળ મેદાન હતું ને એમાં શહેર વસેલું હતું. શહેરને ફરતા કાચો કોટ હતો, જે “શહેરપનાહ” નામે ઓળખાતું. એમાં કેવળ ત્રણ જ ભાગળ હતી : વરિયાળી, બરહાનપુરી અને નવસારી. કોટ બહાર ફરતી વૃક્ષની વાડ હતી; એમાં પૂર્વ તરફ કરેલ ઝાપ અવરજવર માટે વપરાતો. નવસારી ભાગળની દક્ષિણે નવસૈયદ નામની દરગાહ, પાસે ગોપી તળા’, એની એક પાળે કબરસ્તાન અને આંબાવાડી હતાં. સગરામપુરા સ્તમપુરા સલાબતપુરા એ ઉપરાંઓને સ્થાને બાગબગીચા હતા. ૧૮
શાહજહાંના સમયમાં સુરતની આબાદી વધતાં શહેરપનાહની બહાર પણ લેકે વસવા લાગ્યા. આ નવી વસાહતોને પણ રક્ષણ માટે આવરી લેવાય એવી રીતે મટોડાંને કટ કટકે કટકે બંધાવા લાગ્યા.૧૯ સમય જતાં એ “આલમપનાહ” નામે ઓળખાયો.
ઔરંગઝેબના સમયમાં સુરતને મક્કાને દરવાજો એવું ઉપનામ અપાયું અને મુસ્લિમ યાત્રાળુઓની અવરજવર વધી પડી, એની સાથે વેપારવાણિજ્ય પણ વધ્યાં. • આ સમૃદ્ધિથી છલકાતા શહેરને શિવાજીએ ૧૬૬૪ માં લૂંટયું. શહેરને ફરતે માટીને કાચી કેટ હતો, પણ એનાથી રક્ષણ થઈ શકયું નહિ. પછી પણ શિવાજીની લુંટ થઈ, આથી શહેરનું રક્ષણ કરવા માટે સુરતના મુત્સદી ગ્યાસુદ્દીનખાને (ઈ.સ. ૧૬૬૦–૬૯) શહેરપનાહને પાકે બાંધવાની કામગીરી શરૂ
Page #440
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સ્મારક
[ ૧૩
કરી. આ વખતે બરહાનપુરી ભાગળ પાસે આવેલી અંગ્રેજોની ૩૪ દુકાને, એને. હવામહેલ અને બીજી પાકી ઇમારતો આવેલી હતી તે બધી ઉખાડી નાખવામાં આવી. ૨૧ શહેરપનાહનું બાંધકામ વરિયાવી ભાગળથી શરૂ કરવામાં આવ્યું.. પ્રવાસી થવેને અને એને પછી આવેલ ફ્રાયરે ૧૬૭૪ માં આ કટનું બાંધકામ ચાલુ હોવાની નોંધ કરી છે. ઍવેનોએ નેપ્યું છે કે કોટ ૧૦×૧૦ નો ઈટોથી બંધાય છે. એમાં શહેરને બહુ ઓછો ભાગ આવરી લેવાયો છે અને શહેરની કેટલીક વસ્તી એ કાટને લીધે બહાર ફેંકાઈ ગઈ છે. ફ્રાયરે લખ્યું છે કે એ કેટ ઊંચો અને સારી પકવેલી ઈટાનો બંધાય છે. ઉપર્યુક્ત માપ આપવાની બાબતમાં થેનોની ભૂલ થયેલી જણાય છે. વસ્તુત: શહેરેપનાહ કઈ કઈ ઠેકાણે ૨૦ ફૂટ તો કોઈ ઠેકાણે ૨૮ ફૂટ જેટલો ઊંચો હતો, એવી રીતે એની પહોળાઈ ૮ થી ૧૨ ફૂટ સુધીની હતી. ૨૨ નવા શહેરપનાહમાં ૧૨ ભાગળ કરવામાં આવી. ઉત્તરથી પૂર્વ તરફ અર્ધવર્તુળાકારે જતાં એ ભાગળોનાં નામ અનુક્રમે વરિયાવી, સૈયદપુરી, બરહાનપુરી, નવસારી, મજૂરા, મક્કાઈ, બાદશાહી, ડકકાની.. રાજાઓવારાની, ફુરજાની, મીરબહૂની અને મુલ્લાં ખડકી. આમાંની મલાં ખડકી નામ પાછળથી પડયું જણાય છે. દરેક ભાગળમાં દરવાજાની બંને બાજ ઊંચા બુરજ કરેલા હતા, જેના પરથી તોપમારો કરવાની વ્યવસ્થા કરેલી હતી. શહેરપનાહમાં ચોકબજાર, મુલ્લાં ચકલે, માછલી પીઠ, રાણી તળાવ, કણપીઠ, કેળાપીઠ, રહિયા સેનીને ચકલા, ભાગાતળાવ, સંઘાડિયા વાડ, બડેખાને ચકલો અને આસુરબેગનો ચલે એટલે વિસ્તાર આવરી લેવાયે.૨૩ આજે શહેરપનાહ, નષ્ટ થઈ ગયો છે અને બડેખાના ચકલા જેવી કોઈ જગ્યાએ એના અવશેષ રહી ગયેલા જોવા મળે છે.
ઔરંગઝેબના સમયમાં સુરતની વસ્તી ખૂબ વધી જતાં શહેરપનાહ બહાર ઘણાં પરાં વસી ગયાં. આ પરાંઓને ફરતો કાચો કોટ તૈયાર હતો, પરંતુ એ રક્ષણ માટે પૂરતો નહતો. ઔરંગઝેબ એને પાકે કરાવવા માગતો હતો, પરંતુ એના અવસાને એ કામ પડતું મુકાયું.'
પરંતુ મરાઠાઓ તરફના સતત ભયથી સુરતના નવાબ (મુત્સદ્દી) હૈદરકુલીખાને શહેર અને એને ફરતાં પરાંઓ સહિતની વસ્તીને આવરી લેતો “આલમપનાહ” ઈ.સ. ૧૭૧૭ માં બંધાવો શરૂ થયો, જે કામ ઈ.સ. ૧૭૨૧ સુધી ચાહ્યું હોવાનું જણાય છે. પાછળથી પણ એમાં છેક ૧૭૬૨ સુધી સુધારાવધારા થતા રહ્યા. ૨૫ આલમપનાહના વિશાળ બાંધકામ માટે નકામાં થઈ ગયેલા ગોપી, તળાવના તળિયાના પથ્થર કાઢીને વાપરવામાં આવ્યા હતા. ૨૪
Page #441
--------------------------------------------------------------------------
________________
જા]
મુઘલ કાલ
(પ્ર.
આલમપનાહ સાડા પાંચ માઈલ લાંબો, લગભગ ૨૦ ફૂટ ઊંચે અને ૮ ફૂટ પહેળે હતો. એમાં વાયવ્ય ફાટકના દરવાજાથી શરૂ કરતાં અનુક્રમે વરિયાવી, કતારગામને દરવાજો, લાલ દરવાજે, દિલ્હી દરવાજે, સહરાને દરવાજે, સલાબતપરાનો, માન (રૂસ્તમપરાનો), નવસરીને, જાફરઅલીન (સગરામ પરા), મજૂરાને અને અઠવાને એમ કુલ ૧૨ દરવાજા આવેલા હતા. દરેક દરવાજા ઉપર બેઠક અને એના પર બંગલી કરેલી હતી. નવસારી અને દિલ્હી દરવાજાની બંને બાજુએ મોટા ઊંચા બુરજ હતા અને એના પર તોપો ગોઠવવામાં આવી હતી. કેટને ફરતી દીવાલમાંથી બહારની બાજુ બંદૂક તાકી શકાય એ માટેનાં બાકાં કરેલાં હતાં. ૨૭ આ દરવાજાઓ પૈકી ૧૭૩૮ માં બંધાયેલો લાલ દરવાજે (આ. ૧૯) સારી હાલતમાં છે.
આલમપનાહના બાંધકામથી શહેરપનાહની બહાર વિકસેલાં નીચેનાં ૧૪ પર આવરી લેવાયાં : ગિયાસુદ્દીનપરા(ઘાસ્તીપુરા) રામપરા રૂઘનાથપરા મહીધરપરા હૈદરપરા બેગમપરા સૈયદપરા હરિપરા નવાપરા ઇન્દરપરા સલાબતપરા રુસ્તમપરા સગરામપરા અને નાનપરા. આ પૈકીનાં રામપરા રૂઘનાથપરા મહીધરપરા હરિપરા ઈન્દરપરા અને સગરામપરા એ છ પરાં જુદા જુદા અનાવિલ આગેવાનોએ વસાવેલાં હતાં. સુરતના મુત્સદી સલાબતખાને ૧૯૮૭માં સિલાબતપરા વસાવેલું. હૈદરપરા હૈદરકુલીખાને ૧૭૧૭ માં અને નાનપરા પારસી
શ્રીમંત નાનાભાઈ નરસંગજી પટેલે ૧૭૨૦ માં વસાવેલું. બેગમપરાના જૂના -વસવાટને પાછળથી ઔરંગઝેબની બહેનની સ્મૃતિમાં બેગમપરા નામ અપાયેલું, સૈયદપરા નામ સુરતના પ્રસિદ્ધ સંત શેખ સૈયદ ઈક્સના કોઈ પૂર્વજના નામ પરથી પડેલું જણાય છે. રુસ્તમપરા સંભવત: પારસી રુસ્તમ માણેક શેઠના -નામ પરથી પડેલું. પાછળથી એના જ એક મહલ્લાને એમના પુત્ર ફરામના નામ પરથી ફરામપરા તરીકે ઓળખવામાં આવ્યો.૨૯ સમય જતાં નવાં પરાં વસતાં ગયાં. ઈ.સ. ૧૭૨૫ માં અઠવા દરવાજા પાસે કાછ મીર તુલાખાને મકદુમપુરા વસાવ્યું.
અઠવા: મુલ્લાં મુહમ્મદ અલી ખાને ૧૭૨૯ માં સુરતની નવાબી હાંસલ કરવા માટે સુરતથી ૩ માઈલ દૂર અઠવા ગામે એક કિલ્લે બંધાવવા માંડયો ત્યારે સુરતના મુત્સદી સોહરાબખાને (૧૭૨૫-૩૩) એને અટકાવ્યું. પાછળથી મુઘલ બાદશાહની પરવાનગી મળતાં એ કિલ્લે તૈયાર થયા, પણ એ વખતના મુત્સદ્દી તેગબખ્તખાને (૧૭૩૩-૧૭૪૬) નવાબ બનવાની કોશિશ કરતા મુલ્લાં મુહમ્મદ અલીખાનને મારી નાખી, અઠવાનો કિલ્લો પણ ખોદાવી નાખ્યો. ૩૦
Page #442
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સ્મારક
જૂનાગઢ : “તારીખે સેરઠમાં જણાવ્યા પ્રમાણે જૂનાગઢ શહેરને ફરતે કિલો ઈ.સ. ૧૬૩૩ માં મુઘલ સૂબેદાર ઇસાખાને બંધાવેલો અને એમાં ૧૧૪ બુરજ અને નવ દરવાજા હતા. એમાં પાંચ બંધ રહેતા ને ચાર ખુલ્લા રહેતા; એ પછી .સ. ૧૯૬૧ માં મીરઝા ઇસાતરખાને એ કિલ્લે નવેસરથી કરાવ્યો, પરંતુ શંભુપ્રસાદ દેશાઈ જણાવે છે તેમ ઈ.સ. ૧૬૩૩ માં સૂબેદાર ઈસાકરખાન હતો. પણ ઈ.સ. ૧૬૧ માં તો એ પદ પર કુબુદ્દીન પેશગી હતો. એટલે નામમાં (તારીખે સોરઠના કર્તાની) કંઈ ભૂલ જણાય છે. એમ લાગે છે કે જૂનાગઢને જને કોટ હતો. મુઘલ કાલમાં એ કિલ્લાનું સમારકામ થતું રહેતું હશે અને વિસ્તાર પણ વધતો રહ્યો હશે. ઉત્તરકાલમાં આ કિલ્લામાં ઘણા ફેરફાર થયા છે.૩૨
ખંભાત : ખંભાત શહેરને ફરતો કેટ અકબરના સમયમાં ખંભાતના મુત્સદ્દી કલ્યાણરાયે ઇટ અને ચૂનાથી બંધાવ્યો હોવાનું 'તુઝુકે જહાંગીરીમાં નોંધાયું છે,૩૩ પરંતુ જૂનો કાટ કાઢી નાખીને નવેસરથી કોટ બંધાયા હોવાનું જણાતું નથી, આથી તુઝુકને ઉલેખ સંભવતઃ મોટા પાયા પરનું સમારકામ સૂચવે છે.
ખંભાતમાં અકબર પડેલવહેલો આવ્યો ત્યારે એ દરિયો જેવા ગયો. બાદશાહની આ મુલાકાતના સ્મરણમાં અકબર પરું વસ્યું. ત્યાં અકબરે મૂકેલા હાકેમ હસનખાને એને સ્મૃતિમાં ત્રણ દરવાજા બંધાવ્યા હોવાનું મનાય છે. ૩૪ આ ત્રણ દરવાજા અમદાવાદના ત્રણ દરવાજાની નકલરૂપ કરવામાં આવ્યા હતા. પાછળથી એના મધ્યના ઊંચા દરવાજા પર ઈ.સ. ૧૮૯૧ માં ૫૦ ફૂટ ઊંચું ટાવર કરીને એમાં ઘડિયાળ મૂકવામાં આવેલું. આ દરવાજા (આ. ૨૦) સમુદ્ર તરફ જતાં બજારમાં આવે છે, જો કે આ ત્રણ દરવાજા પરનો ઈ.સ. ૧૫૮૪ નો લેખ સૂચવે છે કે ત્રણ દરવાજાનું આ વખતે સમારકામ થયું હતું. વસ્તુતઃ ખંભાતનાં માણેકચોક અને ત્રણ દરવાજા અકબરના સમયથી પ્રાચીન હોવાનું જણાય છે.૩૫
ખંભાતમાં બાદશાહ જહાંગીરના નામ પરથી જહાંગીરપરું વસ્યું.
કડી : ગુજરાતના સૂબેદાર મુર્તઝાખાને ઈ.સ. ૧૬૦૯-૧૦માં કડીમાં લશ્કરી દૃષ્ટિએ કિલ્લે બંધાવ્યો હોવાનું એના પરના લેખથી સ્પષ્ટ થાય છે.૩૪ ખાનગી અને જાહેર મકાને
મુઘલ કાલમાં સુબેદાર ફોજદારે અને અન્ય ઉમરાવોએ ખાનગી અને જાહેર ઉપયોગ માટે મહેલ સરાઈ હમામખાના મંડપ વગેરે કરાવ્યાં હોવાના તત્કાલીન અભિલેખોમાંથી સંખ્યાબંધ ઉલ્લેખ મળે છે, પરંતુ એ પૈકી બહુ
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૧૬]
મુઘલ કાલે
[
..
જૂજ મકાનો કાળબળ સામે ટકીને અત્યારે ઊભાં છે. એમાંનાં કેટલાકના વખતોવખત થયેલા સમારકામને લઈને એનું મૂળ સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. અહીં કેટલાંક નામાંકિત બાંધકામોને ઉલ્લેખ પ્રસ્તુત છે.
શાહજહાંના સૂબેદારી (ઈ.સ. ૧૬૧૮-ર૩) દરમ્યાન એના વતી વહીવટ. કરતા નાયબ રુસ્તમખાન અને વિક્રમાજિતના સમયમાં એ શાહજાદાના હુકમથી અમદાવાદના મકસુદપુરમાં સાબરમતને કાંઠે બાગ અને મહેલ માટે જમીન ખરીદવામાં આવી. એમાં કરેલ બાગ શાહીબાગને નામે અને મહેલ શાહીબાગ–મહેલ તરીકે પ્રસિદ્ધ પામ્યો (આ. ૨૧-૨૨). શાહીબાગ વિશેની વિગતો આ પ્રકરણમાં ઉપર અપાઈ છે. મહેલ માટે નદીના પટથી બગીચાના સ્તર સુધી મજબૂત પુસ્તો બાંધેલ છે. મહેલ માટે પાયો ઘણે ઊંચે લઈ એના પર ધાબું કરેલું છે, જેને નીચેથી અનેક સ્તંભ ટેકે આપે છે. નીચે બનેલા તહખાનાનું બધું બાંધકામ કમાનાકારમાં કરવામાં આવ્યું છે. એમાં અનેક નાના નાના ઓરડા કરેલા છે. એ ઓરડાઓ ઉતારાઓ માટે અને નોકરચાકરોને રહેવા માટેના છે. આ તહખાનાને ફરતી કૃત્રિમ નહેર કરેલી છે, જેમાં વચ્ચે વચ્ચે ફુવારાઓની રચના કરેલી છે. નહેર અને સતત ઊડતા ફુવારાઓથી ગરમ ઋતુમાં હવામાન ઠંડું રાખી શકાતું. તહખાના ઉપરનું ધાબું મહેલ માટેની ફરસ અને એને ફરતા ઓટલાની ગરજ સારે છે. એના પર જવા માટે નહેર પર પથ્થરનો નાનો પૂલ કરે છે. મધ્યમાં ઊભો કરેલા બે મજલાવાળો મહેલ ભવ્ય લાગે છે. નીચેના મજલામાં મધ્યમાં વિશાળ બેઠક ખંડ છે. એની દીવાલો પરનું ચૂનાનું પ્લાસ્ટર સંગેમરમર જેવું સફેદ સુવાળું અને એ પદાર છે. એની છત પર નાના નાના ખડ પાડીને એમાં એવી સરસ રીતે ચિત્રકારી કરી છે કે જાણે એ છત પર અમૂલ્ય ઈરાન ગાલીચે પાથર્યો હોય એવો ભાસ થાય છે. આ મધ્ય ખંડને ચાર ખૂણે ચાર અષ્ટકૅણ એારડા અને એવી રીતે ઉપરના મજલે પણ ચાર અષ્ટકૅણ ઓરડા મળીને રહેણાંક માટે કુલ આઠ ઓરડાઓની વ્યવસ્થા કરેલી છે. આ બધા ઓરડાઓની દીવાલ પરનું લાસ્ટર પણ સફેદ સુંવાળું અને ચમકદાર છે. એની છતો પર સફાઈપૂર્વક નકશીકામ કરેલું છે નીચલા દરેક ખંડમાંથી એક એક ઝરૂખો બહાર કાઢે છે. ઉપલા મજલે જવા માટે પથ્થરની સીડીઓ કરેલી છે. સીડી ચાર ચાર કમાનોથી ટેવાયેલા છાવણવાળી છે. છાવણનો ઘાટ ઉપરથી છત્રી જેવો લાગે છે. ઉપલા ચાર એારડાઓની વચ્ચેના ખંડની ફરસ ઉપસાવીને પીઠિકા કરેલી છે. સમગ્ર મહેલની દીવાલ પણ સારા ચૂનાથી છાયેલી હોવાથી આરસ જેવી લાગે છે. મહેલમાંથી છેક નદીના પમાં ઊતરાય એવી રીતે
Page #444
--------------------------------------------------------------------------
________________
૧૩ મું ] સ્થાપત્યકીય મારકે
[૪૧૭ પગથિયાં કરેલાં છે. મહેલનું ઉત્તરકાલમાં વારંવાર સમારકામ થવાથી એના અસલ સ્વરૂપમાં કેટલાક ફેરફાર થઈ ગયો છે. એમાં ઈ.સ. ૧૮૩૫ માં વિલિયમ્સ ધાબા પર કરેલી બે ઓરડી નોંધપાત્ર છે. ૩૭ મુઘલ કાલના ઘણું મહેલ નાશ પામી ગયા છે, જ્યારે આ મહેલ હજી એના અતીતના ગૌરવને જાળવી રહ્યો છે અને ગુજરાતના રાજ્યપાલનું નિવાસસ્થાન બની રહ્યો છે.
શાહીબાગની જેમ અમદાવાદની આઝમ સરાઈ પણ નામાંકિત સ્મારક છે. ભદ્રના કિલ્લામાં ભદ્રકાળીના મંદિરની બાજુમાં હાલ જેમાં સરકારી પુસ્તકવેચાણ કેંદ્ર છે તે ભવ્ય બાંધકામને અગાઉના વિદ્વાનોએ આઝમખાનના મહેલ તરીકે ઓળખાવેલ છે, પરંતુ એના પ્રવેશદ્વાર પરના હિ. સ. ૧૦૪૭(ઈ.સ. ૧૯૩૭)ના લેખમાં એ સરાઈ હોવાનો ઉલ્લેખ થયેલો છે એ પરથી અને એના વિશે પ્રવાસીઓએ કરેલા ઉલેખ પરથી છે. કેમિસરિયેતે એ મકાન સરાઈ (મુસાફરખાનું) હોવાનું ઠરાવ્યું છે.૩૮
ગુજરાતના બાંધકામપ્રિય સૂબેદાર આઝમખાને ઈ.સ. ૧૬૩૭ માં આ સરાઈ (આ. ૨૩) અકબરના સમયમાં ભદ્રના દરવાજાના અનુસંધાનમાં મેદાને શાહ તરફ બંધાયેલ નવા દરવાજાના દક્ષિણ બાજુમાં પડતા ખૂણામાં કરાવી. આ વિશાળ ઈમારત ૨૪૦ ફૂટ (૭૩૨ મીટર) લાંબી અને ૨૧૦ ફૂટ (૬૪ મીટર) પહોળી છે. ઉત્તરની પાંખ ભદ્રના નવા દરવાજા સાથે જોડાઈ ગઈ છે. આ લંબાવાયેલી પાંખના એક ઓરડામાં મરાઠા કાલમાં ભદ્રકાળી માતાનું મંદિર કરવામાં આવેલું છે. સરાઈનો હાલનો પ્રવેશ દરવાજે મુઘલ કાલમાં સર્વત્ર પ્રિય થયેલી ઈરાની શૈલીને છે. એનું પ્રવેશદ્વાર ૧૮ ફૂટ (૫.૫ મીટર) ઊંચું છે. એની આંતરિક રચનામાં ઘણા ફેરફાર થયા હોવાથી એના મૂળ સ્વરૂપ વિશે ચેસ ખ્યાલ બાંધી શકાતું નથી. હાલમાં અંદર દાખલ થતાં મોટો અષ્ટકોણ ખંડ આવે છે; એની ચાર બાજ અને ચાર ખૂણે ચાર-ચાર નાના અષ્ટકોણ ઓરડા કરેલા છે. મોટા ખંડના ખૂણાઓની બાજુઓ લંબાવીને એ ઓરડાઓમાં જવાના રસ્તા કાઢયા છે. આ મુખ્ય ખંડ. પર ભાળ કરે છે. એ મુખ્ય ખંડમાંથી પાછળના ભાગમાં ચેકમાં જવાય છે. એમાં ફરતી ઘણી ઓરડીઓ કરેલી છે. એના પર પણ માળ કરેલા છે. અષ્ટકોણ ખંડ અને એને ફરતા આઠ ખંડ–એટલા ભાગ નીચે ભેંયરું કરેલું છે. એમાં હવાઉજાસ માટે ચાર જગ્યાએ વ્યવસ્થા કરેલી છે. પાછળના ચેકની વચ્ચે કરેલ હેજની મધ્યમાં ફુવારાની ચના કરેલી હતી. ભોંયરામાં પણ અષ્ટકેણું ખંડને ફરતા ઓરડા કરેલા છે. એમાંથી ઉપર જવાના રસ્તા બંધ કરેલા છે. પાછળના
ઇતિ–૨૭
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૧૮]
મુઘલ કાલ
[.
સમયમાં આ સરાઈને ઉપયોગ કેદખાના તરીકે થતો હતો. ત્યાર પછી એમાં પિસ્ટ ઓફિસનું મુખ્ય કાર્યાલય હતું. હાલ ડિરિટ્રકટ કોર્ટમાં જવાનો રસ્તો પણ આ સરાઈની દક્ષિણ તરફ લંબાવેલી પાંખનો છે. કોર્ટે પણ આ સરાઈને કેટલાક ખંડેમાં બેસે છે.૩૯ આજે એમાં અનેક સરકારી કચેરી અને કાર્યાલય આવેલાં છે. લાંબો પહોળો પથરાટ અને ભવ્ય પ્રવેશદ્વારને લઈને એ જમાનામાં ખ્યાતિ પામેલી આ ઈમારત આજે પણ ભવિસ્તારમાં એની ભવ્યતાથી અને ખી ભાત પાડે છે.
સુરતમાં ઇ.સ. ૧૬૪૮ માં કિલેદાર હકીકતખાને બંધાવેલી સરાઈ “મુઘલસરાઈ' તરીકે પ્રસિદ્ધ છે. આ સરાઈનો બાહ્ય દેખાવ ઉપર્યુક્ત આઝમસરાઈને બિલકુલ મળતો આવે છે. આ પ્રસિદ્ધ ઈમારતને લઈને એની આસપાસનો લત્તો “મુગલીસરા” નામે ઓળખાય છે. વચ્ચે ફુવારાયુક્ત હેજ ધરાવતા ચોકને ઓરડાઓથી ઘેરી લઈને રચાયેલી આ ઈમારતમાં મુસાફરોની સગવડોનો પૂરતો ખ્યાલ કરેલે જણાય છે. એનું પ્રવેશદ્વાર ઊંચું અને ભવ્ય છે. એના પરના હિ.સ. ૧૦૫૪(ઈ.સ. ૧૬૪૪) ના લેખમાં એને “મુબારક મુસાફરખાનું” અને “કારવાનસરા કહેવામાં આવી છે. લેખ પ્રમાણે એમાં ઊતરનારા વિદ્વાનો, પાક પુરુષો, ગરીબ અને હાજીઓ પાસેથી ભાડાપેટે કંઈ લેવામાં આવતું નહિ. એ સિવાયના મુસાફરો પાસેથી મળતા ભાડામાંથી સરાઈને નિભાવ અને સમારકામને ખર્ચ કરવાની ગોઠવણ હતી. આ સરાઈને ઉપયોગ ૧૮૫૭ સુધી મુસાફરખાના તરીકે ચાલુ રહ્યો, પણ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન અને એ પછી થોડા સમય માટેએને ઉપયોગ કેદખાના તરીકે થશે. જોકે સ્થાનિક મુસલમાનોએ મૂળભૂત હેતુ કરતાં જુદા જ હેતુ માટે આ સરાઈને ઉપયોગ થતો હોવાથી ઉગ્ર વિરોધ કરેલે, એમ છતાં એ ૧૮૬૯ સુધી કાચી જેલ તરીકે વપરાતી રહી. છેવટે લેકહિત, માટે કરાયેલી એ સરાઈમાં થોડા ફેરફાર કરી શહેરની સુખાકારીની સંભાળ લેતી શહેર સુધરાઈ બેસવા લાગી. આજે પણ આ ઇમારતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી કાર્યાલય આવેલું છે.
વળી સુરતની સિવિલ હોસ્પિટલનું મકાન પણ મૂલતઃ મુઘલકાલીન સરાઈ છે. ઈ.સ. ૧૬૩૭ માં ખાનખાનાએ એ કરાવેલી હતી.'
ઈ.સ. ૧૬૭૬ માં ગુજરાતના સૂબેદાર મુહમ્મદ અમીનખાને રૂ.૭૬,૩૦૦ નું ખર્ચ કરી બાદશાહના જન્મસ્થાન દાવેદમાં એક ભવ્ય સરાઈ કરાવી. આરસ ઈમારત દરેક બાજુએ૪૫૦ ફૂટ(૧૩૭૨ મીટર)ની લંબાઈવાળો લગભગ ૧૬.૫ ફૂટ (૫ મીટર) ઊંચે કાટ ધરાવે છે. એના ચાર ખૂણે ચાર બુરજ અને ઉત્તર તથા દક્ષિણની દીવાલની મધ્યમાં
Page #446
--------------------------------------------------------------------------
________________
૧૩ મુ’
સ્થાપત્યકીય સ્મારકા
[vik
એક–એક એમ એ ભવ્ય દરવાજા કરેલા છે. કાટની અ`દરના ભાગમાં સખ્યાબંધ એરડા કરેલા છે. આ એરડાઓમાં કમાનાકાર સ્તંભ-રચના નજરે પડે છે. ઇમારતની અંદર પશ્ચિમ બાજુએ મધ્યમાં મસ્જિદ કરવામાં આવી હતી. ૧૮ મી સદીમાં મરાઠા સમ્મેદારનું એ નિવાસ બની ત્યારે એમાં મરાઠાઓએ કેટલાક ફેરફાર કર્યાં. એમણે પશ્ચિમ દીવાલ અને પૂર્વ દીવાલની મધ્યમાં એક એક અને નૈઋત્ય ખૂણામાં એક એમ બધા મળી ત્રણ ગેાળ મિનારા ઉમેર્યાં. આ મિનારા ૨૪ ફૂટ (૭૩ મીટર) ઊંચા છે. ૧૮ મી સદીમાં સિંધિયાના સૂબેદાર બાપુસાહેબ પાટકરે કાટના અગ્નિ ખૂણામાં પેાતાના પુત્ર માટે ‘ભારદ્દારી’ નામનું (બાર દરવાજાવાળું”) મકાન અંધાવ્યું. ઔર ંગઝેબના સમયની આ સરાઈના મરાઠાઓએ પેાતાની ‘ગઢી'(કિલ્લા) તરીકે ઉપયાગ કર્યો, ત્યાર બાદ એના કેટલાક ભાગેને અમદાવાદ અને સુરતની નામાંકિત સરાઈઓની જેમ ઘેાડા વખત જેલ તરીકે પણ ઉપયાગ થયા. હાલમાં એ સરકારી કચેરીઓ માટે વપરાય છે.જરઅ
વડાદરામાં માંડવી દરવાજા તરીકે ઓળખાતા ઊંચા મોંડપ સુધલકાલીન છે. આ મંડપને ઈ સ. ૧૭૩૬ માં દામાજીરાવ ગાયકવાડના હુકમથી સ્થાનિક સૂબેદાર મલ્હારરાવે સમરાવેલા હાવાનું એના પરના સંસ્કૃત લેખ પરથી જણાય છે. આ ચારસ મંડપની ચારે બાજુએ ત્રણ ત્રણ ખૂબ ઊંચી કમાને કરેલી છે. એના ઉપર અગાસી કરેલી છે. એક ખૂણા ઉપર જવા માટે ગાળ સીડી કરેલી છે, જે સીડી પર મુઘલ મકાનેામાં જોવા મળતુ. છત્રી–ધાટનું છાવણ કરેલું' છે. ઉપરના ભાગમાં બેઠકા અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાછળના સમયમાં સંભવતઃ ૧૯ મી સદીમાં એના ઉપરના ભાગમાં ખીજા ખે મજલા અને એના ઉપર ટાવર ગેાઠવવામાં આવ્યુ હતું. આ પાછળથી ઉમેરાયેલુ' બાંધકામ સ્પષ્ટત: નીચેના મંડપથી ભિન્ન પડી આવે છે.૪૩
ગુજરાતના સૂબેદાર ગાઝીઉદ્દીન બહાદુર ફીરોઝખાનના સમય (ઈ.સ. ૧૭૦૮–૧૦) માં ખંભાતમાં ફાજદાર સૈયદ હસનઉલ્લાખાને શહેરમાં એક મહેલ અધાવ્યા હતા.૪૪
વિદેશી કાટીએ
અંગ્રેજોએ સુરતમાં ૧૬૧૨ માં પોતાની કાઠી સ્થાપી. એમનાં રહેણાક મકાન શહેરપનાહ કાટની બરાનપુરી ભાગળવાળા લત્તામાં આવેલાં હતાં, જ્યારે કાઠીનું મકાન મુલ્લાં ખડકીમાં આવેલુ હતું. મુધલ કાલમાં આ મકાન વિશાળ અને ભવ્ય હશે એમ પ્રવાસીઓનાં વર્ણન પરથી અને અત્યારે જોવા મળતા એના એક ભાગ પરથી લાગે છે.૪૫
Page #447
--------------------------------------------------------------------------
________________
જર૦]
મુઘલ કેલ
પ્રિ
ખંભાતમાં અંગ્રેજોની કાનું મકાન જળવાયું છે. આ મકાન ૧૬૧૩ માં બંધાયું છે. એ પ્રાચીન કુમારિકાદેવીના મંદિરના સ્થાન પર બંધાયેલું હોવાનું મનાય છે. કઠીનું મકાન અંદરથી કિલ્લા જેવું છે. એના ઓરડા ઠંડકવાળા સારા મોટા અને સુવિધાવાળા છે. બ્રિટિશકાળમાં એમાં યુરોપીય મુસાફરો ઊતતા. હાલમાં એને ઉપયોગ સરકારી કચેરી તરીકે થાય છે.'
૧૬૧૪ માં સુરત આવેલા વલંદાઓએ પણ અંગ્રેજો જેવી ભવ્ય કેઠી સ્થાપી હતી. આ કાઠી “વલંદા બંદર' નામે ઓળખાતી. એ તાપી નદીના કિનારે શહેરપનાહ અને આલમ પનાહ વચ્ચે આવેલી હતી. આજે એ જગ્યા નાનપુર વિસ્તારમાં આવેલી છે. ૪૭
વલ દાઓએ ભરૂચમાં ઈ.સ. ૧૭૦૦ માં બાંધેલી કાઠીનું ભવ્ય મકાન કંસારાવાડ પાસે જોવા મળે છે. ફરતો કોટ ધરાવતી આ ઇમારતને રવેશ સરસ કાષ્ઠશિપ ધરાવે છે. ચોકમાં એક સૂર્યઘડિયાળ હતું, જેનો ઉપયોગ ઈ સ. ૧૭૦૦ થી ૧૭૭૨ ના વલંદા વસવાટ દરમ્યાન થતું. આ કેઠીની સ્થાપના અને એના મુખ્ય સ્થાપક થિએનમેન જાઝ ગ્રેનનું નામ સૂર્યઘડિયાળ પર કતરેલ છે. આજે એ મકાન ખાનગી ઉપયોગમાં છે અને એના માલિકે એને મોટો ભાગ યુનિયન હાઈસ્કૂલને વાપરવા ભાડે આપે છે. ૪૭ કબર-સ્મારક
સુરતમાં કેટલાક નામાંકિત અંગ્રેજ અધિકારીઓની કબરો કતારગામ જવાના રસ્તે જમણી બાજુ એમના કબરસ્તાન પાસે આવેલી છે. આ કબરો વિશિષ્ટ પ્રકારના ગુંબજ અને મિનારા ધરાવે છે. એમાં ક્રિસ્ટોફર કૂર્નાદન (મૃ. ઈ.સ. ૧૬૫૯)ની એક ભવ્ય મિનારાવાળી કબર અને એના ભાઈ જ્યોર્જ એફસ્નાન (મૃઈ.સ. ૧૬૬૮)ની બે મજલાવાળો મિનારો ધરાવતી કબર નેંધપત્ર છે. ૮
સુરતમાં વલંદાઓની કબરો પૈકી બેરન વેન રીદની કબર ઉપલી અંગ્રેજ કબરો કરતાં ચડિયાતી જણાય છે. એમાં ઉપર પડાળી અને નીચે રવેશ કાઢેલ છે. એના થાંભલાઓ પર ફૂલવેલનાં મનોહર રૂપાંકન કરેલાં છે. મકાનને સજાવવામાં બધે છૂટે હાથે નકશીકામ કરેલું જોવા મળે છે. ૪૯
અમદાવાદમાં પણ ૧૭ મી સદીની વલંદા કબરો કાંકરિયા તળાવના “વન– દ્રી હિલગાર્ડન પાસે જોવા મળે છે, અલબત્ત, આ કબરો સાદી છતાં ભવ્ય છે (આ. ૨૪). એ પૈકી બે પર ઘુંમટ કરેલા છે, જ્યારે ત્રણ પર શંકુ આકારના
Page #448
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમારો
કણદાર મિનારા કરેલા છે. અહીં બીજી કેટલીક સાદી કબર પણ જોવા મળે છે. આ પૈકીની એક કબર પર આર્મેનિયન સન ૧૧૭૭ (ઈ.સ. ૧૬૨૮-૨૯)ને લેખ હતો.પ૦ આગ-બગીચા
સુરતમાં અંગ્રેજોએ ૧૬૨૬ થી બરાનપુરી ભાગળ પાસે બાગબગીચા કરાવવા માંડેલા. એમાં સફાઈબંધ રસ્તા કરેલા હતા અને રસ્તાની બંને બાજુએ વૃક્ષ
પેલાં હતાં. એમાં મિ. પ્રાઈસનો બાગ પ્રસિદ્ધ હતો. વલંદાઓએ પણ પિત નો એક બાગ કરાવ્યો હતો. ઔરંગઝેબની બહેને બેગમપરામાં કરાવેલી બેગમવાડી પ્રસિદ્ધ હતી. ૧૫ એકરમાં ફેલાયેલે આ બાગ સુરતને સૌથી મોટો બાગ હતો. ફૂલફળથી લચેલાં વૃક્ષોવાળો એ બાગ ૧૭૭૦ માં બિસ્માર થઈ ગયો હતો.૫૨ સુરતમાં સલાબતપુરામાં આવેલો મુહમ્મદી બાગ ઈ.સ ૧૭૩૬ માં તેગબેગ ખાને બંધાવ્યો હતો. આ બગીચાને ફરતાં મકાન બાંધેલાં હતાં, જેમાં ન બની બેગમે રહેતી હતી. એમાં કેટલાક હજ હતા, જે પૈકીના ૧૫૦ ફૂટ ૮૭૫ કુટના (૪૫-૭૪૨૨૮ મીટર) મોટા હાજમાંથી ઊંચા ફુવારા ઊડતા હતા એ હોજની નીચે સંકટ સમયે ખપ લાગે એ માટે તેગબેગખાને મોટો ખજાને ભંડારી રાખ્યું હતું એમ કહેવાય છે. બાગમાં દેશપરદેશમાંથી મંગાવેલાં લીલા અને સૂકા મેવાનાં ઝાડ-છોડ રોપાવ્યાં હતાં. ફૂલોથી લચેલો આ બગીચે ‘ઉમદા તુક ગાલીચા” જેવો લાગતો. આ શોભાયમાન બાગ ઈ.સ. ૧૭૭૪માં માવજતના અભાવે બિસ્માર બની ગયો. તેગબેગખાને મુહમ્મદી બાગ ઉપરાંત વરિયાવી દરવાજા બહાર ઈલાહી બાગ કરાવ્યો હતો.
ગુજરાતના સૂબેદાર શુજાતખાનના અમલ દરમ્યાન કમાલખાને ઈ.સ ૧૬૯૩-૯૪માં પાલનપુરમાં શહેરની પૂર્વમાં દિલખુશ બાગ કરાવેલ. આ બાગ આજે પણ જીવંત છે. એને ફરતો કોટ કરે છે. એમાં મુઘલ શૈલીના સંખ્યાબંધ ફુવારા કરેલા છે. એ જમાનામાં વાવેલાં ૨૭૫ વર્ષ જૂનાં બોરસલ્લીનાં ઘટાદાર વૃક્ષો હજી પણ ઊભાં છે. પાલનપુરના નવા માટે આ બાગ પેઢીઓ સુધી મુખ્ય વિહારધામ રહેશે. બાગના પ્રવેશદ્વાર પર એ કરાવ્યા અંગેને ફારસી લેખ ધરાવતી તકતી જડેલી છે.
ખંભાત શહેર બહાર નારેશ્વર તળાવ પાસે આવેલ પ્રસિદ્ધ લાલબાગ મીરઝા બાકરે ઈ.સ. ૧૭૪૭ માં કરાવેલ.૫૪ બાગમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં સામ-સામે એક એક મુલાઈ શૈલીનાં ઊંચા સ્તંભ અને ઊંચા પ્રવેશદ્વારવાળાં મોટાં મકાન કરેલાં હતાં. બંને મકાનોની સંમુખ મુઘલાઈ ઢબના હેજ કરેલા હતા.
Page #449
--------------------------------------------------------------------------
________________
કર૨]
મુઘલ કાલ
એમાં પાણી લાવવાની અને બહાર કાઢવાની સુજના હતી. પાણીની છૂટ અને ખુશનુમા હવામાન અને સુંદર વૃક્ષોથી આ જગ્યા રમણીય હતી. આજ સુધી આ બાગ સરસ રીતે જળવાયો છે.૫૫
જૂનાગઢમાં ત્યાંના ફોજદાર સરદારખાને ઈ.સ. ૧૬૮૪ માં સરદાર બાગ કરાવેલ.૫ વાવ
ખંભાત નજીક કંસારી ગામે શાહજહાંના સમયમાં વિ.સં. ૧૬૮૫(ઈસ. ૧૬૨૮-૨૯)માં ગણિકા જ્ઞાતિની ચાંદબીબી સુતરાજે એક વાવ બંધાવેલી હોવાનું એના લેખ પરથી જણાય છે. આ વાવ સામાન્ય પ્રકારની સાદી બાંધણી ધરાવે છે.પ૭
આ ઉપરાંત વિસં. ૧૬૩૪(ઈ.સ. ૧૫૭૭)માં ઘેઘા(જિ. ભાવનગર)માં બંધાયેલી ખારી વાવ, માંગરોળ (જિ. જૂનાગઢ ) પાસે માનખેતર ગામની વિ.સં. ૧૬૩૯(ઈસ. ૧૫૮૩)ની વાવ, વિ.સં. ૧૭૧ (ઈ.સ. ૧૬૫૯)માં ધોળ પાસે ખારવા(જિ. જામનગર) ગામે બંધાયેલી વાવ, વિ.સં. ૧૭૫૦ (ઈ.સ. ૧૬૮૪)માં ગોપનાથમાં બંધાયેલી વાવ અને વિ.સં. ૧૭૭૯(ઈ.સ. ૧૭૨૩)ની અમદાવાદની અમૃતવર્ષિણી વાવ ઉલ્લેખનીય છે.પ૮ સ્થાપત્યની દૃષ્ટિએ અમૃતવર્ષિણી વાવ (આ. ૨૫) વિશેષ નેધપાત્ર છે. પાંચકૂવા દરવાજા પાસે કોટની દીવાલને અડીને આ વાવ આવેલી છે. ઈ.સ. ૧૭૨૩ માં પૂરેપૂરી બંધાઈ રહેલી આ વાવ એક જ પ્રવેશ અને ત્રણ ફૂટ હોવાને લઈને સ્થાપત્યની પરિભાષા પ્રમાણે “નંદા” પ્રકારની ગણાય, એમ છતાં એના કાટખૂણાકારને લઈને એ શ્રેણીની વાવોમાં વિશિષ્ટ ભાત પાડે છે. પશ્ચિમ દિશામાંથી વાવમાં પ્રવેશ કરતાં બે ફૂટ (ખંડમંડ૫) વટાવ્યા પછી એક ચોરસ પડથાર આવે છે. અહીંથી વાવ કાટખૂણે વળાંક લે છે અને ત્યાર પછી પગથિયાં અને ત્રીજો ફૂટ વટાવ્યા બાદ વાવને પ્રાંત યા ક આવે છે. આ વાવ સાદી છે. વાવમાં એની રચના અંગે સંસ્કૃત અને ફારસી એમ બંને ભાષાઓમાં લેખ છેપ૯
૨, દેવાલ
હિંદુ તથા જૈન ધર્મના અનુયાયીઓમાં આ કાલ દરમ્યાન દેવાલયના જીર્ણોદ્ધારની તથા નવાં દેવાલયના નિર્માણની પ્રવૃત્તિ ચાલુ રહી, સતનત કાલની સરખામણુએ કંઈક વિશેષ પ્રમાણમાં.
Page #450
--------------------------------------------------------------------------
________________
૧૩ મુ^]
સ્થાપત્યકીય સ્મારકા
ફ
એમાંનાં કેટલાંક દેવાલયેામાં શિલાલેખ છે, જેના આધારે તેના નિર્માણુ ને પુનઃનિર્માણના ચાક્કસ સમય જાણવા મળે છે; જેમકે માંડવી(જિ. કચ્છ)નું સુંદરવરનું મંદિર (ઈ.સ. ૧૫૭૪), ગેડીનું અચલેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૫૭૯), ગંધાર (જિ. ભરૂચ)નું મહાવીર સ્વામીનું નામશેષ મ`દિર (ઈ.સ. ૧૫૮૭), જેમાં ઈ.સ. ૧૯૦૮ માં હાલના મૂલનાયક પાર્શ્વનાથની પ્રતિમા સ્થપાઈ, ખંભાતમાં વર્જિયા-રાજયાએ બંધાવેલુ ચિંતામણિ પાર્શ્વનાથનું મ ંદિર (ઈ.સ. ૧૫૮૮) અને તેજપાલ સાનીએ સમરાવેલું વિજયચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર (ઈ.સ. ૧૫૯૦), કાવી( જિ. ભરૂચ )ના ઋષભદેવ-પ્રાસાદ ( ઈ.સ. ૧૫૯૨ ), તેજપાલ સેાનીએ ઈ.સ. ૧૫૯૪ માં શત્રુ ંજય પર્વત પર સમરાવેલું. આદીશ્વર મંદિર, જામનગરમાં ઈ.સ. ૧૫૭૭ માં બંધાયેલુ અને ઈ.સ. ૧૫૯૫ માં પુનનિર્માણ પામેલું આદિનાથ મંદિર, જામનગરનું સ ંભવનાથ મંદિર (ઈ.સ. ૧૫૬૪–૧૫૯૧), પાટણ( જિ. મહેસાણા)નું વાડી પાર્શ્વનાથ મંદિર (ઈ.સ. ૧૫૯૬), અમદાવાદની શામળાજીની પેાળતુ પાર્શ્વનાથ મંદિર (ઈ.સ. ૧૫૯૭), કાવીના ધનાથ-પ્રાસાદ (ઈ.સ. ૧૫૯૮), હામપર(તા. ધ્રાંગધ્રા)નું ભીડભંજન મહાદેવનું મંદિર ( ઈ.સ. ૧૫૯૯), મેાટી ખાખર (જિ. કચ્છ)ને શત્રુ ંજયાવતાર-પ્રાસાદ (ઈ.સ. ૧૫૯૯), ખંભાતના માણેકચોકમાં આવેલુ આદીશ્વર મંદિર (ઈ.સ. ૧૬૦૫), વરણામા (તા. વડેાદરા)નું વરુણેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૬૦૫), ભરૂચનું વલ્લભ ભટ્ટવાળું દેવી-મ`દિર ( ઈ.સ. ૧૬૦૬ ), શ ́ખેશ્વર( જિ. બનાસકાંઠા)નું લુપ્ત પાર્શ્વનાથ-મંદિર ( લગભગ ઈ.સ. ૧૬૦૬-૦૭ ), કાં( તા. ધ્રાંગધ્રા)નું કાંઢેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૬૦૭), રાયણ( જિ. કચ્છ )નું ધારમનાથ મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૬૦૮), ગાળા(તા. ધ્રાંગધ્રા)નું પાર્શ્વનાથ મંદિર (ઈસ ૧૬૧૨), દાદર(જિ. જામનગર)નું શિવમંદિર (ઈ.સ. ૧૬૧૩), ધેાધા( જિ. ભાવનગર )નું કાલિકા મંદિર (ઈ.સ. ૧૯૧૬), કુંભારિયા(જિ, બનાસકાંઠા)નું નેમિનાથ-મદિર ( ઈ.સ. ૧૬૧૯), શત્રુંજય પર સ ંધવી રૂપજીએ ઇ.સ. ૧૬૧૯ માં બંધાવેલા ચતુર્મુખપ્રાસાદ, જામનગરમાં મત્રી વર્ધમાન અને પદ્મસિંહે ઈ.સ. ૧૯૨૦ માં બંધાવેલ શાંતિનાથ મંદિર, ઉમરેઠ( જિ. ખેડા)નું અમરેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૬૨૪), કાલાવડ(જિ. જામનગર)નું શિવમંદિર (ઈ.સ. ૧૬૨૫), શત્રુ જય પર ઈ.સ. ૧૬૨૬ માં ચંદ્રપ્રભ મદિરના થયેલા જીર્ણોદ્ધાર, સેાજિત્રા(તા. પેટલાદ)નું ખાજાઈ માતાનું મંદિર (ઈ.સ. ૧૬૨૭), મૂળા(જિ. સુરે'દ્રનગર)નું માંડવરાયજીનુ મંદિર (ઈ.સ. ૧૯૨૯), હુવા( જિ. સુરેંદ્રનગર )નું લક્ષ્મીનારાયણનું મંદિર (ઈ.સ. ૧૬૩૨), વીંઝાણુ( જિ. કચ્છ)નુ રખેશ્વર મહાદેવનુ` મ`દિર (ઈ.સ. ૧૬૩૨-૪૧),
Page #451
--------------------------------------------------------------------------
________________
૪ર૪]
મુવલ કાલ
શત્રુ જય પરનું સુપાર્શ્વનાથનું મંદિર (ઈ.સ. ૧૬૪૦), રાજસીતાપુર(તા. ધ્રાંગધ્રા)નાં શિવ વિષ્ણુ અને હનુમાનનાં મંદિર (ઈ.સ ૧૬૪૪), બેરજા(જિ. જામનગરનું)નું શિવમંદિર (ઈ.સ. ૧૭૦૦), દહેર(જિ. ભાવનગર)નું મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૭૦૨), શંખેશ્વરનું નવું પાર્શ્વનાથ મંદિર (લગભગ ઈ.સ. ૧૭૦૪), ભાવનગરનું નીલકંઠ મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૭૧૨), નારાયણ સરોવર(જિ. કચ્છ)નાં ત્રીકમરાય તથા લક્ષ્મીનારાયણ મંદિર (ઈ.સ. ૧૭૩૪), ભાદ્રોડ(જિ. ભાવનગર)નું ભદ્રેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૭૩૬), નારાયણ સરોવરનાં ઈ.સ. ૧૭૪૧ માં બંધાયેલાં બીજાં ચાર મંદિર અને લાઠી(જિ. અમરેલી)નું ભીડભંજન મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૭૫૨).•
મિરાતે અહમદી' જે મુઘલકાલના અંત પછી થોડા જ વર્ષમાં લખાયેલા છે તેની પુરવણીમાં ગુજરાતનાં જાણીતાં દેવાલય ગણાવ્યાં છે, જેમકે પ્રભાસનું સોમનાથ મંદિર (ખંડેર), જગત(દ્વારકા)નું ખંડેર મંદિર તથા શંખોદ્ધાર બેટનાં મંદિર, માધવપુરનું મૂળ મહાદેવનું મંદિર, ગિરનાર પરનાં અંબાજી અને કાળકાનાં મંદિર, ગિરનારની તળેટીનું વાઘેશ્વરી મંદિર, મહુવા પરગણાનું ગોપનાથ મહાદેવનું મંદિર, ઊનાનું દામોદર મંદિર, અજહરમાતર પરગણાના સીંહોજ ગામનું સરકેશ્વર મંદિર, સંખલપુરનું બેચરાજી મંદિર, કેડીનાર પાસે આવેલું મૂળ દ્વારકાનું કૃષ્ણમંદિર, પોરબંદરનું સુદામા મંદિર, ધોળકા પરગણાનું ચંદેશ્વર મહાદેવનું મંદિર, વાત્રક નદી પર પુનાદરા પાસે આવેલું ઉકેશ્વર મંદિર, ડાકોરનું રણછોડજીનું મંદિર, રાજપીપળા ડુંગરની ટોચ પર આવેલું લખાણ મંદિર, પાવાગઢ પર આવેલું કાળકા ભવાનીનું મંદિર, દાંતા પાસે આવેલું અંબાજીનું મંદિર અને સિદ્ધપુરને રુદ્રમાળ (ખંડેર).
આ મંદિર મુઘલ કાલમાં મેજૂદ હતાં. એ પછી ઘણાં આ કાલ પહેલાં બંધાયેલા છે, જેમાંના કેટલાંકનું નિરૂ પણ અગાઉના ગ્રંથમાં આવી ગયું છે. કઈક મંદિર આ કાલમાં ખંડેર દશામાં હતાં.
મિરાતે અહમદી'માં અમદાવાવાદમાં શહેરની અંદર અને બહાર આવેલાં આ કાલ સુધીનાં મહત્વનાં મંદિર આ પ્રમાણે જણવ્યાં છે: માંડવીની પળનું રણછોડજીનું મંદિર (ખંડેર), સારંગપુરનું રણછોડજીનું મંદિર,હાજા પટેલની પિાળનું રઘુનાથજીનું મંદિર, માંડવીની પળમાંની દેવની શેરીનું રામનાથનું મંદિર, સાંકડી શેરીનું ભૈરવનું મંદિર, ચંગળ અને આકાશેઠના કૂવાની પોળનાં અંબા અને બેચરાજીનાં મંદિર, સાંકડી શેરીનું આશાપૂરીનું મંદિર, રાજપુરમાં નરસિંહજીનું મંદિર, રાયપુર દરવાજા બહાર જાગેશ્વર (જાગનાથ) મહાદેવનું મંદિર, વસ્ત્રાલ
Page #452
--------------------------------------------------------------------------
________________
૧૩ સુ*]
સ્થાપત્યકીય સ્મારકા
[૫
ગામનુ નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, અસારવાનુ નીલકંઠ મંદિર, સાબરમતી પરના નવરંગપુરાનુ` હીંગળાજ ભવાનીનું મદિર, ખડ્ગધારેશ્વર મંદિર, અલીમપુરનુ સીરેશ્વર મહાદેવનું મંદિર અને મંઝુરીપરાનું થાનેશ્વર મહાદેવનું મંદિર ૧ ૨
મ .
પદ્મપુરાણુ–અંત ́ત સાભ્રમતી માહાત્મ્યમાં સાભ્રમતી તીરે આવેલાં અનેક તીથ' ગણાવ્યાં છે ને એ પૈકી ખધારેશ્વર, દુગ્ધશ્વર, કાટરા, ચંદ્રભાગા— સંગમ પરનું ચંદ્રેશ્વર, પિપ્પલાદ, નિખા` વગેરે તીર્થે અમદાવાદ પાસે જ આવેલાં છે. ૩ સ્કંદપુરાણમાં પણ ગુજરાતનાં આવાં અનેક તીથ ગણાવ્યાં છે. ૪ આ પુરાણ-ખંડ લગભગ આ કાલ દરમ્યાન લખાયા લાગે છે, પરંતુ એમાં જણાવેલાં કેટલાંક દેવાલય અદ્યપર્યંત વિદ્યમાન રહ્યાં છે, જ્યારે ખીજા અનેક દેવાલય હાલ એ નામે વિદ્યમાન રહ્યાં નથી.
‘મિરાતે અહમદી'માં અન્યત્ર શ્રાવકાનાં મ ંદિર પણ ગણાવ્યાં છે, જેમાં શત્રુ ંજય ગિરનાર પારકર મુંજપુર તાર ંગા આખુ કુંભારિયા કાવી નરોડા નવાનગર અને અમદાવાદનાં દેરાસરાના સમાયેશ થાય છે. ૪અ
આ ઉપરાંત કેટલાંક એવાં દેવાલય છે કે જેને ઉલ્લેખ અભિલેખામાં કે તવારીખમાં થયા નથી, પરંતુ જેનુ નિર્માણ એના સ્થાપત્ય-સ્વરૂપ પરથી આ કાલમાં થયુ' લાગે છે.
અભિલેખા સાહિત્ય અને પુરાવસ્તુ—એ ત્રણેય પ્રકારનાં સાધને દ્વારા -ગુજરાતનાં આ કાલનાં જે દેવાલય જાણવા મળે છે તે પૈકી કેટલાંક દેવાલયાના સ્થાપત્યકીય સ્વરૂપનું નિરૂપણ પ્રકાશિત થયેલુ છે.
માંડવીનુ' સુંદરવરનું મંદિર——આ મંદિર કચ્છના રાવ ખેંગારજીએ વિ.સ. ૧૬૩૧ (ઈ.સ. ૧૫૭૪) માં બંધાવેલુ. મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહ અંદરના ભાગમાં ૩ x ૩.૩ મીટરનુ છે. એની અંદર કમલાસન પર લાકડાના પરિકરમાં સુ ંદરવરજીની ઊભી શ્યામ પાષાણુ–પ્રતિમા નજરે પડે છે. સભામંડપમાં દાખલ થવા માટે ત્રણે બાજુ મુખમ`ડપ કાઢેલા છે. મંડપનું વિતાનક ઠ સ્ત ંભા પર ટેકવેલું છે, સ્તંભ અંશત: અષ્ટકૅાણુ અને અંશત: વૃત્તાકાર છે. એમાં ‘ઝુ’મર' ઘાટની પદ્મશિલા છે, જેમાં નીચે જતાં સાંકડા થતા જતા સમકેંદ્ર વૃત્ત સ્તાની મધ્યમાંથી નીચે પદ્માકાર લટકણુ લટકે છે. વિતાનક(ત)ના અંદરના ધૂમટને વ્યાસ પાંચ મીટરને છે. સભામંડપની બહારની બાજુએ પીઠના ટેકાવાળી વેદિકા (એટલીએ) છે. પ્રાસાદના ભડાવરમાં વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા વિવિધ કલાત્મક સ્તર કાઢેલા છે તેમાં પ્રતિમાએ ઇત્યાદિના એ પટ્ટ
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૨૬]
મુઘલ કાલ
[..
નજરે પડે છે. વળી ગેાખલાઓમાં બ્રહ્મા વિષ્ણુ શિવ ભવાની લક્ષ્મી ભૈરવ વગેરે દેવદેવીઓની પ્રતિમા દેખા દે છે. ગર્ભગૃહ પરનું શિખર લગભગ ૧૦૦૮ મીટર ઊંચુ ́ છે.કંપ
ગેડીનુ' અથલેશ્વર મહાદેવનુ મ ંદિર- —આ મંદિર ચૂનાના સફેદ પથ્થરનું છે. ઉત્તરેશ્વર મહાદેવના જૂના નામશેષ મંદિરમાંથી મળેલ ચતુર્મુખ લિંગ આ નવા મદિરમાં સ્થાપેલ છે. આ સ્થાપના ઈ.સ. ૧૫૭૯ માં ગેાપાત્ર વે નામે સાચેારા બ્રાહ્મણે કરેલી, શિખરવાળું ગર્ભગૃહ અને ઘૂમટવાળા મંડપ છે. એ ૨૨ ફૂટ (૬.૭ મીટર) લાંબુ અને ૮ ફૂટ (૨૪ મીટર) પહેાળુ છે. શિખર ૨૨ ફૂટ (૬.૭ મીટર) ઊ'ચુ' છે,કૈંક મદિર તક્ષદર્શીનમાં તથા રચનામાં સાદુ છે.
*
ખ’ભાતનું ચિંતામણિ પાર્શ્વનાથનુ મદિર-ગ ધારના શ્રીમાળી કુલના પરીખ જિયા અને રાજિયા નામે એ ભાઈ ખંભાતમાં આવીને વસ્યા હતા તેઓએ સ. ૧૬૪૪(ઈ.સ. ૧૫૮૮) માં પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીની પ્રતિમાના પ્રતિષ્ઠા કરાવી, એમાંની પાર્શ્વનાથ–પ્રતિમા ચિંતામણિ ’ નામે ઓળખાતી. ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને ૧૨ રતભ, ૬ દ્વાર અને છ દેવકુલિકા હતી. દ્વારપાલની બે મૂર્તિ હતી. મૂલ પ્રતિમાની આસપાસ ૨૫ મૂર્તિ હતી. મંદિરમાં એક ભવ્ય ભૂમિગૃહ (ભાંયરું) હતુ, જેને ૨૫ પગથિયાં હતા. એ સેાપાનની સામે ગણેશની સુ ંદર મૂર્તિ બેસાડી હતી, ભૂમિગૃહ સમચારસ હતું તે ૧૦ હાથ ઊંચુ હતુ. એને પાંચ દ્વાર હતાં. એની અંદર ૨૬ દેવ-કુલિકાઓ હતી. એની વેદિકા ઉપર આદિનાથ, મહાવીર સ્વામી અને શાંતિનાથની પ્રતિમાએ। હતી. ભૂમિગૃહમા ૧૦ હાથી અને ૮ સિ ંહ કાતરેલા હતા. અને એ દ્વારપાલ અને ચાર ચામરધારી હતા.૬૭
કાવીને ઋષભદેવ પ્રાસાદ—આચાર્ય હીરવિજયસૂરિની પ્રેરણાથી જૈન ધમ અંગીકાર કરેલા વડનગરના વતની અને ખંભાતના રહેવાસી નાગર વણિક બાહુઆએ કાત્રીમાંના લાકડુ ઈટ અને માટીના ચૈત્યને વિશી જોઈને સં. ૧૬૪૯(ઈ.સ. ૧૫૯૨) માં એના સ્થાને ‘સજિત્' નામનેા ઋષભદેવ-પ્રાસાદ. કરાવ્યા, સ્થાનિક લેાકેા એને ‘સાસુનું દેરાસર' તરીકે ઓળખે છે. દેરાસર પૂર્વપશ્ચિમ ૨૭૪ મીટર લાંબુ' અને ઉત્તર-દક્ષિણ ૧૮.૬ મીટર પહેાળું છે. સ્થાપત્ય સ્વરૂપમાં એ શત્રુંજય પરના આદિનાથ દેરાસર જેવું છે. એમાં મૂળ ગભારે પ્રદક્ષિણાપથ અંતરાલ સભામંડપ અને ભમતી છે. ગર્ભગૃહની ઉપર ઉત્તુંગ શિખર છે. ગભારામાં મૂળનાયક આદીશ્વરની ભવ્ય પ્રતિમા છે. એની આસપાસને. પરિકર સુંદર કોતરકામવાળા છે. ભમતીમાં પર ( બાવન ) દેરી છે, એના
Page #454
--------------------------------------------------------------------------
________________
૧૩ મું].
થાપત્યકીય સ્મારક
[ કર૭
ગોખલા ખાલી છે. માત્ર ગભારા સામેની એક દેરીમાં આદીશ્વરની પ્રતિમા છે ને બીજીમાં આદીશ્વરનાં પગલાં છે. મંદિરની બહાર રાયણ વૃક્ષની રચના કરી એની નીચે આદીશ્વરનાં પગલાં સ્થાપ્યાં છે. ૮
શત્રુંજયનું આદીશ્વર મંદિર–શત્રુ જય પશ્ચિમ ભારતનું સહુથી મોટું જૈનતીર્થ છે. એનાં પાસે પાસે આવેલાં સંખ્યાબંધ મંદિરના સમૂહને લીધે એ. મંદિર નગર જેવું દેખાય છે (આ. ૨૬). શત્રુંજય ગિરિ પરના સહુથી મોટા અને મુખ્ય મંદિરના પૂર્વકારના રંગમંડપમાં એક સ્તંભ પર ૮૭ પંક્તિઓને એક લાંબો શિલાલેખ કોતરેલો છે. એમાં જણાવ્યું છે કે શત્રુંજય પરના આદીશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર અગાઉ સં. ૧૫૮૭ માં કર્મશાહે કરાવ્યો હતો, પરંતુ અતિપ્રાચીનતાને લીધે એ થોડા જ સમયમાં જર્જરિત થયું હતું, તેથી સવંશના સોની વછિયાના પુત્ર તેજપાલે બાદશાહ અકબર પાસે બહુમાન પામેલા હીરવિજયસૂરિની પ્રેરણાથી એને સમરાવ્યું. આ મંદિરનું શિખર એકંદરે ઉત્તુંગ લાગે છે. શિખર પર ૧,૨૪૫ કુંભ વિરાજે છે. મંદિર ઉપર ૨૧ સિંહ શેભી રહ્યા છે. ચાર યોગિની અને દસ દિપાલ યથાસ્થાન સ્થાપેલાં છે. મંદિરની ચારે બાજુ ૭૨ દેવકુલિકા છે, દરેક દેરી જિનમૂર્તિથી વિભૂષિત છે. મંદિર ચાર ગવાક્ષો, ૩૨ પૂતળીઓ અને ૩૨ તારણોથી શોભે છે. મંદિરમાં ૨૪ હાથી અને ૭૪ સ્તંભ છે. “નંદિવર્ધન’ નામે આ નવું મંદિર(આ. ર૭)સં. ૧૬૪૯માં તૈયાર થયું છે. સં. ૧૬પ૦ (ઈ.સ. ૧૫૯૪)માં તેજપાલે શત્રુંજયની યાત્રા કરી હીરવિજયસૂરિના હસ્તે એની પ્રતિષ્ઠા કરાવી હતી. કુલ
આ મંદિરનું સ્થાપત્ય-સ્વરૂપ શત્રુંજય પરનાં બીજાં પ્રાચીન મંદિરના સ્થાપત્યસ્વરૂપ જેવું જ છે. આદિનાથના ચોમુખ મંદિરમાં અને આ મંદિરમાં ફેર એટલો જ છે કે આ મંદિરને મંડપ બે માળને છે ને મૂલનાયકની મૂર્તિ મૂળગભારાની અંદર પછીત પાસેની પીઠિકા પર સ્થાપેલી છે. આ મૂર્તિ અસાધારણ મોટા કદની છે. શિખર તરફ જોતાં એને લાકડાના મકાનને મળતો દેખાવ તરત ધ્યાન ખેંચે છે. ગભારામાં અને રંગમંડપમાં ઘણી મૂર્તિ છે. ગભારાના દ્વારા આગળ ગજારૂઢ નાભિરાજ અને મરુદેવી દેખાય છે. વળી ઉપલે મજલે પણ ગભારામાં તેમજ મંડપમાં ઘણું મૂર્તિ છે.•
ભેંયતળિયેથી શિખર સુધી પર (બાવન) હાથની ઊંચાઈ છે. ભમતીની દેવકુલિકાઓથી દેવાલય શેભે છે. ચાર સુંદર ગવાક્ષ એની ભવ્યતામાં વૃદ્ધિ કરે છે. ગવાક્ષની જેમ પૂતળીઓ અને તોરણો મંદિરને કલાત્મક બનાવે છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૨૮]
મુઘલ કાલ
[પ્ર. .
મંદિરને ટેકવી રાખતા ૭૨ સ્તંભ એની સપ્રમાણ રચનાનું ભાન કરાવે છે. મંદિરની બહાર બે સુંદર દેરી છે. મંદિર પાસે રથયાત્રા માટે આરસ-જડિત એક છે.૭૧
પાટણનું વાડી-પાર્શ્વનાથનું મંદિર – પાટણ(જિ. મહેસાણ)ને ઝવેરીવાડામાં આવેલું આ દેરાસર વિ. સં. ૧૬પ૧–પર (ઈ.સ. ૧૫૯૪-૯૬) દરમ્યાન ઓસવાળ જ્ઞાતિના ભીમના વંશજ કુંઅરજી તથા એમનાં કુટુંબીજનેએ બંધાવેલું. એને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલ છે. મૂળ મંદિર હાલ મેજૂદ રહ્યું નથી, પણ એની જગ્યાએ તાજેતરમાં નવું મંદિર બંધાયું છે. આ અવચીન મંદિર પરથી એના પ્રાચીન સ્થાપત્ય-સ્વરૂપનો
ખ્યાલ આવે છે. મંડપનું વિતાન દર્શનીય હતું. એનો અંદરનો ઘૂમટ ૧૧૨૫ ફૂટ (૩૪ મીટર) ઊંચે હો ને એનો વ્યાસ ૧૧ ફૂટ(૩૩ મીટર)ને હતા. એનાં સમલેંદ્ર વર્તુલોમાં સુંદર પૂતળીઓ નજરે પડતી. ગાયિકાઓ અને નિતિ કાઓની વચ્ચે એકેક પુરુષની આકૃતિ હતી. દિશા અનુસાર દિપાલ પોતપોતાના વાહન સાથે ગોઠવેલા હતા. સહુથી નીચલા વર્તુળમાં કેટલુંક સુંદર કોતરકામ હતું. વચ્ચે રમણીય પદ્ય ઝુમરની જેમ લટકતુ છ મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમા પડોશના લુપ્ત વાડીપુરમાથી અહીં લાવવામાં આવી હોય એવું એના નામ પરથી લાગે છે.૩
કાવીને ધર્મનાથ–પ્રાસાદ–ઉપર જણાવેલા બહુઆના પુત્ર કુંવરજીએ સં. ૧૬૫૪( ઈ.સ. ૧૫૯૮)માં કાવીમાં “રત્નતિલક” નામને પર (બાવન) જિનાલયવાળો ધર્મનાથ–પ્રાસાદ કરાવ્યો. દેરાસર મૂળ ગભારો, સભામંડપ, ભમતી વગેરેથી યુક્ત છે. એ પૂર્વ-પશ્ચિમ ૪૮૨ મીટર લાંબું અને ઉત્તર-દક્ષિણ ૧૯૧ મીટર પહોળું છે. આમ એ સર્વજિત પ્રાસાદ કરતાં મોટું છે. મૂળ ગભારામાં મૂળનાયક ધર્મનાથની પ્રતિમા છે. એને પરિકર શિપકલાયુક્ત અને ચારતીથી છે. પ્રવેશદ્વાર ઉપર ઈટ-ચૂનાનું મનહર કોતરકામ છે. મૂળ ગભારામાં મૂળનાયક ઉપરાંત બીજા ચાર તીર્થંકરની પ્રતિમાઓ છે. ભમતીમાં પર બાવન) દેરીઓ છે, તેમાં પ્રાચીન પ્રતિમાઓના સ્થાને નવી પ્રતિમાઓ સ્થાપી છે. મૂળ ગભારા સામે એક મોટો ગભારો છે ને ભમતીમાં પણ ત્રણે બાજુ વચ્ચે એકેક મોટો -ગભારો છે. આ ગભારા બંધ કરેલા છે. સ્થાનિક લેકે આને “વહુનું દેરાસર કહે છે. એના કારણમાં એવી અનુકૃતિ છે કે સર્વજિત પ્રાસાદમાં જતાં કુંવરજીની પત્ની વીરબાઈએ પોતાનાં સાસુ હીરાબાઈને એ દેરાસરનું પ્રવેશદ્વાર નીચું હવાની કેર કરી, તેના જવાબમાં સાસુએ એને પિયેરથી દ્રવ્ય મંગાવી ઊંચા દ્વારવાળું દેરાસર કરવા કહ્યું ને એ મહેણાથી ઉત્તેજિત થઈ વહુએ આ દેરાસર
Page #456
--------------------------------------------------------------------------
________________
૧૩ મું] સ્થાપત્યકીય સ્મારકે
[૪ર૯ કરાવ્યું, પરંતુ દેરાસરના શિલાલેખમાં તે એ કુંવરજીએ બંધાવ્યું હોવાનું જણાવ્યું છે.૭૪
શંખેશ્વરનું જૂનું પાર્શ્વનાથ મંદિર-શંખેશ્વર એ પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ મનાય છે. સેલંકી કાલમાં તો ત્યાં પાર્શ્વનાથનું દેરાસર હતું જ.. એ કાલ દરમ્યાન એ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર પણ થયેલા. એ મંદિર હાલના ગામની બહાર આવેલું હતું. સતનત કાલમાં એ મંદિરને નાશ થયો હતો ને મૂલનાયકની પ્રતિમાને ભૂમિમાં ભંડારી દેવાઈ હતી. ગામની ઉત્તરે આવેલા ઝંડકૂવા નામે ખાડામાંથી એ પ્રાચીન પ્રતિમા નીકળી મનાય છે. હીરવિજયસૂરિના. પટ્ટધર વિજયસેનસૂરિના ઉપદેશથી ગંધાર-નિવાસી માનાજીએ ગામની મધ્યમાં બાવન જિનાલયથી યુક્ત નવું શિખરબંધી મંદિર બંધાવ્યું. એની પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૫ર-૧૬૯૮ (ઈ.સ. ૧૫૯૬-૧૬૪૨) દરમ્યાન પ્રાય: વિ.સં. ૧૬૬૨-૬૩ (ઈ.સ. ૧૬૦૬-૦૭) માં થઈ લાગે છે, કેમકે ભમતીની દેરીઓ અને ગભારાની બારશાખ વગેરે પર ૩૪ લેખ મળ્યા છે તે પૈકી વહેલામાં વહેલે વિ.સં. ૧૬પર નો અને મોડામાં મોડે વિ.સં. ૧૬૯૮ ને છે, જ્યારે સહુથી વધુ લેખ વિ.સં. ૧૬૬ર અને ૧૬૬૩ ના છે.પ
આ મંદિર પશ્ચિમાભિમુખ હતું. એ ત્રણ શિખરબંધી ગભારા ગૂઢમંડપ. સભામંડપ અને બાવન દેવકુલિકાઓનું બનેલું હતું. ભમતીમાં પાંચ મોટા ગભારા અને ૪૪ દેરી હતી. એ દરેક ઉપર પણ શિખર હતું. લાસ્ટરમાં કઈ કોઈ ઠેકાણે સુંદર નકશી કરી હતી. ઔરંગઝેબના રાજ્યકાલ દરમ્યાન એના સૂબેદારની જે મુંજપુરના સરદાર હમીરસિંહને હરાવી પાછા ફરતાં શંખેશ્વર પાર્શ્વનાથનું આ. મનહર મંદિર તોડી નાખ્યું ને એમાંની કેટલીક મૂર્તિઓ ખંડિત કરી નાખી હતી, જ્યારે ત્યાંના સંઘે મૂલનાયકની મૂર્તિને ભેંયરામાં સંતાડી દઈ બચાવી લીધી હતી. હાલ મુખ્ય મંદિરની જગ્યાએ સાફ મેદાન થઈ ગયું છે, પરંતુ એની અંદર દેરાસરના પાયા મેજૂદ છે. ભમતીની બધી દેરીઓનાં ખંડિયેર હજી ઊભાં છે. ભમતીની દેરીઓ અને ગભારાને છત સુધીને ભાગ ખારા પથ્થરને. બનેલ હતું. આ પ્રાચીન મંદિરના મૂલનાયકની મૂર્તિને સં. ૧૭૬ (ઈ.સ. ૧૭૦૪)ના અરસામાં બંધાયેલા નવા મંદિરમાં પધરાવી છે.
રાયણનું ધોરમનાથ મહાદેવનું મંદિર–રાયણ એ અગાઉ મોટું પત્તન. (નગર) અને ધીકતું બંદર હતું, જેની દક્ષિણે પછી માંડવી(કચ્છ) વર્યું છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર ધોરમનાથે એના સમુદ્રતટે તપશ્ચર્યા આદરી હતી, પરંતુ ત્યાંના. લોકેની કઠોરતાથી કંટાળી તેઓ ત્યાંથી ધણધર ચાલ્યા ગયા ને આ પણ છણ.
Page #457
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલે
(પ્ર.
થઈ ગયું.૭ ત્યાં કચ્છના રાવ ભારમલજીએ સં. ૧૬ ૬૫(ઈ.સ. ૧૬૦૮)માં ધોરમનાથ મહાદેવનું મંદિર બંધાવેલું. મંદિરના દ્વારની શાખા પર એને લગતે શિલાલેખ છે. મંદિર ૪૫ ફૂટ (૧૩૭ મીટર) પહોળા અને ૨૫ ફૂટ (૭૬ મીટર) ઊંચા રસ વાડામાં બાંધેલું છે. ગર્ભગૃહ અને મંડપ પર ઘૂમટ ઘાટનાં છાવણ છે. આરસની તકતી પર ધોરમનાથનાં અને ગરીબનાથનાં પગલાં છે. વળી આશાપૂરા ગણેશ ભૈરવ અને મત્સ્યની નાની બેઢંગ પ્રતિમાઓ છે. એમાં મર્યો એ સત્યેન્દ્રનાથના પ્રતીક રૂપે છે.૭૮
કુંભારિયાનું નેમિનાથ મંદિર–આરાસણ કુંભારિયાનાં જૈન દેરાસરે - માં સહુથી મોટું મંદિર નેમિનાથનું છે. મૂળ મદિર ૧૨ મા સૈકામાં બંધાયું હતું, પગુ હાલનું મંદિર ૧૭મા સૈકાનું છે. એમાં મૂલનાયકની મેટી પ્રતિમાની પ્રતિષ્ઠા એના આસન પર કોતરેલા લેખ મુજબ સં. ૧૬૭૫(ઈ.સ. ૧૯૧૯)માં વિજયદેવસૂરિએ કરી હતી ને એ પ્રતિમા ઓકેશ (ઓસવાલ) જ્ઞાતિના બુહરા (રા) રાજપાલે કરાવી હતી.૭૯ દેવાલય મૂળ ગભારો, બીજા બે ગભારા, ગૂઢમંડપ, ચોકી, સભામંડપ (રંગમંડ૫) અને ૨૪ દેવકુલિકાઓનું બનેલું છે. એનું શિખર તથા ગૂઢમ ડપની બહાર નો ભાગ હાલમાં બનાવેલાં છે. શિખર તારંગામાં આવેલા દેરાસરના શિખર જેવું છે. એના તથા ઘૂમટના આમલસારની નીચે ચારે બાજુએ માં બનાવ્યાં છે. ગૂઢમંડપના તંભ આબુ-દેલવાડાની વિમલવસતિના સ્તંભ જેવા છે. ભમતીમાંના તથા ચોકીમાંના સ્તંભ એના કરતાં સાદા છે. સભામંડપની બીજી બાજુએ ઉપરના દરવાજામાં તથા છેડાના બે નાના સ્તંભોની વચ્ચેની કમાન પર મકરમુખ મૂકેલાં છે ને એ રીતે સુંદર તરણ કતરેલાં છે. પહેલાં આવાં બીજાં તોરણ હતાં તે હાલમાં નાશ પામ્યાં છે. પ્રાસાદની બંને બાજુએ બધી મળીને આઠ દેવકુલિકા છે, તેમાં એક મોટી છે. ગૂઢમંડપની અંદર ઘૂમટના ઘાટનું મનોહર વિતાન છે. મંડપના બીજા ભાગની છત તથા ચોકીની છત સાદી છે. મૂળ ગભારાની જમણી બાજએ ઉપરના ભાગેલા પાટડાને ટેકવવા માટે ત્રણ બેડોળ કમાન ચણી છે ને એને બાજુના સ્તંભ સુધી લંબાવી છે તેથી ઘણું કોતરકામ ઢંકાઈ જાય. છે. ચેકીના ઓટલા ઉપર કેસર ઘસાય છે. એની પાસે અંબાજી માતાની દેરી છે. એની આગળ રંગમંડપ છે. એમાં કે તરણ સુંદર છે. એની આસપાસ ર૪ દેરી છે. ભમતીમાં અનેક ખંડિત-અખંડિત મૂર્તિ છે. પૂર્વ તરફની વચલી મોટી દેરીમાં સં. ૧૬૭૫ ના લેખવાળ આદિનાથની મૂર્તિ છે. ત્યાં જિનભાવપટ્ટો અને ચોવીસીના પટ્ટ પણ છે. દેરાસરના પાછલા ભાગમાં ગોખની
Page #458
--------------------------------------------------------------------------
________________
૧૩ મું!
સ્થાપત્યકીય સ્મારક
[ ૪૩૧
અંદર ચડેલો સમળી વિહારને પટ વધુ ધ્યાન ખેંચે તેવો છે. એ પદની પ્રતિષ્ઠા વિ.સં. ૧૩૩૮(ઈ.સ. ૧૨૮૨)માં થઈ હતી. મંદિરમાં કુલ ૯૪ સ્તંભ છે, તે પૈકી ૨૨ સ્તંભ દેવ દેવીઓ અને વિદ્યાધરીઓની સુંદર આકૃતિઓથી સુશોભિત છે. રંગમંડપમાં ઝરૂખા કાઢેલા છે. પીઠિકામાં ગજથર અને નરથર તેમજ મંડેવરની જ ઘામાં દેવ દેવીઓ દિક્પાલે યક્ષો અને યક્ષિણીઓની સુંદર આકૃતિઓ કંડારી છે. કેઈક સ્થળોએ ભેગાસનનાં શિલ્પ પણ નજરે પડે છે. બહારની કમાનનાં પગથિયાં પર ટકેરખાનાને ઝરૂખે છે. દેરાસરની બાંધણી એવી કરી છે કે બહાર ઊભા રહીને પણ નેમિનાથના બિંબનાં દર્શન કરી શકાય છે.•
શત્રુંજયને ચતુર્મુખ પ્રાસાદ–શત્રુંજ્ય પર્વત પર ચામુખની ટ્રકમાં ચતુમુખ-વિહાર નામે મુખ્ય પ્રાસાદ આવેલ છે. આ પ્રાસાદ બાદશાહ જહાંગીરના રાજ્યમાં સં. ૧૬૭૫(ઈ.સ. ૧૯૧૯)માં અમદાવાદના પરિવાડ સંઘવી સોમજીના પુત્ર સંઘવી રૂપજીએ શત્રુંજયની યાત્રા માટે સંધ કાઢીને બંધાવેલે ને યુગપ્રધાન જિનચંદ્રસૂરિના શિષ્ય જિનસિંહસૂરિના પટ્ટધર જિનરાજસૂરિએ એની પ્રતિષ્ઠા કરેલી. આ હકીક્ત મૂલનાયકની ચારે પ્રતિમાઓની બેસણ પર કોતરેલા લેખોમાં વિગતવાર જણાવી છે. આ પ્રાસાદને ફરતો ચોક કુલ ર૭૦૪૧૧૬ ફૂટ ( ૮૨૫૩૪૩૫૪ મીટર) લાંબો પહોળો છે. બે ફૂટ (૧૬ મીટર) ની જગતી પર બંધાયેલે પ્રાસાદ ૬૭ ૪ ૫૭ ફૂટ (ર૦૪ x ૧૭૩ મીટર) લાંબપહેળે છે. ગર્ભગૃહમાં આરસપહાણનું ૧૨ ફૂટ (૩૬ મીટર) ચેરસનુ બે ફૂટ (૬ મીટર) ઊચું સિંહાસન છે. સિંહાસન પર ચારે દિશામાં મુખ રાખી બેસાડેલી આદીશ્વરની આરસની ચાર મૂર્તિ બિરાજે છે, આથી આ પ્રાસાદ “ચતુર્મુખવિહાર' અથવા “મુખજીનું મંદિર તરીકે ઓળખાય છે. આ મૂર્તિઓ ૧૦-૧૧ ફૂટ (૩-૩૩ મીટર) ઊંચી છે. સિંહાસન પર સ્તંભો પણ છે. ગર્ભગૃહ ઉપર ૯૬ ફૂટ (૨૬૨ મીટર) ઊંચું શિખર છે. ગર્ભગૃહની ચારે બાજુ એકેક પ્રવેશદ્વાર છે. ત્રણ બાજુએ ચોકી (મુખમંડ૫) છે. પૂર્વ દ્વાર ગૂઢમંડપમાં પડે છે. ઉત્તર અને દક્ષિણ બાજુની ચેકી પર સાત-સાત નાના ઘૂમટને દરેક બાજુએ એકેક નાનું શૃંગ છે. ઉત્તર દિશાની ચોકીની પૂર્વ બાજુએ પ્રાસાદને ઉપલે મજલે જવાની સીડી છે. ત્યાં આદિનાથની બીજી આઠ આરસપ્રતિમા છે. શિખરને ઉપલો ભાગ કંઈક ને કરેલો લાગે છે, જ્યારે પશ્ચિમ છેડાને બધો નીચલે ભાગ પ્રાચીન જણાય છે. બાકીના ભાગ કરતાં એમાં શિલ્પકલાનું પ્રાચુર્ય પણ રહેલું છે. ગૂઢમંડપ ૩૧૪૩૧ ફૂટ(૯૪ ૪ ૯૪ મીટર)ને છે. એની અંદર ૧૨ સ્તંભ
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૩૨]
મુઘલ કાલ
છે. એમાંના વચલા આઠ સ્તંભ પર મટની રચના કરી છે. મંડપમાં પણ ત્રણે બાજુ પ્રવેશદ્વાર રાખેલાં છે. મંડપના ગોખલાઓમાં નાની મોટી અનેક પાષાણ-પ્રતિમા આવેલી છે. એક ગોખલામાં મંદિર બંધાવનાર શેઠ-શેઠાણીની મૂર્તિઓ પણ છે. મંડપની આગળ નવકી છે. ગર્ભગૃહના સ્તંભની અને નવ ચેકીના તંભની વચ્ચેનાં અંતર એક માપનાં છે. પ્રાસાદની આગળ અલગ. રંગમંડપ કરે છે. એના ૧૨ સ્તંભો પર ૨૪ દેવીઓનાં સ્વરૂપ કંડારેલાં છે. આ મંદિર બંધાવતાં ૪૮ લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું.
વીંઝાણનું રખેશ્વર મહાદેવનું મંદિર: વીંઝાણ (તા. અબડાસા)માં ભારમલના રાજ્યમાં ભારિયા આસર ઠક્કર ધનરાજે (વિ.સં. ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩૨)માં આ મહાદેવનું મંદિર બંધાવવું શરૂ કર્યું ને સં. ૧૬૯૭ (ઈ.સ૧૬૪૧)માં એની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર ગજધર વરસંગે બાંધ્યું હતું. એની પ્રશસ્તિને શિલાલેખ મંદિરની દીવાલમાં લગાવેલ છે.૮૩ આ મંદિર પાા ફૂટ (૧૭ મીટર) ઊંચી જગતી પર ૪૫ ફૂટ (૧૩૭ મીટર) લાંબું અને ૩૫ ફૂટ (૧૭ મીટર) પહેલું બંધાવેલું છે. એ સખત પીળા પથ્થરનું છે. એનું ગર્ભગૃહ ૩૨ ફૂટ (૯૦ મીટર) ઊચું છે. એના તવદર્શનમાં ભદ્રાદિ પ્રલંબ કાઢેલા છે ને મંવરમાં ત્રણેય બાજુ શિ૯૫–થરના તથા પૌરાણિક આકૃતિઓ કંડારેલ છે. ગર્ભગૃહ ૬ ફૂટ (૧૯૮ મીટર) લાંબું અને છ ફૂટ (૨-૩ મીટર) પહેલું છે. એની મધ્યમાં શિવલિંગ સ્થાપેલું છે. સામી દીવાલના ગોખલાઓમાં ગણપતિ અને પાર્વતીની મૂર્તિઓ છે. ગર્ભગૃહની આગળ ત્રિકમંડપ છે. ત્રણેય મંડપ પર સામરણ છે ને એ દરેકની બાજુઓ પર સિંહ કાઢેલા છે. વચલા મંડપને ચાર ચાપાવલીયુક્ત કમાન છે, જેમાંની વચલી કમાનમાં ટેકાથંભ પણ છે. મંડપના વચલા ઘૂમટમાં ઝુમર ઘાટનું વિતાન છે. એને ચોરસ સ્તંભેથી ટેકોલું છે, જેની ટોચે માનવ–આકૃતિના બૅકેટ કાઢેલા છે. વિતાનને ઘૂમટ નીચેથી ઉપર જતાં નાના થતા જતા ૮, ૧૬ અને ૩૨ બાજુઓના થરોમાં તથા નાનાં થતાં જતાં એક કેંદ્ર વર્તુલેમાં રચાય છે ને એ ની ટોચની મધ્યમાંથી પદ્મ લટકે છે. વિતાનમાં એકાંતરે આઠ કહાન અને આઠ ગોપીઓની સુંદર શિપકૃતિઓ નજરે પડે છે. મંડપ ૧૮ ફૂટ (૫૫ મીટર) x ૧૬ ફૂટ (૫ મીટર)ને છે. બાજુના બે મંડપ એમાં હનુમાનની અને બીજામાં મહિષાસુરમર્દિનીની કદાવર પ્રતિભા થાપેલી છે.૮૪
નારાયણ સરોવરનાં મંદિર – કચ્છના વાયવ્ય ભાગમાં નારાયણ સરવર નામે પુરાણોક્ત તીર્થધામ આવેલું છે. વિ.સં. ૧૭૯૦ (ઈ.સ. ૧૭૩૪)માં
Page #460
--------------------------------------------------------------------------
________________
૧૩ સુ‘]
સ્થાપત્યકીય સ્મારકા
કચ્છનાં મહારાણી મહાવાએ અહીં ત્રીકમરાયજી તથા લક્ષ્મીનારાયણનાં મદિર કરાવ્યાં. તે એને કરતા ગઢ બધાવ્યા; સ. ૧૭૯૭( ઈ.સ.૧૭૪૧ )માં ત્યાં વળી આદિનારાયણુ ગાવનરાયજી રણછેાડરાયજી અને લક્ષ્મીજીનાં મંદિર કરાવ્યાં. આ પૈકી ત્રીકમરાયજીનું મંદિર ઈશાન કાણુમાં પશ્ચિમાભિમુખ છે, જ્યારે ખીજાં મદિર એ મંદિરની સામે પૂર્વાભિમુખ હારબ`ધ આવેલાં છે. ત્રીકમરાયજીનું મંદિર પ’૯” (૧-૮ મીટર) ઊંચી જગતી પર બાંધેલુ છે. એ ૭૨ ફૂટ (૨૧૯ મીટર) લાંબું, ૬૮’–પ' (૨૦૦૮ મીટર) પહેાળું ને ૬૧ ફૂટ (૧૮.૬ મીટર) ઊંચુ ́ છે. ગર્ભગૃહ ગૂઢમંડપ અને ત્રિકમંડપ છે, ગર્ભગૃહની ઉપર નવાંડી શિખરની રચના કરેલી છે. મંડપ તથા શૃંગારચાકીએ ઘૂમટા વડે આચ્છાદિત છે. એ ઘૂમટ શિરાવટીવાળા સ્તંભા પર ટેકવેલા છે. એ સ્તંભા ૧૨ ફૂટ (૩૬ મીટર) ઊંચા છે. શૃંગારચોકીઓમાં સ્તંભા વચ્ચે દીવાલા ચણી હાવાથી એ સ્તંભા અમૃત જેવા લાગે છે, દીવાલામાં કક્ષાસન કાઢેલાં છે તે પ્રવેશની બંને બાજુએ જાળીવાળા બચ્ચે ઝરૂખા છે. શુ'ગારચાકીએ ૯–૯” (૩ મીટર) ચેારસ છે. અંદર આઠ કહાન અને ગેપીએ!ની મૂર્તિ ધરાવતું સુંદર વિતાન છે. ત્રીકમરાયજી અર્થાત્ ત્રિવિક્રમની શ્યામ પાષાણની ચતુર્ભુજ પ્રતિમા સમપાદાવસ્થામાં ઊભી છે. ઘૂમટમાં રાસમંડળીનુ મનહર દશ્ય કંડારેલું છે. ખીજા મંદિર સ્થાપત્યમાં આ પ્રકારનાં જ છે. લક્ષ્મીનારાયણના મંદિરમાં લક્ષ્મીનારાયની શ્યામ પાષાણુની યુગલમૂર્તિ સ્થાપેલી છે. ચાર ઘૂમટાથી શે।ભતા સભામંડપ લાંખા અને વિશાળ છે. આ મ ંદિરની ઉત્તરે એ જ હરાળમાં બીજાં પાંચ પૂર્વાભિમુખ મંદિર આવેલાં છે. એના ઘૂમટ સાદા છે. ચાર ઘૂમટાથી શાલતા આ દેવાલયેાનેા સળંગ મંડપ દિશ જેટલા લાંખા અને વિશાળ લાગે છે. આખી પડાળી ૯૮’–૬” (૨૭ મીટર) લાંબી અને ૪૧ ફૂટ (૧૨-૫ મીટર) પહેાળા છે. એ ૫ ફૂટ (૧*૫ મીટર) ઊંચી જગતી પર આવેલી છે. આદિનારાયણની પ્રતિમા પણ ત્રિવિક્રમ-સ્વરૂપની છે. ગેાવન નાથજીના મંદિરમાંની પ્રતિમા ગાવ નધારી શ્રીકૃષ્ણની છે. દ્વારકાધીશજીનું મંદિર મધ્યમાં છે. એની સામે ગરુડ-મંડપ છે. દ્વારકાધીશ અથવા રણછેાડરાયજીની પ્રતિમા ખીજે બધે હાય છે તેમ અહી ચતુર્ભુજ ત્રિવિક્રમ-સ્વરૂપની છે. લક્ષ્મીજીના મંદિરમાં લક્ષ્મીજીના ચતુર્ભુજ પ્રતિમા છે. કલ્યાણરાયનું મંદિર ૧૯ મી સદીમાં ઉમેરાયું છે. બધાં મંદિરમાં મૂર્તિ ચકચકિત કરેલા કાળા આરસની છે. મદિરાના ઘૂમટ તેમજ ભોંયતળિયાં પીળા પથ્થરનાં બાંધેલાં છે, દરેક મદિર ૧૦’–૬” (૩૨ મીટર) ચેારસ છે. લક્ષ્મીનારાયનું મંદિર ૩૭ ફૂટ (૧૧•૩ મીટર) અને બાકીનાં ત્રણ ૪૭ ફૂટ (૧૪૩ મી.) ઊંચાં છે.
ઇતિ.-૬-૨૮
(૪૩૩
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૪ ]
સુઘલ મર
[..
આ મંદિસમૂહના પ્રાકારની અ ંદરના વિસ્તાર ૧૬૪ ફૂટ ( ૫૦ મીટર ) લાંમા અને ૬૨’-૬” (૧૮૯ મીટર) પહોળેા છે. ગઢની નૈઋત્યે આવેલ સ્માદિનારાયણનું મંદિર ગઢમાંનાં આ મંદિશ કરતાં જૂનું ગણાય છે. આદિનારાયણના મદિર પામે શ્રીવિઠ્ઠલેશ્વરજીની બેઠક છે. એના પ્રવેશદ્વાર પાસે એ છડીદાર દ્વારપાલ ઊભા છે. નિજમ ંદિરમાં ઊંચા ઓટલા પર બેઠક બનાવીને અશ્વારૂઢ વિઠ્ઠલેશ્વરજીને ફાટા મૂકવામાં આવ્યો છે. નિજમંદિર પર ઘૂમટની રચના છે.૮૫
6
પ્રભાસનું સામનાથ મંદિર : સમુદ્રતટના રમણીય સ્થાન પર આવેલુ આ મંદિર સેલંકી કાલથી દેશભરમાં ખ્યાતિ ધરાવે છે. એના સામેશ્વર કે સેામનાથ નામે જાણીતા લિંગની ગણના ભારતનાં દ્વાદશ જ્યોતિલિ ંગામાં થતી હતી. મહમૂદ ગઝનીના સમયથી આ મદિર અનેક વાર મૂતિ ભજાના આક્રમણને ભે!ગ બન્યું તે દર વખતે એ પછી એને જીર્ણોદ્ધાર થયા કર્યાં. સેલ`કી રાજાના સમયના મંદિરને સલ્તનત કાલમાં નુકસાન પહોંચ્યુ હતુ. તે મ ંદિરમાં પૂજા ધામધૂમ વગરની થઈનેય ચાલુ રહી હતી એવું માલૂમ પડે છે.૮૬ અકબરના સમયમાં આ પૂજા વધારે મેટા પાયા પર ચાલુ થઈ હશે,૮૭ પરંતુ આર’ગઝેબના ક્રુમાનથી એ પ્રાચીન મંદિરના ભારે નાશ કરવામાં આવ્યા. મિરાતે અહમદી 'માં આપેલા વૃત્તાંત પરથી માલૂમ પડે છે કે મુઘલ કાલના અંતમાં એ મંદિરનાં ખંડેર જ રહ્યાં હતાં ને નગર બહાર સરસ્વતી નદીના કાંઠે આવેલા કાઈ નાના મંદિરમાં સેામનાથનું લિંગ સ્થપાયું હતું, જ્યાં યાત્રિકા દર્શન-અર્ચન કરતાં.૮૮ કહે છે કે એરંગઝેબના સમયમાં આ મંદિરને ભ્રષ્ટ કરી ઘૂમટ વગેરેથી મસ્જિદના રૂપમાં ફેરવી નાખવામાં આવેલું, પરંતુ મુધલ કાલના અંતે તે એ મસ્જિદ તરીકેય વપરાતું નહતું તે વેરાન ખંડેર બની ગયુ હતુ એવું મિરાતે અહમદી પરથી માલૂમ પડે છે. આઝાદી પછી સામનાથના જૂના મંદિરની જગ્યાએ નવું મંદિર બાંધવા માટે જૂના મંદિરની ઇમારત ઉતારી લેવામાં આવી ત્યારે એમાં ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ અંતરાલ ગૂઢમ`ડપ અને એના ત્રણ મુખમંડપેાની દીવાલાના ઘણા ભાગ મેાજૂદ હતા. ગર્ભગૃહ પરના શિખરની જગ્યાએ ઘૂમટ હતા, સામરણની અંદરનાં વિતાન રહ્યાં ન હતાં, ગર્ભગૃહ ખાલીખમ હતું તે મ ડાવરનાં ઘણાં શિલ્પ નષ્ટ થયેલાં હતાં તે એમ છતાં સમગ્ર દેવાલયના તલદનના સુરેખ ખ્યાલ આવતા હતા તેમજ કેટલીક વિવિધ શિલ્પકૃતિ નજરે પડતી હતી.૮૯ આ પુરાણી ઇમારતના કેટલાક અવશેષ ત્યાંના સ્થાનિક મ્યુઝિયમમાં રખાયા છે.
4
ܕ
Page #462
--------------------------------------------------------------------------
________________
૧૩મું]
સ્થાપત્યકીય સ્મારક
૪િ૩૫
દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર દ્વારકાની ગણના હિંદુઓનાં ચાર ધામમાં અને પુરાણોની સાત મોક્ષપુરીઓમાં થાય છે. એમાં મુખ્ય મહિમા ત્યાંના શ્રી દ્વારકાધીશના મંદિર છે. એને શ્રી રણછોડરાયનું મંદિર કે જગતમંદિર પણ કહે છે. ગોમતી-સમુદ્ર સંગમ પાસે આવેલું આ ઉત્તમ મંદિર (આ. ૨૯) દૂર દૂરથી દષ્ટિગોચર થાય છે.
પૌરાણિક અનુશ્રુતિ અનુસાર શ્રીકૃષ્ણને દેહત્સર્ગ થતાં દ્વારકા પર સમુદ્રનાં નીર ફરી વળ્યાં ત્યારે ત્યાં આવેલું હરિમંદિર બચી ગયું હતું. મૂળ મંદિર શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજનાભે બંધાવ્યું મનાય છે, પર તુ આ માત્ર પુરાણચિત કપના છે. યાદવકાલીન દ્વારકાનું અસલ સ્થાન પણ હજી સુનિશ્ચિત થઈ શકયું નથી. આઠમી સદીમાં આદ્ય શંકરાચાર્યે અહીં પશ્ચિમ મઠની સ્થાપના કરી ત્યારે આ સ્થળે દ્વારકાધીશનું મંદિર હશે જ. સોલંકી કાલમાં અહીં એ મંદિર હોવાના અહેય ઉલ્લેખ મળે છે. અલાઉદ્દીન ખલજીની ફોજે સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરને વંસ કર્યા બાદ દ્વારકાના જગતમંદિરનો પણ નાશ કરેલો એવું મનાય છે, પરંતુ એનો કોઈ મૂળ પુરાવો ઉપલબ્ધ નથી. ઈ.સ. ૧૪૭૩ માં ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ દ્વારકા પર ચડાઈ કરી ત્યાંના રણછોડરાયના પ્રસિદ્ધ મંદિરને નાશ કર્યો હતો. હાલનું મંદિર એ પછી લગભગ એક શતકે, પ્રાયઃ બાદશાહ અકબરના શાસનકાલ (ઈ.સ. ૧૫૭૩–૧૬૦૫) દરમ્યાન, બંધાયું હોય એવું એનાં સ્થાપત્ય-રવરૂપ અને શિલ્પશૈલી પરથી માલૂમ પડે છે. અલબત્ત, મુઘલ કાલના મંદિરનું મંડાણુ અલ મંદિરની તલાજના પર થયેલું જણાય છે. ૯૨
મંદિર ગર્ભગૃહ (નિજમંદિર) અંતરાલ પ્રદક્ષિણાપથ સભામંડપ અને મુખમંડપ(શૃંગારકીઓ)નું બનેલું છે. એને ફરતા પ્રાકારને બે ઠાર છે : દક્ષિણ બાજુએ “સ્વર્ગદ્વાર ” અને ઉત્તર બાજુએ “મોક્ષધાર . મંદિર પશ્ચિમાભિમુખ છે. એ પૂર્વ-પશ્ચિમ લગભગ ૯૦ ફૂટ (૨૭૪ મીટર) લાંબું અને ઉત્તર-દક્ષિણ લગભગ ૭૨ ફૂટ (૨૨ મીટર) પહેલું છે. ગર્ભગૃહનું મૂળ તલમાન અઠાઈનું છે. એની દરેક દીવાલમાં વચ્ચે ચાર ભાગના ભદ્રને નિર્ગમ છે ને એની બંને બાજુને કોણભાગ.બબ્બે ભાગને છે. ગર્ભગૃહને ફરતે પ્રદક્ષિણા પથ છે. એની બહારની દીવાલનું તલમાન બારાઈનું છે. એમાં વચ્ચે ચાર ભાગનું ભક, એની બે બાજુએ બબ્બે ભાગના પ્રતિરથ અને છે. બન્ને ભાગના કણ કાઢવા છે, આથી ગર્ભગૃહને અંતિમ બાહ્ય ઘાટ તારાકાર બન્યો છે. ગર્ભગૃહની અંદરની દીવાલની જધાના ભગવાક્ષમાં પૂર્વે
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૬ ]
મુઘલ કાલ
[y
તથા દક્ષિણે ત્રિવિક્રમની અને ઉત્તરે લક્ષ્મીનારાયણની મૂર્તિ છે. બહારની દીવાલમાં જઘાગવાક્ષોની રચના કરી છે. એની ઉપર ગ્રાસપટ્ટીનું અલંકરણ છે. ૯૩
મંડપનું તલમાન પણ અઠાઈનું છે. વચ્ચેને ભદ્રભાગ ચાર ભાગ છે ને ત્રણે બાજુના ભદ્રભાગની આગળ એકેક મુખમંડપ કાઢે છે. મંડપને કેદ્રીય ભાગ ૧૨ સ્તંભોના ચોકઠા પર ટેકવેલે છે. એની બહાર ચારે બાજુએ સ્તંભોની મોટી સમાંતર હરોળ આવેલી છે. અંતરાલ શૃંગારચોકીઓ અને મંડપભિત્તિઓની અંદર ગોઠવેલા સ્તંભ સાથે ગણતાં મંડપના સ્તંભોની કુલ સંખ્યા ૭ર થાય છે.૯૪
સભામંડપ સમચોરસ છે. એનું તલમાન ૪૦ ફૂટ (૧૨૧ મીટર) x ૪૦ ફૂટ (૧૨૧ મીટર)નું છે. એને મધ્યભાગ ૨૫૪ ૨૫ ફૂટ (૭૬૮૭૬ મીટર) વિસ્તારને છે. ઊર્ધ્વદર્શનમાં મંડેવરને ફરતા સાત સુંદર ઝરૂખા કાઢેલા છે, જે ઉપર જતાં ક્રમશ: નાના થતા જાય છે. મંડપ પાંચ મજલાઓને છે. વચલા આઠ સ્તંભો પરનો અષ્ટકોણ ભાગ છેક પાંચમા મજલા સુધી ખુલ્લે હોવાથી મંડપના મધ્યમાં પ્રયોજાતા પૂજાપાઠ ભજનકીર્તન આદિ કાર્યક્રમો છેક ઉપરથીય દૃષ્ટિગોચર થાય છે. દરેક મજલે એ માટે લગભગ ૧ ફૂટ (૪૬ મીટર) પહોળી વેદિકા અને આસનપટ્ટોની યોજના કરી છે. દીવાલના ગવાક્ષામાં અષ્ટ દિપાલ છે: અગ્નિ ઈદ્ર ઈશાન કુબેર વાયુ વરુણ નિઋતિ અને યમ. ઉપર જતાં મંડપની ઊંચાઈ ક્રમશઃ ઘટતી જાય છે. પાંચમા મજલાના મધ્ય'ભાગને સુંદર અલંકૃત કરાટક (અર્ધ વૃત્તાકાર છત ) અને વિસ્તૃત સંવર્ગોની રચના વડે ઢાંકી દેવામાં આવ્યો છે. પાંચમા મજલાના અન્ય ભાગ ચારે બાજુ ખુલ્લા હેવાથી હવાઉજાસની પૂરી સગવડ રહે છે,
સભામંડપની જેમ મુખમંડપ પણ પાંચ મજલાના છે ને એનાં મથાળાં સંવર્ણ વડે ઢાંકેલાં છે. એના ખુલા ભાગ દરેક મજલે ચોતરફ વેદિકા અને કક્ષાસનેથી ભરી દીધેલા છે. દરેક સંવર્ણો પર આમલક અને કલશની યોજના છે. જે
મંડેવરનો ગર્ભગૃહવાળો ભાગ મત્તવારણ તંભિકાઓ અને છાઘથી શોભતા નિર્ગમિત સાત ઝરૂખાઓથી વિભૂષિત છે. શિખર સાથે ગર્ભગૃહની ઊંચાઈ લગભગ ૨૫૭ ફૂટ (૭૮૩ મીટર) છે. શિખર લગભગ ૧૦૦ ફૂટ (૩૦૫ મીટર) ઊંચું છે. એને સાત મજલા છે. મુખ્ય શિખરની ચોતરફ ત્રણ ત્રણ ઉશંગ છે. શિખરના કોણભાગ ઉપર તરફ એક ઉપર એક એવી પાંચ પાંચ શંગિકાઓની હાર આવેલી છે. શિખર તથા ઉશંગો અને ઈંગિકાઓ આમલક
Page #464
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમારકે
[૪૩૭
અને કલશથી વિભૂષિત છે. મંદિરના ઉનુંગ શિખરમાં મજલા પાડેલા છે. દરેક મજલે ઘૂમટ કાઢેલ છે. ત્રીજા મજલાના શિખરમાં શકિત માતાનું સ્થાનક હોવાનું મનાય છે. એમાંની મુખપ્રતિમા તે ત્યાં સેગ્ય પ્રતિમા પરની ગર્ભગૃહની છત કેઈ ઓળગે નહિ એ હેતુથી પાછળથી મુકાઈ લાગે છે.૭
આ મંદિરની મુખ્ય પ્રતિભા ૧૨ મી સદીમાં ડાકોર અને ૧૫ મી સદીમાં માંગરોળ ખસેડાઈ હોવાની અનુકૃતિ છે. શ્રીમદ્ વલ્લભાચાયે પિતાની દ્વારકા પરિક્રમા સમયે (ઈ.સ. ૧૪૯૯) બાજુના લાડવા નામે ગામમાંથી દ્વારકાધીશની અર્ધદટાયેલી મૂર્તિ મેળવી હતી, એ મૂર્તિ વિ.સ. ૧૫૬ ૦ (ઈ.સ. ૧૫૦૪) માં જગતમંદિરમાં પધરાવવામાં આવી હતી ને હાલ એ શંખોદ્ધાર બેટમાં બિરાજે છે એવી પણ અનુકૃતિ છે. હાલ ગર્ભગૃહમાં રહેલી મુખ્ય સેવ્ય પ્રતિમા ડુંગરપુરી લીલા પારેવા પથ્થરની છે ને એ દ્વારકાની શારદાપીઠના અનિરુદ્ધાશ્રમ શંકરાચાર્ય (ઈ.સ. ૧૫૫૮–૧૫૬૭) પધરાવી છે. ૯૮ તો આ મંદિર ૧૬ મી સદીમાં, પણ અકબરના ગુજરાત પરના અમલના આરંભ પહેલાં, બંધાયું હોઈ શકે. આ પ્રતિમા લગભગ ૨-૩” (“ ૭ મીટર) ઊંચી છે. રણછોડરાયની મૂર્તિમાં હમેશાં ચતુર્ભુજ વિષ્ણુનાં ૨૪ સ્વરૂપો પૈકીનું ત્રિવિક્રમ સ્વરૂપ રહેલું હોય છે. એમાં એમના નીચલા ડાબા હાથમાં શંખ, ઉપલા ડાબા હાથમાં ચક્ર, ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા જમણા હાથમાં પા હોય છે.
મંદિરના પ્રાંગણમાં કેટલાંક બીજાં મંદિર છે. મુખ્ય મંદિખ્ખી બરાબર સામે દેવકીજીનું પૂર્વાભિમુખ મંદિર છે, જેને મુખ્ય મંદિરના પશ્ચિમ મુખમંડપ સાથે જોડી દીધું છે. મુખ્ય મંદિરની પાછળ શ્રીશંકરાચાર્યને શારદામઠ આવે છે, એની ઉત્તરે અષ્ટ પટ્ટાણુઓનું સ્થાનક છે, જેમાં ચોકની બે બાજુએ ચાર ચાર ખંડોમાં શ્રીકૃષ્ણની આઠ પટ્ટરાણીઓની મૂર્તિઓ નજરે પડે છે. મુખ્ય મંદિરની દક્ષિણે ત્રિવિક્રમનું પશ્ચિમાભિમુખ અને વેણીમાધવનું પૂર્વાભિમુખ મંદિર છે ત્રિવિક્રમનું મંદિર ગર્ભગૃહ સભામંડપ અને મુખમંડપનું બનેલું છે, જ્યારે વેણીમાધવનું મંદિર ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ અંતરાલ અને ત્રણ મુખમંડપનું બનેલું છે. મુખ્ય મંદિરની ઉત્તરે પ્રદુનજીનું પશ્ચિમાભિમુખ મંદિર અને પુરુષોત્તમનું મંદિર ઉમેરાયાં છે.૯૯
ઔરંગઝેબને અમલ દરમ્યાન ત્યાંને થાણદાર જગતમંદિરમાં પૂજા કરવા દેતો નહતું, પરંતુ દ્વારકાની બાજુમાં આવેલા શંખોદ્ધાર બેટમાં પૂજા થઈ શકતી. ત્યાં વંડાની અંદર મંદિર છે. એમાં એકની સાથે એક એવી જાતના છ ઓરડા છે, તેમાંના એકમાં રણછોડજીની મૂર્તિ છે. કહે છે કે આ મૂર્તિ શ્રીમવલભાચાર્ય
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૩૮]
મુઘલ કાલ
[
.
લાડવા ગામમાંથી મેળવેલી. બીજા ઓરડામાં માધવરાયની, ત્રીજામાં ત્રીકમરાયની ચેથામાં કેશવની, પાંચમામાં વસુદેવની, અને છઠ્ઠામાં કલ્યાણરાયની મૂર્તિ છે. કોટના ચાર ખૂણાઓમાં ચાર ઓરડા છે તેમાંના એકમાં રુમિણની, બીજામાં રાધાજીની, ત્રીજામાં સત્યભામાની અને ચોથામાં જાંબુવતીની મૂર્તિ છે. ત્રીકમજીના ઓરડા આગળનું સ્થાનક ગરુડનું છે ને બહારની બાજુના ઓરડામાં શંખનારાયણનું સ્થાનક છે. •• આ બધાં મંદિર રહેણાક મકાન જેવાં ને ધાબાબંધી છે. ઈ.સ. ૧૫૫૧ ના અરસામાં કાબાઓએ દ્વારકાની આસપાસ આગ લગાડી ત્યારે રાજા શિવા સાંગણે ત્યાંને જગતમંદિરની મૂર્તિ આ બેટમાં ખસેડી. જામ રાવળે ત્યાં એની સં. ૧૬૧૬ (ઈ.સ. ૧૫૬૦)માં સ્થાપના કરી. પીંઢારાથી માધવજી ત્રિવિક્રમજી પુરુષોત્તમજી અને દેવકીજી અને ગરુડની માધવપુરથી દ્વારકાના રમિણી મંદિરમાંથી લક્ષ્મીજીની મૂર્તિ મગાવી એ સર્વની અને ભેટમાંની સત્યભામાની મૂર્તિની પણ સ્થાપના કરી. વિ. સં. ૧૭૮૧ (ઈ.સ. ૧૭૨૪)માં સત્યભામાના મંદિર પાસે બાલમુકુંદજીનું મંદિર અને લક્ષ્મીજીના મંદિર પાસે રાધાજીનું મંદિર જામ તમાચીએ કરાવ્યું. બેટમાં સહુથી જૂનું મંદિર શંખનારાયણનું ગણાય છે. એ મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૭૭૪(ઈ.સ. ૧૭૧૮)માં કચ્છના મહારાવ પ્રાગ(પ્રાગમલ)એ કરાવેલો. ૧૦૧
શંખલપુરનું બહુચરાજી મંદિર-બહુચરાજીનું મુખ્ય મંદિર (આ. ૩૦) સાદા પથ્થરનું બાંધેલું છે. એ લગભગ ૧૦૦ ફૂટ (૩૦૫ મીટર) લાંબું, ૫૦ ફૂટ (૧૫૨ મીટર) પહેલું અને ૫૬ ફૂટ (૧૬૧ મીટર) ઊંચુ છે. એના ઉત્તર ગ શિખર પરના સુવર્ણકલશ અને ફરકતી ધજા આસપાસના આઠ કિ.મી.ના વિસ્તાર સુધી દષ્ટિગોચર થાય છે. મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં એક સભામંડપ આવે છે. એના સ્તંભો પર તથા ઘૂમટોમાં સુંદર પૂતળીઓ બેસાડેલી છે. આગળ જતાં બીજો સભામંડપ આવે છે. આ મંડપના ત્રણે બાજુના દરવાજે ચાંદીનાં કમાડ છે. બાજુમાં નાને મંડપ છે તેમાં ભદજી બેસે છે. ગર્ભગૃહમાં માતાજીનું સ્થાનક છે. એમાં પાંચેક ફૂટ (લગ.૧૫ મીટર) ઊંચા સિંહાસન પર માતાજીને ચાંદીથી મઢેલો ગોખ છે. એની અંદર સ્ફટિકનું બાલાયંત્ર છે. એની ઉપર બીજમંત્ર સહિત સુવર્ણયંત્ર ચડાવેલ છે તેનું પૂજન થાય છે. ગેખની આગળના ભાગમાં સિંહાસન પર માતાજીની મૂર્તિ પધરાવવામાં આવે છે. ઉત્તરની દીવાલમાં ગર્ભગૃહના પ્રક્ષાલનનું પાણી ઝીલતું છોકરાનું પથ્થરનું બાવલું છે. આ મંદિરની પાછળ માતાજીના આદ્યસ્થાનનું પશ્ચિમાભિમુખ મંદિર આવેલું છે. ૧૦૨
Page #466
--------------------------------------------------------------------------
________________
૧૩ મું ] સ્થાપત્યકીય મારકે
[૪૩૯ ડાકોરનું રણછોડરાયનું મંદિર “મિરાતે અહમદી'માં જણાવ્યા મુજબ સં. ૧૮૧૮(ઈ.સ. ૧૭૬૨)માં ડાકોરમાં રણછોડજીનું મંદિર હતું ને એમાંની મૂતિ સં. ૧૨૧૨ માં દ્વારકાથી બોડાણા ત્યાં લાવેલા એવું મનાતું, •૩ પરંતુ હાલનું મંદિર મરાઠા કાલનું છે.
પાવાગઢ પરનું કાળકા માતાનું મંદિર–આ મંદિર પાવાગઢના શિખરની ટોચ ઉપર આવેલું છે. મંદિરની બાંધણી નાની અને સાદી છે. ગર્ભગૃહમાં ડાબી બાજુએ મહાકાળીની મૂર્તિ અને જમણી બાજુએ બહુચરા માતાનું યંત્ર છે, વચમાં કાલિકા માતાની મૂર્તિના મુખ્ય ભાગ છે. રંગમંડપ ઉપર ઘૂમટ છે. ૧૯૩૪
આરાસુરી અંબાજીનું મંદિર–આ સાદા આરસનું નાનું મંદિર છે. ગર્ભગૃહ ૧૪૬૧ મીટર લાંબુ પહોળું અને ૬ મીટર ઊંચું છે. મંદિર જાણે કોઈ કિલ્લેબંધી ગઢમાં આવ્યું હોય એવું જણાય છે. દરવાજેથી સહેજ આગળ જતાં ખુલ્લે ચોક આવે છે ને એની આગળ મંડપ છે. ગર્ભગૃહમાં માતાજીને ગેખ છે તેમાં વસોયંત્ર સ્થાપેલ છે. ઉપરાંત માતાજીને શૃંગાર એવી રીતે કરવામાં આવે છે કે એમાં એમની પ્રતિમાને ભાસ થાય છે. યંત્રની પાછળ કાળા પથ્થરન અલ્પમૂર્ત પ્રતિમા પણ છે. મંદિરના સ્તંભ પર ૧૫મી–૧૬ મી સદીના લેખ કતરેલા છે. ૧૦૪
શામળાજીનું ગદાધર મંદિર શામળાજી(તા. ભિલોડા, જિ. સાબરકાંઠા)નું ગદાધર મંદિર (આ. ૩૧) ગુજરાતભરમાં જાણીતું છે. આ મંદિર ૧૦૯” x ૭૬ (૩૩૨ ૪ ૨૩૧ મીટર) લાંબું પહેળું અને લગભગ ૬૨' (૧૮૯૯ મીટર) ઊંચું છે. મંદિર મટી જગતી પર બાંધેલું છે. જગતની ઉત્તર બાજુએ મોટો બલાનક છે, એની બંને બાજુએ એકેક મેટો હાથી કંડારેલ છે. મૂળ મંદિર ગર્ભગૃહ અંતરાલ પ્રદક્ષિણાપથ અને મંડપનું બનેલું હતું, આગળ જતાં એમાં થોડા ફેરફાર કરાયા છે. ગર્ભગૃહની ભિત્તિઓમાં ભદ્ર, પ્રતિરથ અને કર્ણના પ્રલંબ કહેલા છે. ગર્ભ ગૃહની ભિત્તિ અંદરની બાજુએ તદન સાદી છે, જ્યારે બહારની બાજુએ એ થરો અને શિલ્પોથી અંલકૃત છે. ગર્ભગૃહની દીવાલની અંદરની બાજુમાં કુંભો કલશ કેવાલ માચી જધા ઉગમ ભરણી શિરાવતી અને કેવાલના ભાગ નજરે પડે છે. જંધામાં દરેક ભદ્રમાં ગોખલે છે, પણ એ ખાલી છે. ગોખલાની ઉપરના ઉદ્દગમ પર ઈલિકારણ છે. એમાં પૂર્વ ભિત્તિમાં વૈષ્ણવ દેવતાની ને દક્ષિણ ભિત્તિમાં પાર્વતીની પ્રતિમા છે. પ્રદક્ષિણાપથ ભિત્તિથી આવૃત છે. મંદિરનું મહાપીઠ ભિટ્ટ જાકુંભ કર્ણ અંતરાલ કેવાલ ગ્રા સપટ્ટી ગજથર અને નરથરથી વિભૂષિત છે. મહાપીઠ પરના
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૦ ]
સુઘલ ફાલ
[ત્ર.
મ`ડાવમાં નીચેથી ઉપર જતાં ખુરા કુંભા કલશ કેવાલ માચી જ ધા ઉદ્ગમ ભરણી માચી જ ધા ઉદ્ગમ ભરણી માતરણ ( મત્તવારણ ) અને મહાકેવાલના થર આવે છે. મ`ડપ મૂળમાં ખુલ્લા હતા, હાલ એને ાિંત્તએથી આવૃત કરેલા છે. મૂળ મંડપમાં રાજસેન વેદિકા આસનેાત (આસનપટ્ટ) કક્ષાસન છાઘ વગેરે ભાગ પડતા હતા. મંડપમાં ઉપલા એ મજલા પણ છે, જેમાં ઊંચાઈ અને સ્ત ંભસંખ્યા ઘટતી જાય છે. ત્રીજા મજલાની ઉપર મ ંદિરના મંડપનુ મુખ્ય વિતાન છે. આ ઉદિત વિતાન છે તે એમાં કાલ–કાચલા અને ગવાક્ષનાં રેખાંકન કરેલાં છે. એના રૂપકડમાં ૧૬ વિદ્યાધરાની પૂતળીઓ છે. ટાંચમાં પદ્મશિલા છે. મંદિરના ખીજા ભાગેામાં આવેલાં વિતાના પૈકી કેટલાંક સમતલ અને કેટલાંક ઉદિત પ્રકારનાં છે. આ વિતાનેાની બહારની બાજુનાં છાવણુ ઘૂમટના સાદા ઘાટનાં છે, એના પર સામરવાળાં સુંદર રેખાંકન કાઢેલાં નથી. ઘૂમટની ઉપર કલશ અને અંડક છે. છાવના ઉપલા ભાગ પર વાધ હાથી અને મિશ્ર ચેાપગાનાં બાવલાં છે. શિખરની આગળ શુકનાસ છે. મુખ્ય શિખરની આસપાસ ત્રણ ઉરુશૃંગ છે તે દરેક ક` પર પણ એટલાં ઉરુશૃંગ છે. દરેક ભદ્ર પર રથિક ગવાક્ષ છે તે એમાં ઇલિકાતારણુ અને સ્ત ંભોના પરિકરમાં દેવની મૂર્તિ બિરાજે છે. એના છાદ્યમાં સામરણા અને ઉરુશૃંગે નજરે પડે છે.
શુકનાસમાં શિખરની અંદર જવાનું પ્રવેશદ્વાર છે. એની ઉપર ગવાક્ષ ઘાટના ઉદ્ગમ છે તે એની ઉપર સિંહ બેસાડેલા છે. શિખરની અંદર પ્રદક્ષિણાપથ છે તે એની મધ્યમાં નાના ખંડ છે, જેમાં નાનેા ઘૂમટ છે. શિખરની રેખા શિખાંતા છે તે શિખર પર આમલસાર કલશ ડક વગેરે છે. અગ્નિખૂણામાં ધ્વજ મૂકેલા છે. સભામડપમાં અનેક રતંભ આવેલા છે. એના મુખ્ય ભાગ ચોરસ છે તે એના પર ખચકા કાઢેલા છે. કયારેક એ અષ્ટભુજ કે વૃત્ત આકાર પણ ધારણ કરે છે. નીચલા અને વચલા મજલાનું પ્રવેશદ્વાર સપ્તશાખ છે, જ્યારે ઉપલા મજલાનું ત્રિશાખ છે. ગર્ભગૃહની અદર ચતુર્ભુજ વિષ્ણુના ત્રિવિક્રમ-સ્વરૂપની પ્રતિમા સ્થાપેલી છે. મંદિરની દીવાલ પર તેમજ ગરુડની પ્રતિભા પરવિ.સ.ની ૧૭મી સદીના લેખ કતરેલા છે, તે ઈ.સ. ૧૫૯૪ થી ૧૬૩૩ના છે. મંદિરનુ નિર્માણુ એ પહેલાં ૧૫ મી-૧૬ મી સદી દરમ્યાન થયું ગણાય છે.૧૦૫ અમદાવાદનુ" ચિંતામણિ પાર્શ્વનાથનુ મદિર—અમદાવાદની પૂર્વ આવેલા સરસપુર પરામાં શાંતિદાસ ઝવેરીએ બાદશાહ જહાંગીરના રાજ્યકાલ દરમ્યાન ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવેલું. જ`ન પ્રવાસી મેન્ડેસ્લાએ
Page #468
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સ્મારકે
૪િ૪૧
૧૬૩૮ માં અમદાવાદની મુલાકાત લીધી ત્યારે એણે અમદાવાદનાં જોવાલાયક થળોમાં ગણનાપાત્ર એવા આ મંદિરની મુલાકાત લઈ પોતાની પ્રવાસ–ોંધમાં એનું નિપરૂણ કર્યું છે. આ મંદિર હાલ નામશેષ હેઈ આ નિરૂપણ ઘણું ઉપયોગી નીવડયું છે. એમાં આ મંદિરને “વાણિયાઓનું મુખ્ય મંદિર અને નિ:શંક રીતે જોવા મળતાં સર્વોત્તમ બાંધકામોમાંનું એક ગણાવ્યું છે ને એણે નેપ્યું છે કે શાંતિદાસ ઝવેરી, જે હજી હયાત છે, તેમણે બંધાવેલું આ નવું મંદિર છે. આ મંદિર પાષાણના પ્રકારથી આવૃત મોટા ચગાનની વચ્ચે આવેલું હતું. પ્રાકારની અંદર દીવાલને અડીને ચારે બાજુ ભમતી હતી, જેની અંદર ઘણું દેવકુલિકા હતી. દરેક દેવકુલિકામાં સફેદ કે કાળા આરસની પ્રતિમા હતી. આ પ્રતિમાઓ નિર્વસ્ત્ર અને પદ્માસનમાં બેઠેલી હતી. કેટલીક દેવકુલિકાઓમાં મુખ્ય પ્રતિમાની બે બાજુએ એકેક નાની પ્રતિમા પણ હતી. ૧૦૭ મંદિરના પ્રવેશસ્થાને કાળા આરસના જીવન-કદના બે હાથી નજરે પડતા, તેઓમાંના એક પર મંદિર બંધાવનારની પ્રતિમા બિરાજતી. મંદિરની દીવાલો મનુષ્યો અને પ્રાણીઓની શિ૯પકૃતિઓથી વિભૂષિત હતી. મંદિરની પાછલી બાજુએ ત્રણ દેવાયા હતાં, જેના ગભારાઓને લાકડાની વંડીઓ વડે એકબીજાથી અલગ પાડેલા હતા. આ દેવાલયોમાં તીર્થકરોની આરસપ્રતિમાઓ સ્થાપેલી હતી. વચલા દેવાલયમાં પ્રતિમાની આગળ પ્રગટેલો દીપ હતો. મંદિરને એક પૂજારી ભક્તો પાસેથી પ્રતિમા માટેનાં પુષ્પ, દીપ માટેનું તેલ અને હવન માટેના ઘઉં તથા નિમક લેવામાં રોકાતો. એ મોં પર મુહપતી બાંધતે.•૮ આ મંદિરને લગતી ૮૬ લોકોમાં રચેલી પ્રશસ્તિ શિલાલેખરૂપે જડેલી હતી તેમાં એ મંદિર શાંતિદાસ શેઠે અમદાવાદ પાસે (સરસપુરની વાયવ્યમાં) બીબીપુરમાં બંધાવ્યું હોવાનું જણાવેલું છે. મંદિરની ભમતી માં બાવન જિનાલય હતાં. મંદિરને છ મંડપ હતા. મંદિર બંધાવવાને આરંભ સં. ૧૬૭૮(ઈ.સ. ૧૬૨૨)માં થયેલો ને એની પ્રતિષ્ઠા સં. ૧૬૮૨(ઈ.સ. ૧૬૨૬)માં થઈ હતી. એની આ પ્રશસ્તિ સં. ૧૬૯૭( ઈ.સ. ૧૬૪૧)માં રચાઈ હતી. ૧૦૯
શાહજાદા ઔરંગઝેબે ગુજરાતની સૂબાગીરી દરમ્યાન ઈ.સ. ૧૬૪૪ માં આ મંદિરને તોડી મસ્જિદમાં ફેરવવા ફરમાવ્યું ને એને “કુવ્રત–ઉ–ઇસ્લામ” (ઇસ્લામનું કૌવત૧૧) એવું નામ આપવામાં આવ્યું. ૧૧૧ એમાંની બે આરસપ્રતિમા, જે દરેક સે–સો મણના વજનની હતી, તેને શાંતિદાસે છાનીમાની ભોંયરામાં દાટી દીધી હતી. ૧૧૨ ઈ.સ. ૧૬૬૬ માં અમદાવાદની મુલાકાતે આવેલ ફેન્ચ પ્રવાસી જૈને નેંધે છે કે શાંતિદાસનું દેરાસર અમદાવાદનું મુખ્ય દેરાસર
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૨)
મુઘલ કાલ
[.
હતું. ઔરંગઝેબના ફરમાનથી એમાં ગોવધ કરીને એને ભ્રષ્ટ કરવામાં આવ્યું હતું ને પછી મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. એને ફરતી ભમતીની દેરીઓનું વર્ણન કરી એ જણાવે છે કે એને અંદરનો ભાગ સુંદર છે, એની દીવાલે માણસો અને પશુઓની શિલ્પકૃતિઓથી ભરપૂર છે, પણ એનાં નાક ટેચી નાખવામાં આવ્યાં છે ૧૧૩ એ અરસામાં અમદાવાદની મુલાકાતે અનેક વાર આવેલ કેન્ય પ્રવાસી ટેવર્નિયરે પણ મંદિરમાંથી મજિદમાં ફેરવાયેલ આ બાંધકામનું વર્ણન કર્યું છે. એ સેંધે છે કે એને બહારના ભાગ મોઝેક (જડાવકામ)થી વિભૂષિત છે, જેમાંને મોટે ભાગ ખંભાતથી મેળવેલા વિવિધ રંગના અકીકનો બનેલો છે. ૧૧૪
બાદશાહ શાહજહાંએ થોડા જ વખતમાં–૧૯૪૬ માં ગુજરાતના સૂબેદાર તરીકે શાઈસ્તખાનની નિમણૂક કરી. આ ઇમારત બીજા માણસની માલિકીની હેઈ ઇસ્લામના કાનૂન મુજબ મસ્જિદ તરીકે વાપરી શકાય નહિ એવી મુલ્લા અબ્દુલ હકીમે ફરિયાદ કરતાં બાદશાહે શાઈસ્તખાનને ફરમાવ્યું કે આ ઇમારત. શાંતિદાસની હાઈ ઔરંગઝેબે એમાં કરાવેલી મહેરાબ કાઢી નાખો ને એ ઈમારત શાંતિદાસને સોંપી દેવી, પરંતુ આ ફરમાનને અમલ થઈ શકે એ પહેલાં શામતખાનની બદલી થઈ ગઈ. ૧૬૪૮ માં એની જગ્યાએ શાહજાદા દારા શીકેની નિમણૂક થઈ. એણે પોતાના નાયબ ઘેરતખાનને તરત જ ફરમાવ્યું કે મહેરાબ ત્યાં રહેવા દઈ એની પાસે દીવાલ બંધાવવીને ઇમારતને બાકીને ભાગ શાંતિદાસને મંદિર તરીકે વાપરવા સોંપી દેવે, ત્યાં રહેતા ફકીરેને કાઢી મૂકવાને જે વહેરાઓ મંદિરમાંથી જે સામગ્રી લઈ ગયા છે તે એમની પાસેથી પાછી મેળવી શાંતિદાસને પાછી આપવી, ૧૧૫
પરંતુ આ ઇમારત પછી ના મંદિર તરીકે વપરાઈ કે ન મજિદ તરીકે ચાલુ રહી. વેરાન ઇમારત તરીકે એ કાળબળે ખંડેર થતી ગઈ ને આસપાસના લોકે પણ એ ખંડેરમાંની સાધન-સામગ્રી લઈ જતા રહ્યા બાદશાહ મુહમ્મદશાહના સમયમાં શાંતિદાસના વંશજોએ બાદશાહની મંજૂરી લઈ ઈ.સ. ૧૭૪૩ માં આ દેરાસરના યરામાંની પ્રતિમાઓ અમદાવાદ શહેરમાં ખસેડી ત્યાં જેનેએ બંધાવેલા દેરાસરના ભયરામાં સ્થાપી. ૧૬
૧૯ મી સદીના મધ્યમાં મગનલાલ વખતચંદ “અમદાવાદને ઇતિહાસમાં નોંધે છે કે આ દેરાને ઘાટ હઠીસિંહના દેરા જેવો છે, પણ આ દેરું ઉત્તરાભિમુખ છે. દેરાના ઝુમરમાં ઉત્તમ પૂતળીઓ હતી. એના ખંડેરનો ટેકરો સરસપુરથી વાયએ આવેલ હતો તે ગભારાના પાછલા ભાગની નાની નિશાની સિવાય બીજું કંઈ મોજૂદ રહ્યું ન હતું. એમાંની ત્રણ મૂર્તિ ઝવેરીવાડામાં આદીશ્વર
Page #470
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમારકે
મંદિરના ભેંયરામાં અને મૂળનાયકની મૂતિ ઝવેરીવાડામાં સૂરજમલના દેરામાં બેસાડી છે. ૧૧૭ હાલ આ ભવ્ય મંદિર તદ્દન નામશેષ છે.
ઔરંગઝેબની સૂબેદારીમાં અમદાવાદના આ સુંદર દેરાસરને નાશ થયો એ એક અપવાદ છે, પરંતુ એકંદરે જોતાં તે સતનત કાલની સરખામણીએ મુઘલ કાલમાં એવા બનાવ ભાગ્યેજ બન્યા છે. મુઘલ અમલ દરમ્યાન એકંદરે સુખશાંતિ હતાં ને તેથી આ કાલ દરમ્યાન ગુજરાતમાં મોટાં પ્રાચીન દેવાલયોને જીર્ણોદ્ધાર કરવાની તથા કેટલાંક નવાં મોટાંનાનાં દેવાલય બંધાવવાની પ્રવૃત્તિ ઠીક પ્રમાણમાં થતી હતી એવું ઉપર આપેલ આ કાલનાં દેવાલયોની યાદી તથા એમાંનાં કેટલાંક દેવાલયના નિરૂપણ પરથી સ્પષ્ટ થાય છે.
૩. ઇસ્લામી સ્થાપત્ય આ કાલમાં અગાઉ સલતનત કાલમાં બંધાયેલી મરિજદોને નમાઝ પઢવા માટે અને પીરના મકબરા ને રોજાનો દુવા માટે ઉપયોગ ચાલુ રહ્યો. ઉપરાંત જ્યાં જ્યાં નવા મુસ્લિમ વસવાટ વસ્યા ત્યાં ત્યાં નવી મજિદ બંધાઈ.. આ સમયના નામાંકિત સંતો અને સરદારોની કબરો પર મકબરા બંધાયા. વળી. મકબરો અને મજિદ ધરાવતા કેટલાક રોજા પણ બંધાયા.
પ્રસ્તુત કાલમાં અમદાવાદ સુરત પાટણ ભરૂચ ખંભાત પેટલાદ કડી વડેદરા ઘોઘા વસાવડ વીજાપુર નવસારી મહેસાણું જામનગર વીરમગામ દાહોદ જૂનાગઢ અમરેલી ભૂજ વેરાવળ કુતિયાણું વગેરે સ્થળોએ મજિદો મકબરા અને રાજા બંધાયાનું અભિલેખમાંથી જાણવા મળે છે. ૧૧૮
આ કાલના ઈસ્લામી સ્થાપત્યમાં અગાઉની જેમ હિંદુ મંદિરો તોડીને એના અવશેષોમાંથી ઈમારતો બંધાયાના દાખલા વિરલ છે. સિદ્ધપુરમાં પ્રાચીન રુદ્રમાળના ખંડેરમાં બંધાયેલી મસ્જિદ એ એને એક વિરલ દાખલો ગણાય.. મોટે ભાગે નવાં સાધનોથી ઈમારતો બની છે.
પ્રસ્તુત કાલના બાંધકામમાં પથ્થરને ઉપગ ઘણે ઘટી ગયો ને ઈટ અને ચૂનાનો પ્રયાગ વો; અલબત્ત, મજિદમાં મહેરાબ બનાવવા માટે પથ્થરને પ્રયોગ થતો રહ્યો. રચના પર હવે સ્તંભ પર પાટલી મૂકીને એના પર છત. ટેકવવાની સલ્તનતકાલીન પદ્ધતિનું સ્થાન કમાનાકાર પદ્ધતિએ લીધું. આ પદ્ધતિમાં
સ્તંભો અને પાટડાઓને કમાનાકારે જોડી દેવાથી બનતાં એકઠાંઓ પર છત ટેવાતી. - આવી કમાનની યોજનાથી ઇમારતની મંડપરચના આકર્ષક બનતી.
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૪૪]
મુઘલ કાલ
[>,
મુઘલ કાલમાં કેટલાક સંતો અને સરદારો બહારથી આવી ગુજરાતમાં વસેલા, તેઓ પિતાને મનપસંદ બાંધકામ કરાવવા માટે બીજા પ્રદેશમાંથી ઈજનેરા બોલાવતા. મજિદ કે મકબરાના આવશ્યક ભાગોની બાબતમાં તેઓ ખાસ ફેરફાર કરી શકતા નહિ, પણ મંડપરચના અને એના પરના ઘૂમટની રચનામાં એમની પ્રિય શૈલીઓ પ્રયોજાતી, આથી આ કાલની મસ્જિદ અને મકબરાના ઘૂમટોમાં ગળાઈ જમરૂખ અને અર્ધઅંડ જેવા ઘાટ વિશેષ પ્રચલિત થયા છે. ઘૂમરના ઘાટ પર સલ્તનતકાલીન ડુંગળી ઘાટ કઈ કઈ જગ્યાએ જળવાય છે; જેમકે અમદાવાદમાં ખાનપુરમાં આવેલી વજીહુદ્દીનની દરગાહ પર મુખ્ય ઘૂમટ આ ઘાટ ધરાવે છે, પણ આવા દાખલા જૂજ છે.
ભારતમાં અન્યત્ર મુઘલ સ્થાપત્યમાં ઈરાની શૈલીના ભવ્ય દરવાજા, ઊંચી કમાનો અને ઉપરના ભાગમાં છત્રીઓ કાઢીને ઈમારતની ભવ્યતા અને મનોહરતામાં વધારે કરવામાં આવતું. ગુજરાતની આ કાલની કેટલીક ઇમારતમાં પણ આ પ્રયત્ન થયેલા નજરે પડે છે.
અગાઉને મુકાબલે ઇમારતમાં મિનારા કરવાનું ચાલ ઘણો ઘટી ગયેલ જોવા મળે છે. જે કાંઈ થડા મિનારા બન્યા છે તેમાંના ઘણાખરા નક્કર બનેલા છે, જે ઉપયોગિતાને સ્થાને સુશોભન માટે બનાવેલા હોવાનું સ્પષ્ટ જણાય છે.
સહતનત કાલના ઈસ્લામી સ્થાપત્યને મુકાબલે મુઘલકાલીન સ્થાપત્ય ઉતરતી કક્ષાનું જણાય છે. એમાં પૂર્વકાલીન પ્રશિષ્ટ સ્થાપત્યશૈલી સાથે અનુસંધાન જળવાયું નથી. જોકે આ કાલની કેટલીક ઇમારત ભવ્ય બની છે, પણ સતનતકાલીન ઇમારતમાં વિવિધ રૂપાંકનને લઈને જોવા મળતી મનોહરતાને અહીં અભાવ વરતાય છે. કોઈ કાઈ મકબરાની પડદીઓની જાળીઓમાં ભૌમિતિક અને ક્લેવેલની ભાત જોવા મળે છે, પરંતુ એનું કલાકૌશલે ઉત્તમ કક્ષાનું નથી.
મુઘલકાલીન ઇસ્લામી ઇમારતો પૈકી કેટલીકનું વર્ણન પ્રકાશિત થયું છે તેની નેંધ અહીં પ્રસ્તુત છે.
વડોદરાને કુબુદ્દીન મુહમ્મદખાનનો મકબર–ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફરશાહ ૩ જાના હુકમથી ઈ.સ. ૧૫૮૩ માં જેમને વધ કરવામાં આવેલા તે કુબુદ્દીન મુહમ્મદખાન મહાન સંત હતા. અકબરના દુધભાઈ મીરઝા અઝીઝ કેકાના એ કાકા હોવાથી બાદશાહ અકબરના નિકટના પરિચયમાં આવેલા. વડોદરામાં એમની કબર ઉપર મકબરે કરવામાં આવેલ છે. આ ઈટરી મકબરો ભક્કરપુરા
Page #472
--------------------------------------------------------------------------
________________
૧૩ મું].
સ્થાપત્યકીય સ્મારકે
[૪૪૫.
પૅલેસ તરફ જવાના રસ્તા પર આવેલ છે. ઊંચા પીઠ પર બાંધેલો મકબરો આકારમાં અષ્ટકોણ છે. આ મકબરો તત્કાલીન દિલ્હીના મકબરાઓને મળતો. આવે છે. એમાં ગુજરાતના પ્રાચીન મકબરાઓ જેવી ભવ્યતા જોવા મળતી નથી. એમાં એ સંત ઉપરાંત એમના પુત્ર નવરંગખાન (જે અકબરના સમયમાં ગુજરાતમાં ઊંચે હેદો ધરાવતો હતો, તે)ની પણ કબર છે.
વડેદરા મુસ્લિમ શાસન સાથે સંકળાયેલું હોવાનું સૂચવતું આ અગત્યનું સ્મારક છે. આ મકબરાના નિભાવ અર્થે દાંતેશ્વર ગામની આવક આપવામાં આવેલી હતી અને એનો વહીવટ વડોદરાના સૈયદ બકુદ્દીન કરતા હતા. ૧૯
અમદાવાદને મીર અબૂ તુરાબ રેજે–આ રોજે જમાલપુર દરવાજા બહાર બહેરામપુરા વિસ્તારમાં આવેલ છે. અકબરની સેવામાં લગભગ ૨૦ વર્ષ ગાળનાર મીર અબૂ તુરાબનું અમદાવાદમાં ઈ.સ. ૧૫૯૭ માં અવસાન થતાં અબૂ તુરાબે પોતે પોતાને માટે બંધાવી રાખેલા મકબરામાં એને દફનાવવામાં આવ્યો.
આ રોજામાં મકબરે અને મસ્જિદ બંને ઈમારતો હતી, પરંતુ મરિજદનો બિલકુલ નાશ થયો છે. મકબરો (આ. ૩૨) ૧૨૫ મીટર ચોરસ પીઠ પર ઊભો છે. એમાં પ્રત્યેક બાજુ ફરતા છ–છ સ્તંભ ગોઠવી કુલ ૨૦ સ્તંભ વડે ખંડ રચેલે છે. આ ખંડને મધ્યમાંથી બીજા ૧૨ તંભ ટેકો આપે છે. બધા જ સ્તંભે વડે ઉપરથી કમાન રચાય છે. એમાં ચારે બાજુ ફરતી કમાનો પૈકી દરેક બાજુ પાંચ-પાંચ ઊંચી કમાન બની છે. દક્ષિણ બાજુએ બે સ્તંભ વધારીને ચેકી કાઢેલી છે. ખંડની છત અંશતઃ સપાટ અને બાકીનામાં આઠ નાના ઘૂમટવાળી છે. મધ્યના ૧૨ સ્તંભ વડે રચાતી કમાને વચ્ચે અગાઉ પથ્થરની જાળીદાર ૫ડદીઓ ભરેલી હતી, પરંતુ એ બધી તૂટી ગઈ છે. એ મધ્યની કમાને ઉપર બીજા સ્તંભ ગોઠવી, એક માળ જેટલી ઊંચાઈ વધારી એના પર અંશતઃ સપાટ છત અને બરાબર મધ્યમાં મોટો અવૃત્તાકાર ઘૂમટ કરેલ છે. ઉપર લીધેલ. માળવાળા ભાગને ફરતી જાળીના અવશેષ જોવા મળે છે. ઘૂમટ અંદરથી સાદે છે. મકબરાની ફરસમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે. મધ્યની મુખ્ય કબરની બંને બાજ એક એક અને મંડપના રવેશમાં બીજી બે મળીને કુલ પાંચ કબર છે.
રચના પર આ મકબરો સાદો છતાં સુઆયોજિત હોવાથી પ્રભાવશાળી લાગે છે. એમાં પણ એને ચારે બાજુ ફરતી પ્રત્યેક બાજુ ત્રણ પહોળી અને તેઓની વચ્ચે બે સાંકડી કમાનોની સુસંવાદી રચના કરી છે, જે મનહર છે. ગુજરાતના મુઘલકાલના આરંભમાં આ સ્થાપત્યમાં સ્થાનિક મુસ્લિમ સ્થાપત્યના શૈલીને કેટલેક અંશે સમન્વય જોવા મળે છે. ૧૨૦
Page #473
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલે
(પ્ર.
થરાદને અમીર બેગને મકબર-થરાદ (જિ. બનાસકાંઠા) માં આવેલે અમીર બેગને મકબરો ઈ.સ. ૧૬૦૨ માં બંધાયો હતો. આ સફેદ આરસથી બાંધે છે. મધ્યની કબર ઉપર ફરતે એક જ પંક્તિનો ૧૫ ફૂટ (૪૬ મીટર) લાંબે ફારસી લેખ કતરેલો છે. ૨૧
અમદાવાદને શેખ વજીહુદ્દીનને રેજે-આ રોજે ખાનપુરમાં આવેલો છે. મીલાને વજહુદીન નામના સૂફી સંત ચાંપાનેરના વતની હતા. ઈ.સ. ૧૫૩૭થી તેઓ અમદાવાદમાં આવી વસેલા. એમણે અહીં મદ્રેસા સ્થાપેલી. તેઓ “અલવી' ઉપનામથી સાહિત્યરચના પણ કરતા. એમનું ઈ.સ. ૧૫૮૯ માં અવસાન થતાં એમના નિવાસસ્થાન પાસે જ એમને દફનાવવામાં આવેલા. એમની કબર પર ગુજરાતના સૂબેદાર મુર્તઝાખાને (ઈ.સ. ૧૬૦૬-૧૬૦૯) ભવ્ય રાજે બંધાવેલો, રોજામાં મસ્જિદ અને હજ સંત વજીહુદીનના પૌત્ર શેખ હૈદરે કરાવ્યાં હતાં. બાદશાહ જહાંગીરે આ સ્મારકની મુલાકાત લીધી હતી અને શેખ હૈદરને ભેટસોગાદ આપી હતી. ૧૨૨
શેખની દરગાહ અને મજિદને ફરતા ઊંચી દીવાલનો કાટ કરેલો છે. દરગાહ (આ. ૩૩) કુલ વિસ્તારને અડધોઅડધ ભાગ રોકે છે ને એ પશ્ચિમ બાજુએ આવેલ છે. દરગાહ ઊંચા પીઠ પર બાંધેલી છે. એમાં બંને બાજુથી દાખલ થવા માટે બે બે મુખ્ય પ્રવેશદ્વાર કરેલાં છે. એ પ્રવેશદ્વારોનાં મથાળાં ખંડ છે. એ દ્વારા સુધી પહોંચવા માટે ત્રણ પગથિયાં કરેલાં છે. આ ઉપરાંત બંને બાજુએ બીજાં ચાર–ચાર પ્રવેશદ્વાર છે, જેનાં મથાળાં કમાનાકાર છે. ત્યાં સુધી પહોંચવા પગથિયાં કરેલાં નથી. તેઓને ઉપગ સંભવત: બારીઓ તરીકે થતો હશે. દરગાહ અંદરની બાજુથી ૩૪૫૮ ફૂટ (૯૩૪૧૭૮ મીટર) છે. ફરસની બંને બાજુએ પાંચ પાંચ સ્તંભોની બે હરોળ છે. મુખ્ય ઘૂમટની નીચે શેખ વજીહુદ્દીનની કબર છે,
જ્યારે એના અગ્નિ ખૂણામાં શેખનાં સગાંઓની બીજી નવ કબર છે. મુખ્ય કબર આરસની છે તેની ફરતે ફરસને અરધો વિસ્તાર ઈટોથી છાયેલ છે. સ્તંભથી ટેવાયેલ છતમાં ૧૮ ચોરસ ભાગ પાડેલા છે તે પૈકીના ૧૩ ભાગ પર નીચા કદના ઘૂમટ કરેલા છે. શેખ વહુદ્દીનની કબર ઉપર ચેરસ ઘાટને ઊંચે મિનારો કરે છે. એ મિનારામાંથી પ્રત્યેક બાજુએ અગાસી પર પડતી એક એક બારી છે. એ મિનારાના છાવણની મધ્યમાં બહુ કાણુ પડઘી કરી એના ઉપર ડુંગળી ઘાટને ઘૂમટ કરેલો છે. મિનારા અને પડઘીને કારણે આ ઘુમટ વધારે પડતો ઊંચો થઈ ગયો છે અને એ પ્રચલિત પદ્ધતિ અનુસાર મકબરાની બરાબર મધ્યમાં કરે જોઈએ એને બદલે એક બાજુએ કરેલે છે, આમ છતાં સમગ્ર આયોજન
Page #474
--------------------------------------------------------------------------
________________
‘૧૩ મું ]
સ્થાપત્યકીય સ્માર
પ્રશંસાપાત્ર છે. દરગાહની બંને બાજુઓની જાળીઓ પરનાં ભૌમિતિક ફૂલવેલનાં રૂપાંકન મનહર છે. અકબર પછી ઈસ્લામી સ્થાપત્યક્ષેત્રે ગુજરાતમાં આવેલી હાસોન્મુખ સ્થિતિમાં આ સુંદર ઇમારત અનોખી ભાત પાડે છે. ૨૪
ભરૂથની મદ્રેસા મરિજદ–મુર્તઝાખાને ભરૂચમાં ૧૬ ૦૯માં મદ્રેસા મસ્જિદ બંધાવી હતી, જે સિવિલ હોસ્પિટલ પાસે આવેલી છે. એની ફરસ આરસની છે. સ્તંભની કુંભીઓ સાગના લાકડાની છે. એના બે ફારસી અભિલેખ જાળીદાર બારીઓના ઉપલા ભાગમાં લાકડાની તકતીઓ પર કોતરીને ચડેલા છે. એમાં ભજિદનું નામ “મરિજદ કાઝી” અપાયું છે. આ મસિજદને મૌલાના ઈસાક૨૫ નામના વિદ્વાને ૧૭ મી સદીમાં શિક્ષણ માટેની મદ્રેસા તરીકે ઉપયોગ કરેલે, તેથી એ “મદ્રેસા મરિજદ તરીકે પ્રખ્યાત થઈ છે. ૨૪
સુરતની ખ્વાજા દાના સાહેબની દરગાહ આ દરગાહ ૧૭મી સદીના પ્રારંભમાં બંધાયેલી છે. દરગાહની બહુકોણ ઇમારતના બહારના ભાગમાં દીવાલેમાં મોટા ગવાક્ષ કાઢેલા છે. કમાનયુક્ત સ્તંભોથી ટકવાયેલ અગાસીને ફરતા નાના કાંગરા કાઢેલા છે. આ દરગાહને ૧૦૫ ફૂટ (૩૨ મીટર) ઊંચો મિનારો નાખુદા અહમદે ઈ.સ. ૧૬૧૧ માં બંધાવેલે, જ્યારે મુખ્ય દરગાહને ઘૂમટ પાટણના હાકેમ અબદુલ્લાખાને ઈ.સ.૧૬૩૬ માં બંધાવેલું. આમાંનો મિનાર ઈ.સ.૧૭૮૨ માં પડી જતાં એ મીર ગુલાલ બાબાખાને નવેસરથી બંધાવેલ. આ દરગાહની સમીપે અબ્દુલ્લાખાને એ ઈ.સ.૧૬૩૬ માં એક મસ્જિદ પણ બંધાવેલી. ૨૭
સુરતની એસ સાહેબની દરગાહ– ઈ.સ. ૧૬૨૧ માં સૈયદ મહમદ એસ વફાત પામતાં એમની કબર પર નાની દરગાહ કરવામાં આવેલી. આ કબર પર ઈ.સ. ૧૬૩૯ માં જાહેદ બેગે મોટી દરગાહ કરાવી. ઊંચો અર્ધવૃત્ત ઘૂમટ ધરાવતી આ ઈમારત એના ૮૦ ફૂટ (૨૪૪ મીટર) ઊંચા ૨૮ મિનારાને કારણે ભવ્ય લાગે છે. દરગાહની સન્મુખ હોજ કરેલ છે.
સિદ્ધપુરની જામી મજિદ– આ મસ્જિદ રુદ્રમાળનાં ૧૧ રુદ્રાલયો પૈકીનાં ત્રણનાં ગર્ભગૃહને મંડપ આવરી લઈને ઈ.સ. ૧૬૪૫ માં શાહજાદા ઔરંગઝેબના જમાનામાં બંધાઈ હતી (આ. ૩૪). એ ત્રણ ગર્ભગૃહની આગળના મંડપ દૂર કરી ભજિદનો લિવાન કરેલ છે. સ્તંભો પરનાં શિલ્પ કાળજીપૂર્વક ટોચી નખાયા હેવા છતાં હજી પણ દેખાય છે. મજિદના લિવાનના મધ્ય ભાગનું છાવણ ૨૮ ફૂટ (૮૫ મીટર) લાંબું અને ૨૧ ફૂટ (૪ મીટર)ઊંડું છે. એ એની બે બાજુની પાંખોને મુકાબલે એ ઊંચું છે. બંને બાજુની પાખોનાં છાવણ
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૪૯]
સુઘલ કાલ
132.
૧૫ ×૧૫ ફૂટ (૪૬×૪.૬ મીટર) ચેસ માપનાં છે. લિવાનની વચ્ચેથી ઊંચા લીધેલા છાવણ પર એક અને બંન્ને પાંખાના છાવણ પર એક એક એમ એકદરે ત્રણ ઘૂમટ કરેલા છે. લિવાનની પશ્ચિમ દીવાલમાં મધ્યમાં પથ્થરના મુખ્ય મહેરાબ અને એની બાજુમાં મિંબર કરેલ છે. બીજા બે મહેરાબ અને બાજુ આવેલ ગર્ભગૃહના પ્રવેશદ્વારમાં કરેલા છે. આમ મસ્જદની દીવાલથી ત્રણેય ગર્ભગૃહો પપૈકી એનાં પ્રવેશદ્વાર અને મધ્યના ગર્ભગૃહને માર્ગ બધ થઈ ગયાં છે. ગભ - ગૃહાની બહારની દીવાલે। અકબંધ છે. બંને પાંખોવાળા ઘૂમટની પાછળ ગર્ભગૃહ પરનાં શિખર જોવા મળે છે. અલબત્ત, તેના આમલસાર તેાડી પડાયા છે. મસ્જિદની સંમુખ હાજ બનાવેલ છે, મસ્જિદના પ્રવેશ પર ચેાડેલી અ રસની તકતીમાં ફ્ારસી અને દેવનાગરીમાં હિ.સ. ૧૦૫૫, વિ.સ. ૧૭૦૨(ઈ.સ. ૧૬૪૫)ના લેખ છે.૧૨૯
અમદાવાદની પીરાન દરગાહ—આ દરગાહ જમાલપુર ચકલાથી પશ્ચિમે લગભગ એક કૉંગ દૂર આવેલી છે. ૧૭ મી સદીના આરંભમાં બગદાદથી અમદાવાદ આવી વસેલા સંત શાહ અબ્દુલ ખલક સૈયદ અબ્દુલ કાદિરની આ દરગાહ છે. એમાં આરસની કબરને ક્રૂરતી જાળીદાર પડદીએ કરેલી છે. આની સાથેની મસ્જિદ અલગ કાટ ધરાવે છે અને એ જૂની મસ્જિદને સ્થાને પાછળથી સાદી ઢબે બંધાયેલી ઈ ટેરી મસ્જિદ છે. એની સાથે સકળાયેલ હજરત પીરના રાજો ઈટરી છે અને એ સાદા આરસની બે કબર ધરાવે છે, એ કમરા પીરાન પીરના પરિવારના સૈયદ મિયાન અને સૈયદ અસ્કરી મિયાનની છે. આ અધિકામ ૧૭ મી સદીના મધ્યનાં જણાય છે.૧૩૦
અમદાવાદની હાજી સાહેબની મસ્જિદ—રિયપુરના લાલ ખાવાના ટીમમાં હાજી સાહેબ કે હાજી શાખાની મસ્જિદ આવેલી છે. ૧૭ મી સદીના મધ્યની આ મસ્જિદ એક જમાનામાં ૧,૫૬૪ ચારસ વાર (૧,૩૦૭૭ ચેારસ મીટર)ને વિસ્તાર ધરાવતી હતી, પણ એમાં અનેક રહેણાક મકાત થઈ જતાં એના વિસ્તાર લગભગ પાંચમા ભાગને જ રહી ગયા છે. આ ઈંટેરી મસ્જિદની ઈમારત બિસ્માર હાલતમાં છે, ૧૩ ૧
અમદાવાદને શાહુ અબ્દુલ વહાબ સાહેબના રાજો આ રાજો ખાનપુરમાં આવેલા છે. એમાંની મસ્જિદ બિલકુલ નાશ પામી હોવાથી પાછળથી એને સ્થાને નવી મસ્જિદ બંધાઈ છે, મસ્જિદની પૂર્વ દિશામાં શાહ અબ્દુલ વહાબને! મારે છે. એમાં મધ્ય ભાગમાં કમાનેાથી ટેકવેલ ઊંચા ઘૂમટ છે, જ્યારે એ ખાંડને ફરતી રવેશ એવડા રત ભેની હરાળથી યુક્ત છે. રવેશ પરના છાવણુમાં
Page #476
--------------------------------------------------------------------------
________________
૧૩ મું!
સ્થાપત્યકીય સમારકે
[૪૪૯
સંખ્યાબંધ સ્તંભેથી નાના નાના ઘૂમટ કરેલા છે. મસ્જિદની બાજુમાં ઈશાન ખૂણામાં અબ્દુલ વહાબના પિતા ગ્યાસુદ્દીનની દરગાહ છે. અત્યારે તે એ દરગાહ સાદી અને ઘણું જ જરિત છે, પણ એક જમાનામાં સરસ ઈમારત હેવાને ખ્યાલ આપે છે. ૧૩૨
અમદાવાદને મુહમ્મદ અમીનખાનને મકબરો—મુહમ્મદ અમીનખાનનું ૧૬૮૨ માં અમદાવાદમાં અવસાન થયું ત્યારે એ સૂબેદારના હોદ્દા પર હતો, આથી એને ભદ્રના કિલ્લામાં દફનાવી એની કબર પર મકબરે કરવામાં આવેલો. એને મકબરો તેમ મજિદ ભદ્રના ટાવર પાસે આવેલાં હતાં. એની મજિદ નાશ પામી છે, જ્યારે મકબરો લાલદરવાજાના બસ સ્ટેશન પાસે બહુમાળી મકાનના ચોકમાં જિલ્લા પંચાયત ભવન સામે જોવા મળે છે. મકબરો નક્કર અર્ધવૃત્ત ઘૂમટ ધરાવે છે. આ ઇમારતમાં એક પણ તત્વ એવું નથી જે એને સ્થાનિક હિંદુ-મુસ્લિમ સ્થાપત્ય શૈલી સાથે સાંકળતું હોય. એની મસ્જિદ પણ અપ્રમાણ અને ઊતરતી કક્ષાની હતી. ૧૩૩
અમદાવાદને સરદારખાનને રોજે–ઔરંગઝેબના માનીતા સરદાર નવાબ સરદારખાનને રોજે ખમાસા ગેટથી જમાલપુર દરવાજા તરફ જતાં મુખ્ય રસ્તા પર ડાબી બાજુએ આવેલું છે. આ રોજામાં સરદારખાને પોતે બંધાવેલી મસ્જિદ તેમ મકબરાને સમાવેશ થાય છે. આ બંને ઇમારતો એણે એના અમદાવાદના નિવાસ દરમ્યાન ઈ.સ. ૧૬૦૩ પહેલાં બંધાવેલી. ઈ.સ. ૧૬૮૪ માં સિંધના નગરઠઠ્ઠામાં સરદારખાનનું અવસાન થતાં એને અહીં લાવી મકબરામાં દફનાવેલ. આ અંગેને એમાં ઈ.સ. ૧૬૮૪ ને અભિલેખ પણ છે. ૩૪
ઊંચા કેટથી ઘેરાયેલી મસ્જિદનું પ્રવેશદ્વાર ભવ્ય છે (આ. ૩૫). પ્રવેશદ્વારની ટોચે બે છેડા પર છત્રીઓ કરેલી છે. એ છત્રીઓના છાવણને ઘાટ મજિદના ઘૂમટને મળત કરેલ છે. મજિદનું બાંધકામ ઈટોથી કરેલું છે, પણ એના લિવાનની પશ્ચિમ દીવાલને મહેરાબ પથ્થરમાંથી કાળજીપૂર્વક કોતરેલે છે. મજિદના આગળના ભાગમાં ત્રણ ઊંચી કમાન કાઢેલી છે અને બંને બાજુ ઊંચા ચાર મજલાઓવાળો એક એક મિનાર કરેલો છે. મિનારાના નીચલા ત્રણ મજલા અષ્ટકણ અને છેક ઉપલે મજલ વૃત્તાકાર છે. મિનારા અંદરથી નક્કર રખાયા છે. મસ્જિદના લિવાનની બંને બાજુએ એક એક ઝરૂખો કાઢે છે. મજિદના લિવાન પર સરખા કદના ત્રણ ઘૂમટ કરેલા છે. જમરૂખ-ઘાટના આ ઘૂમટ અમદાવાદના મુસ્લિમ સ્થાપત્યમાં વિશિષ્ટ
ઈતિ–૨૯
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫૦]
મુઘલ કાલ
[
ભાત પાડે છે. ઘૂમટની ટોચે પિત્તળનાં બીજચંદ્ર અને તારે મૂકેલ છે. આ રચના સરદારખાનના પૂર્વજ મૂલતઃ ઈરાનના વતની હોવાનું સ્મરણ કરાવે છે. ૩૫
આ નાની પણ નમૂનેદાર મસ્જિદમાં ઉપરના ભાગેથી બે ચાપ વડે અણીદાર ખૂણે બનાવતી ત્રણ સરખી કમાન, બંને બાજુના સરખી ઊંચાઈના ચાર મજલાવાળા મિનારા, સરખા કદ અને ઘાટના, પણ મિનારા કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા ત્રણ ધૂમટ અને લિવાનના બે પડખામાં કાઢેલા ઝરૂખા સંયોજનની દષ્ટિએ પ્રશંસાપાત્ર છે. ૧૩૪
મકબર ઉપર્યુક્ત ભરિજદ સાથે સંકળાયેલ છે, પરંતુ એ અલગ કાટ ધરાવે છે. આ ઈમારત ઊંચા ઈટરી પીઠ પર બનેલી છે. મધ્યમાં સફેદ આરસની સરદારખાનની પિતાની સુંદર કબર છે, ઉપરાંત બીજી બે કબર પણ જોવા મળે છે. કબરને ફરતા ૧૨ સ્તંભો વડે ખંડ ર છે, જેની બાજુઓને નકશીદાર જાળીઓની પડદીથી ભરી લીધી છે. એને ફરતો ૨૦ તંભોવાળે રવેશ છે. રવેશના બંને છેડાઓ પર નકશીદાર પડદીઓ ભરી છે. મધ્યખંડની ઉપર વિશાળ કદનો જમરૂખ-ઘાટને ઘૂમટ કરેલો છે ને એની ટોચે ઉપયુક્ત મજિદની જેમ પિત્તળનાં બીજચંદ્ર અને તારો મૂકેલાં છે. આ મુખ્ય ઘૂમટને ફરતા એ જ ઘાટના પણ નાના કદના આઠ ઘૂમટો વડે રવેશનું છાવણું બનાવેલું છે.૧૩૭
આસપાસ ઘણાં મકાન બની ગયાં હોવાથી દૂરથી તો આજે આ ભવ્ય રોજાના ઘૂમટ સિવાય કંઈ દેખાતું નથી.
અમદાવાદને હઝરત મૂસા સુહાગને રોજો– દિલ્હી દરવાજા બહાર કંમ્પના રસ્તે જતાં રેલવે ક્રેસિંગ પાસે આ રોજો આવે છે. એને ફરતે કોટ કરેલ છે. કોટમાં ભવ્ય પ્રવેશદ્વાર છે. અંદરના ભાગમાં બીજે કમાનાકાર કેટ કરે છે તેની અંદર રેજે આવેલ છે. ઇમારત ઈટ અને ચૂનાથી બાંધેલી છે. મજિદ નીચી છે અને એના લિવાનના આગલા ભાગમાં ત્રણ કમાનાકાર પ્રવેશ કરેલા છે. આ દરગાહમાં હઝરત મૂસાની કબર ઉપરાંત બીજી ચાર કબર છે.
સ્થાપત્યની દૃષ્ટિએ રોજાનું કોઈ વિશેષ મહત્વ નથી, પણ ધાર્મિક દષ્ટિએ ઘણું મહત્વ છે. મસ્જિદના કોટમાં ચંપાનું એક ઘણું પુરાણું ઝાડ છે. સંતતિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા ભાવિક લોકે એ વૃક્ષની ડાળીએ કાચની બંગડીઓ ભરાવે છે.
આ રેજો ૧૭ મી સદીના અંત સમયે બંધાયો હોવાનું જણાય છે.૩૮
અમદાવાદની શુજાતખાનની મજિદ અને એને મકબરસલાપસના રસ્તેથી મીરઝાપુર જતાં આ નામાંકિત ઇમારત આવે છે. એ
Page #478
--------------------------------------------------------------------------
________________
૧૩ મું
સ્થાપત્યકીય સમારકે
ઔરંગઝેબના સૂબેદાર સુજાતખાન ઉર્ફે કારતલબખાને બંધાવી હતી. કહે છે કે એણે મરિજદ મદ્રેસા અને પિતાને મકબરે એ ત્રણેય ઇમારત બંધાવવા માટે ઈસ. ૧૬૯ર માં પાટણથી ૨૦૦ ગાડાં ભરીને આરસ મંગાવેલ ૧૩૯ પણ એ ઈમારતો તે ઈટોથી બંધાયેલી છે, જોકે એમાં આરસને ઠીક ઠીક ઉપયોગ કરે છે.
૮૦ ૪૭૦ ફૂટ (૨૪૪૪૨૧૩ મીટર)ના ચોકની એક બાજુએ ૭૩ ૪૪૧ ફૂટ (૨૨૨૪૧૨૫ મીટર) ભાપની મસ્જિદ છે. એની ઉત્તરે મકબરો અને દક્ષિણે ૧૪૦ ફૂટ (૪ર૭ મીટર) ઊંડા અને પૂર્વ-પશ્ચિમ ૧૦૦ ફૂટ (૩૦.૫ મીટર) પહેલા કોટમાં વચ્ચે ખુલ્લે ચોક રાખી ફરતે મુસાફરખાના મદ્રસા અને મહેલની ઈમારતે કરેલી હતી. મસ્જિદ અને મકબરા સિવાયની ઇમારતો પાછળથી રહેણાક મકાનોમાં ફેરવી નાખવામાં આવી છે (આ. ૩૬).૧૪•
મસ્જિદના આગળના ભાગમાં પાંચ કમાન કરેલી છે. એ પૈકી મોટી કમાન –પ” (ર૯ મીટર) પહોળી અને ૧૨–૧૦” (૩૯ મીટર) ઊંચી છે,
જ્યારે બાકીની કમાનો ૭–૩” (૨૨ મીટર) પહોળી અને ૧૦ ફૂટ (૩ મીટર) ઊંચી છે. લિવાનના આગળના ભાગમાં બંને ખૂણાઓ પર ચાર મજલાવાળા અષ્ટકોણ મિનારા કરેલા છે. આ મિનારા નવાબ સરદારખાનની મસ્જિદના મિનારા જેવા છે. અગાશીમાં જવા માટેની સીડી દક્ષિણ દીવાલમાં કરેલી છે.
સ્ત ભ વડે રચાતા આઠ કમાનાકારો પર છત ટેકવેલી છે અને એના પર ૧૭ મી સદીમાં ઉત્તર ભારત અને ખાસ કરીને સિંધમાં જોવા મળતા ગોળ ઘાટના ત્રણ
ધૂમટ કરેલા છે.
મજિદની દીવાલે અને અંદરની કમાનેમાં ૭ ફૂટ (૨૧ મીટર) ઊંચાઈ સુધી આરસ જડેલે છે અને એની ઉપરના ભાગમાં ચૂનાનું આરસ જેવું સફેદ પદાર લાસ્ટર કરેલું છે. ફરસમાં સફેદ અને પીળા આરસ વાપરેલા છે. આ પ્રકારનું આરસકામ મજિદની બહારની સાદી દીવાલ સાથે વિરોધાભાસ ઊભો કરે છે. ૧૪૧
મસિજદની પશ્ચિમ દીવાલમાં સાદા પણ સફાઈદાર પાંચ મહેરાબ કરેલા છે તે પૈકીના મધ્યના મહેરાબ પર કલમ ધરાવતા હિ. સં. ૧૧૦૭(ઈ.સ. ૧૯૯૫ -૯૬)ને ફારસી અભિલેખ છે. એની બાજુમાં પીળા આરસનું ત્રણ પગથિયાંવાળું મિંબર કરેલું છે. પાંચેય મહેરાબોની ઉપરના ભાગમાં કરેલી કતરણીયુક્ત જાળીદાર બારીઓને લઈને આ મસ્જિદ બીજી મજિદ કરતાં જુદી પડી આવે
છે. ૧૪૨
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૨ ]
સુઘલ કાલ
[..
મસ્જિદની ઉત્તરે લગભગ ચારસ કેટમાં ઊંચી પીઠ પર શુજાતખાનને રેલ્વે આવેલા છે. એ લગભગ ૫૪ × ૫૪ ફૂટ (૧૬-૪૪૧૬.૪ મીટર) માપની ઇમારત છે. ફરતા રવેશમાં પ્રત્યેક બાજુએ પાંચ પાંચ મળી કુલ ૨૦ કમાન કાઢેલી છે, મધ્ય ખંડ બહારની બાજુથી ૨૮૪ર૮ ફૂટ (૮-૫૪ ૮૫ મીટર) અને અંદરની બાજુથી ૨૧૪ર૧ ફૂટ (૬૪૪૬૪ મીટર) છે. એના ઉપર મધ્યમાં પ્રમાણસરને મોટા ઘૂમટ કરેલા છે, જ્યારે છાવણુના ખૂણા પર ચાર નાના કદના ઘૂમટ કરેલા છે. ખંડમાં શુજાતખાનની એકલાની કબર છે. એ કબર પર એના મૃત્યુ( ૧૦ જુલાઈ, ૧૭૦૧)ને લગતા લેખ છે. એની ક્રૂસ આરસની હતી તેમજ દીવાલ પર સારું" પ્લાસ્ટર હતું. ૧૪૩
આ મકબરાની પાછળના ભાગમાં કોટની લગેાલગ એક નાતા મકબરા છે, જેમાં શુજાતખાનની પુત્રીને દફ્નાવેલી હેાવાનું કહેવાય છે. ૧૪૪
અમદાવાદની શેખ મુહમ્મદ અકામુદ્દીનની મસ્જિદ-ઔરંગઝેબના સમયમાં ઈ.સ. ૧૬૯૦ માં શહેર-કાજી શેખ મુડ઼મ્મદ અક્રામુદ્દીને ૧,૨૪,૦૦૦ રૂપિયા ખચી આ મસ્જિદ અને મદ્રેસા કરાવ્યાં હતા. એના નિભાવ અથે ત્રણ ગામ આપવામાં આવેલાં.
આસ્તે।ડિયા વિસ્તારમાં આવેલી આ મસ્જિદ પથ્થર અને ઈંટથી બાંધેલી છે. એની બાંધણી શુજાતખાનની મસ્જિદને મળતી આવે છે, પણ આગળ કરેલી પાંચ ક્રમાન સલ્તનતકાલીન અમદાવાદી માનેાતે મળતી છે. મસ્જિદ અંદરની બાજુએ ૬૦ ફૂટ ( ૧૮૩ મીટર) લાંખી અને ૩૬'-૫' (૧૧-૧ મીટર) ઊંડ છે. એના લિવાનમાં સ્તંભો વડે ચાકડાં પાડેલાં છે તે બધા સ્તંભ કમાનાકારે એક બીજા સાથે જોડાયેલા છે. એ ચેાકડાંઓ પૈકીનાં મધ્યનાં ત્રણ પર નીચા ઘાટના અવૃત્ત ઘૂમટ કરેલા છે, જ્યારે બાકીનાં સપાટ છતથી ઢાંકેલાં છે. મસ્જિદની પશ્ચિમ દીવાલમાં ત્રણ મહેરામ કરેલા છે. બાજુની બને દીવાલામાં ત્રણ-ત્રણ ખારી કરેલી છે. લિવાનના આગળના એ ખૂણા પર નક્કર અષ્ટકોણ ધાડના એક એક મિનારા કરેલા છે.
મસ્જિદની પૂર્વમાં એક વડામાં કેટલીક કબરેા છે. એમાંની એક કાર જેમને માટે મદ્રેસા બાંધવામાં આવી હતી તે નૂરુદ્દીન સીદીની છે, બીજી કબર અમદાવાદના પહેલા કાજી મુહમ્મદ નિઝામુદ્દીનખાનની છે. આ બંને કખર આરસની છે.
મસ્જિદના વિશાળ કાટમાં કરતા કમાનાકાર એરડા કરેલા છે. તેઓને છાત્રાલય તરીકે ઉપયોગ થતા હતેા.
Page #480
--------------------------------------------------------------------------
________________
૧૩ મું)
સ્થાપત્યકીય સ્મારક
[૪૫૩
આ મસ્જિદ એમાં ચાલતી મસાને લઈને “હિદાયત બલ (ઉપદેશ આપવાની) મદ્રેસા' તરીકે જાણીતી થઈ છે. ૧૪૫
અમદાવાદને સૈયદ અબ્દુલ્લા એસનો મકબરો--આ મકબરે ઝવેરીવાડમાં આવેલું છે. એમાં સૈયદ હજરત શમ્સ શેખ બિન અબ્દુલ્લા અલ એડ્રસની કબર છે. એમના વડવા સૈયદ અબુબક્કર એક્સ ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં આવી વસેલા. એમની સુરતમાં આવેલી દરગાહનું વર્ણન ઉપર આવી ગયું છે.
અબ્દુલલા એક્સનો આ મકબરે પથ્થરથી બાંધેલ નાનો પણ નમૂનેદાર છે. એના સ્તંભો વચ્ચેના ભાગને જાળીદાર પડદીઓથી જોડી ખંડ બનાવ્યો છે. સમકાલીન મકબરામાં વચ્ચેના ખંડને ફરતોર વેશ રખાય છે તે આમાં રખાય નથી. એના છાવણ પરની અગાશીની મધ્યમાં અલંકૃત પીઠ રાખી એના પર અધવૃત્ત ધૂમટ કરેલા છે. અગાશીને કાંગરા કરેલા છે. આ ઇમારત ૧૭ મી સદીના અંતસમયની જણાય છે. ૧૪૪
અમદાવાદની કાજી અલીની મસ્જિદ અને છોટા એદ્રસ તથા શાહ અલીના મકબરા–આ ઇમારતો ટિળક માર્ગ પરથી ઘીકાંટાને રસ્તે જતાં જમણી બાજુએ આવે છે. એક જ વંડામાં આવેલી આ ત્રણે ઈમારત અગાઉ અલી ખાન કાજીના નામ પરથી કાજી અલીની મસ્જિદ તરીકે ઓળખાતી હતી. છેલ્લી દેઢ સદીથી એ નાના એડ્રસ કે છોટા એડ્વસની મસ્જિદ તરીકે ઓળખાય છે. આ મરિજદ ઓરંગઝેબના સમયમાં કાજી અબ્દુલ ફરાહખાને બંધાવી હતી. અગાઉ આ મસ્જિદ પૂર્ણ અને સુંદર હતી, પણ લગભગ સો વર્ષ પહેલાં એને ઉત્તર બાજુને અડધે ભાગ તોડાવી નાખી એમાં મકાને અને દુકાને ઊભા કરી દેવામાં આવ્યાં છે.
મેજૂદ અવશેષો પરથી જણાય છે કે મજિદમાં મૂળ ત્રણ મહેરાબ હશે, લિવાન ઉપર સપાટ છાવણ હશે, એ છાવણને ત્રણ હરેળોમાં કરેલા સ્તંભ ટેકો આપતા હશે. બધા સ્તંભ કમાનાકારે એકબીજા સાથે સંકળાયેલા હતા. લિવાનની ઊંડાઈ ૨૩'-૪” (૭૧ મીટર) હતી. એની બંને બાજુ બે બે અને પછીતમાં ચાર બારી કરેલી હતી. આજે એને કેવળ એક જ મહેરાબ બચેલો જોવા મળે છે. એ રેતિયા પથ્થરને છે ને સરસ કોતરણી ધરાવે છે. લિવાનના ચાર સ્તંભ નીચેના ચાર ફૂટ (૧૨ મીટર)સુધી ચેરસ અને ઉપલા ભાગમાં અષ્ટકોણ આકાર ધરાવે છે.
મસ્જિદની સંમુખ શાહ અલીનો મકબરે છે. ૧૬ સ્તંભો વડે કવાયેલા એના છાવણ પર નવ ઘૂમટ કરેલા છે. એમાં કક્યાંય જાળીયુક્ત પડદીઓ ભર્યાનું જણાતું
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫૪]
મુઘલ કાલે
નથી. મુખ્ય કબર આરસની હોવી જોઈએ, પણ એ આરસ પડી ગયા છે.
એ મકબરાની ઉત્તરે ઈશાન ખૂણામાં નાના એસને મકબરે (આ. ૩૭) કરેલ છે. એ ૪૦ ૪૪૦ ફૂટ (૧ર-૨૪૧ર-ર મીટર) ની ચેરસ ઇમારત છે. એની મધ્યમાં ૧૨ રતંભો પર ટેકવેલે ઘૂમટ ભવ્ય અને કંઈક ભારે કદને લાગે છે. એ ૧૨ સ્તંભોને જાળીદાર પડદીથી સાંકળી લીધેલા છે. એ ખંડમાં પશ્ચિમે અને દક્ષિણે દરવાજા મૂક્યા છે. કેતરણીયુક્ત જાળીઓ ભાંગી ગઈ છે અને એના ભાગ ઊપડી ગયા છે. રવેશને ર૦ રતંભે વડે બનેલે ભાગ સુયોજિત હતો. મકબરાનું મુખ્ય પ્રવેશદ્વાર મૂલતઃ સુંદર રૂપાંકન ધરાવતું હતું, જે નાશ પામી ગયું છે. ફરસના પથ્થર પણ ઉપડી ગયા છે. ૧૪૭
સુરતની મુલાં મસ્જિદ અને મુલ્લાં દરગાહ--સુરતમાં મુલાં મુહમ્મદ અલીએ ઈ.સ. ૧૭૨૨ માં બંધાવેલી મસ્જિદ “ટારની મસ્જિદ' નામે ઓળખાય છે. ચેરસ ઘાટની આ ઈમારતના ઉપલા ભાગમાં અગાસી કાઢી એ અગાસીના મધ્ય ભાગમાં ઊંચી પીઠ કરીને એના ઉપર મોટો ગેળાધ ઘાટને ઘૂમટ કરેલો છે. અગાસીના ચારે ખૂણે એક એક ઊંચો મિનારે કરેલ હોવાથી ચાર મિનારા વચ્ચે ઘેરાયેલા ઘૂમટ સહિત સમગ્ર ઇમારતને દેખાવ ભવ્ય લાગે છે. ૧૪૮
અમદાવાદને મુહમ્મદ અનવરખાન બાબીને મકબર-કાંકરિયા તળાવથી દક્ષિણ બાજુ ૬૦૦ વાર(૫૪૮૬ મીટર)ના અંતરે આવેલી આ ઈમારત ઈ.સ. ૧૭૪૦ થી ૧૭૫૩ ના ગાળામાં બંધાઈ હોવાનું જણાય છે. ૧૨ સ્તંભે વડે રચાતા કમાનાકાર પર એને ઘૂમટ ટેકવેલ છે. ઘૂમટ અંદરની બાજુથી નકશીકામ ધરાવે છે. સ્તંભે વરચેના ખૂણાઓની જગ્યામાં પથ્થરની પાંચ ફૂટ (૧૫ મીટર) ઊંચી કતરણીયુક્ત શિલાઓ ગોઠવી છે. આ મકબરામાં ખંડને ફરતે રશ પણ કરવામાં આવ્યા છે અને એના છાવણ પર નાના ઘાટના ઘૂમટ કરેલા છે. ખંડની મધ્યમાં જોવા મળતી બે કબર ઈટથી ચણેલી અને ઉપર પ્લાસ્ટર કરેલી છે, પણ એ મૂલત: આરસની હેવાનું કહેવાય છે. ૧૪૯
સુરતની ખ્વાજા મુહમ્મદ રફીની મજિદ–૧૮ મી સદીના પૂર્વાર્ધમાં સુરતમાં બદાત શેઠના ભવ્ય મકાન પાસે આવેલી ગુંબજવાળી અને હેજ સાથેની મજિદ ખ્વાજ મુહમ્મદ રફીએ બંધાવેલી છે. ૧૫૦
અમદાવાદની નવાબ શાહજહાં ખાન અને મમીનખાનની મસિજદ–મીરઝાપુરમાં રાણી રૂપમતીની મજિદથી થોડે દૂર આ મસ્જિદ આવેલી હતી. ૧૯મી સદીમાં એ નાશ પામી અને એને સ્થાને રહેણાક મકાન
Page #482
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સ્મારકે
[૪૫૫
બંધાઈ ગયાં. મૂળ અઢી હજાર વાર(૨૨૮૬ મીટર)થી પણ મોટો વિસ્તાર ધરાવતી આ ઇમારતો પૈકી કેવળ ૧૫૦ વાર (૧૩૭ મીટર) જગ્યા બચી છે, જેમાં થોડી કબર જળવાઈ છે. એ પૈકી ગુજરાતના સૂબેદાર મોમીનખાનની આરસની કબર જુદી તરી આવે છે. એના પરના ફારસી લેખમાં “મીરઝા મુહમ્મદ જાફર નજમુદ્દૌલા સાહનીમોમીનખાન” લખેલું છે. મોમીનખાનનું અવસાન ઈ.સ. ૧૭૪૨ માં થયું હતું. નવાબ શાહજહાંખાન વિશે કંઈ હકીકત જાણવા મળતી નથી."
અમદાવાદની પીરમદશાહની મસ્જિદ અને દરગાહ–આ મસ્જિદ પાનકેરનાકાથી ઘીકાંટા જવાના રસ્તે જની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી છે. સુન્ની વહોરાઓ માટે આ ઈટેરી મરિજદ ૧૮મી સદીના મધ્યમાં બંધાયેલી હતી. ભજિદ બિસ્માર થઈ ગઈ છે. એની પાસેની દરગાહમાં પીરમદશાહની કબર છે. આ દરગાહ સારી રીતે સચવાઈ છે.૧૫,
અમદાવાદની બંગાળી શૈલીની બે દરગાહ-વાંસના બંગાળી ઝુંપડાના ઘાટના છાવણવાળી ઈમારત ૧૭ મી સદીના પાછળના સમયમાં ઉત્તર ભારતના ઘણા ભાગોમાં બનવા લાગી હતી. ગુજરાતમાં પણ એ શેલીએ આ કાલના અંત સમયે કેટલીક દરગાહ બંધાઈ હતી. અમદાવાદમાં આવી નમૂનેદાર બે દરગાહ શાહીબાગ જવાના રસ્તે દરિયાખાનને ધૂમટની સામેના ભાગમાં આવેલી છે.
આ ઈટરી દરગાહે ચૂનાનું મજબૂત પ્લાસ્ટર ધરાવતી લગભગ ચોરસ આકારની ઇમારત છે (આ. ૩૮). એમાં પૂર્વ અને પશ્ચિમ બાજુએ બે-બે અને ઉત્તર અને દક્ષિણ બાજુએ ત્રણ-ત્રણ પ્રવેશદ્વાર કરેલાં છે. એમાંની એક દરગાહની એક બાજુએ બે સ્તંભ આગળ કાઢીને નાની ચોકી કરેલી છે. આ દરગાહે પરનું બંગાળી ઝૂંપડા-ઘાટનું છાવણ એવી રીતે કરેલું છે કે એના ચારે ખૂણા નાચે તરફ ઢળતા બનવાથી ચારેય બાજુ મોટા કમાનાકાર રચાય છે. બહાર બે ચાયેલા ખૂણાઓને અલંકૃત કરવા એ ચારેય ખૂણે ચાર ઉપરાંત દરેક કમાનાકારની ઉપરના મધ્ય ભાગમાં એક એક અને છાવણના ટોચના ઘૂમટાકારની મધ્યમાં એક એમ બધાં મળીને નવ પદ્માકાર સુશોભન કરેલાં છે. ચકી પરનું છાવણ પણ મંડપના છાવણ જેવો જ ઘાટ ધરાવે છે. ૧૫૩
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૫૬ ]
સુઘલ કાલ
પાદટીપ
૧. ૨. ભી. જોટ, - ગૂજરાતનું પાટનગર : અમદાવાદ, ' (ગુપા), પૃ. ૫૭
9
[×.
૨. એજન, પૃ. ૫૯
૩. ભીરાતે એહમદી’, ભાગ ૧ (ગુજ. અનુ. કાઝી મેાહમ્મદ નિઝામુદ્દીન ચિસ્તી
ફારૂક), પૃ. ૮
૧. રાજગઢ અને શહેરને ફરતા કોટ
૪. ૨. ભી જોટ, ઉપર્યુક્ત, પૃ. ૧૧૩
૬-૭ ૨. ભી જોટ, ઉપર્યુ ક્ત, પૂ. ૧૧૫
૮. આ બધાં વર્ણન માટે જુએ એજન, પૃ. ૧૧૫-૧૨૨.
૯. જુએ ‘મીરાતે એહમદી' (ગુ. અનુ.), ભા. ૧, પૃ. ૬.
૧૦. જુએ ગ્રંથ ૫, પૃ. ૪૧૪-૪૧૫.
૧૧. ગુજરાત સ્થળનામ સ`સદ વ્યાખ્યાનમાળા', ભાગ. ૧, પૃ. ૧૯૧
૧૨. રા. ચુ. મેદી, પાટણના પરિચય', પૃ, ૧૧
૧૩. ભીરાતે એહમદી' (ગુજ. અનુ.), ભા. ૨, પૃ. ૩
૧૪. M. S. Commissariat, History of Gujarat (HG), Vol. II, p. 181
૧૫. ‘ગુજરાત સ્થળનામ સંસદ બ્યાખ્યાનમાળા, ભા. ૧, પૃ. ૨૦૫
૧૬. એ. મ. પટેલ, ‘સુરતની તવારીખ’, પૃ. ૧૦-૧૨
૧૭. એજન, પૃ. ૧૯-૨૦
૧૮. એજન, રૃ. ૨૬-૨૭
૧૯, એજન, પૃ. ૩૪
૨૧. એજન, પૃ. ૪૭
૨૦. એજન, પૃ. ૩૯ ૨૨-૨૩. એજન, પૃ. ૧૮૪–૧૯૫; ઈ. ઇ. દેસાઈ, ‘સૂરત સાનાની મૂરત', પૃ. પ૧-પર ૨૪. એ. મ. પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૫૯ ૨૫. ઈ. ઇ. દેસાઈ, ઉપર્યુક્ત, પુ. ૮૫ ૨૬. એ. ખ. પટેલ, પૃ. ૧૪; HG, Vol. II, p. 361 ૨૭. એ. ખ. પટેલ, પૃ. ૧૮૭–૧૮૯
હૈદર કુલીખાનની મુત્સદ્દીગીરી (ઈ.સ. ૧૭૧૦-૧૭૧૯) દરમ્યાન તેગમેગખાનના ખક્ષી મુહમ્મદ ર×ીએ ત્રણ માળના રફી બુરજ ખંધાવેલા. લેાકવાયકા એવી છે કે શિવાજીએ એ બુરજ પરથી ઘેાડી કુદાવેલી, પર`તુ વસ્તુત: આ ખુરજ શિવાજી પછી લગભગ ૪૦ વષે બધાયા છે.—જુએ ઈ. ઇ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૯૮. ૨૮-૨૯ એ. બ. પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૧૮૯–૧૯૧; ઈ. ઇ. દેસાઈ, ઉપર્યુČક્ત, ૫, ૮૫-૮૬
૩૦. એ. ખ. પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૬૧-૬૨
૩૧. શ”. હ. દેસાઈ, જૂનાગઢ અને ગિરનાર', પૃ. ૧૫ ઉપર ઉદ્ધૃત ૩૨. એજન, પૃ. ૧૫
Page #484
--------------------------------------------------------------------------
________________
૧૩ મુ]
સ્થાપત્યકીય સ્માર
[૪૫૭
૩૩. ર, ભી. જેટ, ખંભાતનો ઇતિહાસ' (બંધ), પૃ. ૫૪ ઉપર ઉદ્યુત ૩૪. ન. ચં. ભટ્ટ, “ખંભાતનું સાંસ્કૃતિક દર્શન', પૃ. ૧૨૪, ૧૩૦ ૩૫. ૨. ભી. જેટ, નંઈ, પૃ. ૧૫૦ :34. A. S. Gadre, Important Inscriptions of the Baroda State, Vol. II, p. 9 ૩૭. HG, Vol. II, pp. 99–101; ૨. ભી. જેટ, ગૂપા, પૃ. ૬૩૮ ૩૮. Ibid, p. 118, n. 14 ૩૯. ૨. ભી. જેટ, ગૂપ, પૃ. ૬૩૯–૪૦ ૪૦. HG, Vol. II, p. 118 ૪૧. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૨-૩૩ ૪૨. એજન, પૃ. ૨૭-૨૮ :824. Bombay Gazetteer, Vol. III: Kaira & Panch Mahals, p. 313;
HG, Vol. II, p. 182 ૪૩. HG, Vol. II, pp. 447 f. ૪૪. ૨. ભી. જેટ, ખંઇ, પૃ. ૫૯ ૪૫. એ. બ. પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૯ ૪૬. ૨. ભી. જેટ, ખંઇ, પૃ. ૧૫૧ ૪૭. એ. બ. પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૩૨ 8924Broach District Gazetteer, pp. 740 f. ૪૮. એ. બ. પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૧૯૮-૯૯
૪૯. એજન, ૫, ૧૯ ૫૦. આ લેખ જે. જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. એની વિગતો માટે
જુઓ E. L. Rapp, “An Armenian epigraph at Ahmedabad',
Journal of the Oriental Institute, Vol. XVII, pp. 22-25 ૫૧. એ. બ. પટેલ, પૃ. ૩૨
પર. એજન પૃ. ૪૬, ૮૦ ૫૩. એજન, પૃ. ૮૦; ઈ. ઇ. સાઈ, ૫. ૮ પકઅ. HG, Vol. I[, p. 194
૫૪. ૨. મી. જેટ, ખંઇ, પૃ. ૧૫૧ ૫૫. ન. ચં. ભટ્ટ, ઉપર્યુક્ત, પૃ. ૬૪
૫૬-૫૭. એજન, પૃ. ૧૪ર ૫૮. વિગતો માટે જુઓ હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતની પ્રાચીન વાવો', “ગુજરાત દીપોત્સવી
અંક', વિ.સં. ૨૦૨૦, પૃ. ૧૭. ૫૯. વિશેષ વિગતો માટે જુઓ હ. ગં. શાસ્ત્રી અને કાં. પૂ. સેમપુરા, “અમૃતવર્ષિણ
વાવ”, “કુમાર”, પુ. ૪૧, પૃ. ૨૮૬-૨૮૮. ૬૦. વિગતો માટે જુઓ K. F. Sompura, Structural Temples of Gujarat,
pp. 233 fr; ઈ. વિ. ત્રિવેદી, “ગુજરાતના મુસ્લિમકાલીન સંસ્કૃત અભિલેખમાંથી
મળતી માહિતી', પૃ. ૩૩૫-૩૬૩; ના. કે. ભટ્ટી, “નારાયણ સરોવર', પૃ. ૧૦-૧૬. ૬૧, મીરાતે એહમદી'. ભા. ૨, પૃ. ૧૪૪-૧૫૬; The Mirat-i-Ahmadi, Supple
ment, pp. 118 ff.
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૫૮]
'
મુથ કાલ
(ગ.
૬૨. “મિરાતે અહમદી, ભા, ૨, ૫, ૧૫૬-૧૫૯; The Mirat-i-Ahmadi : Supple
ment, pp. 128 ff. ૬૩. “મપુરા, ઉત્તરાઇ, મ ૧૭–૧૨
શ્રી. રત્નમણિરાવે આ સંદર્ભમાં કેશ્વર ખગધારેશ્વર દૂધેશ્વર ગુણેશ્વર બ્રહ્મચારેશ્વર-માણકેવર પિંચુમંદાક (નિંબાર્ક)તીર્થ સિદ્ધતીથ સપ્તસારેશ્વર ગણેશતીર્થ વૈજનાથતીર્થ અને શ્રીક્ષેત્ર (સરખેજ) તીર્થ ગણુવ્યાં છે (ગૃપા,
પૃ. ૬૬૧-૬૬૨), ૬૪. દ ત. કૌમારિકાખંડ ધર્મારણ્યખંડ રેવાખંડ નાગરખંડ અને પ્રભાસખંડ.
વિગતો માટે જુઓ ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત' (ભૌગોલિક ખંડ). ૬૪. મીરાતે એહમદી', ભાગ-૨, પૃ. ૧૬૫-૧૬૭ 84. K. F. Sompura, op. cit., pp. 223 f. ૬૬. BG, Vol. 5, p. 221 ६७. मुनि जिनविजय, प्राचीनजैनलेखसंग्रह, भा. २, लेख ४५० ૬૮. K. F. Sompura, op. cit., p. 226; વિશાલવિજયજી, “કાવી-ગંધાર
ઝગડિયા’, ૫, ૭-૮ १८. मुनि जिनविजय, एजन, लेख १२ ૭૦. James Burgess, The Temple of Shatrunjaya and Palitana in | Kathiawad, pp. 25 f; ૬. કે. શાસ્ત્રી. “ઐતિહાસિક સંશોધન', પૃ. ૧૯૨-૧૯૩ ૭૧. અં. છે. શાહ, જૈનતીર્થ સર્વશગ્રહ, ભાગ ૧, ખંડ ૧, ૫. ૧૦૪ 12. J. Burgess, The Architectural Antiguities of Northern Gujarat,
pp. 49 ff. ૭૩. અં. છે. શાહ, ઉપર્યુંકા, પૂ. ૬૧ ૭૪. વિશાલવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૫-૭, ૧૬-૧૮ ૭૫. મુનિ જયંતવિજયજી, “શંખેશ્વર મહાતીર્થ', પૃ. ૭૫-૮૩, ૧૪૪–૧૪૯, ૧૬–૧૬૬ ૭૬ એજન, પૃ. ૮૩–૯૨ ૭૭. રામસિંહજી કો. રાઠોડ. “કચ્છનું સંસ્કૃતિદર્શન', પૃ. ૧૬૨ Uc D. P. Khakhkhar, Report on the Architectural and Archaeological
Remains in the Province of Kacchh, p. 47 ७८. मुनि जिनविजयजी, 'प्राचीन जैनलेखसंग्रह', भाग २, लेख २७७ ૮૦. pઝન, 9, ૧૬૮-૧૬૨; ક. ભા. દવે, “અંબિકા, કેટેશ્વર અને કુંભારિયા', પૃ. ૫૦-૫૩
મ. જી. શેઠ, શ્રી કુંભારિયાજી તીર્થ, પૃ. ૧૬-૧૯
Page #486
--------------------------------------------------------------------------
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમારકે
[૪૫૯
૮૧. “પ્રાચીન જૈનસંઘર', માન ૨, ૧૨૦ ૮૨. Burgess, The Temples of Shatrunjaya, pp. 20 f; “અં. કે. શાહ, જૈન
તીર્થ સર્વસંગ્રહ, ભા.૧, નં. ૧, પૃ.૧૦૬-૧૦૭: દુ. કે. શાસ્ત્રી, એતિહાસિક સંશાધન’
પૃ. ૧૮૫–૧૮૭ <3. Khakhkhar, op. cit., No. 17.
સંપાદકે લેખના વિવરણમાં જણાવ્યું છે કે મંદિર ભાટિયા ઠકકર જેરાજે અને એના પુત્ર ઠકર ટોપણે બંધાવેલું (p. 94), પરંતુ લેખમાં તો આ મંદિર જેરાજ અને ગંગાના સુત ધનરાજે બંધાવ્યું હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. ડકર ટોપણને નિર્દેશ તો ગંગાના પિતા તરીકે કર્યો છે ને એ ગજરિયા વંશનો હતો, જ્યારે
જેરાજ આસર વંશને હતો. ૮૪. Ibid, p. 46 ૮૫. Ibid, pp. 21ff; નાગજીભાઈ ભટ્ટી, “નારાયણ સરોવર', પૃ. ૧૦-૧૬.
“નારાયણ સરોવરમાં આપેલી કેટલીક વર્ષસંખ્યાઓ અશુદ્ધ છે. કલ્યાણરાયના ' મંદિરને લેખ પૃ. ૧૪માં સં. ૧૯ર૬ને અને પૃ. ૧૫માં સં. ૧૯૨૬ને જણાવ્યું. છે. શ્રી ખખ્ખરે એ મંદિરનું નિર્માણ સં. ૧૮૮૫ માં થયું હોવાનું જણાવ્યું છે એ.
અનુસાર અહીં એ પછીની સં. ૧૯૨૬ ની વર્ષસંખ્યા શુદ્ધ લાગે છે. ૮૬-૮૭ રનમણિરાવ ભીમરાવ, સોમનાથે' પૃ. ૧૫ર-૧૬૯ ૮૮. “મીરાતે એહમદી', ભાગ ૨, પૃ. ૧૪૬–૧૪૭ ૮૯. Cousens, Somanatha and Other Medieval Temples in Kathiawad,
pp. 13 ff. ૯૦. ગુ. રા. સાં. ઇ., ગ્રંથ ૫, પૃ. ૯૨-૯૩.
વિ.સં. ૧૨૯૭ (ઈ.સ. ૧૨૪૧) માં અમદાવાદથી આવી મહમદશાહે દ્વારકાધીશનું મંદિર તોડયું એવી સ્થાનિક બારેટોની અનુકૃતિ છે ('દ્વારકા સર્વિસંગ્રહ, પૃ. ૧૭), પરંતુ અમદાવાદ તો ઈ.સ. ૧૪૧૧ માં વસ્યું. પાટણમાં પણ ત્યારે દિલ્હી સલ્તનતની સત્તા સ્થપાઈ નહોતી. દિલ્હીના સુલતાનની વાત હોય તો એ ઇતુલ્મીશ (મૃ. ૧૨૩૬)નો ત્રીજો પુત્ર મુઇઝુદીન બહરામ (૧૨૪૦–૧૨૪૨) હેઈ શકે, પરંતુ એ મહમદ' કહેવાતો નહોતો. એને ઉત્તરાધિકારી અલાઉદ્દીન મસૂદ (૧૨૪૨-૧૨૪૬) હતો. મહમદ તો એનેય ઉત્તરાધિકારી નાસિરુદ્દીન મહમૂદ (૧૨૪૬-૧૨૬૫) હોઈ શકે, પરંતુ એને સમય સં. ૧૩૦૧ થી વહેલો હોઈ શકે નહિ. વધારે સંભવિત એ છે કે અમદાવાદને સુલતાન મહમદ તે ગુજરાતને સુલતાન મહમૂદ બેગડો હોવો જોઈએ.
ને આ અનુશ્રુતિમાં એના આક્રમણનો ખરે સમય વિ.સં. ૧૫ર૯ (ઈ.સ.૧૪૭૩) જોઈ એ૧-૯૨. કાં. પૂ. સેમપુરા, શ્રીદ્વારકાધીશનું મંદિર, દ્વારકા સર્વસંગ્રહ", પૃ. ૨૫૮ ૯૩-૯૭. એજન, પૃ. ૨૫૮-૨૬૦
૯૮. એજન, પૃ. ૨૬૧-૨૬૪ ૯. એજન, પૃ. ૨૬૦–૨૬૧ ૧૦૦. “મીરાતે એહમદી', ભાગ ૨, પૃ. ૧૪૮
Page #487
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
[ 5.
૧૧. પુષ્કરભાઈ ગોકાણી, બેટ શંખે દ્વાર, દ્વારકા સર્વસંગ્રહ”, પૃ. ૧૧-૧ર ૧૨. નરોત્તમ વાળંદ, બહુચરાજી', પૃ. ૪૭-૪૯ ૧૦૩. “મીરાતે એહમદી', ભાગ ૨, પૃ. ૧૫૩૧૫૫ ૧૦૩ અ. ૬. કે. શાસ્ત્રી, ગુજરાતનાં તીર્થસ્થાને, પૃ. ૧૦૫ ૧૦૪. ક. ભા. દવે, “અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા', પૃ. ૧૦૦-૧૦૨; Sompura,
Structural Temples of Gujarat, p. 229 204. R. N. Mehta, "Gadadhar Temple at Shamlaji, Journal of the
M. S. University of Baroda, Vol. XV, No. 1. pp. 91 ff. ૧૦૧. આ વિદેશીએ આ પ્રતિમાઓને ભૂલથી સ્ત્રીઓની માની લીધેલી, પરંતુ વસ્તુત: એ
તીર્થકરોની હતી. ( ૧૦૭. તે તે તીર્થંકરનાં યક્ષ તથા યક્ષિણની. ૧૦૮. M. S. Commissariat, Mandelslo's Travels in Western India,
pp. 24 f.; Studies in the History of Gujarat, Appendix C ૧૦૯, ૨. ભી. જેટ, ગૃપા, પૃ. ૭૩૬-૭૩૭ ૧૧૦. તાકાત
૧૧૧. “મીરાતે એહમદી', ભાગ ૧, પૃ. રર૭ 222. Commissariat, Studies in the History of Gujarat, p. 60 ૧૧૩-૧૧૪ Ibid., p. 57 ૧૧૫. Ibid, pp. 58 f, ૧૧૬. Ibid, p. 60 ૧૧૭. મગનલાલ વખતચંદ, અમદાવાદને ઇતિહાસ', પૃ. ૬૬-૬૭ ૧૧૮. ઝિ અ. દેસાઈ, ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ', ખંડ ૬ : અરબી-ફારસી
અભિલે, કમાંક ૩૨ થી ૫૧૭ ૧૧૯. HG, Vol. II, pp. 21-22, note 8 -220. J. Fergusson, Architecture at Ahmedabad, pp. 63 & 92; Burgess
and Cousens, Muslim Architecture of Ahmedabad (MAA),
Pt. II, pp. 51 . ૧૨૧. HG, Vol. II, p. 37
૧૨. Ibid, pp. 56–57 & 64 ૧ર૩. MAA, pt. I, pp. 53–54 ૧૨૪. J. Fergusson, op. cit, p. 93 ૧. આ વિદ્વાનનું ઈ.સ. ૧૯૬૧-૬૨ના અરસામાં અવસાન થતાં એમને એ મસ્જિદ
પાસે જ દફનાવવામાં આવેલા. જુઓ HG, p. 47, note 16. ૧ર૬. Ibid, p. 47.
૧૨૭-૧૨૮. ઈ. ઈ. દેસાઈ. ઉપર્યુક્ત, પૃ. ૧૭ 224. Burgess & Cousens, Architectural Antiquities of Northern Gujarat,
pp. 68 f.
Page #488
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યકીય સ્મારકા
૧૩સુ' ]
130. MAA, Pt. II, pp. 75 f.
232. Ibid., pp. 67 f.
૧૩૪-૧૩૫. Ibid., p. 184
13. Ibid., p. 55 13. MAA, Pt. II, pp. 78 f. 180. MAA, Pt. II, P. 61
182. MAA, Pt. II, p. 62 xx, MAA, Pt. II, p. 62
285. Fa H ga ibid., Pt. II, p. 69, figure 8.
[ ૪૧.
132. Ibid., p. 66133. HG, Vol. II, p. 183
139. Ibid., p. 55; HG, Vol. II, p. 184 23. HG, Vol. II, p. 195
282. HG, Vol. II, p. 195, note 27 283. Ibid., p. 62; HG, Vol. II, p. 196 28ч. Ibid., pp. 62-63.
10. Ibid., pp. 53-55
૧૪૮. ઈ. ઇ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૯૪; આકૃતિ માટે જુએ એજન, પૃ. ૧૦૭, ૧૫૦. ઈ. ઇ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૯૮
xe. MAA, Pt. II, pp. 82 f.
૧૫૧. MAA, Pt. II, pp. 68 f.; ર. ભી. જોટ, ગુપા, પૃ. ૬૪૫-૪૬ 24. MAA, Pt. II, p. 71
243. Ibid., p. 80; figure 10
Page #489
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪
શિલ્પકૃતિઓ
મુઘલ કાલમાં ગુજરાતમાં શાંતિ અક્ષુણ્ણ રહી, પ્રજાની આબાદી પણ વધી અને ગુજરાતનાં શિપ-સ્થાપત્યના વિકાસની દડમજલ બમણા વેગથી આગળ *પી. મુઘલ બાદશાહેાની ઉદાર ધ`સહિષ્ણુ નીતિને કારણે ક્રૂરીથી વિશાળ સંખ્યામાં મંદિર પણ બંધાયાં તે મુખ્ય સેવ્ય પ્રતિમા સાથે મ ંદિરના સુશે.ભન માટેનાં શિલ્પે।તું પણ નિર્માણ બહેાળા પ્રમાણમાં થવા લાગ્યું. આ સમયનાં પથ્થર ધાતુ અને કાષ્ઠનાં શિલ્પ વિપુલ પ્રમાણમાં મળે છે. એ પૈકી પથ્થરનાં શિદ્ધપેાની કક્ષા કંઈક ઊતરતી જણાય છે, પણ ધાતુ અને કાષ્ઠનાં શિલ્પ એની તુલનાએ ઉન્નત જણાય છે. આ કાલનાં શિલ્પેોનાં કેટલાંક તૈધપાત્ર લક્ષણ નીચે પ્રમાણે છે:
૧. પ્રાચીન કાલમાં શિલ્પકલામાં મનુષ્ય-આકૃતિને પ્રાધાન્ય અપાતું, પરંતુ મુસ્લિમ કાલમાં ઇસ્લામી સ્થાપત્ય તરફ વધુ ધ્યાન અપાયુ ને એમાં મૂર્તિઓને સ્થાને નકશીકામ જાળીકામ ગેાખ મિનારા વગેરેની રચનાને પ્રાધાન્ય મળ્યુ, આથી શિપીએનાં ટાંકણાંમાંથી મનુષ્ય-આકૃતિ જ સરી ગઈ. પરિણામે સલ્તનત કાલ અને મુઘલ કાલમાં રચાયેલાં મનુષ્ય-શિલ્પ વધુ નિર્જીવ અને ભાવ વગરનાં લાગે છે. ૧
૨. ઉત્તમ કારીગર મુસ્લિમ સ્થાપત્યના નિર્માણુકા માં રાકાયા અને સામાન્ય સ્થાનિક કારીગરે મૂર્તિઓના ધડતરનું કામ કરવા લાગ્યા. પરિણામે આ સમયની શિલ્પકૃતિમાં લોકકલા અને સ્થાનિક કલાનાં તત્ત્વ ઉમેરાયાં અને હિંદુ મૂર્તિવિધાન કે ધર્માંશાસ્ત્રામાં જેમના વિધાન કે નામના ઉલ્લેખ પણ મળતા ન હેાય તેવા ગ્રામદેવતાઓનાં પણ શિલ્પ બનવા લાગ્યાં. કારીગરાએ શિલ્પશાસ્ત્રના પૂરતા જ્ઞાનના અભાવે મૂર્તિઓનાં આયુધ તથા વાહન વગેરેની આબતમાં પણ ઘણી વિસંગતના ઊભી કરી.
૩. સ્મૃતિ એના શરીરનાં અંગેાનાં પ્રમાણમાપ પણુજળવાયાં નહિ પરિણામે આ કાળની મૂતિઓ ધણે ભાગે કઢ ંગી જણાય છે. મનુષ્ય-આકૃતિમાં પણ માથુ
Page #490
--------------------------------------------------------------------------
________________
૧૪ સુ^]
શિલ્પકૃતિઓ
[૪૬૩
લાડવા જેવું ગાળ, ચહેરા ચેારસ કે પાનાકાર, આંખ ના૪ દાઢી પ્રાણી વગેરે સ્થાનેમે ગેાળાઈને બલ્લે ખૂણા, પહેાળા ખભા, સાંકડી કમર, ભારે નિતંબ, ઈંડા જેવા પાતળા અને લાંબા હાથપગ વગેરે જોવા મળે છે.
૪. આ કાલ દરમ્યાન વૈષ્ણવ-પુષ્ટિ સંપ્રદાયને ગુજરાતમાં વ્યાપક પ્રસાર થતાં એની સેવાપદ્ધતિને અનુરૂપ એવી પ્રતિમાઓ ધડાવા લાગી. બધી બાજુથી ઘડેલી આ મૂર્તિઓને રાત-દિવસ કે ઋતુ અનુસાર વસ્ત્રાલંકારથી સુશૅાલિત કરી શકાય એવી રચના કરવામાં આવી મૂર્તિમાં યથાસ્થાને ખાંચા કે કાણાં પણ રાખવામાં આવતાં, જેથી વસ્ત્રાલંકાર બરાબર ચિપકાવીને પહેરાવી શકાય.
૫. આ સમયે વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મના પ્રોત્સાહનથી ધાતુકલાના વિકાસ થયેા. સલ્તનત કાલ દરમ્યાન જાહેર મદિરાના બાંધકામની પ્રવૃતિ મંદ પડી હાઈ ધરદેરાસરા અને નાનાં ગૃહમ દિશનાં નિર્માણકાય ને વેગ મળ્યો હતા. મંદિરની ભવ્ય પ્રતિમાઓને બદલે ધ તુની (મુખ્યત્વે પિત્તળની) લઘુ પ્રતિમાને દેવસેવામાં ઉપયાગ થવા લાગ્યા હતા. વળી જૈતામાં એક એવી ધાર્મિક પર પરા ઊભી થઈ હતી કે જુદા જુદા તીર્થંકરોનો તથા તેએનાં યક્ષયક્ષીઓની મૂર્તિ એ ભરાવીને (ઢાવીને) મંદિરમાં શુભ પ્રસ ંગે ભેટ આપવી. ‘બિ’બ’ ભરાવવાની આ પ્રવૃત્તિના આ કાલમાં ખૂબ વિકાસ થયા, આવી પ્રતિમાઓના પરિકરના પાછળના ભાગમાં દાતાનું નામ, કલાકારનું નામ, મંદિરનું નામ તથા સ ંવત પણ કોરવાની પ્રથા હતી, જે આજે પણ ચાલુ છે. પરિણામે અનેક જૈન મંદિરામાં આ સમયની અસંખ્ય કલાત્મક ધાતુપ્રતિમા પણ ઉપલબ્ધ છે. મદિરામાંથી નાની પ્રતિમાએ મેળવીને ધરદેરાસરમાં,પણ સ્થાપિત કરવામાં આવતી. ધાર્મિક ઉત્સવેામાં આવી ચલ પ્રતિમાઓના શાભાયાત્રામાં પણ ઉપયાગ કરવામાં આવતા. વૈષ્ણવસંપ્રદાયનાં ગૃહસેવામાં ધાતુની લઘુ પ્રતિમાઓના ઉપયેાગ શરૂ થયા.૨ વલ્લભ- સોંપ્રદાયમાં કૃષ્ણનાં વિભિન્ન બાળ સ્વરૂપે) તથા અન્ય સ્વરૂપની સેવાનું મહત્ત્વ હેઈ ખાલગાપાળ લાલજી લાડુ–ગાપાલ વેણુ–ગાપાલ મુરલીધર રાધાકૃષ્ણ વગેરે વિભિન્ન પ્રકારની વિશિષ્ટ ધાતુપ્રતિમાઓનું નિર્માણ થયું. વૈષ્ણુવ સંપ્રદાયનાં અનેક મદિરામાં ગેવર્ધનનાથજી ત્રીકમજી દ્વારકાધીશજી વગેરેની પથ્થરની સેવ્ય પ્રતિમા સાથે કૃષ્ણનાં આ ભિન્ન સ્વરૂપાની ધાતુ પ્રતિમાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં કઈ પણ ચુસ્ત વૈષ્ણવના ઘરમાં પણ આ રવરૂપ પૂજાતાં જોવા મળે છે. આ સેન્ય પ્રતિમા સાથે જ મુખ્ય દેવ-દેવીઓને સ ંબદ્ધ યક્ષ–યક્ષી ચામરધારિણી પરિચારક પરિચારિકા દીપલક્ષ્મી વગેરેનાં વૈવિધ્યપૂર્ણ શિપ, સુરસુંદરી અને જુદાં જુદાં પક્ષીઓથી સુશે।ભિત દીપમાલિકા, સાંકળવાળા લટકતા કલાત્મક પશુપક્ષીઓનાં
Page #491
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ શિવાળા હંસદીપ ગજદીપ અશ્વદીપ કમલદીપ, ધૂપદાની, સુંદર નાગકન્યાઓ
અને દીપકન્યાઓથી સુશોભિત આરતી વગેરે અનેક પ્રકારનાં ધાતુશિલ્પનું નિર્માણ પણ આ સમયમાં થયું. આ દીપ વગેરે શિ૯પ દેવતાને ભેટ આપવાના હેતુ માટે તૈયાર કરવામાં આવતાં. શાસ્ત્રોમાં દીપદાનને શ્રેષ્ઠ દાન ગણવામાં આવ્યું હોઈ કલાકારોએ વિવિધ પ્રકારનાં શિપોથી દીપ તૈયાર કરવામાં પિતાની કલાશક્તિ કામે લગાડી હતી. આ સમય દરમ્યાન ગૃહ-ઉપયોગી ચીજવસ્તુઓમાં પણ વિભિન્ન પ્રકારનાં કલામય ધાતુશિલ્પોનો ઉપયોગ કલાકારોએ કર્યો, જેમકે વિવિધ પશુપક્ષી પૂતળીઓ વગેરેનાં શિલ્પોથી યુક્ત હીંચકા સાંકળો રાચરચીલું વગેરે. આ સમયનાં ધાતુશિલ્પનો મોટો ગૌરવમય વારસો ગુજરાતનાં કેટલાંક ઘરોમાં અને મંદિરોમાં તેમજ સંગ્રહાલયમાં સચવાયો છે.
આ સમયનાં ધાતુશિનાં મહત્વનાં કેદ્રોમાં ડભોઈ વીસનગર અને શિહેર (સૌરાષ્ટ્ર) પ્રસિદ્ધ છે. આ સમયનાં ધાતુશિલ્પમાં મનુષ્ય-આકૃતિઓના ચહેરા એકસરખા અને બીબાંઢાળ વધુ લાગે છે. એનું કારણ આગળ જોયું તેમ વૈષ્ણવ અને જેમાં સેવ્ય પ્રતિભા અને અન્ય સંબદ્ધ પ્રતિમાઓની માંગ વધુ હોવાને લઈ એનું નિર્માણકાર્ય પણ વિપુલ પ્રમાણમાં થવા લાગ્યું. પરિણામે પ્રતિમાઓના ચહેરાઓમાં વૈવિધ્ય આવવાને બદલે એ બીબાઢાળ બની ગયા.
૬. ગુજરાતમાં લગભગ ૧૨ મી સદીથી કાષ્ઠકલાને વિકાસ શરૂ થયો, પરંતુ લાકડું અ૯પજીવી હાઈ એના પ્રાચીન નમૂના જવલ્લે જ ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત કાલ દરમ્યાન આ કલા એના વિકાસના ચરમબિંદુ પર પહોંચી હતી. એના અનેક નમૂના આજે પણ ઉપલબ્ધ છે. ગુજરાતની આ કાષ્ઠ–શિ૯૫ શૈલીએ ભારતીય કલાના ઇતિહાસમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે, જોકે આ કલાનો પ્રેરણાસ્ત્રોત પણ સેલંકીકાલીન શ્રેષ્ઠ પ્રસ્તરકલા જ હતી. આ સમયમાં કેટલાંક ગુજરાતી કાષ્ઠશિલ્પ પર ખાસ કરીને સુરસુંદરીઓ પરીઓ ગંધર્વો વગેરે શિપનાં વેશભૂષા મુકુટ પાઘડી વાજિ – વગેરે બાબતમાં મુખ્યત્વે સ્થાનિક અને કેટલેક અંશે મારવાડી તેમ થોડે અંશે મુઘલ તની અસર જોવા મળે છે. કાષ્ઠકામમાં મનુષ્ય-આકૃતિઓ શ્રેષ્ઠ ન ગણાય. ચહેરા મોટા અને ચોરસ અને આંખો ફાડેલી વિસ્ફારિત હોય તેવી જણાય છે. આમ છતાં સુશોભન, વિભિન્ન પ્રકારની વાનસ્પતિક અને ભૌમિતિક આકૃતિઓ, પશુપક્ષીનાં શિલ્પ, જાળીકામ વગેરેની રચનામાં આ સમયની કાષ્ઠકલા શ્રેષ્ઠ પુરવાર થઈ છે. મુઘલ કાલે દરમ્યાન મંદિર નિર્માણ પ્રવૃત્તિને વેગ મળતાં પથ્થરની સાથે લાકડાને ઉપયોગ પણ વધ્યો. મંદિરે ઘરદેરાસરે મકાનો હવેલીઓ વગેરેમાં સુશોભનના હેતુ માટે સ્થાપત્યકલાના અંગ તરીકે કાર્ડશિલ્પને ઉપયોગ છુટથી થવા લાગ્યો.
Page #492
--------------------------------------------------------------------------
________________
૧૪*}
ક્ષિતિએ
[૪૬૫
આ કાલનાં શિપેાની એક મહત્ત્વની લાક્ષણિકતા એ છે કે એમાં પ્રાચીન શિલ્પકલાની ચેતનતા માવતા વગેરે જોવા મળતાં નથી, પણ એમાં તત્કાલીન વસ્ત્રપરિધાન અલકારા કેશકલા વગેરેનું પ્રતિબિંબ જોવા મળે છે, મદિરાના સડૅાવર પરની શિલ્પપટ્ટિકાઓ અને લાકડાની શિલ્પપટ્ટિકા પર પણ આ સમયના રિવાજો–ઉત્સવનું આલેખન થયેલું જોવા મળે છે.
૧. હિંદુ-જૈન પાષાણ-શિલ્પા
શામળાજી(જિ. સાબરકાંઠા)નુ ગદાધર મંદિર શિલ્પખચિત છે. મદિરના ગર્ભગૃહમાં વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની ચતુર્ભુજ પ્રતિમા સ્થાપેલી છે, જે મુખ્ય સેવ્ય પ્રતિમા છે. આ પ્રતિમા ડુંગરપુરના પારેવા પથ્થરમાંથી ધડેલી અને ૬૯ સે.મી, જેટલી ઊંચી છે. ગર્ભગૃહની દીવાલા સાદી છતાં એની પૂર્વની ભિત્તિમાં વૈષ્ણવ દેવતાની તથા દક્ષિણે પાતીની પ્રતિમા જડેલી છે,
મંદિરના ત્રીજા મજલા ઉપર મંડપનું પદ્મશિલાયુક્ત ઉતિ પ્રકારનું કલાત્મક વિતાન છે, જેના રૂપકંઠમાં ૧૬ વિદ્યાધરાની સુંદર પૂતળીઓ ગાડવેલી છે. મંદિરની શૃંગારચાકીઓનું વિતાન પણ આઠ કૃષ્ણ-ગેપીએનાં શિથી સુશૅાભિત છે. મ ંદિરના પ્રવેશદ્વારની રક્ષા કરતા એ હાથીનાં પૂર્ણ કદનાં શિલ્પ તથા ગર્ભગૃહ અને મંડપના ભદ્ર આગળનાં હાથીનાં (પાંચ જોડી) શિલ્પ દર્શનાથીનું ધ્યાન ખે ંચે છે, આ સિવાય મદિરનાં સ્તંભ તારણ મડાવર વગેરે વિભિન્ન પ્રકારની ભૌમિતિક આકૃતિઓ, પુષ્પાંકિત નકશી તથા કીચકા, કીર્તિ મુખા, પશુપક્ષીઓ, માનવા, દેવ–દેવી, કિંતરા,ગધČ વગેરે જુદા જુદા પ્રકારનાં વિપુલ શિલ્પેથી સુશાભિત છે. આ શિલ્પ મુખ્યત્વે અ-મૃત પ્રકારનાં અને રૂઢ પદ્ધતિએ ધડવામાં આવેલાં જણાય છે.
આ મદિરનાં દેવતાઓનાં મહત્ત્વનાં શિપેામાં યમ કુએર ઈશાન અગ્નિ નિશ્રૃતિ ઇંદ્ર વાયુ વરુણ વગેરે દિક્પાલા તેમજ વિભિન્ન મુદ્રામાં બેઠેલા ઊભેલા કે નૃત્ય કરતા ગણેશ વગેરેનાં કલામય શિલ્પેને સમાવેશ થાય છે. શિવનાં વિભિન્ન સ્વરૂપવાળાં શિપ પણ અહીં જોવા મળે છે, જેમાં મંદિરના દક્ષિણ–ઝરૂખામાં છ ભુજાએ વાળા શિવનું સૌથી સુંદર શિલ્પ આવેલું છે, એમના હાથમાં માલા દંડ ત્રિશૂળ નાગ ખડ્વાંગ અને કમ'ડળ ધારણ કરેલ છે. પાસે એમનું વાહન નંદી પણ છે. મંડાવર પર વિષ્ણુનાં એ શિપ-એક નૃત્યમુદ્રામાં અને ખીજું ગરુડારૂઢ લક્ષ્મીનારાયણુ. સ્વરૂપ કંડારવામાં આવ્યાં છે. મંડપની વેદિકા પર ત્રિવિક્રમ સ્વરૂપ વિષ્ણુનુ શ્રૃતિ.-૬-૩૦
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૬૬]
મુથ કાલ
તથા તારણે ૫ર ૫ણ વિષ્ણુનાં શિલ્પ કંડારવામાં આવ્યાં છે. દેવીઓનાં શિલ્પમાં ઈંદ્રાણી સ્વાહા યમી તથા વૈષ્ણવી દેવીનાં જુદાં જુદાં સ્વરૂપોને સમાવેશ થાય છે. ઉપર ત વિવિધ નૃત્યમુદ્રાઓમાં સુંદર અલંકારોથી શોભિત દેવાંગનાઓનાં શિ૯૫ તથા ધોતી પહેરેલા, દાઢીવાળા કે દાઢી વગરના કમંડલુ ધારણ કરેલા તાપ(સાધુઓ)નાં શિલ્પ પણ ધ્યાન ખેંચે છે. આ મંદિરના જુદા જુદા નરથરમાં રામાયણ ભાગવત તથા પુરાણોના પ્રસંગોને આવરી લેતી શિ૯૫૫ફ્રિકાઓ (આ. ૩૯-૪૦) વિશેષ મહત્ત્વની છે. જેમાં રામવનવાસ, વાનરસેના સાથે ધનુષબાણથી સજજ રામ, સાત વૃક્ષોને એક જ બાણથી વીંધતા રામ, સુવર્ણમૃગ અને મારીચવ, સીતાહરણ, રાવણજટાયુયુદ્ધ, લંકા પર રામની ચડાઈ, કુંભકર્ણની ઘોર નિદ્રામાંથી જાગૃતિ, લંકાવિજય પછી રામ-સીતા મિલાપ વગેરે રામાયણનાં દશ્ય આપેલાં છે. ભાગવતનાં દોમાં નવજાત શિશુ બાલકૃષ્ણને ટોપલામાં લઈને વસુદેવનું ગોકુલગમન, ગેકુલમાં કૃષ્ણ જન્મોત્સવ, પૂતનાવધ, કાલીયમર્દન, યમલાજુન વૃક્ષોનો ઉદ્ધાર, દાણલીલા, વસ્ત્રરહરણ વગેરે કથાનકવાળી શિલ્પાદિકાઓને સમાવેશ થાય છે. આ સિવાય બીજા પણ અનેક પૌરાણિક અને સામજિક પ્રસંગોને શિલ્પ-પટ્ટિકામાં કંડારવામાં આવ્યા છે. કલાકારોએ આ બધાં શિપમાં પરંપરાનું ઠીક ઠીક અનુકરણ કર્યું છે. એ દ્વારા તત્કાલીન વેશભૂષા વિશે જાણકારી મળે છે.'
આ કાલનું બીજું ભવ્ય મંદિર છે દ્વારકાધીશનું જગતમંદિએની મુખ્ય મૂ ડુંગરપુરના શ્યામ પાષાણની બનેલી ૬૯ સે.મી. ઊંચી ત્રિવિક્રમ સ્વરૂપની છે. એમના હાથમાં અનુક્રમે પદ્મ ગદા ચક્ર અને શંખ છે. આ ઉપરાંત ગર્ભગૃહમાં જ દીવાલેના ભગવાક્ષમાં પૂર્વ તથા દક્ષિણે ત્રિવિક્રમની તથા ઉત્તરે લક્ષ્મીનારાયણની યુગલમૂર્તિ આવેલી છે, જ્યારે મંડોવર ( બહારની દીવાલો)નાં ગવાક્ષોમાં અષ્ટદિકપાલ કંડારેલ છે. અગ્નિકોણથી શરૂ કરતાં અનુક્રમે અગ્નિ (ખંડિત), ઈંદ્ર (ઉપલા બે હાથમાં અંકુશ અને વજ), ઈશાન (ઉપલા બે હાથમાં ત્રિશળ અને સર્ષ), કુબેર (ઉપલા બે હાથમાં અંકુશ અને દ્રવ્યનિધિ તથા જમણી બાજુ વાહન હાથી), વાયુ(હાથ ખંડિત, પણ વાહન હરણ સ્પષ્ટ), વરુણ (હાથ ખંડિત), નિતિ તથા યમ (એક હાથમાં કુટ) આવેલા છે. આ પ્રકારનું શિલ્પસુશોભન મંડોવરના ચાર ભજલાઓના પ્રતિરથાદિ ગવાક્ષમાં પણ જોવા મળે છે. મંદિરના પશ્ચિમ તરફના ગવાક્ષમાં બેઠેલા ચતુર્ભુજ વિષ્ણુનું સુંદર શિ૯૫ આવેલું છે, જ્યારે શૃંગારચોકીઓમાં ભદ્રભાગનાં સૌથી ઉપરનાં મથાળાં વ્યાલ-શિલ્પોથી સુશોભિત છે."
જગતમંદિર સિવાય ત્યાં ત્રિવિક્રમજી વેણીમાધવ પ્રદ્યુમ્નજી પુરુષોત્તમજી વગેરે મંદિર પણ આવેલાં છે. આ મંદિરની સેવ્ય પ્રતિમાઓ પણ આ જ સમયની છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
૧૪મું]
શિe૫તિએ
(૪૬૭
વિંઝાણ(તા. અબડાસા)ના રખેશ્વર મહાદેવના ગર્ભગૃહની મધ્યમાં શિવલિંગ અને સામી દીવાલના ગોખમાં પાર્વતી અને ગણપતિની મૂર્તિઓ આવેલી છે. મંડેવર પર શિલ્પથરો તથા પૌરાણિક આકૃતિઓ કંડારેલી છે. મુખ્ય ઘૂમટને વિતાન ઉદિત પ્રકારને પાકાર છે તેમાં આઠ કહાન અને આઠ ગોપીઓની સુંદર પૂતળીઓ નજરે પડે છે. બાજુના બે મંડપ પૈકી એકમાં હનુમાનની અને બીજામાં મહિષાસુરમર્દિનીની કદાવર પ્રતિમાઓ સ્થાપેલી છે.
નારાયણ સરોવર(કચ્છ)ના ત્રીકમરાયજીનું મંદિર વિ.સં. ૧૭૯૦(ઈ.સ. ૧૭૩૪)માં કચછના મહારાવ દેશળજીનાં પટરાણી મહાકુંવરબાએ બંધાવેલ અને એ જ વર્ષમાં ચતુર્ભુજ ત્રીકમરાયજીની મુખ્ય મૂર્તિ એમાં પ્રતિષ્ઠિત કરાવેલ. પારેવા પથ્થરની આ મૂર્તિમાં સમભંગાવસ્થામાં ઊભેલા દેવની ડાબી તરફ વિષ્ણુના જય-વિજય નામના અનુચર છે. મૂર્તિના ચાર હાથમાં અનુક્રમે પદ્મ ગદા ચક્ર અને શંખ છે. વિષ્ણુનાં એવી સ્વરૂપે પૈકીનું આ ત્રિવિક્રમનું સ્વરૂપ ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. મૂર્તિની પીઠિકા નીચે દેઢેક ફૂટ ઊંચી વિરાસનમાં અંજલિ મુદ્રામાં ગરુડની મૂર્તિ છે. ડાબા પગમાં થઈને પેટ સુધી જાડેલા હાથની નીચે લાંબે સપ છે. એની ફેણ જોડાયેલા હાથ નીચે આવે છે. ગરુડની મૂર્તિના શિલ્પકામ પર કાષ્ઠકલાની અસર જણાય છે એ નોંધપાત્ર છે. આ ત્રીકમરાયજીના મંદિર પાસે લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે તેમાંની શ્યામ પાષાણની લક્ષ્મીનારાયણની યુગલમૂતિ પણ આ આ જ સમયમાં સ્થપાયેલી છે. આ ઉપરાંત ત્યાં આવેલાં બીજા દ્વારકાધીશજી આદિનારાયણ ગોવર્ધનરાયજી રણછોડરાયજી તથા લક્ષ્મીજી વગેરેનાં મંદિરમાંની સેવ્ય પ્રતિમાઓ પણ આ જ સમયની છે. આ પ્રતિમાઓમાં દ્વારકાધીશજી અથવા રણછોડજીની પ્રતિમા બીજે બધે હોય છે તેમ ચતુર્ભુજ ત્રિવિક્રમ સ્વરૂપની છે. આદિનારાયણ અને ગોવર્ધનનાથજીની પ્રતિમાઓ પણ ત્રિવિક્રમ સ્વરૂપની છે, જ્યારે લક્ષ્મીજીના મંદિરમાં લક્ષ્મીજીની ચતુર્ભુજ પ્રતિમા છે. આ બધી જ મૂર્તિઓ કાળા પદાર આરસની છે.
મિરાતે અહમદી' મુજબ અમદાવાદનું અસારવાનું નીલકંઠ મહાદેવનું મંદિર આ સમય દરમ્યાન બંધાયું છે, જેમાં એક દશભુજ ગણેશની ઊભી પ્રતિમા આવેલી છે (આ. ૪૧). એમના હાથમાં બીજેરું ગદા બાણ અંકુશ ચક્ર પાશ ધનુષ, દંત વગેરે નજરે પડે છે. પેટ પર સપબંધ છે. કમર ફરતે વસ્ત્ર વીંટળાયેલું દેખાય છે. ડાબે પડખે સિદ્ધિ કે બુદ્ધિ દેવીની ઊભી લધુ પ્રતિમા છે. જમણી તરફ નીચે એમના વાહન ઉંદરનું પણ શિ૯૫ છે. ગણેશનો જટામુકુટ, ઉપવસ્ત્ર, દેવીનાં વસ્ત્રાલંકાર, બંનેના ચહેરાના આકાર વગેરે આ સમયમાં ઊતરતી
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૬૮ ]
સુઘલ કાલ
[".
જતી શિપશૈલીનાં લક્ષણ સ્પષ્ટ કરે, છતાં આ સમયની પ્રતિમાએમાં આને ઉત્તમ કક્ષાની પ્રતિમા ગણી શકાય.
ઇડરની રણમલ ચાકીના ગવાક્ષમાં નૃત્યગણેશનું એક ભારવાહી શિપ આવેલુ છે. એમની નૃત્યમુદ્દામાં ગતિશીલતા લાવવામાં કલાકારને સળતા મળી છે. દ્વાર, કટિમેખલાથી બાંધેલું કટિવસ્ત્ર અને પાત્રડી જેવા ગેાળ મુકુટ વિશિષ્ટ છે. ગણેશની નીચે એમનું મૂષકવાહન લઘુ કદમાં કડારેલુ છે.
હડાદ(તા. ખેડબ્રહ્મા) માં ધોરી માર્ગ પર એક મકાનઘાટનું મંદિર આવેલું છે તેના મેદાનમાં દીવાલ પાસે ત્રિમુખ બ્રહ્માજીની આ સમયની પ્રતિમા પડેલી છે. એમની મુખાકૃતિ લંબગાળ અને ક ંઈક વિચિત્ર આકારની લાગે છે. એમના જમણા હાથમાં સુત્ર અને અક્ષમાળા, ડાબા હાથમાં પુસ્તક અને કમંડળ ધારણ કરેલ છે, જે ધાટ વગરનાં છે. શરીરનાં અંગ પણ પ્રમાણસર નથી. દાઢી મુઘલ ઢબની કાન સુધી લંબાયેલી દેખાય છે, જટામુકુટ પણ્ સામાન્ય છે. એક દરે બ્રહ્માજીની પ્રતિમા કઢંગી અને ચેતન વગરની જણાય છે. તરફ એવી જ આકૃતિવાળા એ સેવÈાનાં તથા હંસનાં શિલ્પ કડારેલાં છે. આ કાલમાં શિલ્પકલાના કેટલા હાસ થયા અને સ્થાનિક તત્ત્વાતી એના પર કેવી અસર પડી એના નમૂના રૂપ આ પ્રતિમા ગણી શકાય.
તે
ગારાલ (તા. ઈડર, જિ. સાબરકાંઠા) ગામમાં શામળાજીનું મંદિર આવેલુ છે તેમાં મરકત શિલામાંથી ધડેલી ૯૭ સે.મી. ઊંચી વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પ્રતિમા સ્થાપેલી છે(આ. ૪૨). એમણે ચાર હાથમાં પદ્મ ગદા ચક્ર અને શંખ ધારણ કરેલ છે. બાજુમાં પાઘડી પહેરેલા છે સેવક ઊભા છે. આ પ્રતિમાનાં અંગ— ઉપાંગ સહિત હાથનાં આંગળાં અને પામાં પ્રમાણમાપના કોઈ ખ્યાલ રખાયે નથી. કાનનાં કુંડળ ધાતુની દીપકન્યાએના કાનમાં જોવા મળે છે તેવાં કડી જેવાં જણાય છે. મુકુટ પણ ઊંચા નળાકાર જેવા ધારણ કરેલા છે.
ખંભાતના મહાલક્ષ્મી મંદિરમાં સફેદ આરસની લક્ષ્મીજીની મૂર્તિ (અ. ૪૩) આ સમયન છે. એમની શરીરરચનામાં પ્રમાણમાપના કાઈ ખ્યાલ રખાયે। નથી. હાથપગ શરીરના પ્રમાણમાં ઘણા લાંબા છે. ગળાના હાર, હાંસડી, પગનાં કલ્લાં, મુલલ ચિત્રશૈલીમાં આવતા મુકુટ જેવે મુકુટ, કરબદ્ધ અવસ્થામાં નીચે તે બાજુ પાઘડી પહેરીને બેઠેલા સાધુએ વગેરેમાં મધ્યાત્તરકાલીન શિલ્પકલાનાં લક્ષણ તરી આવે છે. મૂર્તિની આસપાસ લંબચેારસ ઘાટના દશાવતારના પટ્ટવાળા પરિકર છે,
વાડજ–અમદાવાદમાં કાશ્મીરા મહાદેવમાં ગરુડારૂઢ શ્રીશ્મીનારાયણુની યુગલમૂર્તિ આવેલી છે. પણકાર ચહેરા, અલંકારા પર ખાસ કરીને ગળાના હારમાં,
Page #496
--------------------------------------------------------------------------
________________
૧૪ મું] શિલ૫કૃતિઓ
[૪૬૯ સ્થાનિક લોકકલાને પ્રભાવ, સાદાં આયુધ, હૈટ જેવો મુકુટ, ગરુડને પણ પાઘડી ધાટને મુકુટ વગેરે આ શિલ્પની વિશેષતા છે.
ખંભાતમાં મહાલક્ષ્મીના મંદિરમાં આ જ સમયની એક મહિષમર્દિનીની મૂર્તિ છે. આ મૂર્તિ પણ આ કાલની કલાના નમૂનારૂપ છે. ગુજરાતની પ્રાચીન શિ૯૫પરંપરામાં મહિષાસુરમર્દિનીની પ્રતિમાઓના રવરૂપમાં જોવા મળતી ગતિ અહીં જોવા મળતી નથી.
માંડવી(કચ્છ)ના સુદરવર મંદિરની સુંદરવરજીની ત્રિવિક્રમ સ્વરૂપની સેવ્ય પ્રતિમા, અમદાવાદના ખાડિયામાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરની વિ. સં. ૧૬૪૦( ઈ.સ. ૧૫૮૪)ને લેખ ધરાવતી ત્રિવિક્રમ પ્રતિમા, બાકરોલ(તા. દશક્રોઈ, જિ. અમદાવાદ)ની વિ.સં. ૧૬૪૧ (ઈ.સ. ૧૫૮૫) ને લેખ ધરાવતું શાલભંજિકાનું શિલ્પ, અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિરની પાર્વતીની પ્રતિમા, અમદાવાદની દોશીવાડાની પોળમાં આવેલ નટવરલાલ શ્યામલાલજીની હવેલીની વેણુગોપાલની દિભુજ પ્રતિમા વગેરે પણ આ કાલની ઉલ્લેખનીય પ્રતિમાઓ છે.
સાબલી–પ્રતાપગઢ (જિ. સાબરકાંઠા) ગામમાં દિગંબર જૈન મંદિરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની કાળા આરસની સુંદર પદ્માસનસ્થ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે (આ.૪૮), જેની પાટલી પર સંવત ૧૬૪૮(ઈ.સ. ૧૫૯૨) લેખ છે એમના પર છત્ર ધરતા સહસ્ત્ર ફેણવાળા નાગનું શિપકામ ઘણું બારીક અને મનહર છે. પણ ચોરસ મુખાકૃતિ, મેટી આંખે, કોણી પાસેના ખૂણું, હથેળીનું કેતરકામ, વાળની શૈલી વગેરે આ સમયની કલાનાં લક્ષણ દર્શાવે છે.•
શત્રુંજય પહાડની ચૌમુખજીની ટ્રેક પર આવેલ ચૌમુખજીના મંદિર કે ચતુર્મુખ પ્રાસાદના વિશાળ ગર્ભગૃહમાં ચારે બાજુથી કલામય કતરણીવાળા આરસના ૬૦ સે.મી. ઊંચા સિહાસન પર ચાર દિશામાં મેં રાખીને પદ્માસનમાં બેઠેલી આદિનાથની ૩૩ મીટર ઊચી ચાર ભવ્ય મૂર્તિ આવેલી છે તેમની ભ્રમર પર રત્નો તથા છાતી, ખભા અને ગોઠણ પર સેનાનાં પતરાં મઢેલાં છે. કેટલીક વાર મુકુટ પણ પહેરાવવામાં આવે છે. આ મૂર્તિઓ પર સં. ૧૬૭૫(ઈ.સ. ૧૬૧૯) નો લેખ છે. આ મંદિરના અંતરાલના ગોખમાં પાષાણની નાનીમોટી અનેક પ્રતિમા વિરાજમાન છે. ૧૧ • શત્રુંજય પહાડ ઉપર ડાબી તરફ બીજું પણ એક આદીશ્વર ભગવાનનું
મુખ મંદિર આવેલું છે. આ મંદિર ૨૧ સિંહ, ૪ ગિની, ૧૦ દિપાલ, જિન મૂતિઓથી યુક્ત ચારે તરફ સુંદર દેવકુલિકાઓ, ૩૨ પૂતળી અને ૩૨
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭]
સુઘલ માલ
[..
તારણુ વગેરેથી સુશાસિત છે. ગ`દ્દાર પાસે ગજારૂઢ નાભિરાજ તથા મરુદેવીની મૂતિ એ દેખાય છે.૧૨
આ સિવાય પણ શત્રુજય પહાડ પર નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ધર્માંનાથ સુમતિનાથ વગેરે તીથંકરાનાં બીજા અનેક મંદિર આ સમયમાં બંધાયાં, એમાં હજારાની સંખ્યામાં આ કાલની જૈન મૂર્તિએ સંગ્રહાયેલી છે.
અમદાવાદમાં ઝવેરીવાડની સભવનાથની ખડકીમાં શ્રી સંભવનાથનું પ્રાચીન મંદિર આવેલુ છે તેના ભેાંયરામાં સંભવનાથની પૂર્ણ કદ કરતાં પણ વિશાળકાય પ્રતિમા આવેલી છે. સફેદ આરસમાંથી કડારેલી આ પ્રતિમા ખૂબ જ પ્રભાવાત્પાદક છે. એની આસપાસ કલાત્મક દર્શનીય પરિકર આવેલ છે. આ પરિકર કાઉસગ્ગિયા અવસ્થામાં ઊભેલા એ તી કર તથા બારીક ક્રાંતરણીયુક્ત સ્તંભા તથા ગંધર્વાદિ શિલ્પોથી યુક્ત તારથી સુશાભિત છે. એના પમાસની કાતરણી પણ નમૂનેદાર છે. મૂર્તિ નીચે સવત ૧૬૫૯(ઈ.સ. ૧૬૦૨-૩)ના લેખ છે.૧૩
અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલી નીશાપેાળમાં જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર આવેલું છે તેના ઊંડા ભાંયરામાં શ્રીપાનાથ ભગવાનની સફેદ આરસની ૧.૮ મીટર ઊંચી પદ્માસનસ્થ પ્રતિમા સ્થાપેલી છે. સુંદર કલામય મુખમુદ્રામાંથી હાસ્ય નીતર્યા કરતુ હોય અને એ દકના હૃદયને આદ્ઘાતિ કર્યાં કરતુ હાય એમ લાગે છે, ખાસહુની કાતરણી પણ કલાત્મક છે. આ મૂર્તિ સ’. ૧૬૫૯( ઈ.સ. ૧૬૦૨-૦૩)માં પ્રતિષ્ઠિત કર્યાના લેખ છે. નીચે ગર્ભદ્વારમાં ઊતરતાં ત ઉપર પૂજાનાં ઝાંઝ-પખાજ વગાડતા ભક્ત-શ્રાવકા નજરે પડે છે, જે મુઘલ કલાના પ્રતીક જેવા છે. ૧૪
કુંભારિયા(આરાસણ)માં પ્રાચીન જૈન મંદિરસમૂહમાં સૌથી મોટો તેમિનાથપ્રાસાદ છે. નેમિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ (૧૨ મી સદી) ખખંડિત થવાથી ઈ.સ. ૧૬૧૮ માં મુનિ શ્રીવિનયદેવસૂરિજીએ નેમિનાથજીની નવી મૂર્તિની પુનઃપ્રતિષ્ઠા કરાવી હાવાના એના પર લેખ છે. સફેદ આરસની એ ભવ્ય પ્રતિમા છે. નેમિનાથજી પદ્માસન અવસ્થામાં બેઠેલા છે. આ સિવાય ત્યાંનાં મહાવીરસ્વામી તથા પાર્શ્વનાથનાં મંદિરોમાં પણ મૂળનાયકની પ્રતિમાએની પ્રતિષ્ઠા મુનિશ્રી વિજયદેવસૂરિએ આ સમયમાં કરાવી હતી, ૧૫
તીર્થધામ શત્રુ ંજય પર વાધણુપાળમાં પ્રવેશતાં જ અમીઝરા પાર્શ્વનાથજીનું દેરાસર આવે છે, જેના મૂળ નાયક તરીકે અમીઝરા પાર્શ્વનાથજી બિરાજમાન છે. કાળા આરસાંથી બનાવેલી આ પ્રતિમા પ્રભાવશાળી લાગે છે. ભરતક પર સાત ફેબ્રુવાળા નાગની પાટલી નીચે સ. ૧૭૯૧(૪. ૧૭૩૪-૩૫)ના લેખ છે. ૧૬
Page #498
--------------------------------------------------------------------------
________________
૧૪ સુ”]
શિલ્પતિએ
૨. હિંદુ-જૈન ધાતુ-શિલ્પ વડોદરા મ્યુઝિયમમાં ૧૬ મી સદીના ઉત્તરાર્ધની એક મહિષાસુરમર્દિનીની. અષ્ટભુજાવાળી સુંદર પ્રતિમા સચવાયેલી છે. એના હાથમાં ખગ્ર ગદા પાશ ત્રિશલ ઢાલ ખટ્વાંગ કપાલ અને મહિલકુંડ ધારણ કરેલા છે. સિંહ પાસે. ત્રિભંગયુક્ત ઊભેલાં દેવી ત્રિશુળથી મહિષાસુરનો વધ કરતાં જણાય છે.
ખેડબ્રહ્માના બ્રહ્માજી મંદિરના ગર્ભગૃહમાં કેટલીક ધાતુપ્રતિમાઓ પડેલી છે, જેમાં મહિષમર્દિની વિષ્ણુ તથા દીપલક્ષ્મીનાં સુંદર શિલ્પોનો સમાવેશ થાય છે. મહિષમર્દિનીએ દસ હાથમાં પરંપરાગત આયુધ ધારણ કરેલાં છે. દેવી ત્રિભંગ અવસ્થામાં અસુરનો વધ કરતાં જણાય છે. વિષ્ણુની પ્રતિમામાં ચતુર્ભુજ દેવ સમભંગ સ્થિતિમાં ઊભા છે. એમના જમણા હાથમાં ગદા અને પદ્મ અને ડાબા હાથમાં શંખ અને ચક્ર ધારણ કરેલાં છે. મસ્તક પર સાદો મુકુટ છે. પાછળ સાદો તોરણાકાર પરિકર છે. દીપકન્યાનું દેહલાલિત્ય ત્રિભંગમુદ્રામાં ખીલી ઊઠયું છે. જમણે હાથ દીપક ધારણ કર્યો હોય તેવી સ્થિતિમાં છે ને ડાબે હાથ કમર નીચે લટકતો રાખેલ છે. આ ત્રણેની પ્રતિમાઓમાં સાદો મુકુટ, કાનનાં વસ્યાકાર કુ ડળ, દાઢી પાસેથી ત્રિકોણાકાર અને એકંદરે ચોરસ સ્વરૂપને ચહેરો વગેરે જોવા મળે છે, જે આ સમયની કલાનાં લક્ષણ દર્શાવે છે.
અમદાવાદના દેશીવાડાની પોળમાં આવેલા નટવરલાલજીના પ્રસિદ્ધ વૈષ્ણવ મંદિરમાં શ્રીકૃષ્ણનાં વિભિન્ન સ્વરૂપોની પિત્તળની અનેક ધાતુપ્રતિમાઓ સચવાયેલી છે. એમાં લાલજી વેણુગોપાલ અને રાધાકૃષ્ણની ત્રણ સુંદર સેવ્ય પ્રતિમાઓને સમાવેશ થાય છે. બાળસ્વરૂપ લાલજી ભાખરભરિયા સ્થિતિમાં બેઠેલા છે (આ.૪૫). બે પગ અને એક હાથ જમીન પર ટેકવેલા છે ને એક હાથમાં લાડુ રાખે છે. આ સ્વરૂપને ‘લાડુગોપાલ” પણ કહેવામાં આવે છે. માથે ગોળ ટોપી ઘાટન કૂમતાવાળો મુકુટ ધારણ કરેલો છે. વેણુગોપાલ (આ. ૪૬) પગે આંટી પાડીને ત્રિભ ગમાં ઊભેલા છે. તેઓ જમણી તરફ બંસી રાખી વગાડતા હોય એમ લાગે છે. એમણે સાદે કિરીટમુકુટ ગોળ કુંડળ અને ઘૂંટણ સુધીનું કટિવસ્ત્ર ધારણ કરેલ છે. રાધાકૃષ્ણની પણ આ જ સ્વરૂપની પ્રતિમા છે (આ. ૪૭). કૃષ્ણની સ્થિતિ ઉપર વર્ણવ્યા મુજબ બંસીવાદકની છે. બાજુમાં રાધા છે. આ બંને પ્રતિમાઓવેણુગોપાલ અને રાધાકૃષ્ણ-ની મુખાકૃતિઓ બીબાઢાળ લાગે છે. આ કાલમાં મનુષ્યાકૃતિઓવાળાં શિપના--પછી એ દેવ-દેવી હેય, ચામરધારી હોય કે દીપકન્યા હોય, પરંતુ સહુના ચહેરા એકસરખા જોવા મળે છે. એમાં ખાસ ફેરફાર જોવા મળતો નથી. આમ બીબાઢાળ ચહેરા ચોરસ અને વલયાકાર કુંડલ આ કાળની ધાતુપ્રતિમાઓનું મહત્ત્વનું લક્ષણ છે, જે અહીં જોવા મળે છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૨]
મુઘલ કાલે
અમદાવાદના લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરના સંગ્રહમાં (દિગંબર) પા. નાથની એક પદ્માસનસ્થ ધાતુપ્રતિમા સુરક્ષિત છે. પ્રતિમાનું પબાસણ (ગાદી) નવગ્રહ પર્દિકા તથા આંટી પાડીને બેઠેલા બે સર્પોનાં અર્ધશિલ્પોથી સુશોભિત છે. પાર્શ્વનાથજીની બંને તરફ ધરણેન્દ્ર અને પદ્માવતીનાં બે સુંદર લઘુશિ૯૫ કરેલાં છે. પબાસણની પાછળના ભાગમાં સં. ૧૬૫૮(ઈ.સ. ૧૬૦૧–૦૨) લેખ છે. પ્રતિમાનું માપ ૧૩૫૪૮ સે.મી. છે.
એ જ સંસ્થામાં એકલ મહાવીરના નામે ઓળખાતી મહાવીર સ્વામીની પદ્માસન-વિરાજિત ધાતુની સુંદર પ્રતિમા આવેલી છે તેના લંબગોળાકાર કાન કલામય રીતે ખભાને સ્પર્શે છે (આ. ૪૯). મુખાકૃતિ સૌમ્ય અને ધ્યાન મુદ્રામાં છે. કમર પરને ચાંદીને સાદ ક દોરો પ્રતિમા જૈન શ્વેતાંબર પંથની હેવાનું સૂચવે છે. કરબદ્ધાવસ્થામાં રહેલાં આંગળાં ખંડિત છે. નીચે પાટલી પર સં. ૧૬૯૭(ઈ.સ. ૧૬૪૦-૪૧)ને લેખ છે. પ્રતિમાનું માપ ૧રપ૮૯ સે.મી. છે.
એ સંસ્થામાં બીજી પણ પાર્શ્વનાથજીની એક ઊભી કાઉસગ્ગ ધાતુપ્રતિમા સુરક્ષિત છે, જે તદ્દન નાના કદની ૬૨૪૫ સેં.મી. માપની છે. પગની પાનીઓ ખંડિત થઈ ગયેલી છે. મસ્તક પર નાગની છાયા છે. પ્રતિમા ૧૭ મી સદીના પૂર્વાર્ધની જણાય છે.
વડેદરા મ્યુઝિયમની ઈન્ડિયન આર્ટ ગેલેરીમાં સંભવનાથની પિત્તળની ધાતુપ્રતિમા સચવાયેલી છે. એના પરિકરના પાછળના ભાગમાં વિ.સં. ૧૭૦૬(ઈ.સ. ૧૬૪૯-૫૦)ને લેખ છે. સુખાસનમાં બિરાજેલ સંભવનાથની સૌમ્ય મુખાકૃતિ અને પાછળને કલાત્મક પરિકર દર્શનીય છે. નીચે પાટલી પર અશ્વનું લાંછન છે.
અમદાવાદ-ઝવેરીવાડના એક જૈન મંદિરમાં કલાત્મક પરિકર (પંચતીર્થી)માં પદ્દમાસનસ્થ તીર્થકર વિમલનાથની પ્રતિમા (આ. પ૦) આવેલી છે. એમની કમર પર ચાંદીને કંદોરો છે. પંચતીથીના સ્તંભમાં બે પદમાસનસ્થ અને બે કાઉસગ્ગ મુદ્રામાં તીર્થકરનાં લઘુશિ૯૫ કંડારેલાં છે. એનું તરણુ હસ્તિ-યુગ્મ, બે ગંધર્વો, મયૂર વગેરે શિલ્પથી સુશોભિત છે. નીચેનું પબાસણ પણ જુદી જુદી આકૃતિઓથી સુશોભિત છે. પંચતીથી પર સં. ૧૭૬(ઈ.સ. ૧૬૪૯-૫૦)ને લેખ છે.
વડોદરા મ્યુઝિયમમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની પિત્તળની ધાતુપ્રતિમા સચવાયેલી છે. પાર્શ્વનાથ પદ્માસન લગાવી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા છે. મરતક પર નાગની છાયા છે. એમની જમણી બાજુ ગજમુખ પાર્શ્વયક્ષ છે, જેણે બે હાથમાં સપ અને બીજા બે હાથમાં ફળ અને નકુલ ધારણ કર્યા છે. ડાબી તરફ પક્ષી
Page #500
--------------------------------------------------------------------------
________________
૧૪ મુ)
શિહ૫તિએ
૪િ૭૩
પદ્માવતી બિરાજમાન છે. એમના હાથમાં પાશ અંકુશ કમલ અને ફળ છે. સમગ્ર પ્રતિમા ફરતે કલાત્મક પરિકર છે. આ પ્રતિમા ૧૮ મી સદીના પ્રારંભની છે. ગુજરાતમાં પાર્શ્વનાથની ધાતુપ્રતિમાઓ સેંકડોની સંખ્યામાં ઉપલબ્ધ છે.
ધાર્મિકેતર ધાતુ-શિપમાં દીપલક્ષ્મી કે દીપકકન્યા, ચામરધારી અને ચામરધારિણી વગેરે પ્રકારનાં અસંખ્ય શિલ્પ આ કાલનાં મળે છે તે પૈકી વડોદરા મ્યુઝિયમમાં સંગ્રહાયેલાં કેટલાંક શિલ્પ નેધપાત્ર છે :
(૧) ચામરધારી પુરુષનું શિ૯૫ મુઘલ કલાને ઉત્તમ નમૂનો છે (આ. ૫૧). એના માથા પર મુઘલ ઢબની પાઘડી પહેરેલી છે. આ જ પ્રકારે દી૫કન્યાના શિલ્પમાં પણ માથે મુઘલ ઢબની પાઘડી જોવા મળે છે (આ. ૧૨). બંનેનાં વસ્ત્ર પણ મુઘલ અને મારવાડી વલણનાં દ્યોતક છે. આ શિપ ગુજરાતના કલાત્મક ધાતુકામના નમૂનારૂપ છે. એમને સમય ૧૭ મી સદીના ઉત્તરાર્ધ ગણવામાં આવ્યો છે.
(૨) આ સમયની અણહિલવાડ-પાટણની ચામરધારિણી( આ. ૫૩)ની પણ એક કલાત્મક ધાતુપ્રતિમા અહીં સંગૃહીત છે. સામાન્ય રીતે મુખ્ય દેવપ્રતિમાની આસપાસ ચારધારી પુરુષ કે સ્ત્રીની પ્રતિમા કે એમને સંબદ્ધ પ્રતિમા ગોઠવવામાં આવે છે. આ ચામરધારિણીને ચામરવાળો ડાબો હાથ ઊંચો છે. ચામરને બીજો છેડો કલાત્મક રીતે એના મુકુટ સાથે જોડે છે. જમણો હાથ દીપક ધારણ કરવા તત્પર હોય એ રીતે રાખેલ છે. અહીં એના પગ ગોપાલમુદ્રામાં (આંટી પાડીને) રાખેલા છે. ડાબા ખભા પરથી ઘૂટણ સુધી લટકતું ઉપવસ્ત્ર અને કલામય રીતે પહેરેલું કટિવસ્ત્ર એની સુંદરતામાં વધારો કરે છે. પર્ણકાર મુખાકૃતિ અને મોટી આંખો આ સમયની શિલ્પકૃતિઓનાં લક્ષણ દર્શાવે છે. એની રચના ૧૭ મી સદીના મધ્ય ભાગમાં થયેલી જણાય છે. ૭
(૩) ૧૭ મી સદીના અંતભાગની પાટણ-અણહિલવાડ વિસ્તારમાંથી મળેલી દીપ-કન્યાઓની જોડી પણ આ મ્યુઝિયમના સંગ્રહમાં છે. એમાં બંનેની નાજુક દેહયષ્ટિ, લાંબા પગ, નાનું માથું, પીઠને ભાગ ઢાંકતું માથા પરનું ઓઢણું, પગની ઘૂંટીથી સહેજ ઊંચો ચણિયે, કમર સુધી લટકતો એટલ, વગેરે જોતાં એ સ્થાનિક લોકકલાનું પ્રતિબંબ પાડે છે. એમનાં વસ્ત્રો પર મુઘલ ભાત કોતરવામાં આવી છે. એમનો ઊંચો અને મજબૂત બાંધે જોતાં એમનું વ્યક્તિત્વ જાજરમાન લાગે છે. એમણે બે હાથ દીપક ધારણ કર્યા હોય એવી રિથતિમાં રાખેલા છે. દીપકન્યાઓની આ જોડી ગુજરાતની લોકકલાના નમૂનારૂપ છે. ૮
(૪) પિત્તળનું એક મોટું કલાત્મક દીપવૃક્ષ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. મયૂરાકાર પાયાવાળા અષ્ટકોણ બાજઠ પર હાથીની પીઠિકા
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૭૪ ]
સુયલ ફાળ
[n
પર એને ગાવવામાં આવ્યું છે એને દીપજ્ઞક્ષ્મી, મયૂરનાં અનેક લઘુશિલ્પ અને દીવીએથી સુોભિત કરવામાં આવ્યું છે. લગ્નસ ંગે કે નવરાત્રમાં ગરબી સમયે તેમજ દિવાળી જેવા તહેવારામાં ગુજરાતમાં આવી દીપમાળ પ્રગટાવવાને રિવાજ ચાલ્યું આવે છે.
સૌરાષ્ટ્રમાંથી મેળવવામાં આવેલા ને ૧૨૦ સે.મી. ઊંચા અને ૮૫ સે.મી. વ્યાસના એક પિત્તળા દાબડા દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં પ્રશિ ત કરવામાં આવ્યા છે (આ. ૫૪). એને ક્રૂરતાં પનિહાર'નાં છ શિક્ષ્પોથી સુશેાભિત કરેલા છે. પનિહારીના ચહેરા ગેાળાકાર પણ ઉપર-નીચેથી સહેજ દબાયેલા જોવા મળે છે. વળી મેાટી આંખા, બાંયવાળુ" કાપડું, સાદો પણ ઘેરવાળા ઊંચે ધાધરે,. માથાના પ્રમાણમાં નાનું ખેડું વગેરે સૌરાષ્ટ્રની સ્ત્રીનાં વિશિષ્ટ નૃવ ંશીય લક્ષણુ દર્શાવે છે. કાડી લોકેામાં લગ્ન વખતે આવા મેટા દાબડામાં કરિયાવરને સામાન ભરીને દીકરીને આપવાનેા રિવાજ હતા. આજે પણ એ રિવાજ ચાલુ છે. આ દાબડાની બનાવટ ૧૮ મી સદીના પ્રાર ંભની માનવામાં આવી છે. ૧૯
આ પ્રકારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક ગૃહઉપયાગી વસ્તુએ રાચરચીલુ વગેરેને વિવિધ પ્રકારની માનવ પશુ-પક્ષી તેમજ ભૌમિતિક આકૃતિએ વગેરેથી શણગારવામાં આવતાં.
આ સમયમાં અનેક પ્રકારનાં ધાતુશિલ્પ ગુજરાતનાં જૈન મંદિર, વૈષ્ણવ મદિરા તથા અન્ય હિંદુ મંદિરામાં, સંસ્થા-સ`ગ્રડાયા તેમજ વ્યક્તિગત સંગ્રહામાં સચવાયેલાં છે, જેમાં વડાદરાનું બરાડા મ્યુઝિયમ, વલ્લભ વિદ્યાનગરનું સરદાર પટેલ યુનિવર્સિ ટી મ્યુઝિયમ, કચ્છ-ભૂજનું મ્યુઝિયમ, અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર, અમદાવાદ પાટણ અને ખંભાતનાં જૈન મદિરા અને ભડારે અમદાવાદના દેશીવાડાની પાળનું વૈષ્ણવ દિરના સંગ્રહ ધ્યાન ખેંચે એવેા છે..
આ ઉપરાંત ખાનગી વ્યક્તિઓના સંગ્રહમાં પણ દેવ-દેવીઓ, દીપકન્યાઓ, પશુપક્ષીના આકારની સાંકળવાળા લટકતા દીપકેા, કલાત્મક શિલ્પાવાળી હીચકાની સાંકળા ધૂપદાની અને આરતીએ અને બીજી ધરવપરાશની અનેક કલાત્મક ચીજવસ્તુએ જોવા મળે છે.
૩. હિંદુ-જૈન કાષ્ઠ-શિલ્પા
પાટણના વાડીપાર્શ્વનાથના મંદિરની રચના સમયે ( ઈ.સ. ૧૫૯૪–૯૬ ) સ્થાપત્યના ભાગરૂપે વિવિધ પ્રકારનાં સુ ંદર શિપેાથી સુશોભિત ઘૂમટવાળે લાકડાના એક કલાત્મક મંડપ ઊભા કરેલા હતા, જે આજે ન્યૂયોર્કના મેટ્રોપોલિટન
Page #502
--------------------------------------------------------------------------
________________
૧૪ મું]
શિલ્પકૃતિઓ
[૪૭૫.
મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ મંડપ આ કાલની કાષ્ઠશૈલીને ઉત્તમ નમૂને છે. એના ઘૂમટમાં શોભતાં શિલ્પમાં ઉદિત પ્રકારની સુંદર કોતરણીવાળી પદ્માકાર છતઘૂમટમાં ફરતાં સુરસુંદરીઓનાં આઠ દિલ(bracket) શિ૯ અને વાહનયુક્ત. અષ્ટ દિપાલનાં શિપ નજરે પડે છે. વળી ઝરૂખાનું કલામય તારણ (આ. ૫૫),. એનાં ઉત્તરંગ પર પદ્માસનસ્થ તીર્થકર, બે સેવિકા તેમજ નીચેનાં ભાગમાં. ગજલક્ષ્મી તથા સુરસુંદરીઓ અને નૃત્યાંગનાઓ, મંડપના ગવાક્ષમાં દેવ-દેવીઓનાં શિલ્પ વગેરેનો સમાવેશ થાય છે. મંડપનાં આ શિ૯૫ ગુજરાતી કલાના જીવંત. નમૂનારૂપ છે. પ્રત્યેક શિલ્પ જીવંત અને ગતિશીલ લાગે છે આ શિલ્પોનાં વસ્ત્રપરિધાન, અલંકાર, મુકુટને આકાર, એ મન પરનું રંગકામ વગેરે બાબતમાં ગુજરાતની પરંપરાગત કલાની અસર ઝાંખી થતી જોવા મળે છે. •
આવો જ લાકડાને એક કલાત્મક મંડપ વડેદરા મ્યુઝિયમમાં ઈ.સ ૧૯૪૭ થી સંગ્રહાયેલો છે. એ મૂલત: જૂના વડોદરા રાજ્યના શિનેર વિસ્તારનો હેય. એમ માનવામાં આવે છે. મંડપની રચના અને એના ભાગ જોતાં એની રચના કોઈ એક જ સમયે થયેલી જણાતી નથી, પરંતુ ૧૬મીથી ૧૮મી સદી દરમ્યાન નિર્મિત. થયેલ વિવિધ ભાગોને જોડીને એ ઊભો કરવામાં આવ્યો છે. આ મંડપ કઈ જૈન મંદિરના સ્થાપત્યનો ભાગ હતો. આ મંડપનાં મુખ્ય શિલ્પોમાં ૨૨ મા. તીર્થકર નેમિનાથને લગ્નોત્સવ, વૈભવ-સંસાર–ત્યાગ અને એમના વરશીદાનને મહત્સવ, જૈનાચાર્યની શોભાયાત્રા અને જેનસમાજ દ્વારા સ્વાગત, વિશ્વવિજય. માટે નીકળતા ચક્રવતી રાજા (ભારત)ના રોભાયાત્રા વગેરે વિવિધ કથાપ્રસંગ. કલા મક રીતે આલેખતી કાષ્ઠ શિ૯૫૫દિકાઓને સમાવેશ થાય છે. ઉપરાંત મંડપના મુખ્ય ઘૂમટના ખૂણા પરનાં સુર-સુંદરી અને ગાયિકાઓને શિલ્પ ઘૂમટમાં વચ્ચે ઝૂલતાં ચાર કિંવરીઓનાં શિ૯૫, લલિતત્રિભંગમાં વેણુધર શ્રીકૃષ્ણનું મનોરમ શિલ્પ, બંને બાજુ એકએક સેવિકા અને એકએક ગજયુક્ત. લક્ષ્મી, દેવાંગનાઓ ગંધ ગાયિકાઓ દિકપાલે સાધુ શ્રાવક યક્ષ-પક્ષીઓ વગેરેનાં શિલ્પોને પણ એમાં સમાવેશ થાય છે. પુષ્પાંકિત આકૃતિઓ, મુઘલ અસરવાળી કમાન અને પશુપક્ષીઓનાં શિલ્પ ૫ણ કલાત્મક રીતે કંડારવામાં. આવ્યાં છે.
આ મંડપના વિવિધ ભાગોનું નિર્માણ જુદા જુદા સમયે થયું હોઈ એનાં. શિલ્પ-સ્થાપત્યમાં ગુજરાત રાજપુતાના અને મુઘલ વગેરે શૈલીઓનો સમન્વય થયેલો. છે. સુરસુંદરીઓ અને ગાયિકાઓનાં વસ્ત્રાલંકાર અને વાજિંત્ર પર મુઘલ શેલીની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. પરંપરાગત કિરીટ કે કરંડ-મુકુટને બદલે એક કાનથી.
Page #503
--------------------------------------------------------------------------
________________
-૪૭૬]
મુઘલ કાલ
(
બીજા કાન સુધી ગળાઈવાળા અને એના પર સુંદર તોરણાકાર રૂપાંકનવાળા મુકુટ ધ્યાન ખેંચે એવા છે. મુઘલ શૈલીમાં ચિત્રોનાં –ખાસ કરીને શ્રીકૃષ્ણનાં ચિત્રોમાં મુકટ પર આ પ્રકારની ભાત જોવા મળે છે. પ્રાચીન ગુજરાતી શૈલીમાં પખવાજ બંસરી વગેરે પરંપરાગત વાજિંત્ર જોવા મળે છે, જ્યારે અહીં ગાયક–ગાયિકાઓના હાથમાં શરણાઈ તંબૂર તબલાં વગેરે નવીન વાજિંત્ર જોવા મળે છે, વસ્ત્રોમાં પણ મુઘલ પિોશાકની અસરવાળા પાયજામા અને ઘૂંટણ સુધીના સ્કર્ટ, લટકતી સેવાળાં એરિંગ, પાઘડી વગેરે નજરે પડે છે. માનવશિલ્પોની દેહરચના તથા હાવભાવમાં પણ પરિવર્તન માલુમ પડે છે. શિપમાં શાસ્ત્રીય વિધાનનો અભાવ અને લોકકલા તથા સ્થાનિક તની અસર વરતાય છે. દેહરચનામાં પ્રમાણમાપ જળવાયાં નથી. મોટા ચહેરા અને મેટી વિસ્ફારિત આંખો એ આ સમયમાં માનવ આકૃતિ કા–શિલ્પની વિશેષતા છે. ૨૧
વડોદરા મ્યુઝિયમમાં લાકડાની દ્વારશાખાને ઉત્તરાંગને એક ભાગ સચવાયેલું છે તેની રચના લગભગ ૧૭મી સદીના પૂર્વાર્ધમાં થયેલી છે. એમાં નેમિનાથ રાજિમતી સાથે લગ્નસવ અને એમનાં સંસારત્યાગના કથાનકવાળી કલામય સુંદર શિ૯૫૫દિકા નજરે પડે છે. નીચેના ભાગમાં પદ્માસનસ્થ સાત તીર્થકરોનાં શિ૯૫ કોતરવામાં આવ્યાં છે. છેક ઉપરના ભાગમાં વિભિન્ન તબક્કાઓમાંથી પસાર થઈ તીર્થકરની અવસ્થાએ પહોંચતા નેમિનાથનું કરુણમય શિલ્પ, પાંખેવાળા દેવતાઓ, વાજિંત્રો ધારણ કરેલી સુરસુંદરીઓ વગેરેનાં શિ૯૫ ધ્યાનપાત્ર છે. આ કલાકૃતિને મૂલવતાં શ્રી ગએલ્સ જણાવે છે કે વ્યક્તિગત શિક્ષો તથા સામૂહિક શિપની રચનાની બાબતમાં કલાકારે લીધેલી છૂટ નોંધપાત્ર છે. આ કૃતિનાં કેટલાક શિલ્પ, જેવાં કે દેવતાઓનાં ઊડતાં બે શિની રચનામાં કલાકારે
સ્પષ્ટતઃ મધ્યકાલીન કલામાંથી પ્રેરણા લીધી છે, જ્યારે ધાર્મિક પ્રસંગવાળી શિલ્પપટ્ટિકામાં સ્ત્રીપુરુષોનાં સુરવાલ જામા પાઘડી તથા અન્ય પહેરવેશ વગેરે
અકબરના દરબારમાનાં દરબારીઓના પોશાક જેવા દેખાય છે. વાજિંત્રો ધારણ કરેલી બે દેવીઓનાં પાંખેવાળાં શિલ્પ પણ મુલકલાની અસરવાળાં છે. આમ આ કૃતિમાં મધ્યકાલીન શાસ્ત્રીય શિલ્પશૈલી અને મુઘલ શૈલીને સમન્વય કરવાને રતુત્ય પ્રયાસ જોવા મળે છે. ૨૨
અમદાવાદની શામળાની પિાળમાં આવેલું શ્રી પાર્શ્વનાથ મંદિર ઈ.સ ૧૬૫૩ માં નિર્માણ પામ્યું તેમાં લાકડામાં કતરેલાં તીર્થકરેનાં જન્મ-મહેસૂવાદિ દો તેમજ પૂતળીઓ અને કલાત્મક ટેકાઓ નજરે પડે છે. કાષ્ઠકલાની કારીગરીના ઉત્તમ નમૂના તરીકે આ મંદિર ખરેખર જોવાલાયક છે. ૨૩
Page #504
--------------------------------------------------------------------------
________________
૧૪ મું]
શિલ૫તિએ
[૪૭
૧૭ મી સદીની પાટણની ગજલક્ષ્મીનાં સુંદર શિલ્પવાળી અને રંગ કરેલી ત્રિકોણાકાર શિ૯૫૫ફ્રિકા પણ વડેદરા મ્યુઝિયમમાં સચવાયેલી છે. એમાં દેવીના અલંકારે, મુકુટ વગેરે પર મુઘલ કલાનાં તત્ત્વ સ્પષ્ટ જોઈ શકાય છે. ૨૪
મદલ અને સ્તંભશીર્ષ પણ સ્થાપત્યનાં મહત્ત્વનાં અંગ છે. આથી કારીગરોએ એને પણ વિભિન્ન પ્રકારનાં શિલ્પ, જેવાં કે ફૂલ વેલ અને ભૌમિતિક આકૃતિઓ હાથી મેર જેવાં પ્રાણ-શિપ કે દેવાંગનાઓનાં શિલ્પ દ્વારા સુશોભિત કર્યા છે. ગુજરાતમાં મળી આવતા કાષ્ઠશિપવાળાં મકાને કે મંદિરમાં આ પ્રકારનાં અનેક કલાત્મક મદલ જોવા મળે છે. એમાં હળવદને જને રાજમહેલ, શ્રી ગૌતમ સારાભાઈનું હાસેલનું મકાન, ખેડાની શ્રી લક્ષ્મીરામ ધનેશ્વરની હવેલી વગેરેનાં તંભશીર્ષ તથા મદલે ઉત્તમ પ્રકારની વિવિધ આકૃતિઓથી સુશોભિત છે.૨૫
ખેડાની શ્રી લક્ષ્મીરામ ધનેશ્વરની હવેલીની દ્વારશાખાના ઉત્તરાંગ પર મધ્યમાં શ્રી ગણેશ તથા આજુબાજુ કલાત્મક ચામરધારિણી અને અભિષેક કરતા બે હાથીઓનાં સુંદર શિલ્પ નજરે પડે છે. ફૂલેવેલની આકૃતિઓ, કલાત્મક ટોડલા તેમજ સુંદર ભૌમિતિક રૂપાંકનવાળી છત વગેરે પણ ધ્યાન ખેંચે છે. ૧૮ મી સદીના પ્રારંભમાં આ હવેલીની રચના થયેલી છે. ૨૪
૧૮ મી સદીના પ્રારંભમાં નિર્માણ પામેલ પાટણની એક હવેલીને ભાગ શિલ્પસ્થાપત્યને અભુત નમૂનો પૂરો પાડે છે. એના સ્થાપત્યનું દરેક અંગ-સ્તંભ શીષ કુંભી છત દ્વારશાખ મલે પાટડા વગેરે વિભિન્ન પ્રકારનાં શિલ્પોથી અને બારીક કતરણીથી ભરપૂર છે, જેમાં હવા-ઉજાસ માટેનો નકશીદાર જાળીઓનું કોતરકામ કલાની ચરમસીમારૂપ છે. ૨૭
અમદાવાદમાં નીશાપોળમાં આવેલ જગવલલભ પાર્શ્વનાથ મંદિરનું સ્થાપત્ય હવેલી પ્રકારનું છે. એને આગળનો ભાગ, ખાસ કરીને એની બારીઓ વેલબુટ્ટાની આકૃતિઓ તથા વિવિધ પ્રકારનાં શિલ્પરૂ પાકનેથી સમૃદ્ધ છે. એના પાટડા પર હાથાના મુખવાળાં શિપિની સુંદર પટ્ટી છે. ૨૮
અમદાવાદમાં રાયપુરમાં ધોબીની પોળમાં આવેલા ડે. ચંદ્રકાંત શંકરલાલના મકાનની કલાત્મક બારી નીચે મયૂર–મુખરિવાળી સુંદર પટ્ટિકા તથા પુષાંકિત આકૃતિઓવાળી તેરણાકાર પદિકા કલાત્મક રીતે કરવામાં આવી છે. ૨૯ :
સુરતના ચિંતામણિ દેરાસરના વિભિન્ન ભાગ ઉત્તમ પ્રકારની કોતરણી અને કાષ્ઠશિપોથી સમૃદ્ધ છે. એમાં પાર્શ્વનાથના અલંકૃત તોરણવાળા ગવાક્ષ, દ્વારશાખ માલ વગેરેનો સમાવેશ થાય છે. આ શિલ્પ ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં
જણાય છે. ૩૦
Page #505
--------------------------------------------------------------------------
________________
-૪૮]
મુઘલ કાલ આ જ સમયનું અમદાવાદનું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર પણું અદ્ભુત કાષ્ઠક્લાનો પરિચય આપે છે. એમાં પાર્શ્વનાથના જીવનના પાંચ પ્રસંગ પંચ-કલ્યાણક આલેખતી શિ૯૫૫દી મુખ્ય છે.'
પાટણના ૧૭ મી સદીના એક જૈન મંદિરમાંથી જુદા જુદા પ્રકારનાં વાજિંત્ર વગાડતી સુરસુંદરીઓ અને ગંધર્વોનાં કેટલાંક સુંદર મદલ-શિલ્પ અમદાવાદના -શાંતિનાથ જૈન મંદિરના વ્યવસ્થાપકોએ મેળવ્યાં છે. આ શિલ્પના મુકુટ રાજપૂત-મુઘલ શૈલીનાં ચિત્રોમાં દેખાતા મુકુટ જેવા છે (આ. ૫૬). એમના મોટા ચહેરા અને ફાડેલી આંખો નેધપાત્ર છે. એમના હાથમાં તત્કાલીન લોક-વાજિ જોવા મળે છે. આ શિ૯૫ ખરેખર કાષ્ઠકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.૩૨
પાટણા કાનશા પાડામાં જોડાજોડ આવેલાં બે જૈન મંદિરો પૈકી એકમાં એક મોટો (૧૧૪૨૧ મીટર) માપને કલાત્મક કાષ્ઠપક દીવાલમાં જડી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં આટલો મોટો કાષ્ઠ-પટ્ટ જવલ્લે જ જોવા મળે છે, જેને નિર્માણકાળ ૧૭–૧૮ સદીને ગણવામાં આવે છે. એમાં ઉપરના ભાગમાં સમેતશિખર તથ અને નીચે અષ્ટ પદાર્થનું કોતરકામ થયેલું. સમેતશિખરમાં ત્રણેય દિશામાં ફરતી ૨૦ ટેકરી તથા ૨૦ દેવકુલિકા મૂર્તિઓ સહિત કેતરવામાં આવી છે. વચ્ચે ભદેવની પ્રતિમાથી અલંકૃત ત્રણ શિખરોથી યુક્ત સુશોભિત જલમંદિરનું સુંદર અને સ્પ ષ્ટ કોતરકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત પહાડ પક્ષીઓ નદી સરોવર વૃક્ષો વનરાજીઓ, તપ કરતા મુનિઓ, સમેતશિખર ચઢતા-ઉતરતા યાત્રાળુ ઓ વગેરેનું તાદશ અને રમ્ય આકૃતિઓથી ખીચોખીચ કંડારકામ કરવામાં આવ્યું છે. અષ્ટાપદ પર્વત પણ વીસ તીર્થકરોની ફરતી શિખરબંધી દેવકુલિકાઓથી શોભે છે. આ પર્વત આઘતીર્થકર ઋષભદેવની નિર્વાણભૂમિ હોઈ મંદિરને બદલે સ્તૂપ-રચના બતાવી છે, જેનેંધપાત્ર છે. ઉપરના ભાગે બે ચારધારી ઈદ્ર બતાવવામાં આવ્યા છે. સ્તૂપની જમણી બાજુ તંતુ વાઘ બજાવતો દશગ્રોવ રાવણુ અને ડાબી બાજુ એની પત્ની મંદદરીને ભગવાન પાસે નૃત્ય કરતી બતાવી છે. નીચે સગરચક્રીના પુત્ર તીર્થરક્ષણાર્થે ખાઈ બદી રહ્યા છે, આજુબાજુ તપ કરતા મુનિઓ બતાવાયા છે. આમ આ તીર્થ પટ્ટ કાષ્ઠકલાની બહુમૂલ્ય કલાકૃતિ છે.૩૩
આ સિવાય પણ ગુજરાતનાં ગામ અને નગરમાં અનેક મંદિરો હવેલીઓ ચબુતરા મકાન વગેરે કાષ્ટકલાથી સમૃદ્ધ છે; જેમકે હળવદનો જૂનો રાજમહેલ, દેવામાં આવેલું પીરબક્ષ ખેસમભાઈનું મકાન, પોરબંદરના સરતાનજીને ચેરી તથા જૂનો દરબારગઢ, પાટણનાં કુંભારિયાપાડા અને ઘાંઘેરપાડાનાં જૈનમંદિર વગેરે ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલાં છે. જામનગરમાં વજુ કંદોઈના ડહેલામાં
Page #506
--------------------------------------------------------------------------
________________
૧૪ મું]
સિહપતિઓ
T૪૭૯
આવેલું મૂલચંદ પરસોત્તમ મહેતાનું મકાન, અમદાવાદ સારંગપુરમાં આવેલ દ્વારકાધીશ મંદિર વગેરે ૧૭ મી સદીના પૂર્વાર્ધમાં બંધાયેલાં છે. અમરેલીમાં નદીકિનારે આવેલ મહંત કેશવદાસજીનું મંદિર, પાટણમાં કપૂર મહેતાના ડહેલામાં આવેલ જૈનમંદિર, અમદાવાદના સી મહેલાનું ડે.સૈયદના તાહેરનું મકાન, સોજિત્રા(જિ. ખેડા) માં પીપળ ફળિયામાં આવેલ શ્રી નરસિંહભાઈ ચુનીભાઈનું મકાન,
ભરૂચમાં શુકલ શેરીનું શ્રી રતનલાલ હીરાલાલ શેલતનું મકાન, સુરતમાં લાલાઠાકરની પિળ તથા ઉત્તમરામની શેરીમાં આવેલાં જિન મંદિર તથા ડે. જમશેદજી લશ્કરી માર્ગ પર આવેલ શ્રી વેગીલાલ જેકિશનદાસ તથા શ્રી ચંદ્રકાંત મગનલાલ વકીલનાં મકાન વગેરે ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલ છે. જામનગરમાં ભકીમવાડામાં આવેલ ભકીમ સેમચંદ કચરાભાઈનું મકાન, અમદાવાદ-ખાડિયાની બેબીની પોળમાં આવેલ શ્રી શંકરલાલનાં મકાન, વળી ત્યાંના સફી મહોલ્લાનું શ્રી અબ્દુલહુસેન નરુદીનનું મકાન, કાલુપુરમાં કાળશાની પોળનું શ્રી સેમચંદભાઈ પરીખનું મકાન, ઉમરેઠની ત્રણ પળને રંગ મહેલ, સુરતમાં રાણી તળાવ પાસેનું શ્રીમતી કુમુદબહેન શાંતિલાલનું મકાન વગેરે ૧૮ મી સદીના પૂર્વાર્ધમાં બાંધવામાં આવેલાં છે. આ બધાં મંદિરો હવલીઓ અને મકાનનાં જુદાં જુદાં સ્થાપત્યકીય અંગે, જેવાં કે સ્તંભ કુંભી શીર્ષ પાટડા ટોડલા દ્વારશાખા, મદલે ઝરૂખા છત ગોખલાઓ વગેરેમાં વિવિધ પ્રકારે ગણપતિ આદિ દેવદેવીઓ ગંધર્વો સુરસુંદરીઓ પશુ-પક્ષીઓનાં સુંદર શિલ્પ તેમજ ભાતભાતની ફૂલ અને ભૌમિતિક આકૃતિઓવાળી બારીક અને કલાત્મક કોતરણીઓને છૂટથી ઉપયોગ કરેલું જોવા મળે છે. ૩૪
કે, પથ્થર અને કાષ્ઠનું જાળીકામ આ સમયના જાળીકામમાં ગુજરાતના સલ્તનત કાલ દરમ્યાન વિકસેલી મુસ્લિમ શૈલાને સંપર્શ સ્પષ્ટ રીતે જ દેખાઈ આવે છે. ઈડરના પહાડની રણમલ ચોકીના જૈન મંદિરની જાળીઓ આ કાલનાં લાક્ષણિક દષ્ટાંતરૂપે ગણાવી શકાય. એમાં પુપાંકિત તથા ભૌમિતિક આકૃતિઓનાં સુશ્લિષ્ટ રૂપાંકનને સમન્વય કરી કલાત્મક જાળીઓની રચના કરવામાં આવી છે.૩૫
કચછના કલાપ્રેમી રાજવી મહારાવ લખપતજીના રાજ્યકાલ દરમ્યાન કચ્છની કલાકારીગીરીને ઘણું ઉત્તેજન મળ્યું. કચ્છના કલાધર રામસિંહ માલમની દેખરેખ નીચે ભૂજમાં ચિલ્પ અને સ્થાપત્યના નમૂનારૂપ આયના મહેલ તૈયાર કરાવ્યો તેમાં બેસીને મહારાજે સાહિત્યસર્જન કરેલું. આ મહેલની દીવાલ પરની ઉત્તમ પ્રકારની નકશીવાળી પત્થરની જાળીઓ ખાસ ધ્યાન ખેંચે છે (આ. પ૭). પૂર્ણ કુંભમાંથી
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૮૦]
| મુથલ કાલ
નીકળતી સૂર્યમુખીની ફૂલવેલની ભાત તથા કમાનમાં સુંદર કલાધર મયૂરના શિથી આ જાળીઓ સુશોભિત છે.
મુઘલ કાલમાં પથ્થરની જાળીઓ કરતાં લાકડાની જાળીઓનું કોતરકામ વધુ. બહોળા પ્રમાણમાં થયું તેના અનેક નમૂના આજે ઉપલબ્ધ છે. ઈ.સ. ૧૭૦૯ માં બંધાયેલ હળવદના રાજમહેલની દીવાલમાં જડેલી લાકડાની જાળીઓ મુઘલ કાલના. પ્રારંભના જાળીકામને સારો નમૂનો પૂરો પાડે છે. બારીક ભૌમિતિક આકૃતિઓ કેતરીને કલાત્મક રીતે એની રચના કરવામાં આવી છે.
પાટણના વાડી-પાર્શ્વનાથ મંદિરને લાકડાને મંડપ, જે હાલ મેટ્રૉલિટન યુઝિયમ ઓફ આર્ટ, ન્યૂમાં સચવાયેલે છે, તેની દીવાલે સુંદર અને કલાત્મક ભૌમિતિક આકૃતિઓવાળી જાળીઓની બનેલી છે. એની એક દીવાલમાં વચ્ચેના ભાગમાં દેવ-દેવીઓ તથા સુરસુંદરીઓનાં શિલ્પ, બારીક તિરણીવાળાં તરણ, બદલે, ગ્રાસ-પટ્ટી વગેરેથી સુશોભિત કલાત્મક ઝરૂખો આવેલું છે. સમગ્ર મંડપ આ કલાત્મક જાળીઓથી શોભી રહ્યો છે. આગળ જોયું છે તેમ આ મંડપનું નિર્માણ ઈસ. ૧૫૯૪ માં થયું છે (જુઓ આ. ૫૫).
પાટણમાં જુદા જુદા પ્રકારની ભાતવાળી લાકડાની જાળીઓથી યુક્ત એક મકાનની શ્રી બજેસે નેંધ લીધી છે. પુષ્પાંકિત આકૃતિઓ, ભૌમિતિક આકૃતિઓ, નરયુમે, પક્ષી–યુગલ વગેરે આકૃતિઓને આ મકાનની જાળીઓમાં કલાત્મક રીતે કંડારવામાં આવી છે. આ ઉપરાંત મકાનનું પ્રત્યેક સ્થાપત્ય-અંગ–દ્વારશાખ ઝરૂખો બારીઓ ગોખલા મદલો ટોડલા વગેરે શિલ્પ અને બારીક કતરણીથી ખીચોખીચ છે. એક ઈંચ પણ કોતરણ વગર બાકી રખાયો નથી. પાટણ એ. કાષ્ઠકલાનું કેંદ્ર હતું, જ્યાં તે સિદ્ધની ચરમસીમાએ પહોંચી હતી. જેને આ અદ્દભુત નમૂને છે.૩૭
૫મુસ્લિમ રૂપાંકન મુઘલ કાલ દરમ્યાન ઇસ્લામી સ્થાપત્યની જેમ ઈસ્લામી શિલ્પના ક્ષેત્રે પણ અવનતિ થયેલી જોવા મળે છે. અગાઉ મજિદે અને મકબરામાં ભૌમિતિક અને પુપાંકિત એમ બંને રૂપાંકને છૂટે હાથે ઉપયોગ થતો તેમજ તેઓનું અંકન કલાત્મક અને બળવાન થયેલું જોવા મળતું, પરંતુ મુઘલ કાલમાં રૂપાંકનનું પ્રમાણ ઘટી ગયેલું નજરે પડે છે. ઉપલબ્ધ રૂપાંકનમાં પુપાંકન ગૌણ બનેલાં ને ભૌમિતિક રૂપાંકન મુખ્ય બનેલાં જણાય છે. પુષ્યાંકનેમાં મુખ્યત્વે પદ્માકાર પ્રજાતા જોવા મળે છે. રૂપાંકનમાં એકંદરે અગાઉની શૈલીનું અનુકરણ થયું છે, પણ અગાઉને ભભકે વરતાતો નથી.
Page #508
--------------------------------------------------------------------------
________________
૧૪ મું]. શિહ૫કૃતિઓ
[૮૧ અમદાવાદની નવાબ સરદારખાનની મસ્જિદ અને નવાબ સુજાતખાનની મસ્જિદના મિનારાના છેક ઉપલી (ચોથા) મજલાની ટોચ પર ભવ્ય પઠ્ઠાકાર કરી એની મધ્યમાં નાના કદના ઘૂમટ મૂકયા છે તેથી મિનારાને દેખાવ સરસ લાગે છે. અલી ખાન કાઝીની મસ્જિદની દીવામાં કંડારેલા ગવાક્ષ મનોહર છે. એમાં વૃતાકારે ઉપર ચડતી વેલેમાં પ્રસવ પામતાં પુષ્પ અને પત્રથી સુંદર આકૃતિઓ રચાય છે; અલબત્ત, આ રૂપાંકન સલ્તનતકાલીન ગવાક્ષ (આ. પ૮). અને જાળીઓનાં રૂપાંકન જેવું કલાત્મક અને બળવાન નથી
શેખ વહુદ્દીનના દરગાહમાં બંને બાજુની દીવાલોમાં પ્રવેશવાના દરવાજાઓને ફરતી નાના નાના કદની ચોરસ અને લંબચોરસ જાળીઓ કરેલી છે. આ જાળીઓમાં મુખ્યત્વે વૈવિધ્યપૂર્ણ ભૌમિતિક રૂપાંકન નજરે પડે છે. બે મુખ્ય દરવાજા પર તરણ કંડારેલાં છે ને એ તેરણને બંને બાજુથી હંસ ધારણ કરી રહ્યા હોય એવો ઘાટ આપે છે. દીવાલની છેક ઉપરના ભાગમાં વૃત્તાકાર રૂપાંકનની એક આડી હાર કરેલી છે. એમાં મુખ્યત્વે વિવિધ તારાકાર કંડારેલા છે.
અમર વાદન તને એવ્સના રોજામાં કબરને ફરતી જાળીદાર ૫ડદીમાં પુષ્પાંકન વિશેષ જોવા મળે છે ૩૮
પાદટીપ ૧. ર. ના. મહેતા, વડનગરની શિલ્પ સમૃદ્ધિ, “આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક
ગ્રંથ", પૃ. ૧૩૭-૧૩૮ 2. M. R. Majmudar, Gujarat : Its cultural Heritage, p. 64 :3. Ibid , p. 68; H. Goetz, ‘The post Mediaval Sculptures of Gujarat',
Bulletin of the Baroda Museum & Picture Gallery” (BBMPG),
Vol, V, Pts. I-II, p. 40. 8. R. N. Mehta, "Gadadhar Temples at Shamalaji', Journal of
the M. S. University of Baroda, Vol. XV, pp. 91 ff. ૫. કા. ૬. સેમપુરા, “શ્રી દ્વારકાધીશનું મંદિર', “દ્વારકા સર્વસંગ્રહ”, પૃ. ૨૬ર ૬. ના કે. ભટ્ટી, “નારાયણ સરોવર', પૃ. ૧૧-૧૩; રામસિંહ રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિ | દર્શન, પૃ. ૫૬-૫૮ ૭. ક, ભા. દવે, ગુજરાતનું મૂતિવિધાન, પૃ. ૧૫૩ ૮. ડો. હરિલાલ ગૌદાની, “શામળાજીનું મંદિર, ગોરોલ”, “નૂતન ગુજરાત', તા. ૧૪-૯-૬૯ ૯, ડે. હરિલાલ ગૌદાની, “ કાશ્મીર મહાદેવ, વાડજની લક્ષ્મીનારાયણની પ્રતિમા”
“જનસત્તા', તા. ૩-૩-૭૪ ૧૦. છે. હરિલાલ ગૌદાની, જૈન મંદિર, સાબલી', “નૂતન ગુજરાત', તા. ૧-ર-૭૦
છે.-૬-૩૧
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૨]
.. મુe he
૧૧. ૬. કે. શાસ્ત્રી, ગુજરાતનાં તીર્થસ્થાને', પૃ. ૧૬–૭૦; અંગ છે. શાહ, જૈન તીર્થ | સર્વસંગ્રહ, ભાગ ૧, ખંડ ૧, ૫. ૧૦૬
12. Burgess, Temples of Šatrunjaya, p. 25 ૧૩-૧૪. અં. છે. શાહ, ઉપર્યુક્ત, ભા. ૧, નં. ૧, પૃ. ૧૧ ૧૫. ક. ભા. દવે, “અંબિકા, કેટેશ્વર અને કુંભારિયા, ૫. પ-૧૫ ૧૬. સારાભાઈ નવાબ, ભારતનાં જૈનતીર્થો અને તેમનું શિલ્પ-સ્થાપત્ય', પ્લેટ ૨૨, ચિત્ર ૧૨ ૧૭. Goetz, “Post-Medieval sculptures of Gujarat”, BBMPG, Vol. | V, pts 1-II, p. 40 1. Goetz, op. cit., p. 41 and Goetz, 'The Pretty Archaic Style in
Old Gujarat Sculpture', Journal of Gujarat Research Society,
Vol. VIII, pp. 113 ff. ૧૯. “Decorative Arts-Bulletin of National Museum, New Delhi,
No. 1, p. 15 20. BBMPG, Vol. V, pt. I-II, pp. 34 f.; M. R. Majmudar, Gujarat:
Its Art Heritage, p. 64; R. K. Trivedi, Wood Carving of Guja.
rat", (WCG) pp. 46-47 21. Goetz, "Gujarati Wood-Sculpture” (special issue); BBMPC,
Vol. VI. pts. I-II; M. R. Majumdar, op. cit., p. 65; WCC, p. 46 ૨૨. BBMEG, Vol. V, pt. -II, p. 34, ple 2 ૨૩. અં. પ્ર. શાહ, ઉપર્યુક્ત, ભા. ૧, નં. ૧, પૃ. ૧૦ ૨૪. BBMPG, Vol. v, pts III, p. 35, pl5 ૨૫-૨૬. WCG, p. 68, pls XXVII-XXVIII 20. Ibid., p. 69, pl. XII; Burgess & Cousens, Architectural Antiquities
of Northern Gujarat ( AANG), p. 52, pl. XXXVI ૨૮-૨૯. WCG, p. 70. pl. XLVI ૩૦. Ibid, p. 47 pl. LXXXVI 34. Ibid., pl. 72, pl. XLII 32. Ibid., p. 74, pl. CXVI ૩૩. મુનિ યશોવિજયજી, “પાટણના જન મંદિરમાં એક સુંદર કાષ્ઠપટ', “આચાર્ય | વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ, પૃ. ૧૭૪ ૩૪. ઉપરની માહિતી માટે જુઓ WCG ના કેઠક ૧ માં આપેલી જિલ્લાવાર માહિતી ૩૫. જયેન્દ્ર નાણાવટી તથા મધુસૂદન ઢાંકી, “ગુજરાતની જાલ-સમૃદ્ધિ”, કુમાર
પુ. ૪૦, પૃ. ૨૯૪ ૩૬. એજન, પૃ. ૨૯૬, ચિત્ર ૨૦
૩૭. ECG, p. 73, pl. CIV 3૮, bid, p. 44, 69, , pl. XII; Burgess & Cousens, AANG, p. 51,
pl, XXXVI
Page #510
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫
ચિત્રકલા
૧. લધુચિત્રો
ઈ.સ. ૧૫૭૩ ના અંત ભાગમાં મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત પ્રાંત પર પિતાની સંપૂર્ણ સત્તા જમાવી ત્યારે ચિત્રકલાના ક્ષેત્રમાં ગુજરાતમાં લઘુચિત્રકલા પ્રચારમાં હતી. આ કલા રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્રના જૈન જ્ઞાનભંડારની હસ્તપ્રતોમાં જળવાઈ રહી હતી. આ કલાના કેટલાક નમૂના જૈનેતર હસ્તપ્રતોમાં પણ જળવાઈ રહેલા જોવા મળે છે. હસ્તપ્રતની આ કલાને આપણે
જેન શૈલી અપભ્રંશ શૈલી “રાજસ્થાન શૈલી” કે “પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલી તરીકે ઓળખાવીએ છીએ. નેધપાત્ર હકીકત એ છે કે મુઘલ કાલમાં આ ચિત્રકલાએ ગુજરાતી શૈલી' તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ચિત્રોને મોટો સમૂહ ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રના જ્ઞાનભંડારોમાં કે ચિત્ર શાળાઓમાં તૈયાર કરવામાં આવ્યો હતો. અકબરના સમયમાં ગુજરાતના સંગીતકારો, ચિત્રકારે અને બીજા કલાકારે પિતાને અલગ તારવવા માટે (પિતાના નામની પાછળ) ગુજરાતી શબ્દ પ્રયોજતા હતા.અકબરની ચિત્રશાળામાં કેશવ ગુજરાતી, માધવ ગુજરાતી અને ભીમ ગુજરાતી પ્રસિદ્ધ ચિત્રકાર હતા.
આ સમયની મોટા ભાગની હસ્તપ્રતો કાગળની જોવા મળે છે. અગાઉ જે ચિત્રો તાડપત્રોની હસ્તપ્રતોમાં જોવા મળતાં હતાં તે હવે કાગળની હસ્તપ્રતોમાં વધારે વિકસિત સ્વરૂપે જોવા મળે છે. તાડપત્રનું સ્થાન કાગળે લીધાનો સમય આશરે ઈસવી સનની ૧૫ મી સદીને અંકાય છે. કાગળ પર અંકિત થયેલી શુદ્ધ ગુજરાતી ચિત્રકલા લગભગ બસો વર્ષ સુધી ટકી રહેલી જોવા મળે છે. ઈસવીસનની ૧૬ મી સદીથી મુઘલ અને રાજપૂત ચિત્રકલાને વિકાસ થતાં એ એમાં લુપ્ત થઈ ગયેલી જોવા મળે છે.
ગુજરાતી કલાકારને પિતાની ચિત્રકલાની અભિવ્યક્તિ માટે કાગળનું સાધન પ્રાપ્ત થવાથી ચિત્રકલાનું સ્વરૂપ પણ કેવું બદલાયું તેને ઇતિહાસ આ બસો વર્ષની ગુજરાતી ચિત્રકલા પૂરો પાડે છે. તાડપત્રમાં ચિત્રાલેખન માટે કલાકારોને
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૮૪]
મુઘલ કાલા
લંબાઈ કરતાં પહેળાઈમાં જ પોતાની કલાને અભિવ્યક્ત કરવાની ફરજ પડતી હતી. માત્ર ૦.૦૫ કે ૦.૦૮ મીટરની પહેળાઈમાં તેને પોતાના ચિત્રનું આયોજન કરવું પડતું હતું. પરિણામે તાડપત્રોની ચિત્રકલામાં એ મન મૂકીને પિતાના વિષયની વિગત ઉમેરી શકતો ન હતો! હવે આ ગાળામાં જ્યારે કાગળ સુલભ બન્યો ત્યારે એને મન મૂકીને પિતાની ચિત્રકૃતિઓમાં બારીક કલાત્મક વિગત ઉમેરવાની તક પ્રાપ્ત થઈ. કલાવિવેચકે કહે છે કે રસ અને ભાવની અભિવ્યક્તિની દૃષ્ટિએ ગુજરાતી ચિત્રકલાના ઉત્તમ નમૂના કાગળની હસ્તપ્રતોમાં જોવા મળે છે. સાહિત્ય અને કલાને કેવો મધુર સંબંધ છે તેનાં દૃષ્ટાંત આ ગુજરાતી ચિત્રકલાની હસ્તપ્રતો પૂરાં પાડે છે. પશ્ચિમના વિવેચનમાં કવિતા અને ચિત્રકલા (Poetry and Painting) વિશે ઘણી ચર્ચાઓ ૧૯મી સદીની શરૂઆતમાં કરવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં તે કવિતા અને ચિત્રકલા છેક ૧૧ મી સદીથી કેવી ઓતપ્રોત થઈ હતી તેને રસિક ઇતિહાસ આ ચિત્રકલામાં જોવા મળે છે. કવિએ જે શબ્દચિત્ર કાવ્યમાં આલેખ્યું છે તેને ચિત્રકારે રંગ અને રેખાની મદદ વડે ભારોભાર અભિવ્યક્ત કર્યું છે. ગુજરાતના કલાકારની આ અદ્દભુત સિદ્ધિ ગણાવી શકાય.
મુઘલ કાલના ગુજરાતની આ કલા મુખ્યત્વે ધાર્મિક ગણાવી શકાય. આમ છતાં એના લૌકિક નમૂનાઓ પણ ઓછા નથી. આ વિષયમાં હજુ વધુ સંશોધનને અવકાશ છે. આ સમયમાં ગુજરાતના લોકજીવન ઉપર મુખ્યત્વે ત્રણ સંપ્રદાયની અસર જોવા મળે છેઃ (૧) જૈન, (૨) વૈષ્ણવ, (૩) શૈવ-શાક્ત. લૌકિક નમૂનાઓ શૃંગારી સાહિત્યકૃતિઓ અને લોકકથાઓની કૃતિઓમાં મળે છે. જૈન થિીની ચિત્રકલા
ગુજરાતના જૈન શ્રેષ્ઠીઓ અને મુનિઓને મુઘલ સમ્રાટ સાથે આર્થિક, રાજકીય અને ધાર્મિક સુમેળ હેવાથી સલતનત કાલની સરખામણીમાં મુઘલ કાલમાં સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થયો. આ કાલમાં કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સંગ્રહણીસૂત્ર અને કાલિકાચાર્ય–કથા જેવા ગ્રંથની, કાગળ સુલભ થતાં, અનેક પ્રત લહિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવી. વળી આવી પ્રત પૈકી કેટલીકને ચિત્રોથી અલંકૃત કરવામાં આવી. હાંસિયાના આલેખનમાં જે ફૂલવેલ અને ભૌમિતિક ભાતે જોવા મળે છે તેમાં મુઘલ કલાની અસર સ્પષ્ટ દેખાય છે. આ સમયમાં જૈન કવિઓએ જે “રાસ' રચ્યા તેમાં પણ ચિત્રનું કલાત્મક આલેખન છે. આવા રાસોમાં “ચંડરાસ, “આદ્રકુમારરાસ “નલદવદની
Page #512
--------------------------------------------------------------------------
________________
૧૫ મું]
ચિત્રકલા
(૪૮૫
રાસ” શ્રેણિક રાસ “શ્રીપાલ રાસ' વગેરે મુખ્ય છે. આ ઉપરાંત “ઉપદેશમાલા” વિચાર સત્તરી જેવા ગ્રંથેની કાગળની પોથીઓ પણ ચિત્રિત થયેલી જોવા મળે છે.
મુઘલ કાલની પ્રાચીનમાં પ્રાચીન સમયાંકિત ચિત્રિત હસ્તપ્રત “સંગ્રહણીસૂત્ર'ની છે, જેની નકલ માતર(જિ. ખેડા)માં ઈ.સ. ૧૫૮૩માં કરવામાં આવી હતી. આ પિોથીનાં ચિત્રોમાં મુઘલ અસર બહુ સ્પષ્ટ દેખાય છે, ખાસ કરીને પાત્રોની વેશભૂષા, પશુ–પંખી અને વૃક્ષોનાં આલેખનમાં. વર્ણ અને પાત્રના આલેખનમાં કલાકારે પ્રાચીન પરંપરા જાળવી છે. ચિત્રમાં નૃત્યકારો અને સંગીતકારોની ગોઠવણીમાં પણ કલાકારે એમ જ કર્યું છે. આ પોથીના એક પાના ઉપર ચિત્રકારનું નામ “ચિતારા ગેવિંદ' લખેલું છે. આ સત્રની એક બીજી ચિત્રિત પોથી ખંભાતમાંથી મળી છે. ૩
આ કાલની કલ્પસૂત્રની અનેક પ્રતો ગુજરાતના જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલી છે, જેમાંની કેટલીક સમયનિદેશવાળી છે તો કેટલીક એ વિનાની છે. કહપસૂત્રની ચિત્રકામવાળી કાગળની સૌથી જૂની ઉપલબ્ધ પોથી રાવ બહાદુર ડો. હીરાનંદ શાસ્ત્રીના સંગ્રહાલયમાં છે. કપસૂત્રની કાગળની પિથીવાળાં ચિત્રો ૧૫ મા સૈકાથી જૂનાં ગણાતાં નથી.
કરછના અંજાર ગામેથી ઉત્તરાધ્યયનસૂત્રની એક ચિત્રિત પિોથી મળી છે. ચિત્રોની શૈલી પરથી તેનો સમય આશરે ઈ.સ. ૧૫૮થી ૧૬૦૦નો મનાય છે."
અમદાવાદના દેવશીના પાડાના ભંડારમાંથી મુનિશ્રી પુણ્યવિજયજીએ ઉપદેશમાલાની સચિત્ર પાથી શોધી છે. આ પોથી વિ.સં. ૧૭૬૫ (ઈ.સ. ૧૭૦૮)ની હેવાનું મનાય છે. “આઈકુમાર રાસની ચિત્રિત પિથી મુનિશ્રી પુણ્યવિજયજીના સ ગ્રહમાં છે. આ કૃતિને રચનાર કોણ હશે તેની વિગતો મળતી નથી. આ પથી ૧૭ મી સદીના ઉત્તરાર્ધ ભાગમાં લખાઈ હોય તેમ મનાય છે. “ચંડરાસ” અથવા “ચંડરાજ રાસની ઘણી ચિત્રિત પિોથીઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં જે ચિત્રિત પોથી છે તેને સમય વિ.સં. ૧૭૧૨ એટલે કે ઈ.સ. ૧૬૫૫ છે. આ પોથી વ્યાઘ્રસેનપુરમાં તૈયાર કરવામાં આવી હતી આ વ્યાધ્રુસેનપુર તે ખેડા જિલ્લામાં આણંદ અને નડિયાદની વચ્ચે આવેલું વઘાસી કે વડેદરા નજીક આવેલું વાઘેડિયા છે. આ રાસની એક ચિત્રિત પોથી સુરતમાંથી મળી છે જેને શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં સંગૃહીત કરવામાં આવી છે. આ પોથીને સમય વિ.સં. ૧૭૧૬ એટલે કે ઈ. સ. ૧૬ ૫૯ છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૮]
મુઘલ કાલ
' ખેડા જિલ્લાના માતર ગામેથી વિચારસરી’ની એક ચિત્રિત પથી પ્રાપ્ત થઈ છે જેને સમય વિ.સં. ૧૬૩૯ (ઈ.સ. ૧૫૮૩) છે. આ પોથીમાં કુલ ૧૨ ચિત્ર છે. આ પોથી અમદાવાદના શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાભવનમાં સંગૃહીત કરવામાં આવી છે.
અમદાવાદના દેવશાના પાડાના ભંડારમાંથી હરબલચોપાઈની આ સમયની એક ચિત્રિત પોથી મળી છે. એનો સમય વિ.સં. ૧૭૪૪ (ઈ.સ. ૧૬૮૭) છે.•
આ થિીઓ ઉપરાંત બાદશાહ જહાંગીરનાં ફરમાનેનાં બે સુંદર ચિત્ર પ્રાપ્ત થયાં છે. જહાંગીરના દરબારી ચિત્રકારો પૈકી કલાકાર શાલિવાહને જૈન શાસનને લગતાં બે ચિત્ર આલેખ્યાં છે. આ પૈકીના એક ચિત્રમાં જૈનાચાર્ય શ્રીવિજયસેનસૂરિ ઉપર આગ્રાના જૈન સંઘે સંવત ૧૬૬૭ કાર્તિક સુદ બીજ ને સોમવારના રોજ મોકલાયેલા વિજ્ઞપ્તિપત્રમાં ઉપાધ્યાય શ્રી વિવેકહર્ષગણિએ સંવત ૧૬૬૬ ના વર્ષમાં આગ્રામાં ચાતુર્માસ કર્યો ત્યારે, રાજા રામદાસ વગેરે દ્વારા શહેનશાહ જહાંગીરની મુલાકાત લીધી અને પોતાની વિદ્વત્તાની પ્રતિભાથી બાદશાહને પ્રભાવિત કરીને એ વર્ષમાં એની પાસેથી પર્યુષણ પર્વ ના તહેવારોના દિવસોમાં પિતાના રાજ્યમાં જીવહિંસા ન થાય એ બાબતનું જે ફરમાન કઢાવેલું તેનું આલેખન કરવામાં આવ્યું છે. ઉપાધ્યાય વિવેકહર્ષગણિના આ ઉત્તમ કાર્યથી આગ્રાના જૈન સંઘને ઘણો આનંદ થયો અને એ આનંદ પ્રગટ કરવા તેઓએ પિતાના ગ૭ના ગચ્છપતિ આચાર્ય કે જેઓ એ વખતે દેવપાટણ એટલે કે આજના પ્રભાસપાટણમાં ચાતુર્માસ માટે રહ્યા હતા, તેઓને સાંવત્સરિક ક્ષમાપનાના પત્ર નિમિત્તે આપવા આ પ્રસંગનું ચિત્ર શાલિવાહન પાસે તૈયાર કરાવ્યું. સદરહુ ચિત્રપટમાં ઉપાધ્યાય વિવેકહર્ષગણિ રાજા રામદાસની સાથે શહેનશાહ જહાંગીર પાસે ફરમાન મેળવવા માટે કઈ રીતે જાય છે તેનું તાદશ આલેખન કરવામાં આવ્યું છે. ફરમાન પ્રાપ્ત કર્યા પછી એમના બે શિષ્ય રાજ્યના સેવકોને સાથે લઈ આગ્રા શહેરમાં તે બાબતનો પડે વગાડે છેએ પ્રસંગનું સુંદર આલેખન ચિત્રકારે કર્યું છે (આ. ૫૯).
આ પ્રસંગને આલેખતું બીજું ચિત્ર આચાર્ય વિજયસેનસૂરિનું છે. એમની આસપાસ જિજ્ઞાસુ શ્રાવકે બેઠેલા છે. ઉપાધ્યાય વિજયહર્ષ બાદશાહી ફરમાન. પિતાના આચાર્યને બતાવી રહ્યા છે. એમની પાછળ ઉદયહર્ષસૂરિ પણ દેખાય છે અને એમની પાછળ મુઘલ દરબારને કોઈ અધિકારી દેખાય છે. આ ચિત્રમાં શ્વેતાંબર જૈન સાધુઓની વેશભૂષા નોંધપાત્ર છે. એમની પાસેનાં ઉપકરણ ધ્યાન ખેંચે એવાં છે. આચાર્યશ્રી વિજયસેનસૂરિ પિથી સાથે સ્વાધ્યાય કરી રહેલા
Page #514
--------------------------------------------------------------------------
________________
૧૫ મુ’]
ચિત્રકલા
[૪૮૭
દેખાય છે. મુઘલ અધિકારીની પાધડી અને પાયજામા તે સમયની મુધલ દરબારી વેશભૂષાનો ખ્યાલ આપે છે. આચાર્યંતે જૈન મુનિની સાથે ઉપાશ્રયમાં મળવા માટે મુઘલ અધિકારીએ પગમાં પગરખાં રાખ્યાં નથી એ વાત ધ્યાન ખેંચે એવી છે (આ. ૬૦).
આ ચિત્રામાં આલેખાયેલાં પાત્રોનું નિરૂપણુ સ્પષ્ટ અને આખે છે. વળી નોંધપાત્ર હકીકત એ છે કે દરેક પાત્રની ઉપર એનું નામ કાળી શાહીથી લખેલુ છે. આ કારણથી આ ચિત્રની ઐતિહાસિક અગત્ય ઘણી વધી જાય છે. બાદશાહી ચિત્રકાર શાલિવાહન પાતે જ આ ચિત્રની ભાવાભિવ્યક્તિ બાબતમાં માંધ્યુ છે કે *ઉસ્તાદ શાલિવાહન બાદશાહી ચિત્રકાર છે. એણે એ સમયે જોયા એવા જ આમાં ભાવ રાખ્યા છે,’૧૧
(
શ્રી જિનસિંહસૂરિના શિષ્ય મતિસારે રચાયેલ ધન્ના સાલિભદ્રરાસ 'નાં ચિત્ર પણ જહાંગીરના દરબારી ચિત્રકાર શાલિવાહને આલેખ્યાં છે. આ રાસ લકત્તાના જમીનદાર બાબુ બહાદુરસિંહજી સિંઘીના સંગ્રહમાં છે. આ રાસની હસ્તલિખિત પ્રત શ્રી જિનવિજયજી દ્વારા શ્રી સારાભાઈ નવાબને જોવા મળેલી. આ પ્રતનું લખાણ દેવનાગરી લિપિમાં જૂની ગુજરાતી ભાષામાં છે. એમાં કુલ ૨૬ પૃષ્ઠ અને ૩૯ સુંદર રંગીન ચિત્રા છે. આ પ્રતની પ્રશસ્તિમાં એના જ રચયિતા લેખક અને ચિત્રકારની વિગતે આપવામાં આવી છે જે ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની છે. આ રાસનાં ૩૯ ચિત્રા પૈકીનાં ચાર ચિત્ર પ્રસિદ્ધ થયાં છે. ૧૨
આ સમયમાં મહાકવિ કાલિદાસનાં મેશ્વદૂત અને કુમારસંભવ જેવી જૈનેતર રચનાઓમાં પણ ચિત્ર આલેખવામાં આવતાં હતાં. આ રચનાઓની હસ્તપ્રતમાં એની નકલ કરનારનું નામ, એના ગુરુનુ નામ, ગચ્છનું તેમજ સ્થળનું નામ વગેરે વિગતે આપેલી ડાય છે. ‘ મેધદૂત ’ની નકલ પ ંડિત ઉદયષે વિ.સં. ૧૭ર૬(ઈ.સ. ૧૬૭૦)ની સાલમાં આસણીકેાટ્ટ(દેવીકેટ, રાજસ્થાન)માં કરી હતી. આ ચિત્રિત ૯ હસ્તપ્રત અમદાવાદના લા. દ. ભારતીય સ ંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંગૃહીત છે. ૧૩
આ જ સમયમાં ચિત્રિત અને નકલ કરાયેલી કુમારસંભવ ’ની હસ્તપ્રત પણ આ સંસ્થામાં સંગૃહીત કરવામાં આવી છે. એની સ્થાપના વિ. સં. ૧૭૦૧(ઈ.સ. ૧૬૪૪)માં શ્રી લાભકતિ ગણિના શિષ્ય પંડિત હંસામે નૌતનપુર (જામનગર) માં કરી હતી,૧
"
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૮૮] મુઘલ કાલે
[5. અમદાવાદમાં દેશના પાડાના ભંડારમાં સંગૃહીત થયેલી હરિબલ ચૌપાઈની પોથીમાં પણ આ સમયનાં ચિત્ર છે. આ ચૌપાઈની રચના આચાર્ય હીરવિજયસૂરિના શિષ્ય પંડિતવર્ય સિંહવ્યાસના શિષ્ય જિનવિજયે વિ.સં. ૧૭૪૪ (ઈ.સ. ૧૬ ૮૭)માં કરી છે, જેમાં માછીમાર હરિબલ અને જૈન મુનિ ધીવરની કથા આલેખવામાં આવી છે. ૫
૧૬ મા સૈકાની ગુજરાતી શૈલીનાં ચિત્રોવાળી “રાજકીય સૂત્ર'ની એક પ્રત મુનિશ્રી પુણ્યવિજયના સંગ્રહમાં છે. આ પ્રતમાં એને કાઈ સમયનિર્દેશ આદિ કે અંત ભાગમાં મળતો નથી. આમ છતાં લિપિ અને અક્ષરાના ભરડ તેમજ ભાષાની લઢણ ઉપરથી એનો સમય છે. ઉમાકાન્ત શાહ ઈ.સ. ૧૬૦૦ કે એ અગાઉનો મૂકે છે. આ પ્રતમાં આલેખાયેલી સાધુની આકૃતિઓ માતરમાંથી પ્રાપ્ત થયેલી સંગ્રહણીસત્રની આકૃતિઓ અને વડોદરા સંગ્રહાલયની ઉત્તરાધ્યયનસૂત્રની આકૃતિઓ સાથે ખૂબ જ મળતી આવે છે. ૭
ચણવ પથીના ચિત્રકલા
ગુજરાતમાંથી ગીતગોવિંદ, બાલગોપાલ સ્તુતિ અને ભાગવત દશમસ્કંધની ચિત્રિત થિીઓ પ્રાપ્ત થઈ ન હતી ત્યાં સુધી એમ મનાતું હતું કે પશ્ચિમ ભારતની લધુ ચિત્રકલા માત્ર જૈનધર્માવલંબી છે. ઈ.સ. ૧૯૨૯માં બાલગોપાલ સ્તુતિની ચિત્રિત થી મળી આવી અને કલાવિવેચકોને આ ખ્યાલ બદલવો પડ્યો. આ પથીની હસ્તપ્રત હાલમાં બેટન સંગ્રહાલયમાં છે, જેમાં ૪૦ ચિત્ર છે. પ્રો. ડબલ્યુ. બર્મન બ્રાઉન આ પિથીનો સમય ઈસવી સનના પંદરમા સૈકાને મુખ્ય ભાગ ગણે છે.૧૮ આ પોથીની બીજી એક પ્રત વડેદરાના સંગ્રહાલયમાં છે, જેનાં ચિત્ર બેસ્ટનમાં સચવાયેલી હસ્તપ્રત સાથે સામ્ય ધરાવે છે. ૧૯ સને ૧૯૩૨ માં આ પોથીની બે પ્રત અમદાવાદમાં શુક્રવારની ગુજરીમાંથી ડે. ભોગીલાલ સાંડેસરાને પ્રાપ્ત થઈ અને એનાં ચિત્રોની વિગતો ડે. મંજુલાલ ર. મજમુદારે સને ૧૯૩૩માં વડોદરામાં ભરાયેલી સાતમી અખિલ ભારતીય પ્રાચવિદ્યા પરિષદ (All-India Oriental Conference) સમક્ષ પિતાના શોધનિબંધમાં પ્રસિદ્ધ કરી.૨૦ ડૉ. મંજુલાલ મજમુદારે આ પિથીની એક બીજી પ્રત ખેડા જિલ્લાના પેટલાદ ગામેથી રાજરત્ન નારાયણભાઈ સંસ્કૃત પાઠશાળામાંથી પ્રાપ્ત કરી છે. આ પોથીમાં કુલ ૨૯ ચિત્ર છે, જેને સમય ૧૭ મા સૈકાને પૂર્વાધ મનાય છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
૧૫ મું].
ચિત્રકલા
[૪૮૯
કાંકરોલીના વ્રજભૂષણલાલજીના સંગ્રહમાં “ભાગવત દશમસ્કંધ'ની એક ચિત્રિત પરથી છે, જેના છેલ્લા પાને ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા આલેખ્યા છે. વર્ણ આયોજન, અલંકાર તેમ જ કેશરચનાની દષ્ટિએ આ ચિત્રમાં જૂની પશ્ચિમ ભારતની ચિત્રશૈલીની પરંપરા જળવાયેલી જોવા મળે છે. આ પોથીને સમય આશરે ૧૬ મા સૈકાને મધ્યભાગ કે એ પછીને મનાય છે. ૨૧
દશમરકંધની શ્રીધરની ગુજરાતીમાં ભાવાર્થ–ટીકાવાળી એક ચિત્રિત પોથી જોધપુરમાંથી મળી છે, જેમાં દરેક ચિત્રની વિગતે વર્ણવવામાં આવી છે. આ પોથીને સમય ઈ.સ. ૧૬૧૦ છે. પિથીનાં ચિત્ર ચિત્રકાર નારદપુત્ર ગેવિંદે આલેખ્યાં છે, જેનો ઉલ્લેખ તેના છેલ્લા પાને કરવામાં આવ્યો છે. ૨૨ ડે. મંજુલાલ મજમુદારે આ પોથીનાં ચિત્રોને સૌ પ્રથમ પ્રસિદ્ધિ આપી છે. આ શૈલીના ચિત્રનું ‘ભાગવત’નું એક પાનું પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરાના સંગ્રહમાં છે, જે ઈ.સ. ૧૬૧૦ માં ચિતરાયેલી પ્રતિમા પાના તરીકે ખરીદવામાં આવ્યું છે. આ પાનનું ચિત્ર છે. ઉમાકાન્ત શાહે “રવાધ્યાયના મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ કર્યું છે. ૨૪
મુઘલ કાલમાં ગુજરાતના સમાજજીવન પર કવિ જયદેવના " ગીતગોવિંદ નાં ભક્તિ અને શૃંગારી કાવ્યોની ઘણી અસર હતી, જેનો પુરાવો ગુજરાતમાંથી પ્રાપ્ત થતી ગીત-ગોવિંદની ચિત્રિત પોથીઓ છે. આ કાવ્યની સૌથી જૂનામાં જૂની ઉપલબ્ધ પિથી પાવાગઢના પૂજારી પંડિત બાલાશંકર ભટ્ટજી અગ્નિહોત્રી પાસે છે. આ પોથીમાં કુલ સાત ચિત્ર છે, જેને સમય ડે. મંજુલાલ મજમુદાર ૨૫ પંદરમા સૈકાને મધ્ય ભાગ ગણાવે છે જ્યારે શ્રી. નાનાલાલ મહેતા તેને ૫ દરમા સૈકાના ઉત્તરાર્ધમાં મૂકે છે.
કવિ જયદેવના ગીત-ગવિંદની કથાવસ્તુ પર આધારિત દૂતિકા-આગમનનું એક ચિત્ર શ્રી નાનાલાલ મહેતાના સંગ્રહમાં છે. આ ચિત્રને સમય આશરે ઈ.સ. ૧૫૯-૧૬૦૦ નો મનાય છે. ૨૭ | ગીત-ગોવિંદની એક દશાવતાર-ચિત્રિત પિથી પાટણમાંથી છે. કાંતિલાલ - બ. વ્યાસને પ્રાપ્ત થઈ છે. આ પિોથી ભાષાસ્વરૂપ ઉપરથી ૧૭ મા સૈકાની હોવાનું તેઓ માને છે. ૨૮ આ પ્રત એ એક સ્વતંત્ર ચિત્રપોથી (Album) હેય તેમ જણાય છે. એનાં ચિત્રોમાં રંગ અને રેખાનું અજબ માધુર્ય પ્રગટ થતું જણાય છે. ચિત્રમાં કલાકારે પાત્રોનું સંજન આયોજનપૂર્વક કરેલું છે. એમાં વર્ણોનું
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૦].
મુઘલ કાલ
'[, આલેખન પણ અત્યંત સમજપૂર્વક થયેલું જોવા મળે છે. ચિત્રોનું પ્રકૃતિ-નિરૂપણ. વાસ્તવિક અને મનોહર છે. વૃક્ષના આલેખનમાં મુઘલ શૈલીની અસર સ્પષ્ટ જોવા મળે છે. વસ્ત્રાભૂષણ અને પાત્રોનાં અંગ-ઉપાંગેના આલેખનમાં રાજસ્થાની શૈલીના અંશે પણ સચવાયેલા જોવા મળે છે. આ પિથીનું વરાહ-અવતારનું ચિત્ર અહીં આપેલું છે (આ. ૬૧) આ ચિત્રમાં બંને બાજુએ કેળ અને આમ્રવૃક્ષનું આલેખન કરવામાં આવ્યું છે. ચિત્રની વચમાં ભગવાન વિષ્ણુ વરાહ-- અવતાર સ્વરૂપે નજરે પડે છે. ભગવાનના ચાર હાથમાં શંખ, ગદા, ચક્ર અને પદ્મ જોવા મળે છે. એમણે માથા ઉપર પંખા આકારનો સોનેરી મુકુટ ધારણ કર્યો છે. ગળામાં મોતીની માળા પહેરેલી છે. એમના ચારેય હાથમાં કડાં અને પગમાં તેડા પહેર્યા છે. એમનું ધડ મનુષ્યનું અને માથું વરાહનું છે, એમણે અણુદાર દંતશૂળ ઉપર એક ગેળ પાત્ર ધારણ કરેલું દેખાય છે જેમાં એક સ્ત્રી બેઠેલી છે જે પૃથ્વી છે. પૌરાણિક કથા અનુસાર હિરણ્યાક્ષ રેયના ત્રાસમાંથી પૃથ્વીને ઉગારવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો હતો. આ પૌરાણિક પ્રસંગને ગુજરાતના કલાકારે આ પિથીમાં ભાવપૂર્વક આલેખ્યો છે. ભગવાન વરાહનું આલેખન કલાકારે ગતિમય કર્યું છે. એમના પગ નીચે વધ કરાયેલ દય હિરણ્યાક્ષ બતાવ્યો છે, જેનું મેં શિંગડાવાળા પશુનું અને ધડ મનુષ્યનું છે. વરાહ ભગવાનની આસપાસ બે ચારધારી સેવકે છે. એમનાં વસ્ત્રાભૂષણના, આલેખનમાં રાજસ્થાની ચિત્રશૈલીની છાયા સ્પષ્ટ દેખાય છે. એમની માથાની પાઘડીઓ વિશેષ નેંધપાત્ર છે. ચિત્રની જમણી બાજુએ નદીને વહેતો પ્રવાહ. ગતિમય રેખાઓ દ્વારા બનાવાયો છે. નદીના પાણીમાં ખીલેલાં કમળ સ્પષ્ટ જોઈ શકાય છે. ચિત્રની ઉપરના ભાગમાં સફેદ રંગની પટ્ટી દ્વારા કલાકારે આકાશનું આલેખન કર્યું છે. આ ચિત્રનું સમગ્ર આયોજન અત્યંત ભાવવાહી અને કલાત્મક છે. પૌરાણિક કથા પ્રસંગને કલાકારે રંગ અને રેખાના મૃદુ આલેખન દ્વારા વાસ્તવિક બનાવવા સફળ પ્રયત્ન કર્યો છે. આ કાલમાં ચિત્રિત. થયેલી વૌષ્ણવ થિીઓના ચિત્રો પૈકી આ ચિત્ર ગુજરાતી કલાને ઉત્તમ નમૂને પૂરો પાડે છે તેમ નિશંક કહી શકાય
વૈષ્ણવ સંપ્રદાયની ચિત્રિત પોથીઓ ઉપરથી ગુજરાતના સમાજ જીવનમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારને કે મહિમા હશે તેને ખ્યાલ આવે છે. બાલ ગોપાલ સ્વરૂપે કૃષ્ણનું ચરિત લેકેમાં ઘણું લોકપ્રિય બન્યું હશે તેમ કહી શકાય.
Page #518
--------------------------------------------------------------------------
________________
૧૫મુ .
ચિત્રકલા
૪િ
શાક્ત પોથીની ચિત્રકલા
મધ્યકાલીન ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ નામાંકિત હતી ઃ (૧) આરાસુરનાં અંબાજી, (૨) પાવાગઢનાં મહાકાલી અને (૩) ઉત્તર ગુજરાતનાં બહુચરાજી.. શક્તિનો મહિમા વર્ણવતી દેવી–મહામ્ય અથવા દુર્ગા સપ્તશતીની કાગળ પર ચીતરેલી પોથીઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ છે જે એ સમયના ગુજરાતમાં શક્તિ-પૂજાને મહિમા કે હતો એને ખ્યાલ આપે છે. ગુજરાતમાંથી એ દેવી માહામ્યની જૂનામાં જૂની ઉપલબ્ધ પિથી વડેદરાની આર્ટ ગેલેરીના સંગ્રહમાં છે, જેમાં બાર ચિત્ર આલેખેલાં છે. આ પોથીને સમય ઈસવી સનના ૧૫ મે. સૈકે છે.૨૯ આ માહાભ્યની ૧૭મા સૈકાની ત્રણ પ્રત પાલનપુરના નવાબ સાહેબના સંગ્રહમાં છે.૩૦ ૧૭મા સૈકાની દેવી માહાસ્યની ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલી ચિત્રિત પિથી ભારત કલા ભવન, બનારસના સંગ્રહાલયમાં છે. આ પોથીનાં ચિવ ગુજરાતમાં આ યાનગરમાં ચીતરવામાં આવ્યાં હતાં. આ સ્થળ વિશે હજુ સુધી કોઈ નિર્ણય થઈ શક્યો નથી. દક્ષિણ ગુજરાતમાં સૂર્યપુર(સુરત)માંથી દેવી–માહામ્યની ૫૦ ચિત્રોવાળી એક પ્રત પ્રાપ્ત થઈ છે. આ પ્રત વિ.સં. ૧૭૭૬(ઈ.સ. ૧૭૨૦ )ના સમયની છે. એનાં ચિત્રોમાં ગુજરાતી શૈલીની પરંપરા જળવાયેલી જોવા મળે છે. આ પ્રત હાલમાં મુંબઈના પ્રિન્સ ઓફ વેસ. મ્યુઝિયમમાં સંગૃહીત થયેલી છે. આ માહામ્યની બે પ્રતો અમદાવાદના શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં છે જેમાં કઈ સમયનિર્દેશ આપેલ નથી. ગુજરાત-સૌરાષ્ટ્રના ઘણા બ્રાહ્મણ પંડિતો પાસે. પણ આવા માહાસ્યની ચિત્રિત પોથીઓ છે જે એની લેકપ્રિયતાનો પુરાવો છે. આ ઉપરથી એમ કહી શકાય કે ગુજરાતના સમાજજીવનમાં શક્તિ અને તેનાં વિવિધ સ્વરૂપોને ઘણે મહિમા હશે. ખાસ કરીને નવરાત્રના દિવસોમાં એનું ભાવને ધણું થતું હશે.
મુઘલ સમયમાં પ્રાપ્ત થતી આ બધી ચિત્રિત પોથીઓ ઉપરથી આપણે કહી શકીએ કે પાટણ અમદાવાદ માતર ખંભાત સુરત વ્યાઘસેનપુર વડનગર ચાંપાનેર ગંધાર(ભરૂચ પાસે)નું બંદર ઈડર વઢવાણ જામનગર અ જાર ભૂજ વગેરે અગત્યનાં કલાકેંદ્ર હશે.
૨. ભિનિથિ. મુઘલકાલમાં ગુજરાતનાં જૈન અને હિંદુ મંદિરોમાં તેમજ રાજવીઓના રાજમહેલોમાં ભિતિચિત્રોનું આલેખન થયેલું જોવા મળે છે. આ ઉપરાંત
Page #519
--------------------------------------------------------------------------
________________
પા૨]
મુઘલ કાલ
| ઇ.
શ્રેષ્ઠીઓની હવેલીઓમાં પણ કાષ્ઠકામ ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે છે. આ સમયમાં પ્રાકૃતિક અને ભૌમિતિક આલેખન મંદિરની બારશાખ, પોથીઓના ઢાંકણ માટે વપરાતી લાકડાની પાટીઓ અને બાળકોને રમવાનાં રમકડાઓ ઉપર થયેલાં જોવા મળે છે. અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનું એક ચિત્ર ઝવેરીવાડના સાગરગચ્છના ઉપાશ્રયમાં થાંભલા આલેખેલું છે. એમાં તેઓ એમના આચાર્ય ગુરુ રાજસાગરસૂરિ સમક્ષ ધર્મલાભ પ્રાપ્ત કરતા દેખાય છે.
જામનગરના દરબારગઢમાંથી આ સમયમાં કેટલાંક યુદ્ધ દશ્યનાં ભિત્તિચિત્ર મળી આવ્યાં છે. ઈ.સ. ૧૫૯૧માં ધ્રોળ નજીક ભૂચર ચોરીમાં જામ સત્રસાલ અને મુઘલ સુબેદાર અઝીઝ કાકા વચ્ચે જે ભીષણ યુદ્ધ ખેલાયેલું તે પ્રસંગનું એક ચિત્ર છે. ચિત્રમાં બંને પક્ષે ઉપયોગમાં લેવાતી તોપો અને શસ્ત્રોનું આબેહૂબ આલેખન જોવા મળે છે. સૈનિકોને પહેરવેશ હિંદુ અને મુસ્લિમ સેના વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા બતાવે છે.
આ દરબારગઢમાં એક બીજું ચિત્ર જામ સતાજીએ સેના સાથે ઈ.સ. ૧૫૯૧માં અમદાવાદ તરફ કૂચ કરી એ પ્રસંગનું છે. સદરહુ ચિત્રમાં લશ્કરી ઘોડેસ્વારો ગતિમાં દેડતા બતાવાયા છે. સૈનિકોના હાથમાં ઉધાડી તલવાર સ્પષ્ટ દેખાય છે, -જે ચિત્રના વીર રસમાં વધારો કરે છે. સૈનિકોની પાઘડીઓ અને વેશભૂષા ધ્યાન ખેંચે એવી છે? - સૌરાષ્ટ્રમાં દામનગર પાસે આવેલા પાંડરશીંગાના શિવાલયમાંથી અઢારમા સૈકાનાં ભિત્તિચિત્ર પ્રાપ્ત થયાં છે. આ ચિત્રની વિગતે સૌપ્રથમ શ્રી રવિશંકર રાવલે પ્રસિદ્ધ કરી છે.૩૩ આ ચિત્રના પ્રસંગે રામાયણ અને ભાગવતમાંથી લીધેલા છે. ચિત્રોમાં પાત્રોના આલેખનમાં ગુજરાતી શૈલીની લઢણ જોવા મળે છે. કલાકારે એક ચિત્રમાં વિભીષણને માંગરોળી પાઘડી પહેરાવી છે. એક ચિત્રમાં અપ્સરાઓનું આલેખન લેક-માન્યતા પ્રમાણે પાંખેવાળું કરેલું જોવા મળે છે. દેવોની વેશભૂષા પણ સ્પષ્ટ સૌરાષ્ટ્રી જોવા મળે છે.
પાદટીપ
૧. આ અંગે શ્રી નાનાલાલ ચ. મહેતાએ એમના “A New Document of
Gujarati Painting- A version of Gita-Govinda' નામના લેખની પાદટીપમાં નોંધ કરી છે, જુઓ Journal of the Gujarat Research Society,
Page #520
--------------------------------------------------------------------------
________________
૧૫ મુ]
ચિત્રકલા
(JGR) Vol.VII, 139 ft. ડો. મંજુલાલ ર. મજમુદાર કહે છે, “કલાઓના નમૂનાને કોઈ પણ કામ કે ધર્મના નામથી ઓળખવાને બદલે તેના ભૌગોલિક સ્થાન ઉપરથી ઓળખાવવી એ વધારે વાજબી છે; તેથી પશ્ચિમ હિંદની આ કલાને ગુજરાતી કલાના નામથી ઓળખવામાં બાધ નથી.'—જુઓ ગુજરાતી ચિત્રકલા, “શ્રી ફાર્બસ
ગુજરાતી સભા માસિક”, પુ. ૮, પૃ. ૧૫૮-૧૭૧. 2-3 Moti Chandra & U. P. Shah, New Document of Jain Painting,
p. 29
૪. સારાભાઈ મ. નવાબ, જૈન ચિત્ર કલ્પદ્રુમ', નં. ૨, પૃ. ૫૩ 4. Moti Chandra & U. P. Shah, op. cit., p. 69 ૬. Ibid, p. 73 ૭. Ibid, p. 97 ૮. Ibid, pp. 99f..
૯. Ibid, p. 100 ૧૦. Ibid, p. 101 ૧૧. સારાભાઈ મ. નવાબ. ઉપર્યુક્ત, નં. ૨, પૃ. ૫૯; વધુ વિગતો માટે જુઓ N. C.
Mehta, The Sudies in Indian Painting, pp. 69-73. 22. Ibid., p. 60 23. Moti Chandra & U. P. Shah, op. cit., p. 58 ૧૪. Ibid, p. 59
૧૫. Ibid, pp. 10lf. ૧૬-૧૭ ઉમાકાન્ત એ. શાહ, સેળમા સૈકાની ગુજરાતી ચિત્રૌલી', “સ્વાધ્યાય", પૃ. ૭
પૃ. ૫૭-૬૩ 2. W. Normal Brown, 'Early Vaishaņava Miniature Paintings from
Western India". Eastern Art, Vol. II, pp. 167–206. વળી જુઓ, Moti Chandra, Jain Miniature Painting from Western India,
p. 42 qe. Moti Chandra, op. cit., p. 42 20. Proceedings and Transactions of Seventh All-India Oriental
Conference, Baroda, pp. 827–835 22-22 Moti Chandra, op. cit., p. 42 23. M. R. Majmudar, 'Two illustrated Manuscripts of Bhagavata
Daśamaskandha', Lalit Kala, No. 8, pp. 47–54 ૨૪. જુઓ “સ્વાધ્યાય”, ૫, ૭, અંક ૧ના મુખપૃષ્ઠ પરનું ચિત્ર. 74. Journal of the University of Bombay, No. VI, p. 124
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૯૪]
મુઘલ કાલ
+ [x.
25. N. C. Mehta, 'A New document of Gujarati Painting', JGRS,
Vol. VII, pp 139ff.. :20. N. C. Mehta & Moti Chandra; pl. “Return of the Messeng>r,'
The Golden Flute ૨૮. કાં. બ. વ્યાસ, “સત્તરમા શતકની ગુજરાતી ચિત્રકલા, ગુજરાત સંશોધન મંડળનું - ત્રિમાસિક પુ. ૧૦, પૃ. ૧૫-૧૪૦ 32-34 M. R. Majmudar, 'Earliest Devimahatmya Miniatures with
special reference to Śakti Worship in Gujarat', Journal of the
Indian Society of Oriental Ait, Vol. I, pp. 119–136 -33. ayan M. S. Commissariat, History of Gujarat, Vol. II, pl.
between pp. 24–25 ૩૩. ૨. મ. રાવલ, પાંડર શીંગાનાં ભીંતચિત્રો', “ગુજરાત સંશાધન મંડળનું ત્રિમાસિક,
પુ. ૧, અંક ૩-૪, ૫. ૧૭૭-૧૭૮
Page #522
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
યુરોપીય પ્રવાસીઓએ કરેલી નેં
ઈસવી ૧૬મીથી ૧૮ મી સુધીના સમયના લોકજીવનની ઝાંખી માટે આપણે સમકાલીન સાહિત્યકૃતિઓ તથા પ્રવાસગ્રંથો પર નજર નાખવી પડે છે. સદ્દભાગ્યે આ સમય દરમિયાન ગુજરાતમાં આવેલા યુરોપીય પ્રવાસીઓના હેવાલ પરથી આ સમયના લેકેના સામાજિક, ધાર્મિક તથા આર્થિક જીવનને કેટલેક ખ્યાલ આવી શકે છે. જે યુરોપીય પ્રવાસીઓ ભારતમાં આવ્યા અને જેમણે ગુજરાતમાં પ્રવાસ ખેડ્યો તે નીચે મુજબ હતાઃ
ઈ.સ. ૧૫૭૩ માં સીઝર ફ્રેડરિક ખંભાત અને સુરત આવ્યો હતો. એ પછી સુરતમાં અંગ્રેજ નાયબ કપ્તાન વિલિયમ હોકિન્સ (૧૬૦૮ થી ૧૬૧૩) હતો. એની સાથે વિલિયમ ફિન્ચ (૧૬૦૮–૧૧) પણ હતો. કિસ એને સુરત મૂકીને જતો રહ્યો. વિલિયમ ફિન્ચે સુરત શહેરનું વર્ણન કરેલું છે તેમાં તાપી નદી, ગોપી તળાવ અને કિલ્લા પાસે આવેલા જકાતગૃહને સમાવેશ થાય છે. વેપારી માલ પર અઢી ટકા, ખોરાકી ચીજો પર ત્રણ ટકા અને નગદી માલ પર બે ટકા જકાત લેવામાં આવતી હતી. ફિન્ચે રાંદેરનું પણ વર્ણન કર્યું છે.
સત્તરમી સદીના પહેલા બે દશકામાં ગુજરાતમાં અંગ્રેજોએ પિતાની વેપારી કાઠીઓ સ્થાપી વેપારની જમાવટ કરી દીધી હતી. ગુજરાતમાં આવેલા યુરોપીય પ્રવાસીઓ જે તે સ્થળે આવેલી અંગ્રેજોની કેડીએની મુલાકાત લેતા હતા.
એડવર્ડ ટેરી નામના અંગ્રેજે ભારતની મુલાકાત લીધી (૧૬ ૧૬–૧૯). એમણે ૧૬૧૭ માં અમદાવાદની અને બીજા વર્ષે સુરતની મુલાકાત લીધી હતી. ગુજરાતને સારા અને સંપત્તિવાળા રાજ્ય તરીકે ઓળખાવી એણે ત્યાંથી રાતા સમુદ્ર અચીન અને બીજા સ્થળોએ થતા વેપારને નિર્દેશ એવા અહેવાલમાં કર્યો છે.'
૧૬૨૪માં સુરતની અંગ્રેજ કાઠીમાં પાદરી તરીકે રેવ. હેન્રી લોર્ડ આવ્યું. એણે ઇંગ્લેન્ડ પાછા ફર્યા બાદ એક નાનું પુસ્તક– A Display of Two Foreign Sects in the East Indies (1630) પ્રગટ કર્યું એમાં એણે સુરતના વણિકો અને એમાં પણ ખાસ કરીને જૈન વણિક અને પારસીઓના
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૯૬]
મુઘલ કાલે
[પ્ર૧૫.
ધર્મ, તેમની ધાર્મિક વિધિએ રીતરિવાજો વગેરેની માહિતી આપી છે. હેત્રીને સુરતમાં એના નિવાસ દરમિયાન ઘણો ફાજલ સમય મળતો હતો કઠીમાં વેપાર માટે આવતાજતા જૈન વણિકના સંપર્કમાં રહેતા. તેઓની પાસેથી એ એમના સામાજિક રિવાજો, ધર્મ વગેરેની માહિતી મેળવતે. એવી રીતે સુરતમાં રહેતા પારસીઓ વિશે પણ સેંધપાત્ર માહિતી એકત્ર કરતે. ગુજરાતમાં પારસીઓનું આગમન કેવી રીતે થયું એ વિશેની એની નેધ ધ્યાનપાત્ર છે
પારસી પ્રવાસીઓના સાતમા કાફલાનું છેલ્લું જહાજ દરિયાકાંઠે પ્રવાસ કરતું કરતું ખંભાત જઈ પહોંચ્યું. ત્યાં પણ સંજાણને અને વરિયાવના રાજા સાથે કરેલા કરાર જેવો જે કરાર કરવામાં આવ્યું તેથી પારસીઓ ત્યાં રહ્યા. હેવી લોર્ડ જણાવે છે કે મૂળ આ ત્રણ પારસી વસાહત હતી,
જ્યાંથી પારસીઓ ગુજરાતના અન્ય ભાગોમાં ફેલાઈ ગયા. આ નિદેશ સૂચક છે. આ પ્રવાસી જણાવે છે કે એને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં સદીઓના વસવાટ દરમિયાન પારસીઓ પિતાની જાતિની પ્રણાલીઓ રીતરિવાજો વગેરે ભૂલતા ગયા. આથી ઈરાનમાં રહેતા એમના સહધમીઓએ જયારે આ વાત જાણી ત્યારે તેઓને પિતાના પૂર્વજોની કથા, ધર્મવચને, પૂજાવિધિ વગેરેથી માહિતગાર કરવા પ્રયાસ કર્યો. હેવી લોડની નેંધ માટે એટલું કહી શકાય કે પારસીઓના ધમ અને રિવાજ વિશે લખનાર તે પહેલો યુરોપીય વિદ્વાન હતો.
હેત્રી લોડ પછી આવેલા યુરોપીય પ્રવાસીઓમાં ઈટાલિયન પ્રવાસી પિએ ડેલા વાલેની નોંધ અગત્યની છે. ડેલા વાલેએ પિતાના પ્રવાસની કરેલી ને નેપ૮રમાં રહેતા પોતાના મિત્ર પર લખેલા પત્રમાં સચવાયેલી છે. એ નોંધમાં એણે ગુજરાતનાં મોટાં શહેરો અને ફિરંગી વસાહતના લોકજીવન તથા રીતરિવાજોનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે.
ભારતમાં વલંદા અને ફિરંગીઓની વસાહતોની જમાવટ કેવી રીતે કરવામાં આવી હતી એના સામાજિક પાસા વિશે ડેલા વલેએ રસિક માહિતી આપી છે. જે વલંદાઓ પોતાના કુટુંબકબીલા સાથે પૂર્વના દેશમાં જાવામાં આવેલા ડચ સંસ્થાન ન્ય બટેવિયામાં સ્થિર વસવાટ કરવા માગતા હોય તેમને રાજ્ય તરફથી કેટલાક વિશેષાધિકારો આપવામાં આવતા. જેઓ પત્ની તરીકે યુરોપીય સ્ત્રી મેળવી ન શકે તેમને ભારતીય, આર્મેનિયન અથવા સિરિયન સ્ત્રી પત્ની તરીકે મેળવી લેવાની છૂટ આપવામાં આવી હતી. એ સ્ત્રી ખ્રિસ્તી હોય અથવા વલંદાની પત્ની બનતાં પહેલાં ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લે એ જરૂરી બનાવવામાં આવ્યું હતું. સુરતમાં ડેલા વાલે લગભગ એક મહિને દસ દિવસ રહ્યો તે
Page #524
--------------------------------------------------------------------------
________________
શિષ્ટ).
યુરેપીય પ્રવાસીઓએ કરેલી નોંધ
[૪૯૭
દરમ્યાન એને વલંદા અને અંગ્રેજ કાઠીઓના પ્રમુખે તરફથી માનભર્યા આતિથ્યને લાભ મળ્યો. શહેરની પ્રજા વિશે એ જણાવે છે કે શહેરમાં મુઘલ શાસન હેવા છતાં ત્યાંના બધા જ લેક સમાનતા ભોગવતા. એમને સામાન્ય વ્યવસાય કરવાની અને સંપત્તિ ભેગી કરવાની સ્વતંત્રતા હતી. પ્રજાના વર્ગો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે તે નહિ. શહેરમાં મુસ્લિમે કરતાં હિંદુઓની વસ્તી વધુ હતી. મુસ્લિમો શાસક વર્ગની જાતિના હોવાથી એમને થોડા વધુ અધિકાર રહેતા. સર ટોમસ રોએ એની નંધમાં ગોપીતળાવને થડે ઉલ્લેખ કર્યો હોત, પરંતુ ડેલા વાલે એનું લાંબુ વર્ણન આપે છે. એમાં તળાવની બાંધણી, એમાં લાવવામાં આવતાં પાણી અને એને બંધાવનાર મલિક ગોપી વિશે માહિતી આપે છે. સુરતમાં પ્રખ્યાત બગીચાની મુલાકાત લેતાં ત્યાં કેવા પ્રકારના વિવિધ છોડ હતા એનું વર્ણન પણ એણે કર્યું છે. સુરતની કોઠીઓમાં રહેતા અંગ્રેજો અને વલંદા કેવા વૈભવથી અને સ્વતંત્રતાથી રહેતા હતા એને ઉલ્લેખ કરીને ડેલા વાલે કહે છે કે મુસ્લિમ સૂબેદાર તરફથી એમને કોઈ હેરાનગતિ કરવામાં આવતી ન હતી.
ડેલા વાલેએ ખંભાતની ખ્યાતિ ભારતના સૌથી પ્રાચીન શહેર તરીકે સાંભળી હોવાથી એ ત્યાં જવા નીકળ્યો. માર્ગમાં એ ભરૂચ રોકાયા. ત્યાં રહેતા વલંદાએએ એનું સ્વાગત કર્યુંભરૂચનું વર્ણન કરતાં એ જણાવે છે કે એ શહેર ઊંચી ટેકરી પર પ્રમાણસરની મોટી દીવાલ વડે રક્ષાયેલું હતું. એ સુતરાઉ કાપડના વેપારનું મોટું મથક હતું, ત્યાંથી એશિયા અને યુરોપના દેશમાં સૂતરની નિકાસ ઘણી થતી હતી. ભરૂચ નજીક સફેદ અને લીલા અકીક પથ્થરોની ખાણ હતી. એ પથ્થરોને ખંભાત લઈ જવામાં આવતા, કારણ કે ત્યાં એને ઉદ્યોગ ખીલ્યો હતે. ભરૂચમાં નાના મછવા બાંધવાના ઉદ્યોગ ચાલતો હોવાનું ડેલા વાલેએ નોંધ્યું છે. જંબુસર થઈને ખંભાત જતાં દરિયો કે તોફાની હતો એની માહિતી એ આપે છે. ખંભાતમાં આવી પહોંચતાં (૧૬ર૩) ત્યાં વલંદા કાઠીના માણસોએ એનું સ્વાગત કર્યું. ખંભાતને જૈન ધર્મના મોટા કેંદ્ર તરીકે ડેલા વાલે ઓળખાવે છે. ત્યાં માંદાં લંગડાં અટૂલાં પંખી અને મરઘડાની હેસ્પિટલ હતી. અનાથ નાના ઉંદરોની માવજત લેનાર તથા ઘરડાં લૂલાં અશક્ત બીમાર ઘેટાં બકરાં અને વાછરડાંની પાંજરાપોળોનો અને એ ઉલ્લેખ કરે છે. આ બધું ત્યાં રહેતા જેનોની ધર્મદયાવૃત્તિ અને પરગજુપણાના પુરાવારૂપે હતું. જીવહત્યા નિવારવા માટે જેને તરફથી ત્યાંના રાજાને અગાઉથી રકમ આપી દેવામાં આવતી તેથી ત્યાં જીવહત્યા કરવા પર કડક પ્રતિબંધ હતો,છુ જેનું ઉલ્લંઘન કરનારને
ઇ-૬-૩૨
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૯૮) મુઘલ કાલે
[પરિમેત સુધીની સજા કરી શકાતી. ડેલા વાલેએ ખંભાતનાં શ્રેષ્ઠ મંદિરની મુલાકાત લીધી હતી. હિંદુઓના દેના પ્રકાર અને એમનાં પ્રતીકે વિશે જાણવાની એની ઈંતેજારી હેવા છતાં સ્થાનિક ભોમિયા જે ફિરંગી કે ફારસી જ બોલી શકતા તે ડેલા વાલેને ડચ ભાષામાં સમજાવવા અશક્ત હતા. હિંદુઓના લગ્નજીવન વિશે ઉલ્લેખ કરતાં ડેલા વાલે જણાવે છે કે હિંદુઓને સામાન્ય રીતે એક પત્ની હોય છે. તેઓ ભાગ્યે જ એને છૂટાછેડા આપે છે. પત્નીના અવસાન બાદ પતિને લગ્ન કરવાની છૂટ હેય છે, પરંતુ પતિના અવસાન બાદ પત્નીને સતી થવાની ફરજ પાડવામાં આવે છે. આ અંગે ડેલા વાલે આશ્ચર્ય વ્યક્ત કરી સતીના પ્રસંગની ગંભીર કરુણતા અને એમાં રહેલી રિવાજની સખતાઈની તેમજ સૂબેદારની પરવાનગી વગર અને એ માટેની જરૂરી ફી ભર્યા વગર સ્ત્રીને સતી થવા દેવામાં આવતી ન હતી એની ખાસ નેધ કરે છે
ખંભાતથી ડેલા વાલે અમદાવાદ આવ્યો (ફેબ્રુઆરી ૨૬, ૧૬ર૩). અમદાવાદના માગ સીધા અને લાંબા હેવા છતાં બંને બાજુએ ફરસબંધી વગરના ધૂળવાળા હતા. એમાં ચાલવાનું મુશ્કેલ હતું અને એમાં પગ ખૂંપી જતા. ઊડતી ધૂળના કારણે એ માર્ગો પર ઘોડેસવારી કરવાનું અરૂચિકર હતું. ડેલા વાલે અમદાવાદમાં બે દિવસ રોકાયો. એણે શહેરના મુખ્ય બજાર “બઝા–ઈ-કલાં”, ત્રણ દરવાજા, મોટો કૂવો, ભવિસ્તાર અને શાહી મહેલનું વર્ણન કર્યું છે. અમદાવાદથી નીકળતાં એણે કાંકરિયા તળાવની ઊડતી મુલાકાત લીધી. ત્યાંથી એ બારેજા અને સોજિત્રા થઈને ખંભાત પહોંચ્યો. ખંભાતમાં શહેર બહાર જઈ એણે દરિયાનું દર્શન કર્યું અને ભરતી નિહાળી. બીજા દિવસે એણે ખંભાત પાસે આવેલા પ્રાચીન શહેર નગરાની મુલાકાત લીધી. નગરા પ્રાચીન સમયમાં રાજ્યનું વડું મથક અને મુખ્ય શહેર હતું. ડેલા વાલેએ ત્યાં બ્રહ્માનું મંદિર જોયું અને બ્રહ્માની મૂર્તિનું અવલોકન કર્યું.
ખંભાતથી ડલા વાલે સુરત આવ્યું અને ગોવા જવા નીકળેલા કિરગી કાફલા સાથે જોડાઈ જવા દમણ પહોંચી ગયો. ગેરવા જતાં દમણ અને વસાઈની ફિરંગી વસાહત છે, જેને અછડતો ઉલ્લેખ એની નેંધમાં કર્યો છે. ડેલા વાલેને સુરતથી લખાયેલે છેલ્લે પત્ર રરમી માર્ચ(કર૩)ને હતા.
ડેલા વાલે પછી સુરત આવનારા યુપીય પ્રવાસીઓમાં ટોમસ હબ હતો (૧૬૨૭). ટૂંક સમય માટે એ ત્યાં રોકાયો અને પછી ઈરાન ગયે. ૧૨૯ ના આરંભમાં એ કરી સુરત આવ્યો. ૧૧ સુંવાળીથી સુરત સુધી રથ (બળદગાડા)માં બેસીને જતાં માર્ગમાં કયાં કયાં જંગલ અને ગામડાં પસાર કર્યા એને એ ઉલ્લેખ કરે છે.
Page #526
--------------------------------------------------------------------------
________________
શિષ્ટ]
યુપીય પ્રવાસીઓએ કરેલી નધિ
સુરતને આ પ્રવાસી ગુજરાતમાં અમદાવાદ અને ખંભાત નગર પછીના બીજા સ્થાને મૂકીને એને એક ઉત્તમ નગર તરીકે ઓળખાવે છે. આ નગરને ફરતી માટીની દીવાલ, નદીકાંઠે આવેલે પથ્થરને મજબૂત ગઢ, પરા વિસ્તારમાં જવાના ત્રણ ભાગ (વરિયાવ અને ખંભાત, બુરહાનપુર અને નવસારી જવાના માર્ગ) તથા નગર બહાર આવેલા અંગ્રેજી ઢબના બગીચાનું વર્ણન કરે છે. નદીનું પાણી પીવા માટે નકામું બની જાય છે ત્યારે તેને ગોપીતળાવ પાણી પૂરું પાડતું હતું એમ હર્બર્ટ જણાવે છે. સુંવાળીના બારામાં દર વર્ષે સપ્ટેમ્બરથી માર્ચ મહિનાના સમય દરમ્યાન માલની આયાતનિકાસ કેવી રીતે થતી હતી અને એ વેપારરાજગારના કેંદ્ર તરીકે કેવું રહેતું એનું વર્ણન આપે છે. આ સમયમાં ચાર પ્રકારના સિક્કા-પાઈ મહમૂદી રૂપિયા અને દીનાર–ચલણમાં હતા એમ આ પ્રવાસીની નેધમાંથી જાણવા મળે છે. ખંભાત પછી હર્બરે અમદાવાદની મુલાકાત લીધી. અમદાવાદને એ મજબૂત દીવાલેથી ઘેરાયેલા ઘણા મિનારાવાળા શહેર તરીકે અને ગુજરાતના મહાનગર તરીકે ઓળખાવે છે. ત્યાંનાં બજારોમાં ભારતભરમાં બનતી ચીજો તથા ચીનની ચીજો વેચાતી હતી. હર્બટ ચારે બાજુ ખાઈવાળા ભદ્રદુર્ગનું, સરખેજ નજીકના ઉદ્યાનનું અને ત્યાંના શાહી મહેલનું વર્ણન આપ્યું છે. ૧૩
હબ પછી જર્મન પ્રવાસી જે. આબર્ટ ડી. મેન્ડેલે સુરત આવ્યો હતા ( એપ્રિલ ૧૯૩૮ ). એ ત્યાં પાંચ-છ માસ રહ્યો અને પછીથી અમદાવાદ આગરા અને લાહોરની મુલાકાત લીધા બાદ એ સુરત પાછા આવ્યા. ત્યાંથી એ યુરોપ ગયો ( જાન્યુઆરી ૫, ૧૬૨૯).૧૪ મેન્ડેલેએ સુરતમાં એના રોકાણને સમય આનંદમાં તથા હરવાફરવામાં વિતાવ્યો. સુરત શહેરનું અને ત્યાંના લેકેનું વર્ણન એ અગાઉના પ્રવાસીઓ જેવું જ આપે છે. ગોપીતળાવ અને એના પર બાંધવામાં આવેલા મનોરંજનગૃહને ઉલ્લેખ કરી એ કહે છે કે લોકો માટે એ મેજમજા કરવાનું સ્થળ હતું. તળાવ આખા શહેરને પાણી પૂરું પાડતું સાધન હતું.
અંગ્રેજોને વેપાર આ સમયમાં કેટલો વ્યાપક બન્યો હતો એને ખ્યાલ મેન્ડેસ્લેની નેધ પરથી આવી શકે છે. એ જણાવે છે કે ભરૂચ વડેદરાખંભાત અમદાવાદ આગરા ઈસ્પહાન દાભોલ અને મછલીપટ્ટમની અંગ્રેજ કોઠીઓ સુરતની કેઠીના તાબા નીચે કામ કરતી હતી. દરેક કાઠીના મંત્રીને પિતાના વર્ષભરના વહીવટને અહેવાલ આપવા માટે દર વર્ષે સુરતની કઠીના પ્રમુખ પાસે આવવું પડતું હતું. બામની સ્વતંત્ર કાઠી પણ સુરતની કેડી પ્રત્યે આદરભાવ રાખતી. પૂર્વની સફરે નીકળેલું કોઈ પણ અંગ્રેજી જહાજ સુરત બંદરે અચૂક આવતું.
Page #527
--------------------------------------------------------------------------
________________
પરિ
૫૦૦] - ' મુઘલ કાલ * મેન્ડેટોએ સુરતની અંગ્રેજ કોઠીમાં રહેતા પ્રમુખથી શરૂ કરીને કારકૂને વેપારીઓ વગેરેનાં રહેણીકરણી પગાર તથા કઠીના વહીવટની ચર્ચા કરી છે. | મેન્ડેરલોને સુરતથી અમદાવાદ જતાં દસ દિવસનો સમય લાગ્યો હતો. એ અમદાવાદમાં દસ દિવસ રહ્યો હતો. એણે અમદાવાદના મૈદાને શાહ બજાર, શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ જૈન મંદિર અને શહેરના સૂબેદાર આઝમખાનનઇ કડક અને કરતાભર્યા શાસનની જે વિગતો આપી છે તેવી વિગતો બીજા કોઈ પ્રવાસીના હેવાલ પરથી ઉપલબ્ધ થતી નથી. આ પ્રવાસી અમદાવાદથી ખંભાત ગ. ત્યાંના રરતાઓ મકાન અને જાહેર બગીચાઓને એણે ઉલ્લેખ કર્યો છે. ત્યાં એને સતીને પ્રસંગ જોવાની તક મળી. આ પ્રસંગનું એણે રસિક વર્ણન કર્યું છે. મેન્ડે કહે છે કે સતી થતી સ્ત્રીને પ્રસંગ નિહાળવાનું સદ્ભાગ્ય અને પ્રાપ્ત થયું. ચિતા પર ચડેલી સ્ત્રીએ રિવાજ મુજબ પિતાનાં વીંટી હાર જેવાં આભૂષણ પિતાના શરીર પરથી ઉતારીને આજુબાજુ ઊભેલાં સગાંવહાલાને વહેંચવા માંડ્યાં. એ સ્ત્રી આભૂષણને સગાં તરફ ફેંકતી. મેન્ડેલો ત્યાં ઘોડા પર સવાર થઈને ઊભો હતો. પેલી સ્ત્રીએ મેન્ડેટસ્લો તરફ જોયું અને આ પરદેશી એના પ્રત્યે પિતાના ચહેરાથી દયા અને સહાનુભૂતિ દર્શાવે છે એમ માની એના તરફ એક બંગડી ફેંકી, જે મેન્ડેટોએ ઝીલી લીધી અને દાનના આ પ્રસંગની અમૂલ્ય અવિસ્મરણીય ભેટ તરીકે પોતાની પાસે રાખી લીધી ને એ પિતાની સાથે લઈ ગયા.૫ ખંભાત પછી એ અમદાવાદ અને પછીથી લાહેર જઈ સુરત પરત આવ્યો. ત્યાંથી ૧૬૩૯ ના આરંભમાં યુરોપ જવા. વિદાય થયે.
મેન્ડે પછી ફ્રેન્ચ પ્રવાસી જિન ઑપ્ટિસ્ટ ટેવનિયર આગરાથી ૧૬૪૦૪૧ માં સુરત આવ્યા. ત્યાંથી એ આગરા ગયા અને ફરી પાછો ૧૬૫૩ માં સુરત આવ્યું. સુરતના વહીવટ વિશે લખતાં એ કહે છે કે શહેરને હાકેમ જકાત અને મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતા, જ્યારે કિલ્લાને હાકેમ લશ્કરને વડે હતો. શહેરનું રક્ષણ કરવાની એની જવાબદારી હતી. વનિયરે શહેરનાં મકાને, ત્યાંની ટંકશાળ, લેવામાં આવતી જકાતના દર અને ત્યાં બનતાં સોનેરી, રૂપેરી અને રેશમી કાપડ વિશે માહિતી આપી છે. ડચ કઠીના શરાફ મેહનદાસ પારેખને ઉલ્લેખ કરી આ પ્રવાસી એની ધાર્મિકતા અને સખાવતી સ્વભાવનાં મુક્તકંઠે વખાણ કરે છે. સુરતથી આગરા જતાં ભાગમાં આવતાં ગામડાંઓની વિશેષતા એ નોંધે છે. નવાપુર સફેદ અને સુગંધીદાર ચોખા માટે જાણીતું હતું. એ આ ચેખાના મોટા વેપારનું કેન્દ્ર હતું. અહીંના ચોખા અમીર-ઉમરાવ ખાતા.
Page #528
--------------------------------------------------------------------------
________________
શિટ ) યુપીય પ્રવાસીઓએ કરેલી છે અને નવાપુરના ચોખાની એક ગુણ એક ઉત્તમ ભેટ ગણાતી એમ એ નંધે છે. ભરૂચ માટે ટેવનિયર નેધે છે કે ભરૂચ પાસેની નર્મદાનું પાણી છીંટ કાપડ પર સફેદાઈ લાવવા માટે સદીઓથી જાણીતું હતું. કારા કાપડને નિખારવા(બ્લિચિંગ)ને અહીં ઉદ્યોગ ખીલ્યો હતો. આગરા લાહોર અને બંગાળમાંથી સફેદ બાટા કાપડ ભરૂચ અને નવસારી લઈ જવામાં આવતું. ત્યાં એને લીંબુના રસવાળા પાણીમાં ઝબોળવામાં આવતું. ૧૪
ટેનિયર પછી આવેલા ગિબી નામના પ્રવાસીએ ખંભાતની મુલાકાત લીધી હતી. એણે ખંભાતના કેટ અને બાર દરવાજાઓનું વર્ણન કર્યું છે.૧૭
ગુજરાત વિશેની માહિતી વેનિસના ઔષધશાસ્ત્રી નિલાઓ મનુસ્સ, જેણે ભારતમાં ૧૬પ૩ થી ૧૭૦૮ સુધીનો સમય વિતાવ્યો હતો તેના સંસ્મરણગ્રંથમાં જોવા મળે છે. ૧૮ ગુજરાતને એ અમદાવાદ જેવું ગણીને લખે છે કે ત્યાં સોનાચાંદીના તાર-વણાટનું અને કુલ-ભરતનું રેશમી કાપડ પુષ્કળ પ્રમાણમાં તૈયાર થતું હતું. એની માંગ રાજદરબારોમાં ભારે પ્રમાણમાં રહેતી. અમદાવાદમાં સોનાચાંદીનું અને કિંમતી રત્નજડિત પથ્થરનું કામ પણ સુંદર થતું હતું.૧૯
ગુજરાતના લોકજીવનનું ડેલા વાલે અને મેન્ડેલો કરતાં પણ વધુ વિશદતા અને ઉત્કંઠાપૂર્વક અવલોકન કરનાર ફ્રેન્ચ પ્રવાસી મો. જિન દ ઘેન હતો. એ જાન્યુઆરી ૧૬૬૬ માં સુરત આવ્યો.૨• એણે અમદાવાદ અને ખંભાતની મુલાકાત લીધી અને એ ૧૬૭ ના ફેબ્રુઆરીમાં અહીંથી વિદાય થયો. એ જણાવે છે કે સુરતના બારામાં જકાત ખાતાની તપાસણી અને જકાત-વસૂલાત સખતાઈ ભરી હતી. એ ખામાંથી આયાતી માલસામાન મંજૂર કરાવીને છોડાવી લેવા માટે ઘણું દિવસે અને કેટલીક વાર મહિનાઓ સુધી રાહ જોવી પડતી. વેપારી માલ પર ખ્રિસ્તીઓને ચાર ટકા અને હિંદીઓને પાંચ ટકા જકાત ભરવી પડતી. શિવાજીએ સુરત પર કરેલી પ્રથમ ચડાઈ બાદબે વર્ષે (૧૬૬૬ માં) ઘેને સુરત આવ્યો હતો, એણે શિવાજીની સુરતની ચડાઈનો વિગતવાર હેવાલ આપ્યો છે. શહેરની સુરક્ષા માટે માટીની દીવાલ ભાંગીતૂટી હાલતમાં હતી. તેથી એની જગ્યાએ ઔરંગઝેબના હુકમથી નવી દીવાલ “આલમપનાહ”નું બાંધકામ તાજે. તરમાં હાથ ધરાયું હતું. બેનેએ એ દીવાલનું થતું બાંધકામ નિહાળ્યું હતું. દીવાલ બાંધવાનો હેતુ ફરીવારના હલ્લાને ખાળવાનો હતો. સુરતમાં આંતરરાષ્ટ્રિય વેપાર ધીકતા પ્રમાણમાં ચાલતા હતા. નવેમ્બરથી એપ્રિલ સુધીના મહિનાઓમાં હવામાન સુધરતાં દેશપરદેશમાંથી ઘણાં વેપારી જહાજ આવતાં હતાં. પરદેશી વેપારીઓ, જેમાં અરબ ઈરાનીઓ તુર્કો આર્મેનિયને અંગ્રેજો વલંદા
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૨] મુઘલ કાલ
[ પરિ... - વગેરે હતા, એમના આવવાથી શહેરમાં રહેવાની આરામદાયક જગ્યા શોધવાનું મુશ્કેલ બનતું. સુરતના કેટલાક અતિ ધનાઢ્ય લોકોની વાત કરતાં એ વીરજી. વેરા નામના વણિકને ઉલ્લેખ કરે છે અને એને પિતાના મિત્ર તરીકે ઓળખાવે છે. સુરતને કોટવાળ પિતાની ફરજે કેવી રીતે બજાવે છે અને કાયદો તથા શાંતિ જાળવવા માટે એ શું કરે છે એનું વર્ણન પણ એણે કરેલું છે. ખોટી ફરિયાદ કરનારને કડક શિક્ષા કરવામાં આવતી હતી. એક આર્મેનિયન શ્રીમંત વેપારી
ખ્વાજા મિનારો કરેલી ફરિયાદ પરથી કેટવાળ કેવી રીતે એની તપાસ કરવા માગતો હત એ જાણી, ગભરાઈ એ વેપારીએ પિતાની ફરિયાદ પાછી ખેંચી લીધાને પ્રસંગ ટાંકવામાં આવ્યા છે. ૨૧
૧૬૪૦ માં સુરતમાં સ્થપાયેલા કેપુચીન મિશનના ફેન્ચ વડા ફાધર એસની નીડરતા અને પરોપકારવૃત્તિને ઉલેખ કરી દૈને કહે છે કે ૧૬૬૪ ની સુરતની ચડાઈ વખતે ફાધર એસ શિવાજી પાસે ગયો હતો અને પિતાના મઠને લૂંટફાટ કરવામાંથી બાકાત રાખવા માગણી કરી શિવાજી પાસેથી વચન લીધું હતું. પરિણામે સુરતની લૂંટમાં મઠ બાકાત રહ્યો હતો. સુરતમાં લોકે માટે આનંદપ્રદનાં કેવાં સ્થળ હતાં એનું વર્ણન ઘેનોએ કર્યું છે. એમાં બેગમવાડીને ખાસ ઉલ્લેખ કરે છે. ઔરંગઝેબની બહેન જહાંઆરા બેગમને સુરત જાગીર તરીકે આપવામાં આવ્યું હતું. એના પરથી સુરતને એક પરાવિસ્તાર “બેગમપુરા” નામથી જાણીતા બન્યો. ત્યાં જે બાગ બેગમવાડી). બનાવવામાં આવ્યું તે વિસ્તારમાં ઘણો મોટો, પાણીના ટાંકાની સગવડવાળે અને મધ્યમાં ચારે દિશામાં પ્રવેશદ્વાર હોય તેવા મકાનવાળો હતોબૅનેએ ગેપીતળાવની બાંધણીનું અને લોકો માટે એ તળાવ કેવું ઉપયોગી હતું એનું વર્ણન. કર્યું છે. અગાઉના પ્રવાસીઓની જેમ આ પ્રવાસીએ પણ તાડવૃક્ષો અને તાડી વિશે લખ્યું છે. એણે નીર (તાજી તાડીને રસ) તેમજ આથે આવેલી તડી. પીધી હતી.
સુરતને વેપારઉદ્યોગ કેવા ધીકતા પ્રમાણમાં ચાલતો હતો એની ચર્ચા કરી વેને જણાવે છે કે ત્યાં અગ્નિએશિયાના ટાપુ દેશનો માલ તેમ કાપડ આવવા ઉપરાંત યુરોપ અને ચીનને માલ વેચાવા માટે આવત. શૈવેને સુરતથી અમદાવાદ જવા જે માર્ગે નીકળે તે નોંધવા જેવો છે. ભરૂચ આવતાં ત્યાંના ભવ્ય કિલ્લાને નિર્દેશ કરી નર્મદાનું પાણી કાપડ નિખારવા માટે પ્રચલિત હતું અને
ત્યાં મુઘલ સામ્રાજ્યના તમામ ભાગોમાંથી કાપડ લાવવામાં આવતું હતું એમ એ જણાવે છે. ભરૂચથી એ આગળ વધ્યા. ઢાઢર નદી ઓળંગી મહી નદીના
Page #530
--------------------------------------------------------------------------
________________
શિષ્ટ] યુપીય પ્રવાસીઓએ કરેલી છે [૫૦૦ કાંઠે આવેલા ડબકા (વડોદરા જિલ્લો, પાદરા તાલુકા) ગામમાં આવે. ડબકાના લોકેને એણે લુંટારા અને માનવભક્ષી તરીકે ઓળખાવ્યા છે.૨૩ ડબકાથી એ પેટલાદ સેજિત્રા માતર અને અમદાવાદથી પાંચેક માઈલ દૂર આવેલ જિતબાગ-જેતલપુર આવ્યો. અમદાવાદમાં આવી એ વલંદાઓની કોઠીમાં એક પખવાડિયું રહ્યો. એણે મેન્ડેટસ્ફોની જેમ મેદાનશાહ બજાર, ભદ્રનો કિલ્લો વગેરેનું વર્ણન કર્યું છે. અમદાવાદથી એ ખંભાત ગયો. એણે ખંભાતની શેરીઓ, બજારો, પરા વિસ્તારમાં આવેલા બાગ વગેરેનું વર્ણન કર્યું છે. ખંભાતથી દરિયે લગભગ દોઢેક માઈલ દૂર હોવાથી ત્યાંના અખાતમાં ભરતી એટલા બધા વેગપૂર્વક આવતી કે પૂરઝડપે આવતો ઘોડેસવાર પણ ભરતીનાં શરૂઆતનાં મોજાં સાથે ગતિ જાળવી શકતો નહિ. ૨૪ વૅનો ખંભાતથી જમીન માર્ગે સુરત ગયે. ગોવાળકાંડા અને મછલીપટ્ટમ જઈ ત્યાંથી પાછો સુરત આવ્યા અને ૧૬૭ના ફેબ્રુઆરીમાં સુરતથી સુરેપ જવા પ્રયાણ કર્યું.
૧૬૭૪ અને ૧૬૮૧ વચ્ચેના સમયમાં સુરતની અંગ્રેજોની વેપારી કોઠીમાં તબીબી સર્જન તરીકે કામગીરી કરી ચૂકેલા ડે. જહોન ફાયરે સુરત શહેર, એના મુખ્ય વહીવટકર્તાઓ, પ્રજાના જુદા જુદા વર્ગો, અંગ્રેજ કઠીનું સંચાલન અને એના તંત્રવાહકો તેમજ નગરજીવનનાં ઘણાં પાસાઓ પર વિગતવાર હેવાલ આપ્યો છે. ૨૫
ડે. ફાયરે જણાવ્યું છે કે સુરતમાં વલંદા અને ફિરંગીઓની વેપારી કેડીએ. હતી, છતાં અંગ્રેજોની કંપનીને વેપાર સૌથી મોટો હતો. અંગ્રેજોને બંદરોની વિશેષ સગવડ મળતી હતી. સ્થાનિક લોકોને એમનાથી ફાયદો થતો હતો અને સરકારને પણ તેઓ વધુ જકાત ભરતા હતા. એની વેપારી કંપની વિશે ડે. ક્રાયર કહે છે કે એમની કઠી નાણું કરતાં માણસેથી વધુ ભરચક રહેતી. ત્યાં કે આનંદપ્રમોદમાં રહેતા, નાણું ઉધાર લેતા અને મોટે ભપકે દેખાડતા. ફ્રેંચ કેપુચીન પાદરીઓ મઠ ચલાવતા, તેથી એમના પ્રત્યે ભારે આદરભાવ રાખવામાં આવતો.
સુરતમાં ફરતા રહેતા મુસ્લિમ ફકીર કેવા વિશેષાધિકાર ભોગવતા અને ધર્મના બહાના નીચે સામાન્ય પ્રજા અને શ્રીમંત મૂર લોકો પાસેથી ત્રાણું કરીને કેવી રીતે પૈસા પડાવતા એના પ્રસંગ છે. ફાયરે ટાંકળ્યા છે. દેશના આ ભાગમાં ઠગી પ્રથા પ્રવર્તતી હવાને નિર્દેશ કરવામાં આવ્યો છે. કેટલાક વણિક નાણું આપતા હોવા છતાં બાદશાહના હુકમથી એમની હત્યા કેવી રીતે કરવામાં આવતી હતી એનું વર્ણન કરવામાં આવ્યું છે. સુરતના કાઝી, મુલ્લાં અને
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૦)
મુઘલ કાલા
)
પોલીસવડા કોટવાલનાં કાર્યોની તથા સુરતના બંદરી જકાતગૃહની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી છે.
ડો. ફાયર ૧૬૭૪ માં સુરત આવ્યો ત્યારે મરાઠા સુરત પર ફરી વાર ચડાઈ કરવાના છે એવી જોરદાર અફવાઓ સંભળાતી હતી, તેથી રક્ષણ દીવાલનું ઝડપી બાંધકામ કરવા માટે ૭૦૦ માણસોને કામે લગાડવામાં આવ્યા હતા. દીવાલના દરેક દરવાજા પર છ તપ અને એના સંચાલન માટે છ યુરોપીય તેપચી રાખવામાં આવ્યા હતા. ડે. ફાયર જણાવે છે કે શિવાજીના ફરીથી આવવાની બીકે તથા શહેરના હાકેમનું વલણ લૂંટનારાઓને સામને કરવા કરતાં એમને વળતરની રકમ આપીને પાછા કાઢવાનું હતું તેથી ઘણું વેપારીઓ સુરત છેડી જતા રહ્યા હતા. સુરતના દુર્ગની રક્ષણવ્યવસ્થા અને એના સુબેદારને વૈભવ કેવો હતો એનું વર્ણન આપવામાં આવ્યું છે. સુરત શહેરની મુસ્લિમ પ્રજાની રીતભાત, એના સામાજિક વ્યવહાર અને ઈદના તહેવારની ઉજવણી વિશે છે. ફાયરે રસપ્રદ માહિતી આપી છે. એ જણાવે છે કે ઔરંગઝેબ તે તાજિયા-સરઘસને ઈસ્લામ ધર્મની વિકૃતિ સમજતો હતો તેથી એણે એ તહેવારની ઉજવણી કરવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. હિંદુ પ્રજા પર જજિયાવેરા નાંખે તેવાને ઉલ્લેખ કરી ડે. ફાયર જણાવે છે કે બ્રાહ્મણોને માથા દીઠ સેનાને એક સિક્કો આપવો પડતો હતો. ૨૭
. ફાયર સુરતથી બે માઈલ દૂર તાપી નદીના કાંઠે આવેલા ફૂલપરા નામના પરા વિશે વિગત આપે છે. ત્યાં વણિકાનાં શબાન અગ્નિસંસ્કાર કરવામાં આવતો. ધાર્મિક ઉત્સવો પણ ત્યાં ઊજવવામાં આવતા. સુરતથી ફૂલપરા સુધીને આખો માર્ગ બંને બાજુએ ઘટાદાર વૃક્ષોથી છવાયેલો રહેતો. પૂજાપાઠ કે મોજભજા કરવા જનાર લોકોની એ માર્ગ પર સતત અવરજવર રહેતી.૨૮ સુરતનું ગોપીતળાવ આ સમયમાં સુકાઈ ગયું હતું. એની પાળ પાસે કબરો બંધાઈ ગઈ હતી. તળાવનો દેખાવ સરકસનાં મેદાનો કે વ્યાયામશાળા જેવો લાગત હતો. ડે. ફ્રાયર જણાવે છે કે સુરતમાં વેપારી કોમ પ્રત્યે મુઘલ અધિકારીઓ ઉપેક્ષાવૃત્તિથી જતા હતા. જ્યારે અંગ્રેજ કંપની અને એના નોકર પ્રત્યે તેઓ માનપૂર્વક જોતા હતા. એના કારણમાં એ જણાવે છે કે અંગ્રેજો વખતોવખત મુઘલ સમ્રાટો પાસેથી ફરમાનો મેળવતા હતા અને અંશતઃ અંગ્રેજોની દરિયાઈ તાકાતને લીધે સ્થાનિક સત્તાવાળાઓ આવું વલણ રાખતા હતા. ડે. ફ્રાયરની મૂળ નિમણૂક મુંબઈની અંગ્રેજ વસાહતમાં કરવામાં આવી હતી (ડિસેમ્બર ૧૬૭૩). ત્યાંથી એની બદલી સુરત, મુંબઈ, ફરી સુરત, ઈરાન અને વળી પાછી સુરત એમ
Page #532
--------------------------------------------------------------------------
________________
શિકટ).
યુપીય પ્રવાસીઓએ કરેલી છે
પ૦૫
વારાફરતી કરવામાં આવી હતી. ૧૬૯૨ ના જાન્યુઆરીમાં એ સુરતથી ઇંગ્લેન્ડ જવા નીકળ્યો હતો.
સુરતની અંગ્રેજ કઠીમાં ૧૬૮૯ થી અઢી વર્ષ સુધી રહેલા ખ્રિસ્તી પાદરી જે. વિંટને સુરતના વેપારરાજગાર, હુન્નરઉદ્યોગ, વહીવટી વ્યવસ્થા, ત્યાંના લેકે (વેપારીઓ, મુસ્લિમ, હિંદુઓ) તથા એમની ધાર્મિક અને દયાવૃત્તિ તેમજ પાંજરાપોળ વગેરે સંબંધી વિરતૃત વર્ણન આપ્યું છે તે નોંધપાત્ર છે. ૨૯ ૧૭મી સદીના અંતમાં આવેલા ઇટાલિયન પ્રવાસી જેમેલી કેરેરીએ ખંભાતની પુરાણી જાહેરજલાલી ઓછી થઈ ગયાનું નેંધી જણાવ્યું હતું કે એમ છતાં એ શહેર આબાદ હતું. •
૧૮ મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં મરાઠાઓનું જોર વધી રહ્યું હતું, રાજકીય અરાજકતા વ્યાપક બનવા લાગી હતી. આવા સંજોગોની અસર યુરોપીય પ્રવાસીઓની અવરજવર પર પડી હતી. અંધાધૂંધીની અસર સમાજજીવન પર પણ પડી હતી. ૧૭મી સદી દરમ્યાન આવેલા પ્રવાસીઓના હેવાલ પરથી ગુજરાતના સામાજિક આર્થિક અને ધાર્મિક જીવનની સારી માહિતી મળે છે. એમાં પણ બે મુદ્દા નોંધપાત્ર છે. પહેલું તે એ છે કે આ સમયમાં સુરતથી અમદાવાદ અને સુરતથી ખંભાત જવા માટે કેવા ભૂમિમાર્ગો હતા એ જાણવા મળે છે. બીજું, કે ભારતમાં આવતા કોઈ પણ પ્રવાસીને સૌ પ્રથમ સુરત જ આવવું પડતું અને વળતા પ્રયાણ માટે પણ સુરત જ પાછા ફરવું પડતું. આ સમયમાં સુરત આંતરરાષ્ટ્રિય વેપાર-કેદ્ર બની ગયું હતું.
પાટીએ
.?. William Foster (Ed.), Early Traveis in India, 1583-1619, p. 293 2. Churchil, Collection of Voyages and Travels, Vol. VI, pp. 328 f.
3. 2461 E. Grey S121 22 Maa The Travels of Pietro Della Valle " (PDF)–માંથી ઉપયોગી માહિતી તારવી છે. ૪. TPDS, Vol. I, p. 30
૫. Ibid, pp. 35–37; 40–41 ૬. Ibid, pp. 67 f. ૭. Ibid, pp. 70 . ૮. Ibid, pp. 83–85 ૯. એ આની સરખામણું રમની વિજયસૂચક ત્રણ કમાન સાથે કરે છે. ૧૦. ખંભાત પાસે દરિયાની ભરતીનાં મોજા ૩૩ ફૂટ (૧૦.૦૬ મીટર) જેટલાં ઊછળતાં.
ભરતીના પાણીને વેગ એક કલાકના ૬થી ૭ દરિયાઈ માઈલ જેટલો હતો એમ કહેવાય છે.
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૦૧)
મુઘલ કાલ
[પરિ..
૧૧ ટોમસ હબઈના પ્રવાસ-ગ્રંથની અનેક આવૃત્તિ બહાર પડી છે તે પૈકી Some
Yegrs' Travels into Africa and Asia, the Great, especially describing the Empires of Persia and Industan by Sir Thomas
Herbert (SYTAA)નો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૨. પાઈ એ તાંબાને ગાળ ભાર વજનને સિક્કો હતા. ૩૦ પાઈ= શિલિંગ થતો.
મહમૂદી એ ચાંદીના સિક્કો હતો ને એ એક શિલિંગ બરાબર ગણાત.૧ રૂપિયો==
૨ શિલિંગ અને ૩ પેન્સ થતા. એક સુવર્ણ દીનાર=૩૦ શિલિંગ થતા. ૧૩, SYTAA, pp. 42–57 ૧૪. મેન્ટેસ્લાના પ્રવાસ સંદર્ભ M. S. Commissariat ના “Mandelslo's Travels
in Western India(A.D. 1638-39) (MTWI) પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. ૧૫. MTWI, pp. 41–46 15. V. Ball (Trans.), Tavernier's Travels in India, Vol. I, p. 66 10. Bombay Gazetteer, Vol. VI, pp. 219 f. 16. Storia do Mogor, 1653–1708. Trans. by W. (rwipe Vols. I & II. ૧૯. Ibid, Vol. I, p. 425. ૨૦. સુરતમાં એના રોકાણના અહેવાલનું અંગ્રેજી ભાષાંતર H. G. Rawlinson દ્વારા
થયું છે ને એ Indian Antiguary, Vol. LyI, pp. 199ff. પર પ્રસિદ્ધ થયું છે. ઍવેનેના પ્રવાસને ત્રીજો ભાગ ડો. સુરેદ્રનાથ સેને સંપાદિત કરીને Indian
Travels of Theyenot and Careri નામે પ્રસિદ્ધ કર્યો છે. 21. Indian Antiquary, Vol. LVI, p. 202 22. Ibid., pp. 222 f. ૨૩. એને અપાયેલી માહિતી ખેતી હોવી જોઈએ અગર માહિતીને પ્રવાસી બરાબર સમજી
શક્યો નહિ હોય એમ લાગે છે. ત્યાંના ભીલ અને કેળા શબનું માંસ ખાવાની.
ટેવવાળા હોવાનો સંભવ છે. 28. M. S. Commissariat, Studies in the History of Gujarat, pp. 116 f. 24. William Crooke (Ed.), A New Account of East Indies etc. (in
three Vols.)માં આ અહેવાલ અપાયો છે. ૨૬. Ibid, Vol. 1, 224 f. ર૭, મેસ્સીના જણાવ્યા અનુસાર મોટા વેપારીઓ પાસેથી રૂા, મધ્યમ વર્ગ પાસેથી.
છે અને ગરીબ વર્ગ પાસેથી આ રૂપિયા જજિયારે પ્રતિવર્ષ લેવામાં આવતા
(Ibid., Vol. II, p. 234). ૨૮. Ibid, pp. 252–61 pe. Ovington, A Voyage to Surat (Ed. by H. G. Rawlinson ),
pp. 177 f. 30. Bombay Gazetteer, Vol. VI, p. 220
Page #534
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ
૧. દિલ્હીને મુઘલ વંશ
[૧. બાબર
૨. હુમાયૂ]
૩. અકબર
૪. જહાંગીર
૫. શાહજહાં
દારા શુકાહ શુજ
૬. ઔરંગઝેબ (આલમગીર)
મુરાદબક્ષી
અકબર
૭. શાહઆલમ | (બહાદુરશાહ) ૧લે
૧૧. ની સિયર
૮. હરિશાહ અઝીમ–ઉશ-શાન
રફી-ઉશ–શાન
જહાંશાહ
૧૩, મુહમ્મદશાહ
૧૫.આલમગીર ૨ જે ૮ શખસિયર
૧૪. અહમદશાહ
૧૨. રફીઉદ્-દૌલા
.
૧૦. રફીઉદ-દરજાત
Page #535
--------------------------------------------------------------------------
________________
-૧૮).
મુઘલ કાલ
ગુજરાતના મુઘલ સુબેદાર મીરઝા અઝીઝ કેકા, (ઈ.સ. ૧૫૭૩-૭૫). મીરઝા અબ્દુર રહીમખાન (ઈ.સ. ૧૫૭૫-૭૮) શિહાબુદ્દીન અહમદખાન (ઈ.સ. ૧૫૭૮-૮૩) ઇતિમાદખાન (ઈ.સ. ૧૫૮૩) અબ્દુર્રહીમખાન ઉર્ફે મીરઝાખાન (ઈ.સ. ૧૫૮૩-૮૯) મીરઝા અઝીઝ કેક (બીજી વાર) (ઈ.સ. ૧૫૯૦-૯૩) શાહજાદે મુરાદ (ઈ.સ. ૧૫૯૩-૯૯) મીરઝા અઝીઝ કાકા (ત્રીજી વાર) (ઈ.સ. ૧૫૬૯-૧૬ ૫) કુલીઝખાન અને રાજા વિક્રમજિત (ઈ.સ. ૧૬૦૫-૦૬) મુર્તઝાખાન બુખારી (ઈ.સ. ૧૬--૦૯) મીરઝા અઝીઝ કોકા (ચેથી વાર) (ઈ.સ. ૧૬ ૦૯-૧૧) અબ્દુલ્લાખાન ફિરોઝ જગ (ઈ.સ. ૧૯૧૧-૧૬) મુકરબખાન (ઈ.સ. ૧૬૧૬-૧૬૧૮) શાહજાદે શાહજહાં (ઈ.સ. ૧૬૧૮-૨૩) શાહજાદો દાવરબક્ષ (ઈ.સ. ૧૬ર૩૨૪) ખાનજહાં લેદી (ઈ.સ. ૧૯૨૪-૨૮) નાહિરખાન ઉર્ફે શેરખાન તર (૧૬૨૮-૩૧). ઇરલામખાન (ઈ.સ. ૧૯૩૧-૩૨) બકીરખાન (ઈ.સ. ૧૬૩૨-૩૪) સિપાહદારખાન (ઈ.સ. ૧૬૩૪-૩૫) સૈફખાન (ઈ.સ. ૧૯૩૫-૩૬) આઝમખાન (ઈ.સ. ૧૬૩૬-૪૨) મીરઝા ઈસાતખાન (ઈ.સ. ૧૬૪૨-૪૫) શાહજાદે ઔરંગઝેબ (ઈ.સ. ૧૬૪૫-૪૬) રાઇસ્તખાન (ઈ.સ. ૧૬૪૬-૪૮)
Page #536
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ
શાહજાદે દારાશુકાહ (ઈ.સ. ૧૬૪૮–પર) શાઈસ્તખાન (બીજી વાર) (ઈ.સ. ૧૯૫૨-૫૪) શાહજાદા મુરાદાબક્ષ (ઈ.સ. ૧૬૫૪-૫૮) શાહનવાઝખાન (ઈ.સ. ૧૬૫૮-૫૯) મહારાજા જશવંતસિંહ (ઈ.સ. ૧૬૫૯-૬૨) મહાબતખાન (ઈ.સ. ૧૬૬૨-૬૮) બહાદુરખાન (ઈ.સ. ૧૬ ૬૮-૭૦) મહારાજા જશવંતસિંહ (બીજી વાર) (ઈ.સ. ૧૯૭૦-૭૨) મુહમ્મદ અમીનખાન (ઈ.સ. ૧૬૭૨–૦૨) મુખતારખાન (ઈ.સ. ૧૬૮૨૮૫) કારતલબખાન ઉફે શુજાતખાન (ઈ.સ. ૧૬૮૫–૧૭૦૧) શાહજાદે આઝમશાહ (ઈ.સ. ૧૭૦૧-૦૫) શાહજાદે મુહમ્મદ બીદર બખ્ત (ઈ.સ. ૧૭૦૬-૦૭) ઈબ્રાહીમખાન (ઈ.સ. ૧૭૦૭–૧૮) ગાઝીઉદ્દીનખાન બહાદુર ફીઝજગ (ઈ.સ. ૧૭૦૮-૧૦) શાહમતખાન (ઈ.સ. ૧૭૧૦-૧૨) અસઉ દૌલા (ઈ.સ. ૧૭૧૨-૧૩) શાહમતખાન (બીજી વાર) (ઈ.સ. ૧૭૧૩) દાઉદખાન (ઈ.સ. ૧૭૧૩-૧૫) મહારાજા અજિતસિંહ (ઈ.સ. ૧૭૧૫-૧૭) ખાન દૌરાન (ઈ.સ. ૧૭૧૭–૧૮) મહારાજા અજિતસિંહ (બીજી વાર) (ઈ.સ. ૧૭૧૯-૨૧) હૈદરકુલીખાન (ઈ.સ. ૧૭૨૧-૨૨) નિઝામુમુક (ઈ.સ. ૧૭૨૨-૨૩) સરબુલંદખાન (ઈ.સ. ૧૭૨૩-૩૦) મહારાજા અભયસિંહ (ઈ.સ. ૧૭૩૦-૩૭) . મોમીનખાન ૧લે (ઈ.સ. ૧૭૩૭–૪૩). જવાંમર્દખાન (ઈ.સ. ૧૭૪૩–૫૩). મોમીનખાન રજે (ઈ.સ. ૧૭૫૬-૫૮)
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૧૦]
મુઘલ કાલ
૨. જાડેજા વંશ
' (૧) કરછના જાડેજા ૧૧. ખેંગારજી ૧ લે
જોજરાજજી
૧૨. ભારમલ ૧લે
જેજી ૧૩. ભેજરાજજી મેઘજી
૧૪. ખેંગારજી ૧૫. હમીરજી
૧૬. તમાચી
૧૭, રાયધણું ૧ લો
૧૮. પ્રાગમલજી
નેવિણજી રજી.
૧૯. ગેડ ૧લે હાલજી કાંછારબી) ૨૦. દેસળજી લે
૨૧. લખપતજી
Page #538
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ
(૫૧
(૨) નવાનગરના જાડેજ
૩. સત્રસાલ (સતાજી)
અજોજી
૪. જસાજી
૫. લાખો ૧લે
વિભેજી (રાજકોટ)
૮. રાયસિંહજી ૧ લો
૬. રણમલજી
સતાજી
૧૦. તમાચી ૧ લે
૧૧. લાખે ૨ જો
૧૨. રાયસિંહ રજે ૧૩. હરધોળજી
૧૪. તમાચી રજે
!
૧૫. લાખાજી ૩ જે
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૧૨]
જય માલ |
(૩) ધ્રોળના જાડેજા [૧. હરધોળજી લે ] ૨. જસે ૩. બામણિયોજી
૪. હરધોળજી રજ ૬. પચાણજી ૫. મેડછ ૭. કલેજ ૧લે
૮. સાંગજી ૯. જજી ૧૦. ખેતાજી
૧૧. કલેજી ૨ જે (૪) રાજકેટના જાડેજા [સતેજી
૧૨. વાઘજી (૫) ગોંડળના જાડેજા ૧. કુંજી
૨. સંગ્રામજી
અજોજી] ૧. વિભાજી
૩. હાજી
. મહેરામણજી ૧૯
જ. કુંભ ર જો
૩. સાહેબ કુછ
(ગાંડળ)
(6) મેરબીના જાડેજ ૧. કાજી
૪. બામણિયાજી
૨. અલિયો
૫. મહેરામણજી જે જે
૩. રજી
૬. રણમલજી
૭. લાખાજી
૮. મહેરામણજી ૩ જે
Page #540
--------------------------------------------------------------------------
________________
[ પ
ક
વંશાવળીઓ ૩. જેઠવા વંશ ૧૬૭. રામદેવજી ૪થે ૧૬૮. ભાણજી ૭ મે ૧૬૯. ખીમજી ૩ જે ૧૭૦. વિકમાતજી ૪ થે
૧૭૧. સરતાનજી ૧ લો
૧૭૨. ભાણજી ૮ મે
૧૭૩. ખીમે
૪ થે
૧૭૪. વિકમાતજી ૫ મે
૧૭૫. સરતાનજી ૨ જે
૪. ઝાલા વંશ
(૧) હળવદ-ધ્રાંગધ્રા ૪. રાયસિંહજી ૧ લો (હળવદ) ૫. ચંદ્રસિંહજી
પૃથ્વીરાજ ૬. આસકરણજી
સરતાનજી (વાંકાનેર)
રાજી (વઢવાણ)
૭, અમરસિંહજી અભયસિંહજી ૮. મેઘપાલ (લખતર) ૯. ગજસિંહજી ૧ લો ૧૦. જશવંતસિંહજી ૧૧. પ્રતાપસિંહજી ૧૨. રાયસિંહજી રાજે (ધ્રાંગધ્રા)
૧. ગજસિંહજી એ શેખે (સાયલા)
–૬–૩૩
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૧૪). (૨) શિયાણી-લીબડીના ઝાલા
૨૧. આસકરણ (શિયાણી) ૨૨. અોછ ૧ લાં ૨૩. વહેરાઇ ૧ લો
(૩) વાંકાનેરના ઝાલા
[પૃથ્વીરાજ
૧. સરતાનજી
૨. માનસિંહજી
૨૪. કરણસિંહજી ૨૫. ભોજરાજજી ૨૬. અોછ ૨ જે
૩. રાયસિંહજી ૧ લો
૪. ચંદ્રસિંહજી ૧ લો
૨૭. વહેરેજ રજો ૨૮. હરભમજી (લીંબડી)
૫. પૃથ્વીરાજજી
૬કેસરીસિંહજી
૭. ભારે
(૪) વઢવાણના ઝાલા
[પૃથ્વીરાજ] ૧. રાજજી
૨. સબલસિંહજી ૧ લો
૩. ઉદયસિંહજી ૪. ભગતસિંહજી
ભાવસિંહજી માધવસિંહજી (કટા)
૫. અર્જુનસિંહજી અભયસિંહજી
| (ચૂડા) ૬. સબલસિંહજી ર ો *
(૬) ચૂડાના ઝાલા
૧. અભયસિંહજી
(૫) લખતરના ઝાલા
[ચંદ્રસિંહજી) ૧. અભયસિંહજી ૧ લો ૨. વજેપાલસિંહજી ૩. શેષમલજી ૪. ગેપાલસિંહજી પ. કરણસિંહજી . અભયસિંહજી ર જે
૨. રાયસિંહજી
(૦) સાયલાના ઝાલા
૧. શેખજી
Page #542
--------------------------------------------------------------------------
________________
વંશાવળીએ
nિ૫
પ. પરમાર વંશ. (૧) મૂળીના પરમારે
(૩) ચુંથના પરમારે ૧. લખધીરજી ૧ લે
[જાલમસિંહ ૧ લે ૨. રામજી
જહાજસિંહ
બિકમસિંહ ૩. ભેજરાજ
ઉદયસિંહ.
પ્રતાપસિંહ ૪. સામંતસિંહ
જાલમસિંહ ર જે ૫. લખધીરજી રે જે ૬. ભોજરાજ રે
સંત (મૂંથ)
નવઘણ ૭. એક
નાપ ૮. રતનજી ૧ લે
પ્રથસિંહ ૧ લે ૯. કરણજી ૧૩. રતનજી ૨ જે
સૂર ૧૦, જગદેવ ૧૪. કલ્યાણસિંહ
જયસિંહ. ૧૧. રામસિંહ ૧૫. મૂળ ૧૨. રાયસિંહ ૧૬. રતનજી ૩ અખેરાજ ગજસિંહ (૨) દાંતાના પરમારે
રામસિંહ
રાયમલ જિગદેવ પરમાર).
મંડલિક] સુરજમલ
આશકરણ
રતનસિંહ ૧ લે
વા
જાયમલ
જેઠમલ
પૂજે માનસિંહ ગજસિંહ
વિાઘજી) પ્રથસિંહ રજો સબલસિંહ ગજસિંહ
માહાવસિંહ પ્રથસિંહ ૩ જો રતનસિંહ
પૃથ્વીસિંહ
[વીરમદેવ
બદનસિંહ
કરણસિંહ
Page #543
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
૬. ગૃહિલ વંશ (૧) શિહેર-ભાવનગરના ગૃહિલ
૧૪. વિસાજી (શિહોર) ૧૫. ધુને ૧૬. રતન ૧ લો
૧૭. હરભમજી
૧૮. ગોવિંદજી
૨૦. અખેરાજજી
૧૯ સતરસાલજી
જસાજી
૨૧. રતનજી ૨ જે
૨૨. ભાવસિંહજી (ભાવનગર) (૨) લાઠીન ગુહિલો (૩) ગારિયાધાર (પાલિતાણા)ના ગૃહિલે. સેિજકજી
સેજકજી (સેજકપુર) સારંગજી (અથીલા)
શાહજી (ગારિયાધાર) સરજનજી અર્જુનજી ૧ ઘણુછ ૧ લો
ભારોજી નેધણજી
બને છે શજી
હાડોજી દુદાજી] [અર્જુનસિંહજી] કાંધાજી ૧ લો
નૈોંઘણ જે લૂણુશાહજી (લાઠી)
અજુન ૨ જે
કજી ૨ જે સંધન
શોજી ૨ જે સરતાનજી ૧ લો કાંધેજી ૩ જો પૃથ્વીરાજજી નોંઘણજી ૩ જે સરતાનજી ૨ જે
ભીમજી
Page #544
--------------------------------------------------------------------------
________________
વંશાવળીએ
છે.
(૪) રાજપીપળાના ગુહિલો સેિજકજી
રાણજી
મોખડાજી
ગરજી સેમરસિંગજી (અર્જુનસિંહ)] (જનું રાજપીપળા)
ભૈરવસિંહ પથરાજ દીપસિંહ દુર્ગશાહ મહરાજ રાયસાલ ચંદ્રસેન ગંભીરસિંહ સુભેરાજ જયસિંહ મૂલરાજ સુરમાલ ઉદેકરણ ચંદ્રભા છત્રસાલ વેરીસાલ
જીતસિંહ (નાંદોદ-નવું રાજપીપળા)
પ્રતાપસિંહ
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૮]
મુગલ કાલે
૭. ઓખા મંડળને વાઢેર વંશ વિરાવળજી (આરંભડા) વિકમસી
૮. જસદણને ખાચરવેશ
૧. વિકે
૨. માણસિયા
સાંગણજી ભીમજી]
૩. ચલો ૪. ઓઢ
રાણા શિવ (સવજી)
૫. વાજસૂર
સાંગણજી
સંગ્રામજી
અખેરાજજી
ભેજરાજજી
હ. ઈહરના રાઠોડ વંશ (૧) જૂને શઠેડ વંશ ૧૯. નારાયણદાસ
૨૦. વીરમદેવ
૨૫. કમાણુમલ
૨૨. જગન્નાથ
રામ
૨૫. ગોપીનાથ
. ગોપીનાથ
૨૭. પૂજે છે જે
કરણસિંહ ૨૪. અર્જુનદાસ
૨૬. ચંદ્રસિંહ (ઈડવ–પોળો) (૨) ન રાઠોડ વંશ [અજિતસિંહ (જોધપુ)].
૧. આણદસિંહજી (ઈડર) ૨. શિવસિંહ
Page #546
--------------------------------------------------------------------------
________________
જિયસિંહ
વંશાવળીઓ
ખીચી થોહાણો (૧) છોટાઉદેપુરના ખીચી ચૌહાણ (૨) બારિયાના ખેથી ચૌહાણ
[જયસિંહ (પતાઈ રાવળ)
રાયસિંહ] રાયસિંહ
ડુંગરસિંહ ઉદયસિંહ
રાયસિંહ પૃથ્વીરાજ (મેહન) ડુંગરસિંહ
વજેસિંહ કરણસિંહ (બારિયા)
માનસિંહ વજેસિંહ ગુમાનસિંહ
પૂથરાજ રાયસિંહ તેજસિંહ
રાયધર જસવંતસિંહ–બાજી રાવળ (છોટાઉદેપુર)
ગગદાસ (8) માંડવાને બચા ચૌહાણ
[પ્રતાપસિંહ (કારવણ) નાહરસિંહ (નાદેરિયા)
માલસિંહજી (ચાંદેદ)] વાઘસિંહજી ૧ લે (જૂનું માંડવા) કાનજી ૧ લો
વાઘ ૨ જે (નવું માંડવા) રાણે સંગ રામસિંહ કાનજી ૨ જે વાધજી ૩ જે ખુમાનસિંહ જીતસિંહ ભીમસિંહ
Page #547
--------------------------------------------------------------------------
________________
પ૨૦]
મુઘલ કાલ
't t
બલદેવ).
મેલકરણ
૧૧. સોલંકી વંશ . (૧) લુણાવાડાના સોલકી
(૧) વાંસદાના સોલંકીએ ધવલદેવ (ધોળકા-કાલરી
ગઢ) વીરભદ્ર (વીરપુર)
[મૂલદેવા કીજી
નંદલદેવ માનસિંહ ભાઠાવસિંહ
કરણદેવ ગમસિંહ
ઉદયસિંહ ૧ લે પૃથ્વીપાલસિંહ વિક્રમસિંહ
ઉદયસિંહ ર જે વિઠ્ઠલસિંહ (ડીડિયા)
વીરસિંહ ભીમસિંહ (લુણાવાડા)
રાયભાણુ ગંગદાસ ઉદ રાણો
ગુલાબસિંહ રાધવરાણસિંહ(વાઘસિંહ)J
ઉદયસિંહ માલ રાણે વનવીરજી અખેરાજજી કુંભ રાણો જીતસિંહ ત્રિલોકસિંહ દયાલદાસ, ચંદ્રસિંહ કુંવરસિંહ નાહારસિંહ
[જીતસિંહ]
વખતસિંહ
દીપસિંહ
Page #548
--------------------------------------------------------------------------
________________
વંશાવળીએ
૧૨, રામનગર–ધરમપુરના સિસોદિયા ૧૩. વીરમગામ-પાટડીના
કણબી દેસાઈ રામરાજા(રામનગર)
વિરસિંહ(વીરમગામ) સેમ
કિશોરદાસ પુરંદર
રામદાસ ધરમ ૧ લે
ગંગાદાસ ગોપુ
કરસનદાસ જગત ૧ લો
મલકેજી નારણ
સામાજી ધરમ ૨ જે
રણમલજી) જગત ૨ જે.
નાથજી
વેણીદાસ દેસાઈ લક્ષ્મણદેવ
મકનદાસ સોમદેવ
મેહતસી રામદેવ ૧ લો (આસરસેતા-ફતેપુર)
ત્રીકમદાસ શેહદેવ
ભાણજી રામદેવ ર જે
ભાવસિંહજી (પાટડી) ૧૪. બાબી વંશ (1) જૂનાગઢના આખી
(૨) રાધનપુરના બાબી [આદિલ ખાન
બહાદુરખાન ઉસ્માનખાન]
શેરખાન બહાદુરખાન શેરખાન
જાફરખાન–સફદરખાન જાફરખાન-સફદરખાન
જવાંમર્દખાન (રાધનપુર)
ઉદેકરણ
કમાલુદ્દીનખાન
સલાબતખાન
ભાર
બહાદુરખાન (વાડાસિનેર-જૂનાગઢ)
Page #549
--------------------------------------------------------------------------
________________
સુઘલ કાલ
૧૫. માંગરોળ(સેરઠ)ના કાઝી શેખ
શેખ ફફરૂદ્દીન ૧. શેખમિયાં
૧૬, પાલણપુરને હતાણી વંશ
૧. ફીરોઝખાન ૧ લે-કમાલખાન
૨. મુઝાહીતખાન ૨ જે
૩. કમાલખાન-કર્ણકમાલ
૪. ફીઝખાન ૨ જે-ગઝનીખાન
૫. કરીમદાદખાન
છે. બહાદુરખાન
૬. પહાડખાન ૨ જે
૧૦. ખંભાતના નવાબી વંશ ૧. મીરઝા જાફર નઝમુદ્દૌલા–મોમીનખાન ૧લે ૨. મુક્ત ખીરખાન–મોમીનખાન ર જે
Page #550
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
जयसागर उपाध्याय
૧ સામાન્ય (૧) મૂળ સંદર્ભે -
(અ) પુરાણ વાપુરા, સત્તર પૂના, ૧૮૯૪
(આ) પ્રબંધ, પદાવલીઓ, વિજ્ઞપ્તિએ
વિજ્ઞપ્લિગિળી (સંજિનવિજય મુનિ), ભાવનગર,
૧૯૧૬ जयसोम उपाध्याय વન્દ્ર વંશાવરીવવધ–ગુજરાતી પદ્યાનુવાદ: ગુણ
વિનય, “ જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય”,
ભાવનગર, ૧૯૨૬ મુનિ, ગિનવિના () વિજ્ઞપ્તિસંપ્રદુ, મુંબઈ, ૧૯૬૦
–વિવિઘાછીચ પટ્ટાવી સંપ્રદ્દ માગ ૧, મુંબઈ, ૧૯૬૧ મુનિ, દર્શનાવિનય (સં.) ૧ઠ્ઠાવીસમુચ્ચય, ભાગ ૧, વિરમગામ, ૧૯૩૩ शास्त्री, हीरानन्द Ancient Vijñaptipatras, Baroda, 1942
(ઈ) સંસ્કૃત કાવ્ય गुणविजय
વિનાલિટી, બનારસ, વી.નિ.સં. ૨૪૩૭ देवविमलगणि
સૌમાત્ર વાચ્છ, મુંબઈ, ૧૯૦૦; ગુજ. અનુ. :
સાધ્વી સુચનાશ્રી, ભા. ૧, અમદાવાદ, ૧૯૭ર. पद्मसागर गणि
ગાપુર 1શ (સં. હરગોવિંદદાસ અને બેચરદાસ),
બનારસ
Page #551
--------------------------------------------------------------------------
________________
"५२४]
મુઘલ કાલ पंडित दुर्गाप्रसाद अने काव्यमाला, गुच्छ १४, भुम, १८६०
पणशीकर, वासुदेव (सं.) भानुचन्द्रगणि
वसन्तराजशाकुनटीका, भुम, सं. १८६३ मेघविजय उपाध्याय दिग्विजय महाकाव्य, भुम, १९४५
-देवानन्द महाकाव्य, अमहापा, १८३७ शान्तिचन्द्र
कृपारसकाश (स. निविय भुनि), मापन।२, १८१७ श्रीवल्लभ पाठक विजयदेवमाहात्म्य-सटीक (स. निवि०१५ भुनि),
અમદાવાદ, ૧૯૨૮ -समयसुन्दरगणि कालिकाचार्यकथा, सुरत, १८३८ सहजकीर्तिगणि फलवर्धिपार्श्वनाथमाहात्म्य, पोटाहवि.सं. २०२४ सिद्धिचन्द्र
भानुचन्द्रचरितकाव्य, अमहावाह, १८४१ हंसमीठ
हंसविलास, १९६२, १८३७ हेमविजयगणि अने गुणविजय विजयप्रशस्तिकाव्य, वाराणसी, वी.नि.स. २४३७
(5) मणी-शरसी थे।
अखबारूद दोभातिल अकरमीन (अनु. तीलमीझ)-,अबुल फजूल
अकबरनामा Eng. traps, by H. Beveridge, Delhi,
1972-73 --आईन्-इ-अकबरी Eng. trans. Vol. I by H. Blochmann,
Calcutta, 1939 . अली, मुहम्मदखान मिआते अहमदी, भा. १-२, बड़ौदा, १९२७-३०;
--शु. अनु. : भारत मेडमी, (अनु. वीरता
निजामुद्दीन २) मा. १-२, अमावा,
૧૯૧૩, ૧૯૨૩ -Yr. अनु. : भिरात अभही, व. २, म. १-४
(अनु. है. भा. वेरी), अमहवा, १८33-38 -Eng. trans. Vols. 1-2 by M. F.
Lokhandwala, Baroda, 1970, 1974
Page #552
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[૫૨૫.
ख्वाजा निझामुद्दीन अहमद तबकाते अकबरी
Eng. trans. by Elliot in 'History of India as told by its own Historians',.
Vol. V, London, 1873 जहांगीर
તુનુ––ગદ્દાનીરી. Eng. trans. by A. Rogers, Vols. 1-2,
Delhi, 1968 बदाऊनी, अब्दुल कादिर मुन्तखाबुत् तवारीख,
Eng. trans. by G. S. A. Ranking,
Calcutta, 1898 सैयद, गुलामहुसेन तबतबी सियर उलू मुतखेरिन
(Eng. Trans. by H. Briggs), Calcutta,
1833 हाजी, उदू दबीर ज़फरूल वालि बे मुजफ्फर व आलिह,
Eng. trans. by M. F. Lokhandwala,
Baroda, 1970
(ઉ) જૂન-ગુજરાતીના ગ્રંથ આચાર્ય, જિનવિજયજી(સં.) જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય, ભાવનગર..
૧૯૨૬ ઋષભદાસ
હીરસૂરિરાસ, સુરત, ૧૯૧૬ કાંતિવિજય
સુજશવેલી ભાસ, અમદાવાદ, ૧૯૩૪ કુંઅરવિજય હીરવિજયપુણ્યખાણ, “જૈન ઐતિહાસિક ગૂર્જરી
કાવ્યસંચય", ભાવનગર, ૧૯૨૬ –હીરવિજયસૂરિલોકે, “જૈન ઐતિહાસિક ગુર્જર
કાવ્યસંચય”, ભાવનગર, ૧૯૨૬ ક્ષેમવર્ધન
શાંતિદાસ શેઠનો રાસ, “જૈન ઐતિહાસિક રાસમાળા”,,
ભા. ૧, મુંબઈ, ૧૯૧૨ ગુણવિજય
વિજયદેવસૂરિ પ્રબંધ, “જેને ઐતિહાસિક રાસમાળા”
ભા. ૧, મુંબઈ, ૧૯૧૨
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૨૬]
તિલકસાગર
નાટા, ગરચર (સં.) ભટ્ટ, શામળ
મેવિજય
Diskalkar, D. B.
પ્રકાશ', પુ. ૧, અમદાવાદ, ૧૮૫૪ વિજયદેવસૂરીશ્વર નિર્વાણ સ્વાધ્યાય, “જૈન ઐતિહાસિક
લાવણ્યસમય
રાસમાળા', ભા. ૧, અમદાવાદ, સ. ૧૯૬૯ વિમલપ્રબંધ (સં. ધી. ધ. શાહ), અમદાવાદ, ૧૯૬૫ વિજયધસૂરિ ઐતિહાસિક રાસસ'ગ્રહ, ભા. ૨, ૩, ૪, ભાવનગર સ. ૧૯૭૩, ૧૯૭૮, ૧૯૬૭ -સાંડેસરા,ભાગીલાલ જ.(સં.) પ્રાચીન ફાગુ-સંગ્રહ, વાદરા, ૧૯૫૫
(ઊ) અભિલેખે : સામયિકા, સગ્રહો અને સૂચિ
Yazdani, G. and Gyani, R. G. (Ed.)
મુઘલ કાલ
મુનિ, બિનવિનય (સં.) ત્રિવેદી, ઇં. વિ.
દૈસાઈ, ઝિ. .
''
રાજસાગરસૂરિનિર્વાણરાસ, જૈન ઐતિહાસિક ગૂજરૢ કાવ્યસ ંચય”, ભાવનગર, ૧૯૨૬ ऐतिहासिक जैनकाव्य संग्रह, कलकत्ता, सं. १९९४ રુસ્તમકુક્ષી અને અભરામકુલાના શલાકા, “ બુદ્ધિ
Annual Report on Indian Epigraphy, 1949–50 to 1972–73
Corpus Inscriptionum Bhavnagari, Bombay, 1889
Inscriptions of Kathiawad, "New Vols. I-III,
Indian Antiquary'' Bombay, 1938–41
Epigrapbia Indica; Arabic and Persian Supplement, New Delhi, 1955 to 1958, 1970 Epigraphia Indo-Moslemica, 1933– 34, 1935-36, 1939-40
Important Incriptions from the Baroda State, Vol. II, : Muslim Inscriptions, Baroda, 1944.
१९२१
प्राचीन जैनलेखसंग्रह, भा. २, भावनगर, ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૪-૫, અમદાવાદ, ૧૯૬૯
ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ }, અમદાવાદ,
૧૯૭૨
Page #554
--------------------------------------------------------------------------
________________
સદર્ભ સૂચિ
(એ) સિદ્ધા : સામયિકા, સગ્રહો અને સુચિ
Brown, C. J.
Hodiwala, S. H.
Hussain, M. K.
Lane Poole, S.
Rode, V. P.
[,પ૨૭
Wright, H. N.
Catalogue of the Mughal Coins in the Provincial Museum, Lucknow, Vol. I. Oxford, 1920
Historical Studies in Mughal Numismatics, Calcutta, 1923
Catalogue of Coins of the Mughal Emperors, Bombay, 1968
Catalogue of the Indian Coins in the British Museum, London, Vols. I-II Mughal Emperors, London, Numismatic Supplement (Journal of the Asiatic Society of Bengal), Nos. II, VI and XXIV, Calcutta, 1904, 1905, 1914
Catalogue of Coins in the Central Museum, Nagpus: Coins of the Mughal Emperors, Part I, Bombay, 1960
Singhal, C. R.
Whitehead, R. B. Catalogue of Coins in the Punjab Museum, Lahore, Vol. II: Coins of the Mughal Emperors, Oxford, 19141 Catalogue of the Coins in the Indian
Museum, Calcutta, Part III; Mugha Emperors, Oxford, 1908
Bibliography of Indian Coins, Part II, Bombay, 1952
Page #555
--------------------------------------------------------------------------
________________
496)
મુઘલ કાલ
(1) Gafen aint Aitchison, C. V. A Collection of Treaties, Engagements
and Sanads, Vol VI, Calcutta, 1864 Bart, Thomas Some year's Travels into Africa
Herbert and Asia, London, 1674 Churchill
Collection of Voyages and Travels,
Vol. VI, London, 1732 Forrest, George Selections, Home Series, Vol. I,
W. (Ed.) Bombay, 1887 Foster, William Early Travels in India, London,
(Ed.) 1921 Fryer, John A New Account of East Indies and
Persia (Ed. by William Crooke),
Vols. I-III, London, 1909, 1912, 1915 Manucci, Niccolae Storia do Mogor, ( Eng. trans, by
Venetian W. Irvine ), Vols. 1-II, 1907-08 Mundy, Peter The Travels of Peter Mundy in
Europe and Asia, Vols I-II, London,
1907, 1914 Ovington, A Voyage to Surat, London, 1929 Roe, Sir Thomas The Embassy of Sir Thomas Roe
(Ed. by William Foster), Vols. I-II,
London, 1899 (Reprint, 1926) Tavernier, Jean Travels in India, (Eng. Trans. by Baptist
V. Ball), Vol. I, London, 1889 Terry, Edward A Voyage to East India, London,
1777 Thevenot, Jean de Jean de Thevenot's Travels into the
Indies, (Eng. trans. by A. Lovell),
Part III, London, 1787 Valle, Pietro Della The Travels of Pietro Della Valle
(Eng. Trans. by Edward Grey), Vol.I, London, 1891
Page #556
--------------------------------------------------------------------------
________________
સદભ સૂચિ
1 486 (2) 74412ild ut
(244) Bird, James History of Gujarat, London, 18.34 Burgess, James The Temples of Šatruñjaya, Gandhi
pagar, 1976 Campbell, James Bombay Gazetteer, Vol. III: Kaira (Ed.)
and Panchamahals, Bombay, 1879: Vol. V: Cutch, Palanpur etc. Bombay, 1880; Vol. VI ; Rewakan tha etc..
Bombay, 1880 Commissariat, M.S. History of Gujarat, Vol. I, London
1938; -Vol. II, Bombay, 1957 -Imperial Mughal Farmaps in
Gujarat, Bombay, 1940 -Mandelslo's Travels in Western
India, London, 1931 --Studies in the History of Gujarat,
Bombay, 1935 Cousens, H. Somanātha and other Mediaeval
Temples in Kathiawad, Bombay,
1931 Danvers, F. C. The Portuguese in India, London,
1894 Desai, G. H. and Gazetteer of the Baroda State,
Clarke, A. B. Vol. I, Bombay, 1923 Indraji, Bhagvanlal 'Early History of Gujarat, Gazetteer & Jackson, A.M.T. of the Bombay Presidency, Vol. I,
Part I: History of Gujarat,
Bombay, 1896 d.-$-38
Page #557
--------------------------------------------------------------------------
________________
પ૩૦ ] Majumdar, R. C. The Mughul Empire, Bombay, 1974
and others (Ed.) Mehta, N. C.. Studies in Indian Painting, Bombay,
1986 Palande, M. R.(Ed.) Gujarat State Gazetteer; Broach
District, Ahmedabad, 1961 Sarkar, Jadunath History of Aurangzeb, Vol. I, Calcutta,
| 1912; Vol.III, Calcutta, 1928 Sen, Surendranath Indian Travels of Thevenot and
| (Ed.) Careri, Delhi, 1949 Sircar, D. C. Indian Epigraphy, New Delhi, 1965 Sompura, K. F. Structural Temples of Gujarat,
Ahmedabad, 1968
(હિંદી) શક્ષા, . હી. भारतीय प्राचीन लिपिमाला, दिल्ली, वि. सं. १९७५ શાદ, . કે. जैन साहित्यका बृहद् इतिहास, भाग ५, वाराणसी, १९६९
(ગુજરાતી) આચાર્ય, નવીનચંદ્ર આ. મુઘલકાલીન ગુજરાતનો ઇતિહાસ, અમદાવાદ,૧૯૭૪ કવિ, નર્મદાશંકર લા. કાઠિયાવાડ સર્વસંગ્રહ, મુંબઈ, ૧૮૮૬ જેટ, રત્નમણિરાવ ભી. ખંભાતને ઇતિહાસ, અમદાવાદ, ૧૯૩૫
–ગૂજરાતનું પાટનગર અમદાવાદ, અમદાવાદ, ૧૯૨૮ –ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસઃ ઈસ્લામ યુગ,
ખંડ ૪, અમદાવાદ, ૧૯૫૯ જોશી, ઉમાશંકર પુરાણોમાં ગુજરાત, ભૌગોલિક ખંડ, અમદાવાદ,
૧૯૪૬ ઝવેરી, લાલ મે. ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથે, અમદાવાદ,
૧૯૪૫
Page #558
--------------------------------------------------------------------------
________________
સંસશિ
૧ ત્રિવેદી, ઈ. વિ. ગુજરાતના મુસ્લિમકાલના સંસ્કૃત અભિલેખામાંથી
મળતી માહિતી (ટાઇપ કરેલી પ્રત); અમદાવાદ,
૧૯૭૧ દેશાઈ, મેહનલાલ દ. જૈન ગૂર્જર કવિઓ, ભા. ૧-૩, મુંબઈ ૧૯૨૬,
૧૯૩૧, ૧૯૪૪
– જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ, ૧૯૩૩ દેશાઈ, શં, હ. જૂનાગઢ અને ગિરનાર, જૂનાગઢ, ૧૯૭૫ દેસાઈ ઈશ્વરલાલ ઈ સૂરત સોનાની મૂરત, સૂરત, ૧૯૫૮ નાયક, છોટુભાઈ ર. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું
ખેડાણ, અમદાવાદ, ૧૯૫૦ મહેતા, નર્મદાશંકર દે. હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ, અમદાવાદ, ૧૯૬૨ પરીખ, પ્રવીણ ચિ. ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ (ઈ.સ. ૧૦૦૦-૧૮૧૮),
અમદાવાદ, ૧૯૭૪ પરીખ, ૨. છે. અને ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ,
શાસ્ત્રી, હ. ગં. (સં.) ગ્રંથ ૫ : સલતનત કાલ, અમદાવાદ, ૧૯૭૭ પારેખ, હીરાલાલ ત્રિ. કવીશ્વર દલપતરામ હરતલિખિત પુસ્તકસંગ્રહની
સૂચિ, અમદાવાદ, ૧૯૩૦ મુનિ, વિદ્યાવિજય સૂરીશ્વર અને સમ્રાટ, ભાવનગર, ૧૯૨૦ રાઠોડ, રામસિંહજી કા. કચ્છનું સંસ્કૃતિદર્શન, અમદાવાદ, ૧૯૫૯ શાસ્ત્રી, કેશવરામ કા. કવિચરિત, ભા. ૨ અમદાવાદ, ૧૯૪૧
--ગૂજરાતી હાથપ્રતાની સંકલિત યાદી, અમદાવાદ,
- ૧૯૩૯ શાસ્ત્રી, દુર્ગાશંકર કે. ઐતિહાસિક સંશાધન, મુંબઈ, ૧૯૪૧ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૧, અમદાવાદ, ૧૯૫૫ શાહ, અંબાલાલ છે. જૈન તીર્થ સર્વસંગ્રહ, ભા. ૧, ખંડ ૧, અમદાવાદ,
૧૯૫૩ સાંડેસરા, ભેગીલાલ જ. અન્વેષણા, મુંબઈ, ૧૯૬૭
--ઈતિહાસ અને સાહિત્ય, અમદાવાદ, ૧૯૬૬ –વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો,
ભાવનગર, ૧૯૪૮ –શબ્દ અને અર્થ, મુંબઈ, ૧૯૫૪ –સંશોધનની કેડી, અમદાવાદ, ૧૯૬૧
(મરાઠી) ૩ શ્રીવાસ્તવ્ય, વિદ્યાનંદ સ્વામી શ્રા મરાઠી તિહાસિ% કેસ, મા. ૧-૨, મુંછું,
१९३६-३७
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૩૨] ”
મુઘલ કાલ *
૨ પ્રકરણવાર (સામાન્ય સંદર્ભસૂચિમાં જણાવેલા ગ્રંથ સિવાયની)
પ્રકરણ ૧ Blochmann, H. 'Persian Inscriptions from Belgām,
Sāmpgām, Gulbarga and Siddhapur', Indian Antiquary,
Bombay, Vol. IV, 1875 Divanji, P. C. •Three Gujarati Legal Documents
of the Moghul Period', Journal of Gujarat Research Society, Vol.
IV, Bombay, 1942 Gense, T. H. and 'The Gaikwads of Baroda : English
Banaji, D. R.(Ed.) Documents, Vol. 1, Bombay, 1936 જાની, અંબાલાલ મુ. શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની
સવિસ્તર નામાવલિ, ભા. ૧, મુંબઈ, ૧૯૨૩ નાયક, છોટુભાઈ ર. ગુજરાતના ઇતિહાસ માટેની અરબી-ફારસીમાં
ઉપલબ્ધ સામગ્રી', “બુદ્ધિપ્રકાશ', પુ. ૧૦૭,
અમદાવાદ, ૧૯૬૦ મુનિ, જિનવિજય પાટણના બે જૂના દસ્તાવેજે, “પુરાતત્ત્વ” પુ. ૪,
અમદાવાદ, સં. ૧૯૮૨ શાસ્ત્રી, દુર્ગાશંકર કે. બાણ કવિ અને પુરાણે, “પુરાતત્વ”, પુ. ૫,
અમદાવાદ, સં. ૧૯૮૩ શાસ્ત્રી, હ. ગં, અને “અમૃતવર્ષિણી વાવ”, “કુમાર”, ૫ ૪૧, અમદાવાદ
સોમપુરા, કાં. . સાંડેસરા, ભોગીલાલ જ. “ઉપાધ્યાય વિનયવિજયત ઈન્દKતમાંનું સુરતનું
વર્ણન, “ગુજરાતમિત્ર અને ગુજરાત દર્પણ”, દીપોત્સવી અંક, સુરત, સં. ૨૦૧૦ - ગુજરાતનાં જૂનાં ખતપત્ર અને દસ્તાવેજો,
“ગ્રંથ અને ગ્રંથકાર', પૃ. ૬, અમદાવાદ, ૧૯૩૫ –શ્રીજરીસીવરી”, “બુદ્ધિપ્રકાશ”, પૃ. ૯૬, અમદાવાદ,
૧૯૪૯
૧૯૬૪
Page #560
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[[
:
સારું, નો. ૩.
पेशवे दफतरातून निवडलेले कागद, ग्रंथ १२,
મુંબઈ, ૧૯૩૨
પ્રકરણ ૨
Bayley, E. C.
History of Gujarat ; The Local
Muhammadan Dynasties, Bombay, 1970
પ્રકરણ ૩ Foster, William (Ed.) The Embassy of Sir Thomas Roe
to India, Vol. I, London, 1926 --English Factories in India ; 1622-25,
Oxford, 1906–27
Dighe, V. G.
પ્રકરણ ૪ Peshwa Baji Rao I and Maratha
Expansion, Poona, 1944 Later Mughals, Vol. II, Calcutta,
1922
Irwine, William
પ્રકરણ ૫ Patel, G. D. (Ed.) Gujarat State Gazetteer : Kutch
District, Ahmedabad, 1971 જોશી, જોગીદાસ અં. ઈડર રાજ્યને ઈતિહાસ, ભા. ૧, હિંમતનગર,
૧૯૨૪ દેશાઈ, શં. હ. સૌરાષ્ટ્રને ઇતિહાસ, જૂનાગઢ, ૧૯૬૮ દ્વિવેદી, આત્મારામ કે. ક૭ દેશને ઇતિહાસ, મુંબઈ, ૧૮૭૬ નવાબઝાદા, તાલેમહંમદખાન પાલનપુર રાજ્યને ઇતિહાસ, ભા. ૧, પાલનપુર,૧૯૧૩ પરીખ, પ્ર. ચિ. નિજાનંદ (પ્રણામ) સંપ્રદાય અને સંત પ્રાણનાથ',
ઊર્મિ નવરચના”, વર્ષ ૪૪, રાજકોટ, ૧૯૭૩ રતનું ભાવદાનજી ભી. શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ,
જામનગર, ૧૯૩૪
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૩)
મુઘલ કાલ
શાસ્ત્રી, કે. કા. પશ્ચિમ સૌરાષ્ટ્ર: ઇતિહાસની આરસીમાં “ગુજ
રાતી સાહિત્ય પરિષદ, પોરબંદર અધિવેશન
સ્મરણિકા”, પોરબંદર, ૧૯૭૬ – સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરી-૧, માંગરોળ
સોરઠ, પોરબંદર, ૧૯૬૭ શાહ, અમૃતલાલ ગ. ભારત રાજ્યમંડલ, ભા. ૧, વડોદરા, ૧૯૦૨ શાહ, ત્રિ. ઓ.; “પરબંદરના શાંતિનાથ-જિનાલયના બે શિલાલેખે, વોરા, મણિભાઈ અને “ફાર્બસ ગુજરાતી સભાનું સૈમાસિક”, પુ. ૩૦, ઢકી, મધુસૂદન મુંબઈ, ૧૯૬૫
પરિશિષ્ટ ૧ Fawcet, Charles English Factories in India (Western
Presidency), Vol. I, London, 1936 Rawlinson, H. G. British Beginnings in Western India,
1579-1657, Oxford, 1920
Boman-Behram,
B. K.
Dighe, V. G.
Duff, James G.
પરિશિષ્ટ ૨ Rise of Municipal Government in
the City of Ahmedabad, Ahmedabad, 1937 Peshwa Baji Rao I and Maratha
Expansion, Poona, 1944 History of the Mahrattas, Vol I,
New Delhi, 1971 New History of the Marathas,
Vol. I, Bombay, 1957 श्री महाराजा सयाजीराव गायकवाड ( तिसरे ) यांचे __चरित्र, खंड १, बडौदा, १९३६ ગમિનવ સયાગી,-, –
Sardesai, G. S.
માટે, વાં. ના
વિષ્ણુપરિશર, બ. ક.
Page #562
--------------------------------------------------------------------------
________________
H'sh*tfall
[434
પ્રકરણ ૬ Moreland, W. H. The Agrarian System of Moslem
India, Cambridge, 1929 Saran, P.
Provincial Government of the
Mughals, Allahabad, 1941 Sarkar, J. N. Mughal Administration, Calcutta,
1963 11488 GHID . 17424yur", "Jerald : 215 482244", 24.HELNE,
૧૯૬૧
પરિશિષ્ટ Ahmad, K. M. “Note on the Coins in the Cabinet
of the Hyderabad Museum', Annual Report of the Archaeological Department of H. E. H. Nizam's Dominion.
App. L. F. 1340, Calcatta, 1933 Allan, J. "Some Rare Mughal Coins', NS, No.
16, Calcutta, 1910 Beveridge, H. 'Salimi Coins', NS, No. 12, Calcutta,
1909 Hodivala, S. H. The Chronology of the Zodiacal
Coins', NS, No. XLI, Calcutta, 1928 -- The Coins bearing the name of Nu
Jahan', NS, No. XLII, Calcutta, 1929 -- Notes on Mughal Mint Towns', NS,
No. XXXIV, Calcutta 1920 ---Porbandar or Parendă ? ', NS, No.
XXXI, Calcutta, 1918 Lall, Panna 'A Rare Coin of Akbar', NS, No.
XXVI, Calcutta, 1916 --An Unpublished Coin of Akbar',
NS, No. XXVI, Calcutta, -
Page #563
--------------------------------------------------------------------------
________________
138)
મુઘલ કાલ
Master, A. A Chabār Tanki of Akbar', NS, No.
XVII, Calcutta, 1922 _The Gujarat Mabmudi', NS, No.
XXIV, Calcutta, 1912 Mughal Emperors ’, Ns, No IV,
Calcutta, 1904 Paruck, F. D. J. "Unpublished Mughl Coins', NS, No.
XXXVII, Calcutta, 1923 Saboor, M. A., 'Some Rare Coins in Central Provin
ces', NS, No XXXIX, Calcutta, 1925 Singhal, C. R. Mint Towns of the Mughal Emperors
of India, Bombay, 1953 --Some New Coins in the Prince of Wales Museum, Bombay', Journal of the Numismatic Society of India,
Vol. XII, Bombay, 1950 Taylor, G. P. 'Akbar's Copper Coins of Ahmeda
bad', NS, No. IV, Calcutta, 1904 --A Copper Coin from the Nahrwala Shabr Pattan Mint', NS, No. XXIV
Calcutta, 1914 -A Zodiacal Half Rupee', NS, No.
V, Calcutta, 1905 --'On the Coins of Gujarat Fabric',
NS, No. II, Calcutta, 1904 --'On the Date of Salimi Coins', NS,
Nos. I, & XI, Calcutta, 1904, 1908 --The Coins of Surat', Journal of the Bombay Branch of the Royal Asiatic Society, Vol. XXII, Bombay, 1908
Page #564
--------------------------------------------------------------------------
________________
Vost, W.
'Wright, H. N.
સદ સૂચિ
[ ૫૩૭
--'The Mughal Coins of Cambay', NS, No XX, Calcutta, 1912
Whitehead, R. B. Some Notable Coins of the Mughal Emperors', Part I, Numismatic Chronicle, Vol. III (5 th series), London, 1923
Chopra, P. N.
--The Mughal Coins of Junagadh', NS, No. XIX, Calcutta, 1912 --'On the Identity of the Gujarat Fabric Coins and Surat Mahmudis', NS, NO. VI, Calcutta, 1905 --'Some Coins from Limbdi Treasury, NS, No. XIV, Calcutta, 1910 'Some New Mughal Mints and Rare Mughal Rupees', NS, No.XI, Calcutta, 1908
'The Copper Coinage of Murad Bakhsh', NS, No. I, Calcutta, 1904 -'The Double Rupees of Surat Mint NS, No. V, Calcutta, 1905 -'Rare Mughal Coins', JNSI., Vol. I. Bombay, 1939
પ્રકરણ ૭
Some Aspects of Society and Culture during the Mughal Age, 1526-1707, Agra, 1955
Mujmudar, M. R. 'A Trilingual Inscription at a Step
well at Petlad', Journal of the Univer. sity of Bombay, Vol. V, Bombay, 1937
Page #565
--------------------------------------------------------------------------
________________
પ૩૮]
મુઘલ કાલ
Sharma, Shri Ram, Mughal Government and Adminis
tration, Bombay, 1951 Shrivastav, Ashir- Medieval Indian Culture, Agra, 1964
badilal ખેરી, એદલજી જમશેદજી દુકાળ વિશે નિબંધ, અમદાવાદ, ૧૮૮૪ સાંડેસરા, ભેગીલાલ જ. પાટણના બે શિલાલેખો', “બુદ્ધિપ્રકાશ”, વર્ષ ૮૩,
અમદાવાદ, ૧૯૩૬ --મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' “સ્વાધ્યાય , પુ.
૧૨, વડોદરા, ૧૯૭૫ –બાગલકાલીન ગુજરાતના બે વીર મુત્સદ્દીઓ,
સ્વાધ્યાય,” પુ. ૧, વડોદરા, ૧૯૬૪
પ્રકરણ ૮ કવિ નર્મદાશંકર લા. ગુજરાત સર્વસંગ્રહ, મુંબઈ, ૧૮૮૭ જ્ઞાની, રણછોડલાલ ઘ. ગુજરાતના ઇતિહાસને લગતા સિક્કાઓ, “શ્રી.
બુદ્ધિવર્ધક વ્યાખ્યાનમાળા”, પુષ્પ ૧-૨, મુંબઈ,
૧૯૩૪-૩૫ સાંડેસરા, ભેગીલાલ જ, “સનીની પારસી', “બુદ્ધિપ્રકાશ', પૃ. ૯૯, અમદા
વાદ, ૧૯૫૨
Rahman, M. L.
अनसारी, नूरूल हसन सैयद, अब्दुल्ला नाहटा, अगरचंद
પ્રકરણ ૯ Persian Literature in India during
the time of Jahangir and shah Jahan, | Baroda, 1970 फारसी अदब ब अहदे औरंगजेब. दिल्ली, १९६९ अदबियाते फारसीमे हिन्दुओंका हिस्सा, दिल्ली, १९४ २ 'महाकवि मेघविजय और उनके ग्रंथ', "नागरी प्रचारिणी
વત્રિા ” વર્ષ પણ, વશી, સં. ૨૦૦૭ -युगप्रधान श्रीजिनदत्तरि, कलकत्ता, वि. सं. २००३ જેને સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ભા. ૧-૨,
વડેદરા, ૧૯૬૮
કાપડિયા, હી. ર.
Page #566
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[પહe
ઝવેરી, કુ. મે. તેલીવાલા, મૂલચંદ્ર તુ.
દેશાઈ મોહનલાલ દ.
ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથ, અમદાવાદ,૧૯. “શ્રીપુરુષોત્તમજી, “પુષ્ટિભક્તિસુધા,વર્ષ પ...
મુંબઈ, શ્રીવલ્લભાષ્ય ૪૩૭ કવિવર સમયસુંદર', જૈન સાહિત્ય સંશોધક,”
ખંડ ૨, પૂના, ૧૯૨૫ -યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, - , - હ. વજીહુદ્દીન શાહ ગુજરાતી (રહ), અમદાવાદ, ૧૯૬૮
શ્રી પુરુષોત્તમજી, મહેસાણા, વિસં. ૨૦૩૨ ગુજરાતી ભાષાને વિકાસ અને અર્વાચીન ગુજરાતી
ભાષાનું સ્વરૂપ, અમદાવાદ, ૧૯૬૫
પરમાર, ચંદ્ર પરીખ, રમેશભાઈ વિ. શાસ્ત્રી, કેશવરામ કા.
પ્રકરણ ૧૦ Chaghatai, M. A. Muslim Monuments of Ahmedabad
through their Inscriptions, Poona,
1942 પરીખ, પ્ર. ચિ. ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ,
અમદાવાદ, ૧૯૭૪
– ગુજરાતી લિપિ”, “વાક, રાજકેટ, ૧૯૬૯ પંડયા, અ. વ. (સં.) વલભવિદ્યાનગર સંશોધન પત્રિકા, પુ. ૧, અંક ૨,
વલ્લભવિદ્યાનગર, ૧૯૫૮ પ્રિયેળકર, અનંત કા. ગુજરાતી મુદ્રણકળાનું આદિપર્વ', “ફાર્બસ ગુજ
રાતી સભા સૈમાસિક”, પુ. ૧૩, મુંબઈ, ૧૯૪૯ રાવત, બચુભાઈ “લિપિવિકાસ”, “કુમાર”. પુ. ૩૪,અમદાવાદ,૧૯૫૭. શાસ્ત્રી, વ્રજલાલ કા. ગુજરાતી ભાષાને ઇતિહાસ, અમદાવાદ, ૧૮૮૬
Karaka, D. F.
પ્રકરણ ૧૧ History of the Parsis, Vol. I, London, - 1884
Page #567
--------------------------------------------------------------------------
________________
મુઘલ કાલ
Modi, J. J. 'A Farman of the Emperor Jahangir
in Favour of Two Parsis of the Dordi Family of Naosari', Journal of the Bombay Branch of the Royal Asiatic Society, Vol. XXV, Bombay. 1921 —'The Parsis at the Court of Akbar
and Dastur Meherji Rana', Journal of the Bombay Branch of the Royal Asiatic Society, Vol. XXL, Bombay,
1904. ચાવડા, વિજયસિંહ કિ. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં વિદેશના સંપર્કની
અસર, અમદાવાદ, ૧૯૭૨ ડ્રાઈવર, પેરીન દારાં સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી
કવિતા (ટાઇપ કરેલી નકલ), અમદાવાદ, ૧૯૭૧ - તારાપરવાલા, એચ જ. “પારસીઓનું હિંદમાં આગમન તથા તેમને ત્યાર
પછીનો ઇતિહાસ', “બુદ્ધિપ્રકાશ', પૃ. ૮૩, અમદાવાદ
૧૯૩૬ - દેરાસરી, ડાહ્યાભાઈ પી. “જનીબાઈ-એક પ્રાચીન શક્તિ કવયિત્રી', છઠ્ઠી ગુજ.
રાતી સાહિત્ય પરિષદને અહેવાલ અમદાવાદ ૧૯૨૩ પટેલ. એ. એ. પારસી પ્રકાશ, ગ્રંથ ૧, મુંબઈ, ૧૮૭૮-૮૮ - બલસારા, ૫. ફી. પારસી ઇતિહાસનાં જાણવા જેગ પ્રકરણે, – – ભટ્ટી, નાગજીભાઈ કે. “કચ્છની સાંસ્કૃતિક યાત્રા, “પથિક', વર્ષ ૧૩,
અમદાવાદ, ૧૯૭૩ મહેતા, નર્મદાશંકર દે. શાક્ત સંપ્રદાય, મુંબઈ, ૧૯૭૩ મુનિ, જિનવિજય જૂની ગુજરાતીમાં એક જૈન ઐતિહાસિક ચર્ચા,
“પુરાતત્ત્વ', પૃ. ૩, અમદાવાદ, સં. ૧૯૮૧ રાઠોડ, રામસિંહજી કચ્છની વ્રજભાષા પાઠશાળા, “કચ્છમિત્ર”, દીપોત્સવી
અંક, સં. ૨૦૨૯, ભૂજ, ૧૯૭૩ - શાસ્ત્રી, કે. કા. શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી, વડેદરા, ૧૯૫૫ - શાસ્ત્રી, દુ. કે. વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ, મુંબઈ, ૧૯૭૮
–શૈવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ, મુંબઈ, ૧૯૭૬ સાંડેસરા, ભોગીલાલ જ. અનુસ્મૃતિ, અમદાવાદ, ૧૯૭૩
Page #568
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
1482
પ્રકરણ ૧૩-૧૪ Burgess, J. Mubammadan Architecture of
Ahmedabad, Part II, London, 1950 Burgess J. and Architectural Antiquities of Northern Cousens, H. Gujarat, London, 1903
‘Decorative Arts', Bulletin of National Museum, New Delhi, no. 1, New
Delhi, 1966 Fergusson, J. Architecture at Abmedabad, London,
1866 Goetz, H.
Gujarati Wood-Sculpture', Bulletin
of the Baroda Museum and Picture Gallery, Special issue, Vol VI, Part
I-II, Baroda, 1948-49 _ The Post Medieval Sculptures of Gujarat', Bulletin of the Baroda Museum and Picture Gallery, Vol.
V, part I'-II, Baroda, 1947–48 ---The Pretty Archaic style in Old Gujarati Sculpture', Journal of Gujarat Research Society, Vol. VIII,
Bombay, 1946 Khakbar, D. P. Report on the Architectural and
Archaeological Remains in the
Province of Kachh, Bombay, 1879 Majmudar, M, R. Gujarat ; Its Art-Heritage, Bombay
1968 Mehta, R. N. Gadādhar Temple at Shamlaji',
Journal of the M. S. University of Baroda, Vol. XV, Baroda, 1966
Page #569
--------------------------------------------------------------------------
________________
૫
]
મુઘલ કાલ
Rapp, E. L. ‘An Armanian Epigraph at Ahmeda
bad', Journal of the Oriental Institute,
Vol. XVII, Baroda, 1967 Trivedi, R. K. Wood Carving of Gujarat, Delhi,
1965 ગોકાણી, પુષ્કરભાઈ એટ શંખે દ્વાર, દ્વારકા સર્વસંગ્રહ દ્વારકા, ૧૯૭૩ -ગૌદાની, હરિલાલ “ કાશ્મીર મહાદેવ, વાડજની લક્ષ્મીનારાયણની
પ્રતિમા,' “જનસત્તા” તા. ૩-૩-૭૪, અમદાવાદ, ૧૯૭૪ – જૈન મંદિર, સાબલી(જિ. સાબરકાંઠા)', “નૂતન
ગુજરાત”, તા. ૧-૨-૭૦, અમદાવાદ ૧૯૭૦ –શામળાજીનું મંદિર, ગોરેલ (જિ. સાબરકાંઠા),
“નૂતન ગુજરાત”, તા. ૧૪–૯–૧૯૬૯, અમદાવાદ,
૧૯૬૯ જેટ, રનમણિરાવ ભી. સેમનાથ, અમદાવાદ, ૧૯૪૯ દવે, કનીયાલાલ ભા. અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા, વડોદરા, ૧૯૬૩
–ગુજરાતનું મૂર્તિવિધાન, અમદાવાદ, ૧૯૬૩ દવે, ઈ. અં. અને મહેતા ગુજરાત સ્થળનામ, સંસદ વ્યાખ્યાનમાળા, ભા. ૧,
- ૨. ના. (સં.) વડેદરા, ૧૯૬૫ નવાબ, સારાભાઈ ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પ-સ્થાપત્ય,
અમદાવાદ, ૧૯૪ર નાણાવટી, જયેન્દ્ર અને ગુજરાતની જાલ–સમૃદ્ધિ, “કુમાર', પૃ. ૪૦,
ઢાંકી, મધુસુદન અમદાવાદ, ૧૯૬૩ પટેલ, એ. એ. સુરતની તવારીખ, સુરત ૧૮૯૦ ભટ્ટ, ન. ચં. ખંભાતનું સાંસ્કૃતિક દર્શન, ખંભાત, ૧૯૭૬ ભટ્ટી, નાગજીભાઈ કે. નારાયણ સરોવર, અમદાવાદ ૧૯૭૩ મગનલાલ વખતચંદ અમદાવાદને ઇતિહાસ, અમદાવાદ, ૧૮૫૧ મહેતા, ૨. ના. વડનગરની શિલ્પસમૃદ્ધિ, “આચાર્ય વિજયવલ્લભસરિ
સ્મારક ગ્રંથ, મુંબઈ, ૧૯૫૬ મુનિ, જયંતવિજય શંખેશ્વર મહાતીથર, ભા. ૧-૨, ઉજજૈન, સં.૧૯૯૮
Page #570
--------------------------------------------------------------------------
________________
- સંદભ સૂચિ
[૫૪૩
મુનિ, યશવિજય પાટણના જૈન મંદિરમાં એક સુંદર કાષ્ઠપટ,”
“આચાર્ય વિજ્યવલભસૂરિ સ્મારક ગ્રંથ”, મુંબઈ,
૧૯૫૬ મુનિ, વિશાલવિજય કાવી–ગંધાર-ઝગડિયા, ભાવનગર, ૧૯૫૭ મોદી, રા. ચુ. અને પાટણને પરિચય, પાટણ, ૧૯૩૩
શાહ, શાં. ગે. વાળંદ, નરોત્તમ બહુચરાજી, વડોદરા, ૧૯૬૮ -શાસ્ત્રી, દુ. કે. ગુજરાતનાં તીર્થસ્થાને, વડોદરા, ૧૯૨૮ શાસ્ત્રી, હ. ગં. અને અમૃતવર્ષિણી વાવ,” “કુમાર”, પુ. ૪૧, અમદાવાદ,
સેમપુરા, કાં. કૂ. ૧૯૬૪ શેઠ, મ. છ.
શ્રી ભારિયાજી તીર્થ, ભાવનગર, સં. ૨૦૦૩ સેમપુરા, કાં. કુ. “શ્રી દ્વારકાધીશનું મંદિર', “દ્વારકા સર્વસંગ્રહ,
દ્વારકા, ૧૯૭૩
પ્રકરણ ૧૫ Brown, W. Norman'Early Vaishnav Miniature Paintings
from Western India', Eastern Art,
Vol. II, 7, 1930 Majmudar, M. R. “A Fifteenth Century Gita-Govinda
Manuscript with Gujarati Painting', Journal of the University of Bombay,
Vol. VI, part vi, Bombay, 1938 - Earliest Devimāhātmya Miniatures with special reference to Sakti Worship in Gujarat', Journal of the Indian Society of Oriental Art, Vol. VI, Calcutta, 1938 - Some Illustrated MSS of the Gujarat School of Painting', Proceedings and Transactions of the Seventh All India Oriental Conference, Baroda, 1933 .-Two Illustrated MSS of the Bhāga.
vata Daśamaskandha ', Lalit Kala, No. 8, New Delhi, 1960
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૪૪]
મુજ કાલ
Mehta, Nanalal C. “A New Document of Gujarati
Painting-A version of Gita-Govinda," Journal of the Gujarat Research Society, Vol. VII, Issue 4, Bombay, 1945 --Studies in Indian Painting, Bombay,
1926 Mehta, N. C. & The Golden Flute : Indian Painting
Motichandra and Poetry, New Delhi, 1962 Motichandra & New Documents of Jain Painting,
Shab, U. P. Bombay, 1975 નવાબ, સારાભાઈ મ. જૈન ચિત્રકલ્પદ્રુમ, ગ્રંથ ૨, અમદાવાદ, ૧૯૫૮ મજમૂદાર, મંજુલાલ ૨. “ગુજરાતી ચિત્રકલા,” “શ્રી ફાર્બસ ગુજરાતી
મૈમાસિક”, પુ. ૮, અંક ૩-૪, મુંબઈ, ૧૯૪૩-૪૪ રાવળ, રવિશંકર મ. “પાંડરશીંગાનાં ભીંતચિત્રો, “ગુજરાત સંશોધન
મંડળનું ત્રિમાસિક પુ. ૧, અંક ૪, મુંબઈ, ૧૯૭૯ વ્યાસ, કાંતિલાલ બ. “સત્તરમા શતકની ગુજરાતી ચિત્રજ્યા,” “ગુજરાત
સંશોધન મંડળનું ત્રિમાસિક”, પુ. ૧૦, મુંબઈ, ૧૯૪૮ શાહ, ઉમાકાંત છે. સોળમા સૈકાની ગુજરાતી ચિત્રશૈલી', “સ્વાધ્યાય,
પુ. ૭, વડોદરા, ૧૯૬૯
પરિશિષ્ટ Rawlinson, H. G. • Jean De Thevenot's Account of
Surat, Indian Antiquary, Vol. LVI Bombay, 1927.
Page #572
--------------------------------------------------------------------------
________________
વિશેષ નામની શબ્દસૂચિ
અખેગીતા” ૩૦૯ અખેરાજ ૧૩૪–૧૩૭, ૧૩૮, ૧૪૭,
અકબર (૧ લો) ૧૦, ૧૧-૧૫,
૨૧, ૨૪, ૨૫, ૩૩, ૩૬૪૭, ૪૯, ૫૦, ૭૮, ૧૨, ૧૨૬, ૧૨૭, ૧૩, ૧૩૯, ૧૪૦, ૧૪૯, ૧૫૪, ૧૫૫, ૧૬૬, ૧૬૮, ૧૯૨–૧૯૪, ૨૦૨, ૨૦૩, ૨૦૬, ૨૧૦, ૨૧૧, ૨૧૪-૨૧૭, ૨૧૯, ૨૩૨, ૨૩૭, ૨૩૮, ૨૪૧, ૨૪૫, ૨૪૯, ૨૫૭, ૨૬, ૨૬૫, ૨૬, ૨૭૧, ૨૭૨, ૨૭૮, ૨૮૮–૨૯૨, ૨૯૪– ૨૯૬, ૩૨૫, ૩૨૮, ૩૩, ૩૬૬, ૩૭૦–૩૭૪, ૩૭૬૩૮૨, ૩૮૫-૩૮૭, ૩૮૪, ૪૦૪, ૪૦૭, ૪૦૯, ૪૧૫, ૪૧૭, ૪ર૭, ૪૩૪, ૪૩૫, ૪૩૭ ૪૪૧, ૪૪૪, ૪૪૫,
૪૮૩. અકબરે ૨ જે ૨૨૩, ૨૩૭ અકબરનામા' ૧, ૨, ૯૧ અઝામુદ્દીન ૨૬૦, ૩૮૩ અખબારૂદ આતિલ અકરમીન
૩૮૧ ઇ.-૬-૩૫
અખો ૧૯, ૨૭૦, ૨૮, ૨૮૭,
૩૦૯ અગ્રવાલ, ડે. વાસુદેવશરણ ૨૩૭ અચલગઢ ૧૭ અજ (અજોજી) ૧૬૨ અજમેર ૪૧, ૪૭ ૫૫, ૫, ૭,
૭૧, ૧૦૧, ૨૦૩. અજિતસિંહ ૮૧,૮૨, ૯૦, ૯૩,
૯૪, ૯૬-૯૮, ૧૦૧, ૧૨૧, ૧૪૩, ૧૪૪, ૧૫૮ ૨૭૬,
૩૨૨ અજી ૨૯૩ અજોજી ૪૮, ૧૨, ૧૨૩, ૧૩૮ અઝીઝ કોકા ૨૬, ૩૮-૪૧, ૪૩,
૪૪, ૪–૫૩, ૫૯, ૧૨૦, ૧૪૮, ૧૬૨, ૨૪૯, ૪૦૪,
૪૦૯, ૪૪૪, ૪૯૨ અડાલજ ૬૨, ૫, ૧૦૫, ૪૦૭ અડાસ ૧૭૮ અણહિલપુર–અણહિલવાડ પાટણ
૧૮, ૨૨૩, ૨૪, ૨૯૮, ૩૨૦, ૩૮૪, ૪૦૫, ૪૩
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૪૬)
મીલા ચેાવીસી ૧૩૭ અદેસિ’હજી ૧૪૩ અદાજી ૧ લા ૧૨૭, ૧૨૮ અદાજી ૨ જો ૧૨૮-૧૩૦, ૧૬૪
અધ્યાત્મકપદ્રુમ ૨૯૮ અધ્યાત્મપરીક્ષા' ૩૦૦ અધ્યાત્મબિંદુ' ૩૦૦ અધ્યાત્મ–રામાયણ ૩૧૪
મુઘલ સલ
અનાવાડા ૩૬૪, ૪૦૫ ‘અનાવિલપુરાણુ’ ૩૧૨ અનુપસિદ્ધ ભંડારી ૯૭,૯૮ અનુભવાનંદ (નાથભવાન) ૩૦૮,
૩૧૪, ૩૬૩
અપભ્રંશ શૈલી ૪૮૩ અફઘાનિસ્તાન ૧૪૯
અબજી ભણસાળી ૧૩ અમુલ્ કાસીમ ૪૬, ૮૯
અમુલખૈર ૩૫૬
અબુલ સ્કૂલ ૧, ૨, ૫, ૬, ૧૨, ૫૧, ૨૦૬, ૨}}, ૩૮૨, ૪૦૧
અબુલ ફ્લશાહી ૮૫
અબૂ તુરાબ અલી રે, ૩૭, ૩૮, ૪૬, ૧૯૩, ૩૮૦, ૪૪૫
અબૂ તુરાબ શીરાઝો ૩૩૦
બૂ બક્કર એન્ડ્રુસ ૪૫૩
અબૂ ૧૪ ૨૧૪, ૩૫૭
અદ્-ઉન-નબી ૩૮૦
અબ્દુર્રહીમ ૨, ૩, ૩૭, ૪૪, ૪૭,
૩૭, ૯૧, ૧૯૪
અબ્દુર્ રહેમાન ૯૧, ૩૫૬ અબ્દુલ અઝીઝ ૯૨, ૧૧૧, ૧૬૦ અબ્દુલૂકવી મુફ્તી ૩૮૩
અબ્દુલ ખલક સૈયદ્મ ૪૪૮
અબ્દુલ ગફુર ૨૬૭
અબ્દુલ રાહખાન ૪૫૩
અબ્દુલ મલેક ૩૨૯ અબ્દુલ લતી ૩૨૫
અબ્દુલ વહાબખાન ૨૫૪, ૩૨૩, ૩૫૧, ૩૫૫, ૩૮૩, ૩૮૪, ૪૪૮, ૪૪૯
અબ્દુલ હકીમ ૪૪૨
અબ્દુલ નક્કી નેહાવદી ર
અબ્દુલ હમીદ લાહારી ૩. ૮૩, ૮૪,
૮૮, ૯૫
અબ્દુલ્લા શેખ ૧૦૪ અબ્દુલ્લા સૈયદ ૯૫૩ અબ્દુલ્લા-ઉસ-સુલતાની ૨૪૯
અબ્દુલ્લાખાન ૫૩, ૫૪, ૫૭ ૫૯,
૪૫૭
અભયદેવસૂરિ ૩૭૬ અભયસિ ૯૩, ૯૪, ૧૦૪–૧૦૮, ૧૩૦–૧૩૨, ૧૪૪, ૧૫, ૧૫૧, ૧૫૭–૧૫૯, ૧૮, ૧૮૨–૧૮૪, ૨૭૪, ૩૯૩
અભરામકુક્ષી ૧૯
‘અભિધાનનામમાલા' ૨૯૩ અભિમન્યુ-આખ્યાન' ૩૧૦
અભિરાજજી ૧૬૫
અભેસિંહ ૧૨૭, ૧૨૮
Page #574
--------------------------------------------------------------------------
________________
રાતિ
અમદાવાદ ૪, ૫, ૮–૧૧, ૧૬, ૧૮–૨૧, ૨૩-૨૪, ૩૫-૩૮, ૪૦, ૪૫–૪૭, ૫૦૧૨, ૫૪-૬૦, }૨-}}, ૬૮-૭૨, ૭૪-૭૮, ૮૦, ૮૧, ૮૩-૮૫‘ ૮૮-૯૬, ૯૮-૧૦૬, ૧૮૧૧૦, ૧૧૨-૧૧૧, ૧૧૯, ૧૨૦, ૧૨૩, ૧૩૦, ૧૩૪, ૧૪૨, ૧૪૪, ૧૪૫, ૧૪૭, ૧૪૯, ૧૫૧, ૧૫૨, ૧૫૫, ૧૫૬, ૧૫૯, ૧૬૧, ૧૭૦, ૧૭૧, ૧૭૪, ૧૭૮, ૧૮-૧૮૯, ૧૯૨, ૨૦૦, ૨૩૪,
૨૧૪–૨૩૧, ૨૩૩, ૨૩૬, ૨૩૯, ૨૪૪, ૨૪૬૨૪૮,૨૫૦-૨૫૨, ૨૬૦, ૨૬૧, ૨૬૪–૨૬૭, ૨૬૯, ૨૭૦, ૨૭૨, ૨૭૩, ૨૭૬, ૨૭૯, ૨૮૧, ૨૮૨, ૨૯૦, ૨૯૨, ૨૯૭, ૨૯૯; ૩૦૨, ૩૦૪, ૩૦૧, ૩૦૯, ૩૧૩, ૩૧૪, ૩૧૯, ૩૨૧-૩૩૧, ૩૫૦૩૫૭, ૩૬૫. ૩૬૭, ૩૬૮, ૩૭૦-૩૭૨,૩૭૫,
૩૮૦,
૩૮૧, ૩૮૩–૩૮૬,
૩૮૯,
૩૯૦–૩૯૨, ૩૯૭, ૩૯૯,
૪૦૦, ૪૦૩, ૪૪, ૪૦૭, ૪૧૬, ૪૧૭, ૪૧૯, ૪૨૦, ૪૨૨, ૪૨૩, ૪૨૫, ૪૩૧, ૪૪૮-૪૫, ૪૫૨, ૪૫૩– ૪૫૫, ૪૫, ૪૬૭, ૪૬૯, ૪૭૨, ૪૭૪, ૪૭૭, ૪૭૯,
re
૪૮૧, ૪૮૯, ૪૯૧, ૪૯૨, ૪૯૫, ૪૯૮, ૪૯૯, ૫૦૦, ૫૦૩, ૧૦૫ —અમૃતવર્ષિણી વાવ ૨૧, ૪૨૨ —કાશીવિશ્વનાથ મંદિર ૪૬૯ —ગુજરાત વિદ્યાસભા ૩૨૧ —ચિંતામણિ—પાર્શ્વનાથનું
મદિર ૧૬, ૨૦, ૨૫, ૪૪૦
–૪૪૩
—જગવલ્લભ પાર્શ્વનાથ મંદિર
૪૭૦, ૪૭૦
—દેવશાના
પાડાના ભંડાર
૪૮૫, ૪૮, ૪૮૮
—દ્વારકાધીશનું મંદિર ૪૭૮૯ ———તીલકંઠ મહાદેવનું મંદિર ૪૬૭ —પાર્શ્વનાથ મંદિર ૪૭૬ —પીર મુહમ્મદશાહને! રાત્રે
૩૫૨, ૩૫૬ —ભા. જે. વિદ્યાભવન ૪૮૬,૪૯૧ -ell. ૬. વિદ્યામંદિર ૪૭૧, ૪૭૪, ૪૮૫, ૪૮૭ સરદારખાનના રાજો ૯,
૩૫૫, ૪૪૯, ૪૫૦ —સંભવનાથનું મંદિર ૪૭૦ અમદાવાદના તિહાસ' ૪૪ર અમરચંદ્રણ ૨૯૯
અમરજી ૨૫૧
અમરસ ધ૭ ૧૬૪
અમરસિંહજી ૧૨૮-૧૩૦, ૧૬૪, ૧૬૫ અમરિસંહ ભંડારી ૧૦૫, ૧૦૬ અમરેલી ૪૪૩
—મહંત કેશવદાસજીનું મંદિર
૪૭૯
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૪૮]
અલ કાલે
'
અમલપુર ૬ અમલે સાલેહ ૩ અમીનખાન ઘેરી ૩૭,૪૦,૪૧, ૪૫, . ૪૮, ૧૩૩, ૪૦૬ અમીરખાન ૭ અમૃતગણિ ૨૯૯ અરજનસિંહ ૧૬૫ અરડાઈ ૧૨૩ અરણેજ ૩૬૩, ૩૦૦ અરબસ્તાન ૧૭૦, ૨૬, ૨૬૪.
૨૬૫, ૩૮૦ અરબી ૬, ૮ અરહાર–માતર ૯૪ અર્જનગીતા ૩૦૮ અજનજી ૧લે ૧૩૭
અલી મુહમ્મદખાન ૪, ૫, ૨૪,
૩૨૪, ૩૭૦, ૩૦૩ અલીમોહન ૫૩ અલીરાજપુર ૫૩ અલી શેરખાન ૧૫૫ અ૯પમાન ૩૭૫, ૪૦૫ અલ્લાહ, મુહમ્મદ ૩૫૭ અવિચલદાસ ૩૦૭ અશ્વમેધપર્વ ૩૦૫-૩૦૭, ૩૧૧ અષ્ટાધ્યાયી ૨૯૭ અસફઉદૌલા ૯૦, ૯૧ અસફખાન ૪૧, ૫૪ અસફયિારનામા ૩૨૩ અસિજ ૧૧૭ અસ્કરી મિયાન ૪૪૮ અસ્કરી મીરઝા ૩૫ અર્પદયાર ચાંદ ૩૮૮ અહમદ ૮૧ અહમદ ખંતવી ૨૬૧ અહમદખાન બહ ૩૭ અહમદનગર ૧૦, ૧૪૭, ૧૪૮, ૧૪૮,
૧૯૨, ૩૨૧, ૩૯૯ અહમદ બિન સુલેમાન ૩૨૭ અહમદ બુખારી ૭૧ અહમદશાહ (મુઘલ) ૬.૧૦, ૧૧૨,
૧૧૩, ૧૩૪, ૧૩૭, ૨૨૨, ૨૨૯, ૨૩૧, ૨૩૫, ૩૬,
૨૭૩, ૩૨૪ અહમદશાહ ૧ લ ૪૦૨ અહમદશાહ ર જે ૨૩૬ “અહલે બવત' ૩૨૬ અંકલેશ્વર ૯, ૧.૮, ૩૮૮, ૩૮૯
અજુનદાસ ૧૪૧, ૧૪ર અજુનદેવ ૧૩૩ અર્જુનસિંહજી ૧૨૮, ૧૦૦-૧૩૨ અણુકિરણ ૧૮ અર્થશાસ્ત્ર” ૨૭૦ અલઈયા' ૧૬૩ અલાઉદ્દીન ખલજી ૩૭૫, ૪૦૨,
૪૦૫ અલાઉદ્દીન મસૂદ ૪૫૯ અલાઉદ્દીન લોદી ૩૪ અલાહાબાદ ૭૪ અલિયાજી ૧૧૮, ૧૨૫ અલી ૨૧૪, ૩૫૭ અલીખાન કાજી ૪૫૩, ૪૮૧ અલોક ૩૫૭
Page #576
--------------------------------------------------------------------------
________________
અંગવિષ્ટિ' ૩૧૪
અંજાર ૧૧૯, ૪૮૫, ૪૯૧
અ`તાજી ૧૦૩
*બદેવસૂરિ ૩૧૬ ભરમલિક ૧૪૮
અખરાજ ૧૩૩
શબ્દશિ
‘અ’બરીષાખ્યાન’ ૩૦૫, ૩૦
અંબાજી ૧૩૩, ૪૩૯
“આઈને અકબરી’ ૫, ૬, ૧૨, ૧૯૯, ૨૬૬, ૨૯૪
આગમસુંદરગણું ૩૦૨
આગ્રા ૧૨, ૩૫, ૩૮, ૪૧, ૫૦, ૫૫, ૫૬, ૬૯ ૭૦, ૧૭૩, ૨૭૯, ૨૮૨, ૩૨૧, ૩૪૯, ૪૮, ૪૯૯-૫૦૧
આજી હરજી ૩૦૭
આઝમખાન ૧૩, ૨૪, ૨૬, ૬૧, ૧૨૧, ૧૨૩, ૨૬૭, ૨૭૦, ૩૧૪, ૩૫૫, ૩૯૨, ૪૦૭, ૪૧૭, ૫૦૦
આઝમશાહે ૮૧–૮૩, ૧૭૭, ૨૨૭,
૨૩૧, ૨૩૩
આઝમાબાદ ૨૫, ૬૨, ૭૮, ૮૦,
આઝાદખાન ૧૦૩
આણંદ ૨૩૯, ૪૮૫ આણુ સિ’હજી ૧૪૩–૧૪૫ ‘આદિપ′ ૩૦૫, ૩૦૬, ૩૦૯,
૩૩૯-૩૪૧
આદિલ ખાન ૧૪૯
આધોઈ ૧૨૫
આનંદપુર ૩૦૩
આનંદરામ ૨૫૦ આનંદરાવ ૧૮૬
આન સિંહ ૧૦૭
આપ્પાજી ગણેશ ૩૯૧
આફ્રિકા ૨૬૪, ૨૬૫
[ vre
આયુ ૧૭, ૩૬૩, ૩૬૮, ૩૬૦, ૩૭૪, ૪૨૫ ‘આભાણુકશતક’ ૨૯૮ આમલિયા ૪૧૧
આમોદ ૧૦૧, ૩૧૧ આરણ્યકપ′ ૩૦૭
આરભડા ૧૩૮-૧૪૦, ૩૬૩ આરાધનાપતાકા ૩૧૭
આરાસણ ૨૦, ૩૭૦, ૪૩૦ આરાસુર ૩૬૩, ૪૯૧ ‘આ કુમારરાસ’ ૪૮૪, ૪૮૫ આલમગીર ૨ જ ૧૦, ૧૧૩,૨૨૨, ૨૨૯-૨૩૧, ૨૩૬, ૨૭૦
આવરદાસ ૧૬૪
આશકરણ-આસકરણ ૧૨૮, ૧૩૩, ૧૬૪ આસણીકોટ્ટ ૪૮૭
આસપુર ૪૦૦ આસફજહાં ૧૫૮ સરસેતા ૧૪૮
આસોયાનગર ૪૯૧ આંગિયાર ૧૭૩
‘ઇકબાલનામ-એ-જહાંગીરી' ૩ ઋખ્તિયાર-ઉલ-મુલ્ક ૩૭, ૪૦, ૪૧ ઋતમાદ-ઉદ્-દૌલા ૩૨૫
પ્રતિમાદખાન ૩૬-૩૮, ૪૫-૪૭
૧૯૩
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૫)
મુ
કાલ.
ઈનાયતપુર ૪૦૦ ઇનાયતુલ્લાખાન ૭૮ ઈબ્રાહીમખાન ૨૪, ૮૩-૮૫, ૮૮,
૮૯, ૧૭૮ ઈબ્રાહીમ લોદી ૩૩, ૩૪ ઇબ્રાહીમ હુસેન ૩૮, ૪૪ ઈબ્રાહીમ, શેખ ૨૬૧ ઇમાદ-ઉલ્–મુક ૩૪, ૩૫ ઈમામ મહેંદી ૬૪ ઈમામુદ્દીન ૩૮૩ ઈરાક ૬૧, ૨૬૦ ઇરીયાવહિકા વિંશિકા ૨૯૦ ઇલાહી સન ૧૦, ૨૧, ૨૩, ૨૪,
૨૧૫, ૨૧૬, ૨૧૮ ઇસાખાન ૪૧૫ ઈસાતરખાન, મિસ્ત્રી ૨૪ ઇસાતરખાન, મીરઝા ૧૩૫, ૪૧૫ ઇસાતુરખાન ૬૪ ઇસ્માઈલ કુલી ખાન ૪૭ ઇરમાઈલ મીર ૧૫૦ ઈસ્માઈલ સફવી ૧૫૭ ઇસ્લામખાન ૬૧ ઇસ્લામનગર (જામનગર) ૧૦, ૩૭,
૨૩૪ ૨૭૦ ઇસ્લામાબાદ ૩૨૨ ઇગ્લેંડ ૫૫, ૨૬, ૧૭૩, ૨૭૯,
૩૯૫, ૪૯૫, ૫૦૪ ઇત ૧૭૭ ૨૯૭ દાવતી (પ્રાણનાથ) ૩૧૨
ઈડર ૪૦, ૪૧, ૪૪, ૪૭, ૫૩
૫૮, ૬૫, ૭૩, ૭, ૧૦, ૧૦૭, ૧૩૩, ૧૩૪, ૧૪૦૧૪૫, ૧૪૮, ૧૫૫, ૧૬૫, ૧૮૦, ૧૯૪, ૨૮, ૨૯૨, ૨૯૬, ૩૭૫, ૩૭૬, ૪૦૭ –રણમલ ચોકી ૪૬૮, ૪૭૯ ઈઝ-ઉદ્-દીન ૧૫૪ ઈરાન ૯ ૧૦, ૩૮, ૧૧, ૧૪૯
૧૫૭, ૨૪૪, ૨૬૭, ૨૬૪, ર૬૫, ૨૭૩, ર૭૯, ૩૧૯,
૪પ૦, ૪૯૬, ૪૯૮, ૫૦૪ ઈરાનશાહ ૩૯૬ ઈલોરા ૧૮ ઈશ્વરદાસ ૨૫૦, ૩૨૦, ઈશ્વરવિવાહ’ ૩૦૮, ૩૬૨ ઈસનપુર ૪૦૦ ઈસા ૮૩ ઈસાક ૪૪૭ ઉક્તિતરનાકર” ૨૯૭ ઉજજન ૫૬, ૬૮, ૬૯ ‘ઉત્તરાધ્યયનકથાસંગ્રહ’ ૨૮૯ • ઉત્તરાધ્યયનસૂત્ર” ર૯૭, ૪૮૪,
૪૮૫, ૪૮૮, ઉદયકરણ ૧૪૯, ૧૭૯ ઉદયકીતિ ૨૯૭ ઉદયવિજય ૨૯૮ ઉદયસિંહ (ખીચી ચૌહાણ) ૧૪૬ ઉદયસિહ ૧ લો (લંકી) ૧૪૭
૨ (સેલંકી) ૧૪૮ ઉદયસિંહજી (ઝાલા) ૧૩૦, ૧૬૪
Page #578
--------------------------------------------------------------------------
________________
ING
ઉદયસિંહ (પરમાર) ૧૩૪ ઉદયસિંહ (ચિત્તોડ) ૧૩૮ ઉદયરત્ન ૨૧૮ ઉદયરામ ૩૨૨ ઉદયહર્ષ ૩૭૪, ૪૮૬, ૪૮૭ ઉદવાડા ૩૮૯ ઉદાજી પવાર ૧૪૬, ૧૮૦ ઉદેકરણ ૧૩૮ ઉદેપુર ૪૧, ૧૦૧, ૧૪૧ ઉ-દબીર, હાજી ૩૮૦ ઉદ્ધવ ૩૦૭ ઉદ્યમકમ' ૩૧૪ ઉદ્યોગપર્વ' ૩૦૬, ૩૦૭ ઉન્નતનગર (ઉના) ૨૯૦ ઉપદેશમાલા ૪૮૫ ઉપરકોટ ૧૫૨, ૧૫૩, ૪૦૬ ઉપલેટા ૧૨૫, ૩૬૩ ઉમર ૨૧૪, ૩૫૭ ઉમરખાન ૩૫ ઉમરગામ ૩૮૯ ઉમરેઠ ૨૪૮, ૩૦૫, ૪૨૩, ૪૭૯ ઉમાબાઈ ૧૦૬, ૧૫૧, ૧૮૨–૧૮૪,
૧૮૭ ઉલુઘખાન ૩૭ ઉસ્માન ૨૧૪, ૩૫૭ ઉસ્માનખાન ૧૪૯, ૧૫૫, ૧૫૭, ઊના ૧૩, ૧૮, ૩૬૯, ૩૭૪, ૪૨૪ ઊંઝા ૮૨
ઋજુત્રાજ્ઞવ્યાકરણ ૨૯૪ ઋષભદાસ ૧૪, ૩૧૮ અષભશતક' ૨૮૯ એકાદશસ્કંધ” ૩૧૪
એકાદશી માહામ્ય ૩૦૫, ૩૦૬ એડવર્ડ ૪૫ એસ, અબ્દુલ્લા ૪૫૪ એસ, નાને ૪૫૪ એકસ, શેખ સૈયદ ૪૧૪ એબિસિનિયા ૨૬૪ એબ્રોસ પ૨ એલિઝાબેથ, રાણું ૨૬૫ એલ્ડવર્ક, ટોમસ ૧૭૧, ૧૭ર એશિયા ૪૯૭ ઓકિસડન્સ ૧૭૩ એનંદન ૪૨૦ ઓખા ૩૬૩ ઓખામંડળ ૧૩૮, ૧૩૯ ‘ઓખાહરણુ” ૩૦૫, ૩૦૮, ૩૧૦,
૩૬૨ ગિરબી ૫૦૧ ઓચોજી ૧૩૧ એતો ૧૪૦
રપાડ ૩૧૩ એરમઝ ૨૬૪
વિંટન ૧૭૨, ૨૮૨, ૫૦૫ ઑસ્ટ્રિયા ૧૭૫ ઔરંગઝેબ ૩, ૪, ૬-૮, ૧૦, ૧૧
૨૫, ૪૩, ૬૪-૭૨, ૭૪, ૭૫, ૭૭, ૭૦-૮૧, ૮૩૮૫, ૮૮, ૮૯, ૧૦૫, ૧૨, ૧૨૪, ૧૨૮, ૧૩૮, ૧૪૯, ૧૫૦, ૧૫૬, ૧૭૦, ૧૭૪, ૧૭૬, ૧૭૭, ૧૯૨, ૨૨૧, ૨૨૨, ૨૨૭, ૨૨૮, ૨૩૦૨૩૫, ૨૪૧, ૨૫, ૨૪૬, ૨૫૦, ૨૫૧, ૨૫૪, ૨૬૩,
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૫૨)
૨૬૮, ૨૭૦, ર૭ર, ૨૭૩, ૨૭૫, ૨૭૭, ૨૮૧, ૨૮૩, ૩૦૨, ૩૨૦-૩૨૨, ૩૩૦, ૩૫૫, ૩૫૬, ૩૭૦, ૩૭૪, ૨૭૫, ૩૭૮, ૩૮૨-૩૮૫, ૩૮૭, ૪૦૬, ૪૦૯, ૪૧૨, ૪૧૩, ૪૧૯, ૪ર૧, ૪૨૯, ૪૩૪, ૪૩૭, ૪જર, ૪૪૩, ૪૪૭, ૪૪૯, ૪૫૧-૪૫૩,
૫૦૧, ૫૦૨ ઔરંગાબાદ ૧૮, ૬૯, ૨૯૮ કરછ ૪૯,૪૮, ૪૯, ૫૩, ૭૦,૭૧,
૭૬, ૧૧૮, ૧૧, ૧૨૫, ૧૪૭, ૧૩૫, ૧૩૮, ૧૬૫, ૧૮૫, ૧૯૩, ૨૧૬, ૨૬૯, ર૭૦, ૨૬, ૨૯૨, ૩૧, ૩૬૧, ૩૬૩, ૩૭૦, ૩૭૧, ૩૭૭, ૪૨૫, ૪૨૦, ૪૩૦, ૪૬૭,
૪૬૮, ૪૭૪, ૪૭૯,૪૮૫ કરછીગઢ ૧૧૯ કટારિયા ૧૧૮, ૧૨૫ કડાણ ૧૩૪ કડી ૨૫, ૩૭, ૪૧, ૪૬, પર, ૬૬,
૭૩, ૮૬, ૪૧૫, ૪૪૩
-દરબારગઢ ૩૫૪ કણબી દેસાઈ ૧૪૯ કતારગામ ર૭૮, ૪૨૦ કથાકેશ” ૨૯૨ કારત્નાકર” ૨૮૯ કનકકુશલ ૨૯૧
હ ૧૩૫
કનુભહફ્ઝ ૪ કન્તાગ્રામ (કતારગામ) ર૭૮ કપડવંજ ૬૨, ૧૦૩, ૧૮૦, ૧૮૪ કપૂરચંદ ભણસાળી ૯૨, ૯૩,
૯૮, ૨૭૩, ૨૭૬ કપૂરચંદને રાસડો” ૧૯ કપ્તાન વિલિયમ હેકિન્સ ૪૯૫ કબીર ૩૭૮ કમલવિજયરાસ’ ૨૮૯ કમલવિજયગણિ ર૯૯ કમાં ૫૪ કમાલખાન ૧૪૨, ૧૫૫,૧૫૬, ૪૨૧
–કર્ણકમાલ ૧૫૬ કમાલ સી હુસેન ફિરોઝી ૩૨૯ કમાલુદ્દીનખાન ૧૫૪ કમાલુદ્દીન બાબી (જવાંમદખાન)
૧૫૭ કહેડુ ૨૯૯ કરઝા ૧૫૫ કરણજી ૧૦૩ કરણદેવ ૧૪૭ કરણો ૧૩૮ કરણસિંગ (જામ) ૧૨૨ કરણસિંહ (ચૌહાણ) ૧૪૫ કરણસિંહજી (શિયાણું) ૧૨૮ કરણસિંહ (પરમાર) ૧૩૪ કરણસિંહ (રાઠોડ) ૧૪૩, ૧૪૩ કરણસિંહ (લખતર) ૧૩૧ કરમલખાન ૩૭ કરસનદાસ ૧૪૯ કરમદાદખાન ૧૫૨, ૨૫૭
Page #580
--------------------------------------------------------------------------
________________
શાસ
કરીમાબાદ ૧૫૭ કર્ણકમાલ (જુઓ કમાલખાન) કર્ણકુતૂહલ ૨૯૬ કર્ણપર્વ ૩૦૭ કર્ણપુર ૩૭ કર્મચંદ્ર ૧૫ કર્મચંદ્રવંશાવલી પ્રબંધ” ૧૫ કર્મપરીક્ષા ૨૮૮ કર્માશાહ ૨૮૮ કલકત્તા ૨૨૮, ૪૮૭ કલાબાઈ ૧૨૬ કલાલચંદ મુનશી ૩૨૧ કલોજી ૧ લે (ધોળ) ૧૨૩ કલોજી ૨ જે (ક) ૧૨ કલોજી (બાવળી) ૧૩૦ કલોલ ૩૦૪, ૩૦૯ કલ્પસત્ર ૨૮૮, ૨૯૪, ૨૯૭, ૨૯૯,
૪૮૪ કલ્યાણ ૧૬૪ કિલ્યાણદેવ ૧૩૩ કલ્યાણમલ ૧૩૩, ૧૩૪, ૧૪૧, ૧૬૫ કલ્યાણમંદિર સ્તોત્રમ્ ૨૯૧, ૨૯૨, ૨૩ કલ્યાણસિંહ ૧૩૩ “કસ્તુરીપ્રકર ૨૮૯ કહાનજી ૬૭ કિહાનદેવ ૧૩૩ કિંથાજી કદમ બડે ૧૦૧, ૧૦૩, ૧૩૩,
૧૩૬, ૧૫૭, ૧૭૮, ૧૯, ૧૮૦, ૧૮૧, ૧૮૩, ૧૮૪,
૧૯૦ કંદહાર ૪૬ કંધાર (ગંધાર) ૧૯૯
કંસવધ” ૩૦૬ કાકોસી ૧૫૬ કાજી–ઉલૂ-કુજજાત ૩૮૪ કાછ ખેરુલ્લાહખાન ૯૨ કાઠી, કરપડા ૧૩ર કાઠી, ખવડ ૧૩૨ કાતંત્રવિશ્વમસૂત્ર–ટીકા” ૩૦૦ કાદંબરી' ૧૪, ૧૭, ૨૮,
૨૮૭, ૨૯૫ કાદંબરીકથાનક' ૧૯૫ કાદંબરી–સાર” ૨૯૫ કાનજી ૧૪૬, ૧૪૭ કાનડદેવ ૧૩૩ કાનજી તાકપોર ૧૫૧ કાનાની ચાતુરી” ૩૧૪ કાનજી ૧૨૩ કાનજી ભોંસલે ૧૮૨ કાન્હડદે પ્રબંધ' ૩૧૬ કાન્હડદેવ ૫૮ કાબુલ ૧૦૧, ૨૬૪,૪૦૬ કામગારખાન ૩ કામદીન બહેરામ ૩૮૮ કામાવતીની વાર્તા ૩૧૪ કારતલબખાન ૪૫૧ કારવણ ૧૪૬ કાલકાચાર્યકથા’ ૪૮૪ કાલનિર્ણયસિદ્ધાંત ૨૯૨, ૩૦૧ કાલરીગઢ ૧૪૭ કાલાવડ ૧૨૩, ૧૬૩, ૩૬૩, ૪૨૩ કાલિકાચાર્ય કથા” ર૯૧ કાલિકાનો ગરબો” ૩૧૪
Page #581
--------------------------------------------------------------------------
________________
સહ કાલ
કાલિદાસ ૨૯૧, ૨૯૨, ૩૦૦, ૩૬ર કાલોલ ૪૦૬ કાવી ૨૬૮, ૩૭૦, ૪ર૩, ૪રપ,
૪ર૬, ૪૨૮ “કાવ્યકલ્પલતાવૃત્તિ ર૯૩ કાવ્યપ્રકાશખંડન’ ૨૮૫ કાવ્યપ્રકાશ-વૃત્તિ' ર૯૫ કાશી ૩૧૫ કાશ્મીર ૧૩, ૬, ૮૫ કાસીમખાન ૬૮, ૬૯ કાહાન–હરાસત ૩૦૫ કહાન–હરજીસુત ૩૦૭ કાળીપાટ ૧૨૩ કાંકરેજ ૫૩, ૧૨૦, ૧૫૬, ૧૬૬,
૨૭૭ કાંકરોલી ૪૮૯ કાઠી ૧૧૮, ૧૨૫ કાંતિવિજય ૧૬ કજી ૧લો ૧૩૭ કધિજી રજે ૧૩૭ કાંધોજી ૩જે ૧૩૭ કયિોજી ૧૧૮, ૧૧૯, ૧૨૫, ૧૨૮,
૧૩, ૧૩૧ કહી આછ ૧૬૩ 'કિરણાવલીટીકા’ ૨૮૮ કિરાતાજીનીયર ૨૮૭, ૩૦૦, ૩૦૧ કિલ્લા ૧૧૧ કિશનછ વૈદ્ય (બે) ૩૨૨
કિશોરદાસ ૧૪૯ કિસ્સા-એ-સંજાણ” ૩૨૩ કીકો ૧૪૭ કાતિ કલ્લોલિની ર૮૯ કીર્તિ વિગણિ ર૯૬ કુતિયાણ ૭, ૧ર૭, ૨૬૧, ૩૦
૩૫૬, ૪૪૩ કુતુબશાહ ૩૮૨ કુબુદ્દીન ૭૨, ૭૩, ૧૨૧, ૧૨૪ કુબુદ્દીનખાન ૫૧, ૭૫ કુબુદ્દીનખાન પેશગી ૭૧ કુબુદ્દીન મુહમ્મદખાન ૩૯, ૩૫૪
૪૪૪ કુબે-આલમ ૨૫૪ કુતુલ્લાહ સાદિકી ૪ ४॥ २१० કુમતિકુદ્દાલ’ ૩૭૭ કુમતિવિષાહિાંગુલી રહ્યું કુમારસંભવ” ૨૮૭, ૨૯૬, ૪૮૭ કુરાન ૭૭, ૨૦૯, ૨૫૭, ૨૬૦૦
૩૨૨, ૩૨૬ કુલીખાન ૪૭ કુલીઝખાન ૪૦, ૫૧, પર, ૧૪૦ કુવ્રત-ઉલૂઇસ્લામ ૬૪, ૩૭૮ કુશાયસનામા' ૩૨૦ કુંઅરવિજય ૧૪ કુંઅરજી કર૮ કુંભારિયા ૪૨૩, ૪૫, ૪૩૦, ૪૭૦ કુંભોજી ૧લે (જાડેજા) ૧૨૪ છે ૨ જે (જાડેજા) ૧૨૫, ૧૫ર,
૧૫૩
Page #582
--------------------------------------------------------------------------
________________
૫૫.
કુંભ (સૂથ) ૧૩૪, ૧૩૫ કુંભ રાણે (લુણાવાડા) ૧૪૭ કુંવરકુશલ ૩૭૭ કુંવરજી (પાટણ) ૩૭૧, ૪૨૮ કુંવરજી (ખંભાત) ૪૨૦, ૪૨૯ કુંવરજી મહેતા (નાગર) ૨૫૦ કુંવરજી નાનાભાઈ મોદી ૩૮૮ “કુંવરબાઈનું મોસાળું” ૩૦૪ કુંવરસિંહ ૧૪૭ કૂફી શૈલી ૩૪૮-૩૫૦ કૃપારસકે શ” ૧૩, ૨૯૨, ૨૯૫ કૃપાશંકર નાગર ૩૯૨ કૃષ્ણ ૧૮૦ કૃણ–શિવદાસ ૩૦૬ કૃષ્ણદાસ ૩૬ કૃષ્ણદાસ (અષ્ટછાપ) ૩૬૮ કૃષ્ણદાસ-ગોવિંદદાસરિષ્ય ૩૦૬ કૃષ્ણદાસ–પૂજાસુત ૩૦૬ કૃષ્ણદાસ ૩૦૬ કેદારસિંહ ૧૩૩ કેપુચીન, પાદરીઓ ૫૦૩ –મિશન ૫૦૨ કેરિજ ૧૭૨ કેરો ૨૬૦ કેવલરામ નાગર ૩૧૩ કેશવ ગુજરાતી ૪૮૩ કેશવદાસ ૩૦૭ કેશવદાસ–દેવસુત ૩૦૮ કેશવદાસ વણિક ૩૧૧ કેશવદાસ વૈષ્ણવ ૧૯, ૩૦૮, ૩૬૭ કેશવાકે ર૯૬
કેશોદ ૪૦૭ કેસર ૫૪. કેસરીસિંહજી ૧૩૦, ૧૩૧, ૧૩૩ કાબાદ ૩૨૩, ૩૮૬ કેવલ્યગીતા’ ૩૦૯ કોટા ૧૨૮, ૧૩૦, ૧૩૧ કોટેશ્વર ૩૬૧ કોઠારા ૧૧૮ કેડીનાર ૪૫, ૩૬૮, ૪ર૪ કેમિસરિયેત ૨૪, ૪૧૭ કારલ ૧૮૫ કોરામામંડલ ૧૬૮ કેશા ૩૧૬ કોંકણ ૯, ૧૧૦, ૨૬૪, ૨૬૫ કેઢ ૨૨, ૧૬૪, ૪ર૩ કૌટિલ્ય ૨૭૭ ક્ષેમવર્ધન ૧૬ ખખર ૪૫૯ અડાલ ૩૧૩ ખરતર ગ૭ ૧૫, ૧૭, ૨૮૮ ખલીલાબાદ ૨૫, ૪૦૭ ખસિયા ૧૩૫ ખંડ પ્રશસ્તિ ૨૯૦, ૨૯૧ ખંડેરાવ ગાયકવાડ ૧૫૧ ખંડેરાવ દભાડે ૯૦, ૧૦૧, ૧૧૪,
૧૭૮, ૧૮૦–૧૮૨, ૧૮૬ નંદલદેવ ૧૪૭ ખંભાત -૧૧, ૧૪, ૧૮, ૨૦, ૨૫,
૨૬, ૩૫, ૩૬, ૩૮, ૪૦, ૪૬, ૭, ૫૪, ૫૫, ૫૮. ૬૮, ૭૬, ૮૧, ૮૯, ૯૪.
Page #583
--------------------------------------------------------------------------
________________
મુલ કાલે
૯૮, ૧૨,૧૦૩, ૧૦૫, ૧૦૮, ૧૦૯, ૧૧૧-૧૧૩, ૧૧૫, ૧૩૬, ૧૫૧, ૧૫૭-૧૬૧, ૧૬૭, ૧૬૮, ૧૭૦, ૧૭૧, ૧૭૫, ૧૭૭, ૧૭૮, ૧૮૧, ૧૮૩ ૧૮૪, ૧૮૬, ૧૮૯, ૨૨૯૨૩૧, ૨૩૩, ૨૩૬, ૨૪૦, ૨૫૬, ૨૬૪, ૨૬, ૨૬૮, ૨૭૦, ૨૭૫, ૨૮૯, ૨૯૦, ર૯૨, ૨૯૪, ૨૯૭-૧૯૯, ૩૦૪-૩૦૬, ૩૧૧, ૩૧૨, ૩૧૮, ૧૯, ૩૫૧-૩૫૪, ૩૫૬, ૩૫૮, ૩૬૪, ૩૭૦, ૩૭૧, ૩૭૩, ૩૭૪, ૩૮૯, ૪૦૦, ૪૦૭, ૪૧૫, ૪૧૯કર૩, ૪ર૬, ૪૪૩, ૪૮૫, ૪૯૧, ૪૯૫–૫૦૦, ૫૦૩,
૫૦૫ -ખંભાત
–મહાલક્ષ્મી મંદિર ૪૬૮, ૪૬૮ ખંભાતને ઇતિહાસ” ૧૬૭ ખંભાળિયા ૩૬૫ ખાખર, મોટી ૪૨૩ ખાચર-કાઠી વંશ ૧૪૦ ખાજા રાજકરણ ભવાનીદાસ ૩૨૦ ખાતિમ-એ-મિરાતે અહમદી' ૬ ખાતિમહ’ ૫ ખાન આઝમ (ખાન-
ઈ ઝમ) ૪૪, પર, ૫૯, ૬૧, ૬૩, ૧૬૨ ખાન-ઈ-આઝમ (અઝીઝ કોકા) ૩૮ ખાન-ઈ-કલન ૩૦, ૪૧
ખાનખાના ૧૬૯, ૪૧૮ ખાનજહાં લોદી ૫૯, ૬૦ ખાનજહાં જવાંમર્દખાન ૧૫૪ ખાનજી ૮૩, ૩૮૪ ખાનદેશ પ૭, ૧૭૮, ૧૯૨, ૧૯૯,
૩૧૦, ૩૧૧ ખાન દૌરાન ૯૫, ૯૬ ખાનપુર પર ખાન મહમદખાન ૧૩ ખાન સરોવર ૨૬, ૪૦૯ ખાફી ખાન ૩, ૪ ખારવા ૪૨૨ ખિદમત પરસ્તખાન ૬૦ ખીચી ચૌહાણ વંશ ૧૫-૧૪૭ ખીમોજી ૩ જે ૧૨૬, ૧૨૭ ખીમજી ૪ થો ૧૨૭ ખુદાઉદ્દીન ૧૫૧ ખુદાવંદખાન ર૭૮ ખુમાણ ૧૩૫ ખુમાનસિંહ ૧૪૭ ખુરમાન હતાણી ૧૫૮ ખુર્રમમિરઝા પર ખુર્રમ (શાહજાદે) ૧૬૯, ૧૭૧ ખુલાસતુત તવારીખ ૪ ખુશરૂ ૫૯. ખુશીલચંદ ૨૪, ૧૦૨, ૧૦૪, ૧૦૮,
૨૪૭, ૨૪૮, ૨૬૭ ખૂબમિયાં ચિસ્તી શાહ ૩૨૮ ખેડબ્રહ્મા ૩૬૪
–બ્રહ્માજી મંદિર ૪૭૧ ખેડા ૯૯, ૧૫૧, ૪૭૭ ખેતેજી ૧૨૩
Page #584
--------------------------------------------------------------------------
________________
શખસૂચિ
ખેરડી ૪૬, ૧૩૫ ખેરાળુ ૧૧૩, ૧૮૮, ૩૬૫ ખેરુલ્લાખાન ૯૪ ખેંગારજી ૧લે ૧૧૭ ૪૨૫ ખેંગારજી ૨ જે ૧૧૮ ખોખરી ૧૫ર ખેડું ૧૨૯ ખેરાસાન ૨૬૦ ખ્વાજા ગિયાસુદ્દીન અલી ૪૧ ખ્વાજા નિઝામુદ્દીન અહમદ
હરવી (બક્ષી) ૧, ૪૬, ૨૦૩,
૨૩૫ ખ્વાજો મુહમ્મદ રફી ૪૫૪ ખ્વાજા શાહ મનસૂર ૪૬ ગજરાજ પંડિત ૧૪ ગજસંઘજી ૧લે 1(ઝાલા) ૧૨૮, ગજસિંહજી ૧ / ૧૬૪ ગજસિંહજી ર ો (ઝાલા) ૧૨૮, ૧૩૨ ગજસિંહ (પરમાર) ૧૩૪, ૧૩૫ ગજેન્દ્રમેક્ષ' ૩૦૫ ગઝનવી વંશ ૨ ગઝનીખાન ૧ લે ૧૫૫ ગઝનીખાન ૨ જે ૧૫૫ ગઝનીખાન (ફરાઝખાન ૨ જો)
૧૫૬ ગણપતિ ૩૦૨ ગણિત સારણી ૨૯૩ ગણેશ દૈવજ્ઞ ર૮૬, ૩૦૧ ગમસિંહ ૧૭ ગંગદાસ (પાટડી) ૧૪૬, ૧૪૭ ગંગાદાસ ૧૪૯
ગંગાદાસ (અમદાવાદ) ૧૦૪, ૨૪૮ ગંધાર ૧૨, ૧૯૯, ૨૬૪, ૨૯૫,
૨૯૭, ૩૭૦, ૪૨૩, ૪ર૬,
૪૩૯, ૪૯૧ ગંભીરસિંહ ૧૩૮. ગાઝીઉદ્દીનખાન ફીઝજંગ ૮૫
૮૯, ૯૦, ૩૮૪, ૪૧૯ “ગાથાસાહસ્ત્રી ૨૯૨ ગાયકવાડ ૧૩૭, ૧૫૧, ૨૩૭ ગાયંતી વાવ ૧૬૬ ગારિયાધાર ૧૩૫, ૧૩૭ ગાળા ૪૨ ૩ ગિરધર બહાદુર ૨૫૦ ગિરનાર ૨૬, ૩૬૩, ૩૬૮, ૩૬૯,
૩૭૨, ૩૭૪, ૩૯૩,૪૨૪, ૪૨૫ ગીતગોવિંદ' ૩૬૪, ૩૬૫, ૪૮૮, - ૪૮૯ ગુજરાતી શેલી ૪૮૩, ૪૯૨ ગુણચંદ્ર ર૯૨ ગુણવિજય ૧૫, ૨૮૯ ગુણવિનય ૧૫, ૨૯૦, ૨૯૧ ગુમાન બારોટ ૧૯ ગુમાનસિંહ ૧૪૫ ગુરુશિષ્યસંવાદ ૩૦૯, ૩૧૫ “ગુર્નાવલી” ૧૭
ગુર્નાવલી પટ્ટાવલી ૨૮૯ ‘ગુલદસ્ત ઈરમ’ ૩૨૧ ગુલબદનબાનુ ૩૯, ૨૭૮ ગુલબંકાવલીની વાર્તા ૩૧૪ ગુલરૂખ બેગમ ૪૪ ગુલશને મુહમ્મદશાહી' !
Page #585
--------------------------------------------------------------------------
________________
ગુલાબરામ ૨૫૦ ગુલાબસિંહ ૧૪૮ ગુલાબ બાબાખાન મીર જ ગૃહિલ વંશ ૧૩૫-૧૩૮ ગૃહિલે ૧૩૫ ગેડી ૨૬, ૪ર૩, ૪૨૬ ગેમલસિંહજી ૧૩૭ ગાએત્સ ૪૭૬ ગોકુલ ૩૯, ૩૩૪ ગોકુલચંદ ૩૨૨ ગોકુલનાથજી ૩૦૮, ૩૦૯ ગેકુલનાથજીને વિવાહ ૧૯, ૩૦૯,
૩૬૭ .
ગોકુલના શેભા ૩૦૮ ગોકુળ ૩૬૭ ગોડજી (૧૯) ૧૧૮, ૧૧૯ ગોધરા ૭, ૮૫, ૮૮, ૯, ૧૭૮, ૧૯૨,
૨૪૮, ૩૨૩, ૩૫૬, ૩૬૫ ગપગિરિ ૧૩ ગોપનાથ ૪રર ગોપાલ ૩૦૩, ૩૦૯ -ગોપાલકેલિચંદ્રિકા' ૩૦૩
ગોપાલગીતા” ૩૦૯ ગોપાલ દવે ૪૨૬ ગોપાલદાસ (કવિ) ૩૯૧ ગોપાલદાસ (જમાદાર) ૧૨૧ ગોપાલદાસ વણિક ૧૯, ૩૦૪,
૩૬૭, ૩૮૦ ગોપાલદાસ વ્યારાવાળા ૧૯, ૩૬૭ ગોપાલ ભટ્ટ ૩૦૮ ગોપાલસિંહજી ૧૩૦, ૧૩૧, ૧૬૫
ગેપી-ઉદ્ધવસંવાદ ૩૦૯ ગેપીતળાવ ૩૬૫ ગોપીનાથ રાય ૫૩ ગોપીનાથસવ ૭૭, ૧૪૨ ગોપીનાથ (વછર) ૨૭૮ ગોપી મલિક ૨૭૮, ૪૧૨ ગપુ ૧૪૮ ગોમતીપુર ૩૧૩ ગામા નદી ૪૦૭ ગેરેલ -શામળાજી મંદિર ૪૬૮ ગેાવર્ધન-ઉત્સવ’ ૩૧૩ ગેવળકાંડા ૭૦, ૨૮૧, ૫૦૩ ગોવા ૧૬૯, ૧૭૧, ૧૭૪, ૨૬૮,
૪૮૮ ગોવિંદ ૩૦૬ ગોવિંદ, મેરા-સુત ૩૦૦ ગોવિંદ (ચિત્રકાર) ૪૮૫, ૪૮૯ ગેવિંદજી ૧૩૫, ૧૩૬ ગોવિંદદાસ ૩૦૭ ગોવિંદરામ ૩૦૭ ગોવિંદરાય ૧૩૩ ગોહિલવાડ ૨૫, ૧૩૭, ૧૮૭ ગોહેલ અસાઇ ૧૨૮ ગેડળ ૧૨૩, ૧૨૪, ૧૩૯, ૧૫ર ગેાતમીય મહાકાવ્ય” ર૯૯ ગ્યાસુદ્દીન ૪૧૨, ૪૪૯ “પ્રહલાઘવ ૩૦૧ ગેટ, થિએનમેન જાઝ ૪૨૦
ગ્વાલિયર, ૧૩, ૫૩, ૬૯ ઘનીધ (ઘા) ૩૦૧
Page #586
--------------------------------------------------------------------------
________________
[
ચંપા ૪૧૧ ચંપાવત જીવણદાસ ૧૪૫ ચાઈડ, જોશિયા ૧૭૪ ચાણસ્મા ૪૦૯ ચાણોદ ૧૪૬. ૩૬૯ ચારિત્રસિંહ ૨૯૬ ચાંગા આશા ૩૮૫ ચંદજી કામદીન ૩૮૭ ચાંદબીબી સુતરાજ ૪૨૨ ચાંદ મુહમ્મદ ચિસ્તી ૩૫ર ચાંપાનેર ૩૬, ૩૮, ૬૮, ૮૫, ૧૪૫,
૧૪૬, ૧૯૨, ૨૩૮, ૨૭૫, ૩૦૬, ૪૨૦, ૪૦૫, ૪૦૬,
૪૯૧
ધંટાકર્ણ કહ૫ ૨૯૨ ઘાટશિલનગર ૨૯૨ ઘાટલી ૧૨૭ ધરતખાન ૨૪૬, ૪૪૨ -ઘોઘા ૧૮, ૨૦, ૨૨, ૪૯, ૧૦૭,
૧૧૫, ૧૩૫, ૧૩૬, ૧૫૦, ૧૯૯, ૨૬૪, ૨૬૫, ૩૫૧, ૩૫ર,
૩૫૮, ૪૨૨, ૪૨૩,૪૪૩,૪૭૮ ચતુર્વિશતિજિનસ્તુતિ ૨૮૯ ચભારિયા ૧૮૨ ચમન બહાદુર (ભવાનીરામ) ૨૫૦ ચલે ૧૪૦ -ચંડરાસ (ચંડરાજ રાસ) ૪૮૪, ૪૮૫
ચંદનમલયાગિરિની વાર્તા ૩૧૪ ચંદેરી ૩૮ ચંદ્રકુલ ૧૭ ચંદ્રાવતીની વાર્તા ૩૧૪ ચંદ્રભા ૧૩૮ -ચંદ્રભાગા ૩૬૩ ચંદ્રભાણ ૩ર૧ ચંદ્રસિંહજી ૧ લે-ઝાલા (વાંકાનેર)
૧૨૮–૧૩૧, ૧૬૨, ૧૬૫ ચંદ્રસિંહ-ઝાલા (હળવદ) ૭૬, ૧૨૭,
૧૬૩, ૧૬૪ ચંદ્રસિંહ, રાવ (રાઠોડ) ૧૪૩ ચંદ્રસિંહ–સોલંકી (લુણાલાડા) ૧૪૭ ચંદ્રસેન–ગુહિલ (રાજપીપળા) ૧૩૮ ચંદ્રસેનજી-ઝાલા (વઢવાણ) ૧૬૫ ચંદ્રહાસ-આખ્યાન ૩૦૫-૩૦૭,
૩૧૦, ૩૧૨ ચંપકમાલા” ર૯૭ ચંપસેનની વાર્તા ૩૧૪
ચિત્તવિચારસંવાદ ૩૧૩ ચિત્તોડ ૩૫, ૧૩૮ ચિત્રકા–ચિત્રકેશ ૩૦૧ ચિમણુંક આપા ૧૦૩, ૧૫૮,
- ૧૮૦, ૧૮૧ ચિંગીઝખાન ૩૬ ચીન ૨૬૪, ૨૬૫, ૩૯૮ ચીભડા ૧૨૩ ચૂડા ૧૨૭, ૧૩૧, ૧૩૨ ચૂંવાળ ૬૭, ૧૪૭, ૧૫૩, ૩૬૩ ચેલૈયાનું આખ્યાન” ૩૧૫ ચોકસી, ભાનુપ્રસાદ ૨૭૭ ચોટીલા ૧૩૨, ૧૩૩ ચોબારી ૧૩૨ ચારવાડ૪૦૭ છત્રસાલ (ગૃહિલ) ૧૩૮ છત્રસાલ, જામ જાડેજા) ૧૬૨
Page #587
--------------------------------------------------------------------------
________________
મુથ કા. છબીલારામ બહાદુર ૨૫, ૨૫૧ જયપુર (જયતપુર, જયતપુર) ૨૩૫ છાણ ૧૭૯
જયદેવ ૩૬૪, ૩૮૯ છોટા ઉદેપુર ૧૦૩, ૧૪૫, ૧૪૬ જયપુર ૧૨, ૪૧, ૧૪૧ છોટા એસ ૪૫૩
જયરત્નમણિ ૨૯૪ જગજીવનદાસ (ઇતિહાસકાર) ૪, ૩ર૦ જયશેખર ૨૯૧ જગજીવનદાસ ૪
જયસાગર ઉપાધ્યાય ૧૭. જગજીવનદાસ કવિ ૯
જયસિંહ ૭૧ જગજીવન, જ્ઞાની કવિ ૩૧૩ જયસિંહ (ખીચી ચૌહાણ) ૧૪૫, જગત ૧ લે ૧૪૮
૧૪૬ જગત ૨ જે ૧૪૮
જયસિંહ (પરમાર) ૧૩૪ જગતપાલ ૧૩૩
જયસિંહ-ગૃહિલ (રાજપીપળા)
૧૩૮ જગતરાય ૬
જયસિંહ (સંગ્રામપુર) ૩૦૧ જગદેવ પરમાર ૧૩૩
જયસોમ ઉપાધ્યાય ૧૫ જગદ્ગુરુકાવ્ય, ૧૪, ૨૮૯
જયમ મુનિ ૨૯૦ જગધવલ ૧૩૩
જર્મની ૧૭૩, ૨૭૯ જગનાથ (ઈડર) ૧૩૪, ૧૪૧, ૧૪૨
જલાલ કવિ ૯ જગન્નાથ ઝાલા ૧૫ર, ૧૫૩
જલાલ (કલાકાર) ૩૫૩ જગન્નાથ, કવિ ૩૦૩
જલાલ બુખારી સૈયદ ૬૪, ૭૧ જગન્નાથ, કવિ (બીજો) ૩૧૨
જલાલુદ્દીન કાઝી ૧૫૪ જગમાલ કછવાહ ૧૨
જલાલી ફિરકા ૩૫૮ જગમાલ (પરમાર) ૧૩૩
જવાંમર્દખાન ૨૪, ૯૯, ૧૯, જણજી ૧૬૩
૧૧૧–૧૧૩ જનતાપી (તાપીદાસ) ૩૧૦
જવાંમદખાન (અમદાવાદ) ૨૫૨, જનીબાઈ ૩૬૪, ૩૯૦
૩૧૩ જન્મપત્રી-પદ્ધતિ ૩૦૧, ૩૦૩
જવાંમર્દખાન બાબી ૧૫૧, ૧૫૭,
૧૬૦, ૧૮૬, ૧૮૮, ૧૮૯ જસ્લિવાલિહ બે મુઝકૂફરવ આલિહ'
જસદણ ૧૨૪, ૧૪૦ ૩૮૦
જસરાજ ૧૩૩ જમઆતે શાહિયા” ૩રપ
જસવંતસાગર (યશસ્વસાગર મુનિ) જમાલખાન ૬૧
૩૦૧ જમાલખાન લહાણી ૧૫૪
જસવંતસિહ (ખીચી ચૌહાણ) જયતિહુઅણસ્તોત્ર-વૃત્તિ’ ૨૯૨
૧૪૫
Page #588
--------------------------------------------------------------------------
________________
જસવંત જાદવ (મરાઠા) ૧૫૪ જસવંતસિંહજી (ઝાલા) ૧૨૮, ૧૬૪ જસવંતસિંહમહારાળ (સબેદાર)
૬૮, ૬૯ ૭૧, ૭૩, ૭૫,
હ૬, ૧૨૧, ૧૫૬, ૧૬૪ જો ખુમાણ (ખાચર-કાઠી) ૧૪૦ જોજી જામ ૪૮, ૧૨૦ જાજી જાડેજ ૧૨૨, ૧૨૩ જસેજી (હળવદ) ૧૩૦ જહાંઆરા ૨૮૦, ૩૮૨, ૫૦૨ જહાંગીર ૨, ૩, ૬, ૭, ૧૦, ૧૧
૧૫, ૧૬, ૨૧, ૨૪, ૨૫, પ૧-૬૦ ૧૧૭, ૧૧૮, ૧૪૯, ૧૬૮, ૧૬૯, ૧૭૧, ૧૭૪,. ૨૦૪, ૨૧-૨૧૯, ૨૨૫, ૨૨૬, ૨૩૦, ૨૫૬, ૨૬, ૨૭૧, ૨૭૨, ૨૭૬, ૩૨૫, ૩૫૪, ૩૭૦, ૩૭૪, ૩૮૨ ૩૮૬, ૩૮૭, ૪૦૭, ૪૧૫,
૪૩૧,૪૪૦,૪૪૬,૪૮૬, ૪૮૭ જહાંગીર કુલીખાન પર, ૮૬, ૧૪૮ જહાંગીરી મહાતપા' ૧૫ જહાંદરશાહ ૯૦, ૯૧, ૨૨૨,
૨૨૮, ૨૩૧, ૨૭૩ જહાંદરશાહની વાર્તા” ૩૧૪ જબૂદીવપણની ૨૯૨ જબૂદીપ-પ્રાપ્તિવૃત્તિ૨૮૯ જંબુસર ૧૦૧, ૧૮૫, ૧૮૭, ૨૯૦,
૨૯૪, ૩૨૧, ૪૯૭ જંબુસ્વામિફાગુ' ૩૧૭ ઇ–૬–૩૬
જાડેજા જામ ૧૧૯ જાડેજા વંશ ૧૧૭ જાતકકમ પદ્ધતિ ૨૯૬ જાતકાલંકાર ૨૯૬ “જાતકચંદ્રિકા ર૮૦
જાતકપતિ’ ૨૮૪ જાદવ ધનાજી ૧૭૭ જાન મીરઝા ૪૫ જાની, અં. મુ. ૩૧૨ જાપાન ૨૮૧ જાફર ૩૫૩ જાફરકલી ૮૨ જાફરખાન ૧૪૯, ૧૫૩, ૧૬૭ જાફર નઝમુદ્દોલા મીરઝા ૧૫૭,
૧૫૮, ૧૬૭ જાપર બદ્રસૈયદ આલમ, ૩૨૬ જામ ખંભાળિયા ૧૨૧, ૧૩૮, ૧૬૩ જામ જસાજી ૨૬ જામનગર ૭, ૧૩, ૨૦, ૨૬, ૪૦,
૫, ૪૯,૧૨૦, ૧૨૧, ૨૩૪, ૨૭૦, ૩૧૨, ૩૭૨, ૪૭, ૪૪૩, ૪૭૮, ૪૭૯, ૪૯૧ – દરબારગઢ ૪૯૨ જામ લાખાજી ૬૩ જામ સતાજી ૪૨ જામ સત્રસાલ ૨૬, ૪૯૨ જામ સાહેબ ૧૩, ૮૬, ૧૨૦ જામાપ ૩૮૭, ૩૮૮ જામે જહનુમા’ ૪, ૩૨૮ જયમલ ૧૩૩, ૧૩૪
Page #589
--------------------------------------------------------------------------
________________
જાલમસિંહ ૧ લે ૧૩૪ જાલમસિંહ ૨ જે ૧૩૪ જાલેર ૧૭, ૪૦, ૬૨, ૧૫૪-૧૫
૨૯૨ જાલંધર-આખ્યાન ૩૦૬ જાવા ૨૬૪, ૨૬૫, ૪૬ જાડાજસિંહ ૧૩૪ જાંબુ ૧૨૮ જિનચંદ્રસૂરિ ૧૫, ૩૦૨, ૩૭૧,
૩૭૩, ૩૭૪, ૪૩૧ જિનદત્તસૂરિ ૩૩૨ જિનદેવસૂરિ ૨૯૩ જિનપદ્યસૂરિ ૩૧૭ જિનપ્રભસૂરિ ૨૯૮ , જિનભદ્રસૂરિ ૧૭ જિનરાજ મૂરિ ૨૯૬, ૪૩૧ જિનવલ્લભસૂરિ ર૯૧, ૨૯૨ જિનવિજય ૪૮૮ જિનવિજયજી આચાર્ય ૧૫, ૪૮૭ જિનસિંહ ૩૭૪ જિનસિંહરિ ૪૩૧, ૪૮૭ જિનસુખસૂરિ ૨૯૮, ૩૦૩ જિન ૩૧૮ છતબાગ ૨૫ જીતરાજ ૧૬૪ જીતસિંહ ૧૪૭ જીતસિહ (ખીચી ચૌહાણ) ૧૪૭ જીતસિંહ (ગૂડલ) ૧૩૮ જીદુર્ગ (જૂનાગઢ) ર૯૮, ૩૦૨
જીવણદાસ ૩૧૫ જ જીવણલાલ ૩૨૧ ‘જ જીવન૩૬૭
જીવરાજ ૪૧ જીસસ ૨૫ જુણેજી ૧૨૩ જુન્નર ૬૧, ૧૧૧, ૧૬૦ જુબૈદી ૧૫ર જુનાગઢ ૫, ૮-૧૧, ૧૮, ૨૫, ૩૭,
૪૦, ૪૧, ૪,૪૮, ૪૯, પર, ૬૩, ૬, ૭૮, ૮૦, ૧૦૫, ૧૦૭, ૧૧૦, ૧૧૨, ૧૨, ૧૨૪-૧૨૬, ૧૩૫-૧૩૭, ૧૪૯-૧૫૩, ૧૫૯, ૧૮૧,
૧૮૨, ૨૩૨-૨૩૪, ૨૪૧, 1. ૨૫૦, ૨૭૦, ૨૯૮, ૩૦૧,
૩૦૨, ૩૧૪, ૩૧૯, ૩૨૪, ૩૫૪-૩૫૬, ૩૫૯, ૩૬ ૫, ૪૦૦, ૪૦૬, ૪૦૯, ૪૧૫,
૪૨૨, ૪૪૩ -ગિરનાર દરવાજો ૧૫૩
–મ્યુઝિયમ ૩૫૯ જૂનાજી ૧૨૧ જૂજહારખાન ૩૬, ૩૭, ૪૦ જેઠમલ ૧૩૪ જેઠસૂર ૧૪૦ જેતપુર ૧૦, ૧૫૨, ૨૩૫, ૨૩૬ જેતલપુર ૨૫, ૫૯, ૩૦૯, ૪૦૭
૪૧૦ જેતલસર ૨૩૫ જેમેલી કેરી પ૦૫ જેમ્સ ૧ લે ૫૫, ૧૭૧ જેરાજ ઠક્કર ૪ ૧૯ જેરામ ૩૧૨ જેસલમેર ૩૦૩
Page #590
--------------------------------------------------------------------------
________________
હેજી ૧૧૮ જૈનતર્કભાષા” ૩૦૦ જેન શૈલી ૪૮૩ જૈનસપ્તપદાથી ૩૦૧ જૈમિનિ ૩૧૧
જેમિનીય અશ્વમેધ ૩૦૪, ૩૧૨ જોટ, ૨. ભી. ૧૬૭, ૪૫૮
જોટાણું ૩૭
જોધપુર ૧૭, ૧૮, ૫૩, ૬૮, ૭૧,
૭૬, ૮૧, ૮૨, ૧૧૨, ૧૨૧, ૧૨૮, ૧૪૩, ૧૪૪, ૧૫૦, ૧૫૬–૧૫૯, ૧૮, ૨૫૦, ૨૫, ૨૯૨, ૨૯૩, ૨૭,
૨૯૯, ૩૦, ૩૯૩, ૪૮૯ જોરાવરસિંહ ૧૪૮ જ્ઞાનકક્કો ૩૧૪ જ્ઞાનપ્રકાશ” ૩૦૯ જ્ઞાનપ્રગણિ ૨૯૭
જ્યોતિષરત્નાકર” ૩૦૧ જયોતિસાર સંગ્રહ ૨૯૩ તિસારોદ્ધાર ૨૯૩
જનામહ પ ‘જવરપરાજય” ૨૯૪ ઝફરખાન–મુઝફફરશાહ ૧લે ૪૦૯ ઝવેરી, કૃષ્ણલાલ મો. ૩૧૮ ઝહિરુદ્દીન ૩૩ “કંદ અવસ્તા” ૩૮૮ “ઝંદ-પહેલવી' ૩૮૮ ઝારા ૧૧૭ ઝાલા વંશ ૧૨૭-૧૩૨ ઝાલાવાડ ૭૬, ૭૦, ૮૫, ૧૦૫,
૧૩૨, ૧૪૯, ૧૬૪, ૧૮૭
ઝાલી રાણું ૧૨૦, ૧૨૨ ઝાલોદ ૧૩૪ ઝિયાખાન ૯૨, ૯૩ yબ્દ-તુ-તુલક ૧૫૫ ઝૂઝવાડા ૨૯૦ ટાસી, ગારસન ડી. ૩૩૧ ટીમેર ૨૬૪ યુવા ૩૬૯ ટેલર, રેવ. ૨૨૪, ૨૨૮, ૨૩૬,
૨૪૦, ૨૪૧ ટેવનિયર ૧૬૮, ૨૬૪, ૨૮૦, ૪૪૨,
૫૦૦, ૫૦૧ ટેડરમલ ૫, ૬, ૪૧, ૪૩, ૪૪,
૪૮, ૧૩, ૧૯૬, ૨૦૩ ટોપણ, ઠકર ૪૫૯ ઠાકર, એમ. કે. ૨૪૧ ઠાસરા ૪૪. ૯૯, ૩૬૮ ડબકા ૫૦૩ ડભાલી ૯૯ ડભાઈ ૭, ૮, ૮૬, ૧૦૬, ૧૪૬,
૧૮૩, ૩૧૨, ૪૬૪ ડભોડા ૧૧૪ ડાઉન્ટન ૧૩૧, ૧૭૨ ડાકોર ૧૮૩, ૩૧૧, ૩૬૮, ૩૯૧,
૪૨૪, ૪૩૯ “હારલીલા' ૩૧૫ ડાલ્યમપુરી ૩૦૮ ડીસા ૧૫૫ ડિહિયા ૧૪૭ ડુમસ ૨૮૧ ડુંગરપુર ૪૪, ૫૩, ૧૦૦, ૧૩૧,
૧૪૦, ૧૪૩, ૧૪૬, ૧૯૩
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૬૪]
સુO કાલ
ડુંગરસી ૧૪૬ ડેનિસ વાન ૧૬૯ ડેલા વાલે ૫૮, ૩૬૪, ૪૯૬-૪૯૮,
સા ૨૩૫ ઢાઢર નદી ૫૨ હવા ૧૬૫, ૪ર૩ તગડી ૩૬૫ ‘ત તેમ્સમએ વાકેઆતે જહાંગીરી ૩ તબકાતે અકબરી' ૧, ૨, ૪૩, ૪૬ તરણિ (સૂર્ય) નગર ૧૭ તરદીબેગ ૩૫, ૩૬ તમાચી જાડેજા (કચ્છ) ૭૦, ૧૧૮ તમાચી ૧ લે–જામ જાડેજા
(નવાનગર) ૧૨૧, ૧૨૨ તમાચી ૨ જે-જામ જાડેજા
(નવાનગર) ૧૨૨, ૧૩૧ તરસંગમ ૧૩૩, ૧૩૪ તરસંડિયે ભીલ ૧૩૩ તરુણપ્રભ ૩૧૭ ‘તકભાષાવ તે ક૨૯૩ તાજ ૮૩ તાજિકસાર) ૨૯૬ તાતારખાન ૩૪ તાપી ૧૮, ૨૭૯, ૪૯૫ તાપીદાસ ૩૧૦ તાપીદાસને રાસડે' ૧૯ તારાપુર ૧૬૦ તારાપરવાલા, એચ જ. ૩૯૬ તારાબાઈ ૧૮૬ તારીખે ઇલાહી ૨૪ તારીખે ઔરંગઝેબ ૩૨૦
“તારીખે ગુજરાત” ૨ તારીખે પાલનપુર ૩૮૩ તારીખે ફિરિશ્તા' ૩. ૪૦૧ તારીખે સોરઠ વ હાલાર ૫, ૪૧૫ તારંગા ૩૭૦, ૪૨૫ તાંબેકર, ગોપાળ જગન્નાથ ૩૯૧ તિથિસારણી ૩૦૩ તિલકમંજરી-વૃત્તિ’ ૨૮૯ તિલકમંજરી-સાર” ૨૮૯ તિલકસાગર ૧૬ તમૂર ૪, ૩૬ ‘તુચ્ચાએ મઅક્ક્સ ૩૫૭ તુઝુકે જહાંગીરી ૩, ૧૮, ૨૫૮,
૨૭૨, ૪૧૫ તુરાન ૩૮ તુલજારામ ૩૧૩ તુલસી ૩૦૭, ૩૧૧ તું ગયા પહાડ ૧૮ તકોજી ૧૬૧ તેગબખ્તખાન ૪૧૪ તેગબેગખાન ૧૦૭, ૧૧૨, ૧૫૮, ૨૧,
૪૫૬ તેજપાલ શેઠ ૨૮૯ તેજપાલ સની ૩૭૦, ૪૨૩, ૪૨૭ તેજમાલજી ૧૨૫ તેજસિંહ ૧૪૫ તેરવાડા ૧૫૦ તૈયબ સૈયદ ૬૭, ૬૮ તેરણ ૩૧૩ તોહફએ શાહજહાની' ૩ ત્રિદશતરંગિણી વિજ્ઞપ્તિ ૧૭ ત્રિકબરાવ દાભાડે ૧૦૬
Page #592
--------------------------------------------------------------------------
________________
શથિ
ત્રિલોકસિંહ ૧૪૭ ત્રિવિક્રમ ભટ્ટ ૨૯૧ ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત ૨૯૨ ત્રીકમદાસ (પાટડી) ૧૪૯ ત્રીકમદાસ વૈષ્ણવ ૩૧૫ યંબકરાવ ઉદ્ધવ ૧૫ર યંબકરાવ દભાડે ૧૮૨, ૧૮૩ થરપારકર ૧૩૨ થરવાડા ૧૮૮ થરાદ ૭, ૮૨, ૧૩, ૧૪૮,
૪૦, ૪૪૬ થાણા ૩૮૯ થાન ૧૩૨, ૧૩૩, ૧૬૫ થાનગઢ ૮૦ થાનાજી ૧૫૦ ઍવેને ૮૬, ૧૭૦, ૧૯૯, ૨૬૪
૨૮૧, ૪૦૧, ૪૦૮, ૪૧૩
૪૪૧, ૫૦૧, ૫૦૨, ૫૦૬ શુલ્ય શૈલી ૩૪૮, ૩૫૦, ૩૫૧ થેરવાડા ૧૧૩ દખણ ૫૦, ૫૧, ૨૩, ૫૪,
૫૭,૬૧, ૬ ૭, ૭૦–૭૨, ૧૭૬,
૧૭૭, ૧૯૨ દધીચિ ૩૯૨ દમણ ૫૧, ૧૧૦, ૧૬૮, ૧૮૫,
૪૯૮ દમયંતીકથાચંપૂ’ ૨૮૭, ૨૯૧ દમાસ્કસ ૨૬૦ દયા બહાદુર ૨૫૦ દયારામ ૩૧૦ દયાલદાસ ૧૪૭
દયાસિંહ ૩૦૩ દલપતરામ ૩૯૪ દલપતિરામ ૧૨૫, ૧૫૧-૧૫૩ દશમરકંધ' ૩૦૫. ૩૦૯,
૩૧૦, ૩૧૩ દશવૈકાલિક સૂત્ર ૨૯૨ દશાવતારલીલા' ૩૧૩ દસાડા ૧૪૯ દસ્તૂરઅમલે અકબરી' ૫, ૬ દહીસરા ૧૬૨ દહેજ ૧૮૫, ૧૮૭, દાઊદ શેખ ૩૮૨ દાઊદખાન પત્ની ૯૧-૯૩, ૧૨૧ દાઊદ બિન અજબશાહ ૩૮૧ દાદર ૪૨૩ દાનદીપિકા” ૩૦૨ દાનપ્રકાશ” ર૦૧ ઘનવિજય મુનિ ૩૨ દાનિયાર ૨૮૮ દામનગર ૧૩૭, ૧૮૨, ૪૯૨ દામાજીરાવ ગાયકવાડ–૧લે ૧૭૭,
૧૭૮, ૧૮૧. ૧૮૨ દામાજીરાવ ગાયકવાડ-૨ જે ૧૦૬,
૧૦૭, ૧૦૯, ૧૧૧, ૧૧૩– ૧૧૫, ૧૩૧, ૧૩૪, ૧૩૬, ૧૪૮, ૧૪૯, ૧૫૪, ૧૫૭, ૧૫૯, ૧૬ ૫. ૧૮૩–૧૮૯,
૩૨૪, ૪૧૯ દામજી–પરમાર (દાંતા) ૧૩૩ દારાબ ૩૮૮ દારા શુકહિ ૬૬-૭૧, ૧૧૮, ૨૪૬,
૨૮૮, ૩૭૬, ૪૪૨
Page #593
--------------------------------------------------------------------------
________________
કાવર, ફીરોઝ કાવસજી ૩૨૩ દાવરબક્ષ ૫૯ દાઉદ ૨૬, ૫૫, ૨૬, ૮૧, ૮૩,
૨૭૫, ૪૦૭, ૪૧૮, ૪૪૩. દાંતા ૧૩૩, ૧૩૪, ૩૬૮, ૪૨૪ દાંતીવાડા ૧૫૬ દિગ્વિજય મહાકાવ્ય ૧૫, ૧૮,
૩૦૧ દિયાનતરાય મુનશી ૬૧ દિલખુશ બાગ ૨૬ દિલાવરજંગ ૧૧૦ દિહી ૩૭–૩૫, ૪૬, ૫૪, ૫૭, ૬૩,
૬૪, ૬૭, ૬૯-૭૧, ૭૭, ૯૦, ૯૩, ૯૫, ૯૬, ૯૮–૧૦૬, ૧૦૮–૧૧૨, ૧૧૪, ૧૨૦, ૧૨૭, ૧૨, ૧૪૧, ૧૫૦૧૫૩, ૧૫૫, ૧૫૮, ૧૫૯, ૧૭૭, ૧૮૦-૧૮૨, ૧૮૫, ૧૮૯, ૨૪૭, ૨૫૦, ૨૫૧, ૨૫૩, ૨૭૩, ૨૭૫, ૨૮૨, ૨૮૩, ૩૨૧, ૩ર૩, ૩૪૯, ૩૭૫, ૩૮૪, ૩૮૬, ૪૪૫
–નેશનલ મ્યુઝિયમ ૪૭૪ દિલ્હી સામાન્યવર્ણન' ૩૧૩
દીન-એ-ઇલાહી' ૨૧ દીપસિંહ ૧૩૮, ૧૪૭ દીપાલપુર ૬૯ દીપે ૧૩૮ દીવ ૧૮, ૩૬, ૩૯, ૫૧, ૧૧૦,
૧૬૮, ૧૭૧, ૨૪૧, ૨૯૭, ૩૦૭
“દીવાને વછહ ૩૨૯ દીહેર ૪૨૩ દુરિજનમલ મુનશી ૩૨૨ દુર્ગ શાહ ૧૩૮ દુર્ગાદાસ ૭૮–૮૨, ૧૫૦, ૧૫૪,
૨૫૦, ૩૨૦ દૂદા કોળી ૭ દેરાસરી, ડાહ્યાભાઈ ૩૯૦ દેવકરણ શેઠ ૧૧૯ દેવકી ઊનાઈ ૩૬૯ દેવકુશલ પંડિત ૧૮ દેવકુંવર ૧૬૫ દેવગઢબારિયા ૧૪૬ દેવગિરિ (દોલતાબાદ) ૧૮ દેવચંદજી ૧૨૦, ૩૧૨ દેવનાગરી ૯ દેવપટ્ટણ–દેવકપત્તન (પ્રભાસપાટણ)
૧૮, ૨૯૮, ૨૯૯, ૩૦૨,
४८६ દેવરાઈ ૭૧ દેવલિયા ૧૪૨ દેવવિજયગણિ ર૯ર દેવવિમલગણિ ૧૨, ૨૬૪, ૨૮૬,
૨૯૦ દેવસુંદરસૂરિ ૧૭ “દેવાનંદ મહાકાવ્ય” ૧૫, ૧૮ દેવાસ ૩૦૨ દેવીદાસ ગાંધર્વ ૩૦૬ દેવીમાહામ્ય ૪૯૧ દેવેંદ્રસૂરિ ૨૯૩ દેશાઈ, શંભુપ્રસાદ ૪૧૫
Page #594
--------------------------------------------------------------------------
________________
દેશાતર ૧૪૪ દેસળજી ૧૯ ૧૧૯, ૨૬, ૪૬૭ દેસાઈ, એમ. એ. ૨૩૯ દેહ મજલિસ' ૩૩૧ દેષરત્નાવલી ૨૯૪ દેસલજી નાનાભાઈ ૩૮૯ દેતઅલી મીર ૧૫૧ દૌરાન સમસુદ્દૌલા ૯૫ દૌલતખાન ઘોરી ૪૮, ૧૨૦ દૌલતખાન લોદી ૫૯ ર્દોલતાબાદ ૪૦, ૫૩ દ્રોણપર્વ” ૩૦૬ સૈપદીસ્વયંવર ૩૦૬ ‘દ્રૌપદીહરણ ૩૧૦ દ્વાદશાચક્રોધ-વિવરણ” ૩૦૦ દ્વારકા ૨૬, ૪૯, ૮૦, ૮૫, ૯૫,
૧૨૫, ૧૩૮–૧૪૦, ૨૪૬, ૩૬૩, ૩૬૫, ૩૬૮, ૩૬૯, ૩૯૧, ૪૩૫, ૪૩૭, ૪૩૮ –દ્વારકાધીશ મંદિર ૨૬,
૪૩૫, ૪૬૬ દ્વારકે ૩૧૧ દ્વારપુર (બારેજા) ૨૯૭ દ્વીપ (દીપ) ૨૯૮, ૩૦૨ ધનજી ૩૧૧ ધનજી સૂરા ૨૯૯ ધનદાસ ૩૦૮ ધનરાજ ૩૦૫, ૪પ૯ ધ વિજયગણિ ૨૯૦, ૨૯૮ ધનજી જાદવ ૮૩, ૮૮, ૧૫૩, ૧૮૪ ધન્ના સાલિભદ્રરાસ” ૪૮૭
ધમડકા ૪૯ ધરમ ૧ લે ૧૪૮ ધરમ ૨જે ૧૪૮ ધરમદેવ ૧૬૭ ધરમપુર (રામનગર) ૫૩, ૧૪૮,
* ૧૬૭, ૧૯૩ ધર્મદાસ શાહ ૩૭ર ધર્મપરીક્ષા” ૩૦૦ ધર્મરત્નમંજૂષા ૨૯૩ ધર્મ સાગર ગણિ ૨૮૮, ૨૯૧, ૨૯૫,
૩૭૬, ૩૭૭ ધર્મ સંગ્રહ ૩૦૨, ધર્મસંગ્રહ-ટિપ્પણું” ૩૦૦ ધવલદેવ સોલંકી ૧૪૭ ધંધુકા ૩૬, ૪૦, ૪૧, ર, ૭૬,
૮૦, ૧૦૭, ૧૫૦ ધાતુરત્નાકર” ર૯૭ ધામોદ ૧૪૨ ધાયેતા ૩૧૫ ધાર ૧૦૧ ધીણોધર ૩૬૧ ધીવર ૪૮૮ ધુનેજી ૧૩૫, ૧૬૬ ધરમનાથ ૪૨૯ ધોરાજી ૧૨૫, ૧૫૨ ધોળકા ૪૦, ૪૧, ૬, ૯૨, ૯૭,
૧૦૧, ૧૦૩, ૧૪૭, ૧૫૭, ૧૬૦, ૧૮૧, ૨૪૮, ૨૯૬,
૩૧૧, ૩૧૫, ૩૬૮, ૩૬૯,૪૦૦ ધ્રાંગધ્રા ૧૨૭, ૧૨૮, ૧૩, ૧૩૨,
૧૬૨, ૧૬૪, ૪૦૭
,
,
Page #595
--------------------------------------------------------------------------
________________
' સવાલ
ધ્રુવાખ્યાન’ ૩૦૪, ૩૦૭ ૩૧૪ ધ્રોળ ૧૨૦-૧૨૨, ૧૬૩, ૪૦૭,
૪૨૨, ૪૯૨ નગર (રામનગર) ૧૬૭ નગરઠઠા ૧૩૩ નગરા ૩૬૪, ૪૯૮ નગરાજ ૧૩૩. નજમ-ઇન્શની ૧૫૭ નજમખાન ૧૬૦ નજમુદ્દલા ૧૧૦ નજરઅલીખાન બાબી ૭૬, ૭, ૮૩,
૮૪, ૮૮, ૧૨૮, ૧૩૮, ૧૫૦,
૧૫૩, ૧૭૭ નઝીરી ૩૫૧ નડિયાદ ૩૫, ૫૫, ૯૨, ૧૫૮, ૧૭૮,
૧૮૦, ૩૦૭, ૪૮૫ નથુરામ ૩૧૨ નહાલ ૩૨૧ નયવિજયજી ૨૯૯, ૩૧ નયસુંદર ૩૧૮ નરસિંહ નવલ ૩૦૮ નરસિંહના પુત્રને વિવાહ' ૩૧૧ નરસિંહ મહેતા ૨૮૬, ૩૧૦, ૩૧૫,
૩૬૪, ૩૬૫ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ
૩૧૫ નરસિંહ મહેતાની હૂંડી' ૩૧૩ નિરસૈયાની હૂંડી' ૩૪ર નરહરિ ૩૦૯ નરોડા ૩૬૫, ૩૭૦, ૩૯૦, ૪૨૫ નરહરિ હાલારી ૩૧૫ . . ‘નલક્યા” ૩૦૭
નલદમયંતી રાસ’ ૩૧૮ નલદવદતી રાસ ૪૮૪-૪૮૫ નલાખ્યાન' (પ્રેમાનંદ કૃત) ૩૧૦ નવકારમંત્ર’ ૨૮૩ નવઘણ ૧૩૪ નવતત્ત્વ” ૩૧૭ નવરસ” ૩૦૮ નવરંગખાન ૪૪૫ નવરેજછ ૩૯૫ નવસારી ૬, ૨૫, ૩૮૫, ૩૮૯,
૩૯૬, ૪૪૩, ૪૯૯, ૫૦૧ નવાગઢ ૨૩૫ નવાનગર (જામનગર) ૪૫,૪૮, ૪૯,
૫૩, ૫૬, ૬૩, ૭૨, ૭૩, ૮૬,૯૫, ૧૦૫, ૧૧૭-૧૨૩, ૧૨૫, ૧૨૬, ૧૨૯, ૧૩૧, ૧૩૯, ૧૫૦, ૧૨, ૧૯૨, ૨૧૬, ૨૩૪, ર૭૦, ૨૭૪, ૨૭૬, ૨૭૭, ૨૯૧, ૩૧૨,
૩૬૫, ૩૭૦, ૪૦૭, ૪૨૫ નવાપરા ૩૮૯ નવાપુર ૧૭૮, ૫૦૦, ૫૦૧ નવાબ સારાભાઈ ૪૮૭ નવીનપુર (નવાનગર) ૧૬૨ નશા ૯ નખન ૩૪૮. ૫૦ નખ શૈલી ૩૪૯ નસ્તાલીક શૈલી ૩૪૮-૩૫૫ નહરખાન ૯૬-૯૮ નહરવાલા પત્તન ૩૬, ૩૭, ૨૨૩,
૩૨૦
Page #596
--------------------------------------------------------------------------
________________
“નળાખ્યાન’ (નાકરકૃત) ૩૬૨ નંદબત્રીશીની વાર્તા' ૩૧૪
ન દલાલ ૩૨૨ નવિજય ૩૭૨
નંદેરિયા ૧૪૬
નાકર ૩૬૨, ૩૮૯, ૩૯૧
નાખુદા અહમદ ૪૪૭
‘નાગદમની' ૩૦૭
નાગનેશ ૧૩૧
નાગપુર ૨૧૫, ૨૨૭, ૨૩૯, ૩૫૯ નાચદ્વારા ૩૬૬
નાથ ભવાન (અનુભવાન ૬) ૩૧૪,
૩૬૩
નાથાજી ૧૪૯
નાદિખાન ૬૦
નાદિરશાહ ૯, ૧૦, ૧૧૦, ૨૭૩
નાનક ૩૭૮
નાનજી ૧૨૨
નાનાલાલ કવિ ૨૬૩
નાપે। ૧૩૪
“નામકાશ' ૨૯૪ નાયક, છેટુભાઇ ૨. ૩૧૯ નારણુ-સિસાદિયા ૧૪૮ નારાયણુ કવિ ૩૦૮
શબ્દચિ
નારાયણદાસ રાવ ૪૧, ૧૪૦, ૧૫૫,૧૬૫ નારાયણ સરવર ૩૬૧, ૩૬૩, ૩૬૫, ૪૨૪, ૪૩૨, ૪૭
નારીચાણા ૧૩૨ નાસિક ૧
નાસિકેતાખ્યાન’ ૩૦૪, ૩૧૦, ૩૧૩ નાસિર મીરઝા ૩૬ નાસિરુદ્દીન મહમૂહ ૪પ૯
નાસિરુદ્દીન મુહમ્મદ ૩૨૯
નાહરખાન ૯૩
નાહાસિંહજી ૧૪૬, ૧૪૭ નાહિરખાન ૬૦, ૧
નાંદોદ ૪૪, ૪૭, ૯૪, ૧૭૮, ૧૯૨,
૪૦૭
તાંદાલ ૩૦૯
નિકાલાએ મેનુસ્સી ૫૦૧ નિધ’ટુ કાશ' ૨૯૩
નિજાનંદ સંપ્રદાય ૧૨૦
નિઝામ-ઉ-મુલ્ક ૯૮-૧૦૧, ૧૭૯,
૧૮૫
ge
નિઝામશાહ ૧ લેા ૨૬૦ નિઝામુદ્દીન
મદ્દ હરવી ૧, ૨ નિઝામુદ્દીન શેખ (બક્ષી) ૪૭–૪૮
નિઝામુદ્દીન મુલ્લા ૨૬૦ નિઝામુદ્દીન ક્ાયક કાઝી ૩૨૭ ‘નિર્વાણ રાસ’૩૯૯
‘નુષ્ક-છ-દિલકશ’ ૨૫૦
નૂકાત-ઉલ્ આરેફ્રીન' ૩૨૫
નૂતનનગર ૧૬૩
નૂર-ઉલૂઇરફાન' ૩૨૯
નૂરજહાં ૫૬, ૫૭, ૨૧૭, ૨૧૯,૨૨૬, ૨૦૧, ૨૦૬, ૩૨૭
નૂરશાહ (હસનકુલીખાન) ૧૧૫ નૂરુદ્દીન સોદી ૪૫૨
‘નૂશ શુયુખ' ૩૨૮
તેકઆલમખાન ૨જો ૧૧૨, ૨૩૬
તેથેલિયન હાસ્ટીડ ૫૭
નેપસ ૪૯૬
નેમિનાથ ૨૦૦ ૩૧૬, ૩૧૭
Page #597
--------------------------------------------------------------------------
________________
ગુણકાહ
૫૭૦ ] નેમિનાથ ચતુષાદિકા ૧૭ નેમિનાથ ચંદ્રાઉલો’ ૨૮૯ નેમિનાથ ફાગુ' ૩૧૭ એમધુચરિત ફાગુ' a૧૭ નૌષધીયચતિ કાવ્ય” ૨૮૭, ૨૯૫,
૨૯૬, ૩૦૦, ૩૦૧ ઘણુછ ૧ લે–હિલ (પાલીતાણા)
૧૩૭ –ર જેગુહિલ (પાલીતાણા)
૧૩૭ –૩ જે-હિલ (પાલીતાણું)
૧૩૭
ઘણજી-ગૃહિલ (શિહેર) ૧૩૫ સેંધણજી-જાડેજા (કચ્છ) ૧૧૮ સેંધણજી-જાડેજા (મોરબી) ૧૨૫ નૌતનપુર (જામનગર) ૪૮૭ નૌતમદખાન ૩ નૌરંગખાન ૩૯ “ન્યાયખંડનખાઘ” ૩૦૦
ન્યાયાલોક' ૩૦૦ ન્યૂઝીલેંડ ૧૬૯
પદ્મનાભ ૩૧૬ પદ્મપુરાણ ૪૨૫ પદ્મસાગરગણિ ૧૪, ૨૮૯, ૩૭૬ પદ્ધસિંહ ૩૭૨, ૪ર૩ પદ્મસુંદર ૧૨, ૩૭૨ પદ્માવતીની વાર્તા’ ૩૧૪ પરમણિંદ-પૂજાસુત ૩૦૭ પરમાનંદ ૩૭૪ પરમાર વંશ ૧૩૨–૧૩૫ પરશુરામનું આખ્યાન' ૩૦૬ પહાડખાન ૧લે ૧૫૫ પહાડખાન ર જે ૧૫૭ પંચીકરણ ૩૦૯ પંજાબ ૫૧, ૨૩૭
–મ્યુઝિયમ ૨૩૭, ૨૩૮ પાટડી ૭૧, ૧૪૯, ૧૯૧ પાટણ ૬-૮, ૧૦, ૧૩, ૧૭, ૧૦
૨૬, ૩૬-૪૧, ૪૫,૪૭, ૭૭ ૮૧, ૮૨, ૮૫, ૧૦૯, ૧૧, ૧૧૩, ૧૪૭, ૧૫૦, ૧૫૩. ૧૫૪, ૧૫૭, ૧૮૬, ૧૮૮, ૧૮૯, ૧૯૨, ૨૨૩, ૩૨૪,. ૨૪૪, ૨૪૯, ૨૫૦, ૨પર, ૨૫૪, ૨૬૩–૨૬૫, ૨૯૦, ૨૯૫, ૨૯૯, ૩૦૨, ૩૧૦ ૩૧૬, ૩૫૦, ૩૫૨, ૩૫૬૩૫૮, ૩૬૨, ૩૬૯-૩૭૧, ૩૭૫, ૩૭૬, ૩૯૦, ૩૯૨, ૩૯૩, ૩૯૪, ૪૦૨, ૪૦૩ ૪૦૫, ૪૦૬, ૪૨૩, ૨૮, ૪૪૩, ૪૭૦, ૪૭૭, ૪૭૮૪૮૦, ૪૮, ૯૧
ન્યૂયોર્ક
–મેટ્રોપોલિટન મ્યુઝિયમ
ઓફ આર્ટ ૪૭૮, ૪૭૫, ૪૮૦ પચાણજી ૧૨૭ પટણ ૨૬૭ પડધરી ૧૨૨, ૧૨૫ પતરામેલ ૧૩૯ પતાઈ રાવળ ૧૪૫, ૧૪૬ પત્તનનગર ૨૯૯ પદવ્યવસ્થા–કારિકા ૨૯૭ પદ્મચરિત' ૨૯૨
Page #598
--------------------------------------------------------------------------
________________
[૫૭
–કુંભારિયા પાડાનું જૈન
મંદિર ૪૭૮ –ખારી વાવ ૪૧૦ – ઘાંઘેર પાડાનું જૈન મંદિર
४७८ –વાડી પાર્શ્વનાથનું મંદિર
૪૭૪, ૪૮૦ પાણિનિ ર૯૭ પાણિનિયાશ્રય” ૩૦૧ પાણીપત ૪, ૩૩, ૩૪, ૩ર૪ પાતંજલ યોગસૂત્રવૃત્તિ’ ૩૦૦ પાદરા ૧૭૯ પારકર ૪૨૫ પારનેરા ૧૭૭ પારસી નામમાલા' ૩૭૭ પારસ્કર ગૃહ્યસૂત્ર’ ૩૦૩ પાર્વતી-લક્ષ્મીસંવાદ ૩૧૨ પાર્શ્વનાથચરિત્ર' ૨૮૯ પાર્શ્વનાથસૂરિ ૩૧૬ પાર્શ્વનાથસ્તુતિ ૨૯૭ પાલડી ૩૨૧ પાલણપુર (પાલનપુર) ૨૬, ૨૮, ૬૪,
૯૫, ૧૫૪–૧૫૭, ૨૬૬, ૨૭૭, ૩૧૯ ૩૮, ૩૮૩, ૪૦૭,
૪૨૧, ૪૯૧ પાલનપુર રાજ્યનો ઈતિહાસ ૧૬૭ પાલાનંદેવ ૧૪૬ પાલીતાણ ૧૩૬, ૧૩૭ ૩૧૬ પાવાગઢ ૩૫, ૧૦૩, ૧૮૦, ૧૧,
૨૫૮, ૩૬૩, ૩૬૮, ૪૨૪, ૪૩૯ ૪૮૯ ૪૯૧
પાંડરશીંગા ૪૯૨ પાંડવગીતા' ૩૬ પડવવિષ્ટિ' (ફૂઢત) ૩૦૫-૩૦૬ પાંડવવિષ્ટિ' (ભાઉ કૃત) ૩૦૬ પાંડવાશ્વમેધ ૩૧૩ પાંડુરંગ પંડિત ૧૬૧ પિપળિયા ૧૫ર પિલાજીરાવ ગાયકવાડ ૯૮, ૧૦૧,
૧૦૩, ૧૦૪ ૧૦૬, ૧૩૬, ૧૫૮, ૧૭૮–૧૮૧, ૧૮૩,
૧૯૦, ૨૮૩ પિંડતારક (પીંડારા) ૩૬૫ પીજ ૩૧૩ પીરખાન (ખાનજહાં લેદી) ૬૦ પીરખાન ૧૫ ૬ પીરમદશાહ ૪૫૫ પીરાન પીર ૪૪૮ પી દ્વારા ૪૩૮ પુણે (પૂના) ૩૮૯ પુણ્યવિજય, મુનિ ૪૮૫ પુનાદરા ૪૨૪ પુરંદર ૧૪૮ પુરાતત્વ ૧૫ પુરુષોત્તમજી ૩૩૪, ૩૩૫ પૂના ૧૧૧, ૧૪૫, ૧૬૧, ૧૭૬, ૧૮૭પૂજે–પરમાર ૧૩૪ પૂજે ૩ –રાઠોડ ૧૪૧ પૃથપાલકસિંહ ૧૪૭ પૃથીસિંહ (પરમાર) ૧૩૪ પૃથુરાજ (પ્રથીરાજ)-ખીચી ચૌહાણ
(છોટાઉદેપુર) ૧૪૫
Page #599
--------------------------------------------------------------------------
________________
-૧૦૨].
મુઘલ કાલ પથરાજ ર જે (ખીચી ચૌહાણ)- પ્રતિષ્ઠાસોમ ૧૨ (બારિયા) ર૪૬ *
પ્રથીરાજ-પૃથ્વીરાજ (ઝાલા–હળવદ) પૃથુરાજ (પૃથવીરાજ-હિલા
૧૬૫ (રાજપીપળા) ૧૩૮
પ્રથસિંહ ૧ લે (પરમાર-મૂંથ) ૧૩૪, પૃથ્વીચંદ્રચરિત' ૩૧૭
૧૩૫ પૃથ્વીરાજ-ગૃહિલ (પાલીતાણા) ૧૩૭
૨ જે (પરમાર–સ્થ) ૧૩૫ પૃથ્વીરાજ-ઝાલા (વાંકાનેર) ૧૩૦, ૧૬૫
૩ જે (પરમાર–સંથ) ૧૩૫ પૃથ્વીરાજ-ઝાલા (હળવદ) ૧૨૭, ૧૨૯ પ્રદ્યુમ્નચરિત” ૨૯૫ -પગ ૨૬૪, ૨૬૫
પ્રદ્યુમ્નચરિત્ર' ૨૯૦ પેટલાદ ૭, ૮, ૨૬,૫૫, ૭૬, ૮૧, પ્રધમંજરી” ૩૦૯
૯૨, ૧૦૩, ૧૦૫, ૧૦૮, પ્રભાચંદ્રગણિ ૧૭ ૧૧૧, ૧૫૭, ૧૫૮, ૧૯,
પ્રભાસક્ષેત્ર ૩૬૩, ૩૬૫ ૧૮૧, ૧૮૬, ૨૪૮, ૨૪૯, પ્રભાસ પાટણ ૮, ૧૮, ૭૯, ૨૩૪, ૩૫૦, ૪૪૩, ૪૮૯, ૫૦૩
૨૪૫, ૨૯૮, ૩૬૯, ૩૯૦, પેથાપુર ૧૪૧, ૧૪૫
૪૩૪ પેસાવલ ૩૭
––સોમનાથ મંદિર ૪૩૪ પિસ્તન ખોરશેદ ૩૮૮
“પ્રમાણવાદાર્થ” ૩૦૧ -પપૂજાસત ૨૦૮
પ્રમાદમાણિજ્ય ૧૫ પોઠો ૩૦૮
પ્રવચનપરીક્ષા ૨૮૮ પોરબંદર ૧૦૫, ૧૨૧, ૧૨૬, ૧૩૯,
પ્રલાદાખ્યાન-ભાણદાસકૃત ૩૧૦ ૧૫૧, ૧૬૩, ૨૩૭, ૨૪૧,
પ્રહૂલાદાખ્યાન'–રઘુનાથકૃત ૩૧૪ ૨૪૨, ૩૬૮, ૪૨૪,
પ્રાકટથસિદ્ધાંત ૧૯, ૩૬૭ -જના દરબારગઢ ૪૭૮
પ્રાકૃત વ્યાકરણ ૩૬૪ –સરતાનજીને ચારો ૪૭૮
પ્રાગદાસ ૪૪ પિશીતરા ૧૩૮, ૧૪૦
પ્રાગમલજી ૧લે ૧૧૮, ૧૧, ૧૨૫, “પોષણ પ્રકરણ ૨૯૦
४३८ પિળો ૧૪૧, ૧૪૩
પ્રાણનાથ ૩૧૨ પ્રણામી સંપ્રદાય ૧૨૦
પ્રાણાવંતી ૧૬૫ પ્રતાપગઢ ૧૪૨
પ્રાંતિજ ૧૪૪, ૪૦૭ પ્રતાપરાવ ૧૦૭
પ્રીતમ ૩૧૪ પ્રતાપસિહજી ૧૨૮, ૧૩૪, ૧૪૫,
પ્રેમાનંદ ૧૯, ૨૪૪, ૨૮૬, ૨૮૭, ૧૪૬
૩૧૦, ૩૧૨, ૩૧૫
Page #600
--------------------------------------------------------------------------
________________
ફખરુદ્દીન ૧૫૪ ફખરુદ્દીલાહ ૧૧૨ ફખરુદ્દોલાહખાન ૧૧૧ ફતેપુર ૧૪૮, ૧૪૯ ફતેહખાન ૪૫ ફતેહખાન શેરવાની ૪૫ ફતેહખાન, દીવાન ૧૫૬ મતેહપુર સીકરી ૧૨, ૩૭, ૩૦, ૪૦,
૨૯૪, ૩૭૯, ૩૮૦, ૩૮૬ ફતેહબાગ ૨૫ કતસિંહ કાયસ્થ ૯૩ ફહખાન કુબખાન ૩૫ ફયઝ મુહમ્મદ ૩૩૦ ફરહદુલમુક ૩૨૮ “રીંગે કારદાની ૬ ફરીદ શેખ પર ફર્સ ખસિયર ૬, ૧૧,૯૧, ૯૪, ૯૬,
૨૨૨, ૨૨૮, ૨૩૧-૨૩૩, ૨૪૦, ૨૪૧, ૨૪૭, ૨૫૧,
૨૭૩, ૩રર લવર્ધિપાર્શ્વનાથમાહાસ્ય' ૨૯૪ ફાઈઝ ૯ ફાર્બસ ગુજરાતી સભા ૧૯ ફાંગ ૩૦૮ ફિદાઉદ્દીનખાન ૧૧૦, ૧૧૧, ૧૫૮
૧૬૦, ૧૮૬ ન્ચિ , વિલિયમ ૫૪, ૨૭૯ ફિરિશ્તા, મુહમ્મદ કાસિમ ૩ ફિદાઈખાન (ખાજ રાજકરણ
ભવાનીદાસ) ૩૨૦ ફીરોજશાહ તુગલક ૪૧૨
ફિરોઝખાન ૧ લો ૧૫૫, ૧૫૬
ર જે ૧૫૬ ફીરોઝખાન બલોરી ૯૫ ફરે આ બિન કાઉસ , કુતુહાતે આલમગીરી” ૨૫૦, ૩૨૯ ફુતુહલાહ સાદિકી ૪ ફૂઢ ૩૦૫ ફૂલજી ૧૬ ફુલપરા ૫૦ ફયુઝ-ઉલૂમ્બુક્સ ૩ર૭ ફેબ્સ, જેમ્સ ૮૬ ફ્રાન્સ ૨૮૩ ફાયર (ફિયર), જહાન ૧૭૨ ૨૬૪,
૨૮૨, ૫૦૩, ૫૪ બકદાહભ્ય આખ્યાન' ૩૦૭ બકરખાન ૬૧ બકીરબેગ ૬૬ બષ્ણુનયા ૩૨૧ બગદાદ ૨૬૦, ૪૪૮ બે પંડિત ૧૪૩ બજાણ ૧૩૧ બટેવિયા ૪૯૬ બદનસિંહ ૧૩૫ બદાઊની, અબ્દુલકાદિર ૧, ૨, ૨૯ બદાત શેઠ ૪૫૪ બદ્રુદ્દન ૪૪૫ બનાઝ શેઠ ૩૮૯ બનારસ
–-ભારત કલાભવન સંગ્રહાલય
૪૯૧ બનજી ૧૩૭ બરહમન ૩૨૧
Page #601
--------------------------------------------------------------------------
________________
બરાસકસ્તુરીની વાર્તા ૩૧૪ બરિઅચરાજ. ૧૩૩ બર્જેસ ૪૧૧, ૪૮૦ -બઈ, જી. ૩૨૦ બલદેવ ૧૪૭ બલુચપુર ૫૭, ૫૮ બસરા ૧૦૦ બસે લિંગદેવ ૧૯૦ બહમન બિન હમ દિયાર સંજાણા
૩૨૩ બહલુલ લેદી ૨૪ બહાદુર (શાહજાદે) ૩૩, ૩૪, ૫૦, ૫ર બહાદુરખાન (ખાનજહાં કાકા) ૭૧,
૭૪, ૭૫ બહાદુરખાન દીવાન ૧૫૭ બહાદુરખાન બાબી ૧૨૫, ૧૪૯,
૧૫૨, ૧૫૩ બહાદુર ફીરોઝ ૫૩ બહાદુરશાહ મુઘલ ૮૯, ૯૭, ૩૮૪,
૩૮૫ બહાદુરશાહ સુલતાન (ગુજરાત) ૩૫,
૩૬, ૧૬૮ બિહાદુરસિંહજી સિંઘી ૪૮૭ બહેચરાજી ૧૬૬ બહેરામખાન ૩૭, ૪૪ બંગાળ ૬૭, ૭૦, ૨૬૪, ૨૬૫,
૫૦૧ બાકરોલ ૪૬૯
બાજીરાવ ૧લે ૧૦૩, ૧૦૬, ૧૧૦,
૧૫૮, ૧૧, ૧૮૦, ૧૮૨,
૧૮૫ બાળ રાવળ ૧૪૬ બાઝ બહાદુર ૪૪ બાપુઆ ૪૨૬ બાણ ભટ્ટ ૧૪, ૨૯૫ બાદશાહનામહ ૩ બાટમ ૪૯૯. બાપુસાહેબ પાટણકર ૪૧૯ બાબર ૧, ૩૩, ૩૪, ૩૭૮ બાબરનામા ૩૪ બાબી વંશ ૧૪૯–૧૫૪ બામણિયાજી ૧૨૩, ૧૨૪ બામનવા ૧૩૩ બાયડ ૧૪૪ બારબોલ” ૧૪ બારા ૧૮૫, ૧૮૭ બારિયા ૧૪૬ બારેજા ૫૫, ૩૦૫, ૪૦૭ બાલકૃષ્ણજી ૩૬ ૬ બાલગોપાલસ્તુતિ ૪૮૮ બાલાજી બાજીરાવ ૨૪, ૧૧૪, ૧૮૬,
૧૮૯ બાલાજી વિશ્વનાથ ૮૮, ૮૯, ૧૭૭ બાલાપુર ૧૫૫ બાલાશંકર પંડિત ૪૮૮ બાલાસિનોર પ૬, ૧૦, ૧૧૨, ૧૮૩ બાલંભા ૧૧૮ બાવળા ૩૧૪ બિકમસિંહ ૧૩૪ બિજાપુર ૭૦
બામરાજ ૧૩૩ આગલાણ ૧૭૭, ૩૧૦
Page #602
--------------------------------------------------------------------------
________________
શાશિ
બિયાના ૧૭૩ બિસનપુર ૧૪૮ બિહાર ૨૬૭, ૩૭૦ બિહારીમલ્લ ૧૨ બીકાનેર ૧૫ . બીજભાણ ૧૩૩ બીબીપુર ૧૬ બીલખા ઉપર બીલપાડ ૫૩ બુથિયર, પેજ ૩૮૮ બુરહાન (નિઝામશાહ ૧ લો) ૨૬૦ બુરહાનપુર ૫૯, ૭૦, ૭૫, ૮૩, ૮૪,
૧૬૯, ૧૭, ૧૭૮, ૨પ૦,
૨૮૧, ૩૧૧, ૪૯૯ બુરહાનુ ફુટૂડ’ ૪ બુલંદખાન ૯૧ બૂટા પાલડી ૩૯૦ બૂટિયો ૩૦૯ બૂઢનખાન ૧૫૫ બેટદ્ધાર ૧૩૯, ૩૬૫, ૩૬૮ બેદારબખ્ત ૧૦, ૧૧ એબર ૧૭૪ બેરજા ૪૨૩ બેલા ૧૩૩ બેટ, કંટન ૧૭૧, ૧૭૨ બોડાણા આખ્યાન ૩૯૧ બોરસદ પ૩, ૧૧૧, ૧૪૪, ૧૫૧,
૧૮૬ બાનિયા ૨૬૪ બોલનઘાટ ૭૧ બેસ્ટ ૪૮૯
બ્રહ્મલીલા” ૩૦૯ બ્રાઉન, ડબલ્યુ નોમન ૪૮૮ બ્રટન, ફ્રાંસિસ ૧૭૩ બ્લેકમૅન, જેરેમી ૧૭૩ ભક્તમંજરી” ૩૦૯ ભક્તામર સ્તોત્રમ્ ૨૯૧, ર૯૩, ૩૧૭ “ભક્તામરસ્તોત્તિ' ૨૯૫
ભતિરંગિણી' ૩૦૩ ભગતસિંહજી ૧૨૮, ૧૩૦, ૧૩૧ “ભગવદ્દગીતા” ૩૦૬, ૩૦૭, ૩૦૯,
૩૧૪, ૩૧૫ ભગવંતરાવ ૧૩ર, ૧૬૧ ભગવાનદાસ કાયસ્થ ૩૦૭ ભગવાન વિષ્ણવ ૩૦૮ ભદ્રેશ્વર ૩૭૦ ભરતેશ્વર બાહુબલિર’ ૩૧૬ ભરતેશ્વર બાહુબલિ રાસ’ ૩૧૬ ભરૂચ ૧૦, ૧૮, ૨૬, ૩૬,
૩૮–૪૦,૪૬, ૪૭,૫૨, ૫૯, ૭૧, ૭૩, ૭૦, ૮૦, ૮૪– ૮૬, ૯૦, ૯૩, ૯૪, ૧૦૧, ૧૧૧, ૧૧૨, ૧૫૭, ૧૭૦, ૧૭૧, ૧૮૪, ૧૮૫, ૧૮૭, ૧૯૨, ૨૩૬, ૨૫૧, ૨૬૫, ૨૬૬, ૨૭૯, ૨૮૨, ૩૦૫, ૩૧૦, ૩૧૧, ૩૧૯, ૩૨૪, ૩૨૬, ૩૫૪, ૩૫૬, ૩૬૫, ૩૮૯, ૩૯૭, ૪૦૭, ૪૨૦, ૪૪૩, ૪૪૭, ૪૯૧, ૪૯૭, ૫૦૧, ૧૦૨
Page #603
--------------------------------------------------------------------------
________________
૧૧]
ભર્તુહરિ ૩૯૩ ભવાનીરામ ૨૫ ભંડારિયા ૧૩૬ ભાઈલા કોઠારી ૩૬૭ ભાઉ ૩ ૬ ભાઉ મૂળજી (ભગવાનદાસ) ૩૦૭ ભાગવત’ ૩૦૫, ૩૦૭, ૩૧૨, ૩૬પ,
૪૯૨ –ષષ્ઠ ધ ૩૦૭ –દશમ , ૪૮૮, ૪૮૯
-એકાદશ સ્કંધ ૩૦૬, ૩૦૭ ભાગ્યમહાદય’ ૩૦૩ ભાટિયા આસર ઠક્કર ધનરાજ ૪૩૨ ભાડલા ૧૨૪ ભાણ ૧૩૩ ભાણચંદ્ર (ભાનુચંદ્રગણ) ૨૯૪ ભાણજી-કણબી દેસાઈ (પાટડી) ૧૪૯ ભાણજી ૭ ૧૨૨, ૧૨૬
– ૮ ૧૨૬ ભાણદાસ ૩૧૦ ભાણને સલેકે ૧૯ ભાણસિંહજી ૧૩૭ ભાદર ૨૩૫, ૪૦૭ ભાદ્રોડ ૪૨૪ ભાનચંદ્રમણિ ૧૩–૧૫, ૨૯, ૨૮૫,
૨૮૮, ૨૯૪, ૨૯૫, ૩૭૨ ભાનુચંદ્રગણિચરિત” ૧૪, ૨૯૫ ભાનુપ્રભસૂરિ ૧૭ ભાયેલી ૧૭૯ ભાયાવદર ૧૨૫
ભારમલ ૧લે ૪૯, ૧૧૭, ૧૧૮,
૧૬૨, ૩૭૧, ૪૩૦ ભારાજી જાડેજા ૧૬૩ ભારેજી-ગૃહિલ ૧૩૭ ભાર-ઝાલા-વાંકાનેર ૧૩૦ ભાલણ ૨૮૬, ૩૦૫, ૩૬૨ ભાલેજ ૩૧૧ ભાવનગર ૨૦, ૨૨, ૨૫, ૧૦૫
૧૩૬, ૩૦૩, ૩૬૩ ભાવવિજય મુનિ ૨૯૭ ભાવશતક ૨૯૧ ભાવસિંહજી-કણબી-દેસાઈ ૧૪૯,
૧૮૪, ૧૮૫ ભાવસિંહજી–ગૃહિલ ૧૩૬ ભાષાવિચિત્ર' ૩૦૮ ભાસ્કર ૧૦૩, ૨૯૬ ભીનમાલ ૩૯૦ ભીમ ૧૬૪, ૨૯૩, ૩૬૭ ભીમ ગુજરાતા ૪૮૩ ભીમજી ૧૩૯, ૨૪૯ ભીમદેવ ૧૩૪ ભીમસિંહ, ખીચી ચૌહાણ ૧૪૭
–સિસે દિયા ૭૬ ભીમસેન કાયસ્થ ૨૫૦ . ભીલાપુર ૧૮૨ ભીમપર્વ” ૩૦૭ ભૂચર મોરી ૨૬, ૪૯, ૧૨૦, ૧૨૩
૧૬૨, ૪૯૨ ભૂજ ૧૧૯, ૧૩૫, ૨૪૮, ૨૯૨,
૩૦૧, ૩૫૬, ૩૬૩, ૩૭૧, ૩૭૭, ૪૪૩, ૪૭૯, ૪૯૧
Page #604
--------------------------------------------------------------------------
________________
શબ્દાશિ
[પ
ભૂધર ૩૦૬ ભૂષણ ૩૭૫ ભૈરવસિંહ ૧૩૮ ભોજરાજજી ૧ લે-જાડેજા (કચ્છ)
૧૧૭ ભોજરાજજી ૨ જે-જાડેજા (કચ્છ)
૧૧૮, ૧૬૨ - ભેજરાજજી-ઝાલા (શિયાણું) ૧૨૮ ભોજરાજ-ઝાલા (હળવદ) ૧૬૪ '. ભોજરાજ ૧ લેપરમાર (મૂળી) ૧૩૨
– જે–પરમાર (મૂળી) ૧૩૩,
ભેજરાજજી-વાઢેર (આખા) ૧૩૯
ભોજ અને લીલાવતી’ ૩૧૪ ભજે સુરતી ૩૧૨ ભ્રમરગીતા' (નાની-મોટી) ૩૧૦ મઆસીરે જહાંગીરી ૩ મઆસીરે રહીમી’ ૨ મસૂરી ૯ મકનદાસ ૧૪૯ મકબૂલ આલમ (અબ્દુલ અઝીઝખાન)
૧૧૧ મસુદપુર ૪૧૬ મક્કા ૧૩, ૩૯, ૪૪, ૫૦, ૨૦,
૨૬૪, ૨૬૮, ૩૩૦ મગનલાલ વખતચંદ ૪૪ર - મજમઉલ્ અખબાર’ ૪ મજમૂદાર, મંજુલાલ ૨,૪૮૯, ૪૯૩ ભક્લીપટ્ટમ ૫૦૩ મણિકુંડદીપ’ ૨૯૩ * * માતિસાર ૪૮૭ : ' , ઇ-૬-૩૭
મથુરા ૧૩, ૭૧, ૨૦૯ ૩૬૬ મથુરાલીલા' ૩૦૮, ૩૧૧ મદન ૩૮૯ મદનગોપાળ ૯૨, ૯૩, ૨૪૬, ૨૭૩ મદનમોહનાની વાર્તા ૩૧૪ - મદાલસા આખ્યાન ૩૧૦ સદીના ૨૬૦ મધુસૂદન ૩૦૭. મનહરદાસ ૩૦૬ મલકાજી ૧૪૯ મલબાર ૨૬૪, ૨૬૫ ભલાયા ૨૬૫ મલિક અંબર ૫૩ મલિક ગોપી ૪૯૭ મલિક વાહણ ૧૭. મલેકખાન ૧૫૫ મલેક તાજખાન ૧૩૧ મલ્લ ૧૩૯ મલ્હારરાવ હેકર ૧૪૬, ૧૫૭,
૪૧૦ મહમદ અબુલ મજદ, સૈયદ ૩૨૬ મહમદ એસ ૪૪૭ મહમદ મકબૂલ આલમ, સૈયદ ૩૨૫ મહમદનગર ૩૨૧ મહમદશાહ (મહમૂદ બેગડ) ૩૧,
૪૫૯ મહમૂદ ગજની ૪૩૪ મહમૂદ ૧લો-બેગડો ૬૪, ૧૩૯,
૧૪૫, ૧૪૬. ૧૪૯, ૧૬૮, ૨૩૨, ૨૩૮, ૨૭૮, ૩૫૨, ૩૯૯,૪૦૩,૪૦૫, ૪૧૨, ૪૩૫
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
મુવ કાલ
મહમૂદ ૩ જે ૨૭૮ મહમૂદાબાદ (ચાંપાનેર) ૪૦૫, ૪૦૬ મહમૂદી ૧૫૩ મહમ્મદ હાદી ૩ મહાકુંવરબા ૪૩૩, ૪૬૭ મહાદેવ ૨૦૨, ૩૦૧ મહાબતખાન ૭૩ ૭૪, ૧૩૦, ૧૭૬ મહાવદાસ ૧૯, ૩૦૯, ૩૬૭ મહાવીરસ્તુતિ ૨૯૪ મહિમાદયવિજય’ ૩૦૧ અહિરાવણનું આખ્યાન’ ૩૦૭. મહિસા ૩૦૩ મહીપાલદેવ ૧૩૩ મહુધા ૮૮, ૧૭૮ - મહુવા ૪૨૪ મહેતા, નાનાલાલ ૪૮૯, ૪૯૩ મહેદવિયા ફિરકા ૩૭૮ મહેદવી પંથ ૧૫૫ મહેમદાવાદ ૩૫, ૩૬, ૪૭, ૨૬,
૮૮, ૧૭૮, ૩૦૫, ૩૧૪, ૪૦૦, ૪૧૧
–ભમરિયો કૂવો ૪૧૧ મહેરઅલી ખાન ૯૧, ૯૬, ૯૭ મહેરછ દરતૂર ૩૯, ૩૮૬, ૩૮૭ મહેરામણજી ૧ લો ૧ર૩, ૧૨૪
૨ જે ૧૨૪ મહેસાણા ૭, ૨૮૯, ૩૯૦, ૪૪૩ મહેબતખાન ૭, ૧૧૨ મંગુઈગ્ન અકબર ૩૨૫ એડલિક, પરમાર ૧૩૫ મંત્રશામણિ ૨૯૪ ગાધ કાવ્ય” ૩૦૦
માણસિયો ૧૪૦ માણિજ્યચંદ્રસૂરિ ૩૧૭ માણેક–વાઘે ૧૩૮ માણેકચંદ ૬૮, ૯, ૩૭૫ માતર ૪૦૭, ૪૮૫, ૪૮૬, ૪૮૮,
૪૯૧, ૫૦૩ માથક ૧૩૨ માધવ ૩૧૦ માધવ ગુજરાતી ૪૮૩ માધવદાસ, કાયસ્થ ૩૦૯ માધવદાસ, નાગર ૩૨૨ માધવપુર-ઘેડ ૧૨૦, ૧૨૭, ૩૬૫,
૩૬૮, ૪૨૪ માધવરાવ પંડિત ૧૪૯ માધવસિંહજી ૧૩૦ માનકુશલ ૧૮ માનખેતરી ૪૨૨ માનજી ૧૬૫ માનવિજયગણિ ૩૦૨ માનસિંહ, આચાર્ય ૩૭૪ માનસિંહ-ખીચી ચૌહાણ (બારિયા)
૧૪૬ માનસિંહજી-ઝાલા (વાંકાનેર) ૧૨૯,
- ૧૬૫ માનસિંહ-ખીચી (હળવદ) ૧૨૭ માનસિંહ-પરમાર (દાંતા) ૧૩૪ માનસિંહ મોરે ૧૭૮ માનસિંહ–સોલંકી (લુણાવાડા) ૧૪૭ મામેરું' (કૃષ્ણદાસ કૃત) ૩૦૬ મામેરું' (પ્રેમાનંદ કૃત) ૩૧૦ મારવાડ ૭૬. ૭૯, ૮૧ ૮૨, ૧૦૧,
૧૩૮, ૧૪૬, ૧૫૫, ૨૪૪
Page #606
--------------------------------------------------------------------------
________________
શખણિ
(૫e
માર્ટિન આફિદમેલે ૫૧ માતંબાન ૨૬૪ માલદીવ ૨૬૪ માલદે રાજ (જોધપુર) ૨૯૨ માલદેવ ચૌહાણ (જાહેર) ૧૫૪ માલપુર ૧૦, ૨૪, ૨૫, ૨૪૦,
૨૬૭, ૩૦૨ માલસિંહજી ૧૪૬ માલ રાણે ૧૪૭ માસિંધજી મેઘજી ૩૭૨ માસુમ કુલીખાન ૯૮ માસૂમખાન ૧૨૪ માસૂમ ભરી, મીર ૪૬ માસુમાબાદ ૧૨૪ માહાવસિંહ–પરમાર (સંથ) ૧૫ માહાવસિંહ-સેલંકી (લુણાવાડા)
૧૪૭ માળવા ૧૮, ૩૪, ૩૫, ૩૯, ૪૭,
૫૦, ૫૧, ૨૩, ૫૭, ૬૬, ૬૮, ૯૯, ૧૦૧, ૧૭૭, ૧૮,
૧૯૨, ૨૦૩, ૨૦૬, ૩૨૦ માળિયા (મિયાણી) ૧૨૫, ૧૬૨,
૧૬૫ માંગરોળ ૭, ૮, ૧૪, ૪૫, ૪૯,
૭૯, ૧૨૬, ૧૫૪, ૧૮૭, ૨૬૬, ૩૧૫, ૩૧૯, ૩૫૬,
૩૬૮, ૪૨, ૪૩૭ માંડલ ૨૯૦ માંડવગઢ ૧૫ માંડવા (જૂના-નવા, જિ. વડેરા) ૧૪૬ માંડવા (જિ. મહેસાણા) ૧૩
માંડવા (તા. કપડવણજ)
–કુવો ૪૧૧ માંડવી ૨૬, ૧૩૭, ૩૫૮, ૪ર૩, ૪૨૯,
–સુંદરવર મંદિર ૪૬૯ માં ૫૫, ૫૮ મિડલટન, હેત્રી ૧૭૧ મિત્રસેન ત્રિવેદી ૨૫૧ મિયાન ૪૪૮ મિરઆતુલુ હિંદી ૬, ૩૨૯ મિરાત-ઉલૂહુરની ૩૨૭ મિરાતે અહમદી ૬, ૭, ૨૪, ૪૩,
૫૩, ૬૪, ૬૯, ૭૪, ૭૮, ૮૬, ૮૯, ૯૨, ૯, ૧૦૭, ૧૬, ૧૭૮, ૨૦૦, ૨૪૪, ૨૪૫, ૨૫૦, ૨૫૨, ૨૬, ૨૭૦, ૨૭૩૨૭૭, ૩૨૪૩૬, ૩૬૮-૩૭૦ ૩૮૩, ૩૯૧, ૩૯૨, ૩૯૯, ૪૦૦, ૪૫, ૪૦૬, ૪૦૯, ૪૨૪, ૪૬૫, ૪૩૪,
૪૩૯, ૪ર૭. “મિરાતે અહમદીની પુરવણું' ૬ મિરાતે સિકંદરી” ૨, ૩૨૪, ૩૨૫,
૪૮૯ મીઠાલાલ ૩૨૪ મી મહારાજ ૩૧૫, ૩૬૩, ૩૬૪ મીરખાન ૩૭ મીરઝાખાન (અબ્દુર રહીમખાન) ૪૭ મીરાં ૩૬૪ મુઆઝમપુર ૮૧ મુઈઝ-ઉલ-મુક ૩૭૪ મુકર્રબખાન ૫૪, ૫૫, ૧૯૯
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૮૦]
મુ કાલ
1ર
; •
મુક્તિસાગર ઉપાધ્યાય ૧૬ મુકુંદ ૩૧૨ મુકુંદરાય ૩૨૧ મુખતારખાન ૭૮ “મુખ્તસર તારીખે ગુજરાત’ ૫ મુજાહિદખાન ૩૫, ૩૭ મુજાહિદખાન ૧લે (મુઝા મલેક)
૧૫૫
મુજાહિદખાન ૨ જે ૧૫૫, ૧૫૬ મુઝફફરખાન ૧૪૯ ' કે ' ' મુઝફરશાહ ર જે ૩૩, ૩૪, ૨૭૮ મુઝફરશાહ ૩જે ૩૬, ૩૭, ૪૦,
૪૨, ૪૬-૫૦, ૫૨, ૮૬, - ૧૧૭, ૧૧૯ ૧૨૦, ૧૨૬,
૧૩૯, ૧૪૮, ૪૪૪ મુઝફરશાહ ગુજરાતી, સુલતાન ૨૭૬ મુઝફફરહુસેન ૪૪ મુઝા મલેક (મુઝાહિદખાન ૧લે)
મુરાદાબક્ષ ૪, ૨૪, ૨૫, ૫૦, ૬૭–
૬૯, ૭૧, ૭૨, ૧૫૩, ૨૨૧, રર૭, ૨૩૦-૨૩૨, ૨૬૭,
૨૭૨, ૩૫૫, ૩૭૫ મુરારિ કવિ ૩૦૮, ૩૬૨ મુરાજુદ્દીન ૬૮ મુર્તઝાખાન ૪૧૫ મુર્તઝાખાન બુખારી પર, ૮૬,૩૫૪,
૪૪૬, ૪૪૭ મુલતાને ૭૦, ૨૩૭ “મુલઝ કબીરી” ૩૨૯ મુહમ્મદ અકબર ૨ જે ૧૦, ૧૧,
૨૨૩, ૨૩૭, ૨૩૯ મુહમ્મદ એકરામ કાઝી ૮૧, ૨૬૧,
૪૫ર મુહમ્મદ અનવરખાન બાબી ૪૫૪ મુહમ્મદ અમીનખાન ૭૬-૭૮, ૧૪૨.
૪૧૮, ૪૪૯ મુહમ્મદ અમીન મહદી ૩૫૫ મુહમ્મદ અલી ૪, ૯૨, ૧૭, ૪૧૪,
૪૫૪ મુહમ્મદ આઝમ ૮૪ મુહમ્મદ કાસીમ કિરિશ્તા ૩ મુહમ્મદ કાસીમ બિન અબ્દુ
રહેમાન ૫ મુહમ્મદ કાસીમ, સરદાર ૮૯ મુહમ્મદખાન ૩૯, ૯૧, ૯૯, ૧૧ર,
૧૬ ૧, ૧૭૮, ૨૬૯ મુહમ્મદ ઝહીદબેગ ૬૮ . મુહમ્મદ જૌનપુરી ૬૪ મુહમ્મદ ઝમાન મીરઝા ૩૫
૧૫૫
મુતામદખાન ર૪, ૬૯ મુનશી, ઠાકર ૬ મુનશી, હિરમ ૪ મુતખબુત તવારીખ” ૧, ૨, ૪ મુન્તખબુ લુબાબ” ૩ “મુખિબ ઉત તવારીખ ૩૨૦ મુતઉદ્દીન ૧૫૧ મુફતખીરખાન (મીનખાન ર જો)
૧૧૦, ૧૧૧, ૧૫૯, ૧૬૦
૧૮૬ મુબારક બુખારી સૈયદ ૩રપ '' મુબારિઝખાન બાર્બી છે , મુમતાઝ મહલ ૬૦
Page #608
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
[૫૮૪
મુહમ્મદ ઝહીદ બેન ૨૬૭ મુહમ્મદ-નજમ--સની ૧૦૫ મુહમ્મદ નિઝામુદ્દીનખાન ૩ર૭, ૪પર -મુહમ્મદ – રુદ્દીન ૩૨૬ મુહમ્મદ ફઝલ ૩૩૦ મુહમ્મદ ફરુખશિયર ૨૪ -મુહમ્મદ બકીર ૬૧ મુહમ્મદ બહલેલ શેરવાની ૭૭, ૧૪૨ મુહમ્મદ બહાદુર બાબી ૯૯ મુહમ્મદ બિન હૈદર નરાકી ૯ મુહમ્મદ બીદર બખ્ત ૮૪, ૮૫ મુહમ્મદ બેગખાન ૮૪, ૮૪–૯૧ મુહમ્મદ મુઆઝમ ૮૯ મુહમ્મદ મુબારિઝ ૮૦ મુહમદ મોઅઝીમ ૩૨૦ મુહમ્મદ રફી ૨૪, ૪૫૬ મુહમ્મદ લતીફ ભરૂચી ૬,૨૮ -મુહમ્મદશાહ (મુઘલ) ૬, ૧૦, ૨૪,
૯૯, ૧૧૨, ૧૨૪, ૨૨૨, ૨૨૮–૨૩૩, ૨૩૫, ૨૪૧, ૨૭૦, ૨૭૩, ૨૮૩, ૩૨૫,
४४२ મુહમ્મદ શેખ ૩૩૦ મુહમ્મદ સલિલ કમ્મુ ૩. મુહમ્મદ સલિહ બુખારી ૨૫૪ મુહમ્મદ સાફીખાન ૫૫,૫૯, ૪૦૭ મુહમ્મદ સાલેહ (પીરવાળા) ૩૨૯ મુહમ્મદશાહ હ. પીર ૩૨૮ મુહમ્મદ હસન (અલી મુહમ્મદખાન)
મુહમ્મદ હાશીમખાન ૭૫ મુહમ્મદ હુસેન ૩૯-૪૧ મુહમ્મદાબાદ (ચાંપાનેર) ૩૫, ૧૨૮ મુહૂર્ત ગણપતિ’ ૩૦૨ મુહૂર્ત દીપક' ૩૦૧ મુંજપુર ૭, ૧૧૩, ૧૫૦, ૧૫૩,
૧૫૪, ૧૮૮, ૩૬૯, ૪૨૫,
૪૨૯ મુંદ્રા ૧૧૮, ૧૧૯ મુંબઈ ૧૯, ૧૭૪, ૨૨૮, ૨૮૨,
૨૮૩, ૩૨૯, ૩૮૯, ૫૦૪ –પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ
૪૯૧ મૂલજી ભટ્ટ ૩૧૫ મૂલદેવ ૧૪૭ મૂલરાજ ૧૩૮ મૂસા સુહાગ ૪૫૦ મૂળ ગામતા ૩૬૫ મૂળ દ્વારકા ૩૬૮, ૪૨૪ મૂળરાજ સોલંકી ૧૪૭ મૂળી ૨૧, ૨૨, ૧૩૨, ૧૩૩, ૧૬૬,
૪૨૩ મૂછ ૧૩૩ મેગલ ૩૦૪ મેઘજી ૧૧૮ મેઘદૂત' (સંસ્કૃત) ૨૮૭, ૨૯૬,
૨૯૭, ૩૦૦, ૩૦૩, ૪૮૭ મેઘદૂત સમસ્યા લેખ ૧૮, ૩૦૦ મેઘપાલજી ૧૨૮ મેઘરાજ ૧૩૩ મેઘવિજય ઉપાધ્યાય ૧૫, ૧૮, ૩૦૦
૩૨૪
:.
મુહમ્મદ હાદી ૩ મુહમ્મદ હાદી-કામવરખાન ૪
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૮૨ ]
મેડતા ૨૯૧ મેથ્યૂડ ૧૭૪ મેદાનશાહ ૫૦૦
મેનુસી ૫૦ ૬
મેન્ડેટ્લા ૬૨, ૮૬, ૧૭૦, ૨૫૫, ૨૬૪, ૨૬૭, ૨૭૯, ૪૦૮,
૪૪૦, ૪૯૯, ૫૦૦
મેરવાડા ૧૫૩
મેરામણુ ૧૨૨
મેરુજી ૧૩૨ મેરુવિજય ૩૦૨
મેવાડ ૩૪, ૧૪૩, ૩૬૬
મેરી ૩૨૭
મેાઝિમભેગ ૧૧૮ મોખડાજી ૧૩૭
મોડજી ૧૨૩
મેાડાસા ૭, ૪૫, ૧૪૩–૧૪૫ મેામિનખાન દહેલની (ક઼ાજદાર) ૯૨,
સુવર્ણ કાળ
૧૦૧, ૧૦૫, ૧૫૭, ૧૭૯
મેામિનખાન ૧ લે। (જાફર નજમ્મુ
દૌલા) ૯, ૧૦૮, ૧૦૯, ૧૧૧,
૧૨૨, ૧૫૧, ૧૫૮, ૧૮૩– ૧૮૬, ૪૫૪, ૪૫૫
૧૧૨-૧૧૫,
મેામિનખાન ૨ જો,
૧૬૦, ૧૬૧, ૧૮૯ માર્ધ્વજ આખ્યાન' ૩૦૮
મેારી ૪૯, ૧૧૮, ૧૨૫, ૧૨૮, ૧૩૦, ૧૩૧, ૧૫૩, ૧૬૩, ૩૬૫, ૪૦૭
મેાલકરણ ૧૪૭ મેથ્યુસ ૨૬૪
મેાસાળાચરિત્ર' ૩૧૦ માહતસી ૧૪૯
મેાહન ૧૪૫, ૧૪૬ મેાહનદાસ પારેખ ૫૦૦
માહરાજ ૧૩૮
મેથુદ્દીન ૧૫૦ મૌતમદખાન ૩
ભૌસલપ′ ૩૦૬
યજ્ઞેશ્વર ૩૧૧
યમન ૨૬૦
યશવંતરાવ ૧૦૬, ૧૮૩, ૧૮૬ યશસ્વત્સાગર મુનિ ૩૦૧ યશોધરાચરિત્ર' ૨૮૯ યશરાજી પદ્ધતિ’ ૩૦૧
યશાવિજયજી ૧૬, ૨૯૯, ૩૧૮
યાજ્ઞિકનાથ ૨૯૦
યાદગાર નઝીર મીરા ૩૫
યાહ્યા ૯
યુદ્ધકાંડ' ૩૦૭
યુરાપ ૫૦૩
યૂસુખાન મલેક ૧૫૪, ૧૫૫ યૂસુફ્ ખિન સુલેમાન ૩૮૨ યેાગવાસિષ્ઠ' ૩૦૬ ચેાગવિં’શિકા–વિવરણ’ ૩૦૦ વ્યેાગશાસ્ત્ર' ૨૯૬, ૩૧૭
રખીદાસ પટેલ ૩૧૪
રઘુ ૧૧૪
રઘુનાથદાસ દીવાન ૯૫, ૧૦૧, ૨૫૦, ૨૧૨, ૩૫૬ રઘુનાથરાવ (રાધેાખા) ૧૧૩, ૧૪૫,
૧૫૪, ૧૬૦, ૧૮૮, ૧૮૯, ૩૨૪
Page #610
--------------------------------------------------------------------------
________________
સારથિ
(૫૮૩
રઘુનાથ વૈષણવ ૩૧૪
રત્નાગિરિ ૨૩૫ રધુરામ કવિ ૨૯૨
રત્નાજી ૧૨૧ રઘુરામ દીક્ષિત ૩૧૩
રત્નેશ્વર ૩૧૨, ૩૬૨ “રઘુવંશકાવ્ય' ૨૮૭, ૨૯૧, ૨૯૨,
રફી-ઉદરજાત ૯૬, ૯૭, ૨૨૨, ૨૨૮,
૨૨૯, ૨૩૧ ૨૯૬, ૩૦૩ રઘુવીરસિંહજી, ડે, ૨૬૨
રફી-ઉદ-દૌલા (શાહજહાં રજે) ૭,
૨૨૨, ૨૩૧, ૨૩૩ રણછોડજી અમરજી ૫
૨વપાળ ૧૩૩ રણછોડદાસ ૧૨૭
રવિવર્ધનગણિ ૩૦૧ રણછોડ ભક્ત ૩૧૩
રવિસાગર મુનિ ૨૯૦ રણછોડજીને શલાકા' ૩૧૪
રજી–જાડેજા (કચ્છ) ૧૧૮, ૧૨૫, રણમલજી, જામ જાડેજા (નવાનગર)
૧૬૨, ૧૬૫ ૭૨, ૧૨૧
રસમંજરી” ૩૦૪ રણમલજી-જાડેજે (રાજકોટ) ૧૨૪
રસસિંધુ ૩૬૭ રણમલજી કણબી દેસાઈ (પાટડી) ૧૪૯
રસાલય” ૩૬૭ રણમલ-ઝાલા ૧૬૪
રસિકગીતા” ૩૬૭ રણમલ છંદ' ૩૧૬
રસૂલનગર’ ૭૭ રણયજ્ઞ ૩૧૦
રહમતખાન ૨૪, ૭૦-૭૨ રણવીર ૧૬૪
રંગસાગરનેમિફાગુ' ૩૧૭ રણસણ ૧૪૨-૧૪૪
રગેજી ૧૦૮–૧૧૧, ૧૫૧, ૧૫૯, રતનછ ૧ લે–પરમાર (મૂળી) ૧૩૩
૧૬૦, ૧૮૪–૧૮૬ રતનજી ૧ લે–હિલ (શિહેર) ૧૩૫ રાઈટ, નેલ્સન ૨૩૭, ૨૪૧ રતનજી ૨ જે ગૃહિલ (શિહેર) રા'ખેંગાર-ચૂડાસમા ૧૩૬, ૧૩૭ : ૧૩૩, ૧૩૬
રાધવરાણસિંહ (વાઘસિંહ) ૧૪૭ – જે ૧૩૩.
રાઘાબા-જુએ રઘુનાથરાવ. રતનજી કવિ ૩૧૦
રાજકેટ ૪૬, ૧૨૩, ૨૩૫ રતનપુર ૮૪
રાજઘર ૧૬૪ રતનસિંહ ૧ લે–પરમાર (સંય) ૧૩૫ - રાજનગર (અમદાવાદ) ૨૯૩, ૨૯૯ –૨ જે–પરમાર (સંથ) ૧૩૫
૩૦૧, ૩૯૯ રતનસિંહ ભંડારી ૧૦૫–૧૦૯, ૧૫૦, રાજપીપળા ૪૬, ૪૭, ૧૩, ૬૧, ૧૫૯, ૧૮૨-૧૮૫ ૩૯૩
૧૩૭, ૧૩૮, ૧૫૩, ૧૭૮. રત્નચંદ્રગણ ર૯૫
૨૭૫, ૩૬૮, ૪૦૭, ૪૨૪
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૮૪)
મુઘલ કલ
-
ના
૪
રાજપુર ૨૩૫, ૨૯૮ રાજપૂતાના ૩૨૦ “રાજપ્રમીય-સૂત્ર’ ૪૮૮ રાજબાઈની કબર ૩૫ર રાજબા વાધેલી ૧૧૯ રાજવિજયગણિ ૩૦૨ રાજસાગરસૂરિ ૧૬, ૩૯૯, ૪૯૨ રાજસાગરસૂરિ નિર્વાણરાસ) ૧૬ રાજસિંધછ ૧૬૩ રાજસિંહ ૭૬ રાજસીતાપુર ૧૬૪, ૪૨૩ રાજહાવલી ૪ રાજસ્થાન શૈલી ૪૮૩, ૪૯૦ રાજિમતી ૩૧૬, ૩૧૭ રાજિયા ૨૬૮, ૩૭૦, ૪૨૬ રાજ, સૈયદ ૬૪, ૬૫, ૧૫૫, ૩૭૮,
૩૮૩ રાજોજી ૧૨૯, ૧૩૦, ૧૫ રાઠોડ વંશ ૧૪૦-૧૪૫ રાણપુર ૨૫, ૨, ૧૩૧, ૧૩૨, ૩૫૪,
૩૭૦, ૪૦૭ રાણાસુત ૩૦૭ રાણીગામ ૧૩૭ રાણીપ ૩૦૫ રાધનપુર ૯, ૧૧૩, ૧૩ર, ૧૫૦,
૧૫૩, ૧૫૪, ૧૮૮ ૨૭૪,
૨૯૭, ૪૦૭ રાધાજીનું રૂસણું' ૩૧૪ રાધાજીને ગર’ ૩૧૪ રાધાહરણ ૩૦૭ રાપર ૧૧૯ રામકૃષ્ણ દેવજી ૩૦૩ રામચરિત' ૨૯૨
રામજી, બ્રાહ્મણ ૨૪૯ રામજી પરમાર ૧૩૨, ૧૬૬ રામદાસ-કણબી દેસાઈ (પાટડી) ૧૪૯ રામદાસ રાજા ૪૮૬ રામદાસસુત ૩૦૫ રામદેવજી સથે-જેઠવા ૧૨૬ રામદેવ–પરમાર (દાંતા) ૧૩૩ રામ રાજા-સિસોદિયા ૧૪૮ રામદેવ ૧લે સિરિયા (ધરમપુર)
૧૪૮ રામદેવ ર જે સિસોદિયા (ધરમપુર)
૧૪૮, ૧૪૯, ૧૬૭ રામનગર (ધરમપુર) ૪૪, ૫૩, ૧૪૮,
૧૬૭, ૧૯૩ રામપર ૨૬ રામભક્ત ૩૦૬ રાજારામ-છત્રપતિ (તારા) ૧૭૭ રામવિજય ૨૯૮, ૨૯૯ રામસિંહ-ખીચી ચૌહાણ ૧૪૬ રામસિંહ પરમાર (મૂળી) ૧૩૩ રામસિંહ-પરમાર (સંથ) ૧૩૫ રામસિંહ માલમ ૧૧૯, ૨૭૦, ૪૭૯ રામાયણ ૩૦૭, ૪૯૨, રા'માંડલિક ૧૩૬, ૧૩૯ રાયગઢ ૧૪૫ રાયણ ૪૨૩, ૪૨૯ રાયધણજી ૧ લે-(કચ્છ રાવ) ૧૧૮,
૧૨૫, ૧૬૫ રાયધર–ખીચી ચૌહાણ (બારિયા)
૧૪૬
રાયધર-ઝાલા (હળવદ) ૧૧૭ રામનારાયણ ૩૭૬
Page #612
--------------------------------------------------------------------------
________________
શશિ ,
[૫૮૫
રીબ ૧૨૩ રીબડા ૧૨૩ રફમાંગદ આખ્યાન ૩૦૬ રૂકમિણું ૩૬૩ ફમિણી-વિવાહ' (કૃષ્ણદાસકૃત)
૩૦૬ કૃમિણી–વિવાહ' (ગોવિંદરામકૃત)
३०७ ફમિણુ-વિવાહ” (ધનજીકૃત) ૩૧૧ “રુકમિણીહરણ” (દેવીદાસ ગાંધર્વકૃત)
૩૦૬ “મિહિરણ” (પ્રેમાનંદત) ૩૧૦ રુમિણીહરણ” (કૂદકૃત) ૩૦૫ કૃમિણીહરણ” (રોધજીત) ૩૦૫ મિહિરણ” (હરિરામકૃત) ૩૦૭
રાયબિંદ્રાવન ૪ રાયભાણ ૧૪૮ રાયમાગઢ ૧૧૯ - રાયસંગજી–જામ (નવાનગર) ૧૧૮ રાયસંઘજી-ઝાલા (વાંકાનેર) ૧૬૫ રાયસિંહ-ખીચી ચૌહાણ (બારિયા)
૧૪૬ રાયસિંહ ૧-જામ (નવાનગર)
૭૨, ૭૩ રાયસિંહજી ૧લ-ઝાલા (હળવદ)
૧૨૭ રાય સંઘજી ૨ જે–ઝાલા (હળવદ) ૧૬૪ રાયસિંહજી ૨ જે-ઝાલા (હળવદ).
૨૬, ૧૨૮ રાયસિંહજી ૧લે ઝાલા (વાંકાનેર) ૧૨૯ રાયસિંહ ૨ જે–જામ નવાનગર ૧૨૧ રાયસિંહજી-ઝાલા (ચૂડા) ૧૩૨ રાયસિંહ-પરમાર (મૂળી) ૧૩૩ રાયસિંહ–રાઠોડ (ઈડર) ૧૦૭, ૧૪૪,
૧૪૫ રાયસાલ ૧૩૮
રાવણમંદોદરી સંવાદ ૩૧૪ -રાવલ ૧૬૩ રાવલ, રવિશંકર ૪૯૨ રાવળ, જામ ૧૨૨, ૪૩૮ રાસપંચાધ્યાયી” ૩૦૫ “રાસવર્ણન’ ૩૧૩ રાંદેર ૧૭૦, ૨૭૮, ૪૯૫ રિણીગામ ૨૯૨ રિસાલએ ફઝીલતે ઇલ્મ” ૩૨૭ “રિસાલએ હામિદિયા ૩૩૦ રીદ, બેરન વેન ૪૨૦
રુસ્તમઅલી ખાન ઉમરાવ ૧૦૧, ૧૦૭
૧૭૯, ૧૮૧, ૨૮૩ રુસ્તમકુલીને લોકો ૧૯ રુસ્તમખાન નાયબ ૫૭, ૪૧૬ ‘રૂસ્તમ બહાદુરને પવાડે ૩૮૪ રૂસ્તમ માણેક ૩૮૭, ૩૯૫
પમાલા” ૨૯૧ રૂપચંદ ૫૪ રૂપચંદકુંવરરાસ' ૩૧૮ પજી સંઘવી ૪૨૩, ૪૩૧ પશ્રી ૫૪ પસુંદર થા’ ૩૧૦ અપસેનચરિત્ર' ર૯ - રૂપાલ ૧૯, ૩૦૪ મ ૩૮
Page #613
--------------------------------------------------------------------------
________________
૫૮]
સુરત કાલ
સ્મ, મૌલાના ૩૨૫ મીખાન ૩૫ હુલા ભરુચી, મીર ૩૨૮ હુલા સાની ૩૨૮ “રેવંતગિરિરાસુ” ૩૧૬ રેવાખંડ’ ૩૧૪ રેવાશંકર પરવારી ૩૨૩ રેવિટન વાન ૧૬૯ રવિંગ્ટન ૬૮ રા, સર ટોમસ ૫૪-૫૬, ૧૬૯,
૧૭૧, ૧૯૯, ૨૫૬, ૨૭૯,
૪૦૧, ૪૭ રોશન અખ્તર ૯૭ રોહિણીપુર ૨૭
હિણેયકથાનક ૨૯૧ રહો
–વાવ ૪૧૦ “ઝાતે શાહીયા ૩૨૬ લક્ષ્મણદેવ–પરમાર (દાંતા) ૧૩૩ લક્ષમણદેવસિસોદિયા (ધરમપુર) ૧૪૮ લક્ષ્મીચંદ્ર ૨૯૩ લક્ષ્મીદાસ ૩૦૫ લખતર ૧૨૭, ૧૩૦ ૧૩૧, ૩૮૦ લખધીરજી ૧લ ૧૩૨, ૧૩૩
– જે ૧૩૨, લખનૌ ૨૨૩
–મ્યુઝિયમ ૨૩૭ લખપત-જાડેજા (કચ્છ) ૧૧૯,
૧૨૫, ૨૬, ૨૭૦, ૩૦૭,
૪૭૮ લખે–ખાચર ૧૪૦
લધુ ચિત્રશૈલી ૪૮૩ લઝત ઉલૂ હયાત’ ૩૨૮ લતાયફે શાહિયા’ ૩૨૫ લબ્ધિચંદ્રગણિ ૩૦૩ લસુંદરા ૩૬૯ લંકા ૨૬૪ લંડન ૧૭૩, ૨૧૮, ૨૨૧, ૨૨૩,
૨૨૫–૨૨૮, ૨૩૭ લાખાજી-જાડેજા (રાજકોટ) ૧૨૪ લાખ ૧લે જામ જાડેજા (નવાનગર)
૧૨૦, ૧૨૧, ૧૬૩ –૨ જે ૧૨૧, ૧૬૩
–૩ જે ૧૪૨ લાઠી ૧૩૬, ૧૩૭, ૧૬૬, ૧૮૨
૪૨૪ લાડવા ૪૩૭, ૪૩૮ લાડોલ ૨૮૯ લાભકતિગણિ ૪૮૭ લાભવિજય મુનિ ૧૮, ૩૦૨ લાલચંદ્રી પદ્ધતિ ૩૦૩ લાલબાગ ૨૫ લાવણ્યવિજયગણિ ૨૯૯ લાહોર ૧૩, ૧૫, ૭૦,૭૧, ૨૨૫૯
૨૩૭, ૨૩૮, ૩૭૩, ૪૯
૫૦૧ લિચર્લેન્ડ, બહેન ૧૦૩ લિંગાનુશાસન' ૨૯૩ લીમજી મહેરછ ૩૮૮ લીલિયા ૩૧૧ લીલે ૩૦૪ લીંબડી ૧૨૮, ૧૨૯, ૧૬પ
Page #614
--------------------------------------------------------------------------
________________
શથિ
[૫૮૭
લુણાવાડા ૧૦૦, ૧૪૩, ૧૪૭ લુબુત તવારીખે હિંદ' ૪ લૂણકર્ણસર ગામ ૨૯૨ લેખપદ્ધતિ' ૨૩ લોકપ્રકાશ' ૨૯૭ લેયર, હેત્રી ૧૦૭ લોદી વંશ ૩૪ લેમા ખુમાણ ૪૬, ૪૮, ૧૨૦,
૧૩૫, ૧૩૭ લૈર્ડ, હેત્રી રેવ. ૪૫, ૪૯૬ લેલિયાણું ૧૬૫ વખતસિંહ-ગૃહિલ (ભાવનગર) ૩૦૩ વખતસિંહ મહારાજા (જોધપુર) ૧૧૨ વખતસિંહ સોલંકી (લુણાવાડા) ૧૪૭ વધાસી ૪૮૫ વછરાજ ૩૦૫ વડ્યિા ૪ર૭ વજિયા ૨૬૮, ૩૭૦, ૪૨૩, ૪ર૬ વજિદ-ઉલૂ-મુક ૩૭ વજીરખાન (વઝીરખાન) ૪૧, ૪૪,
૪૫, ૧૯૪ વજીહુદ્દીન શાહ પર, ૩૨૯, ૩૩૧,
४४६ વજીહુદ્દીન શેખ ૪૮૧ વજેપાલસિંહજી ૧૩૧ વજેરાજજી-વાઢેર (આખા) ૧૩૯,
૧૪૦, ૧૬૫ વજેરામ ૧૬૧ વજેસિંહ-ખીચી ચૌહાણ (છોટાઉદેપુર)
૧૪૫ વજેસિંહ-ખીચી ચોહાણ (બારિયા)
૧૪૬
વસેનસૂરિ ૩૧૬ વટવા ૫૬, ૯૫, ૯૯, ૨૫૪ વડનગર ૯, ૪૧, ૭, ૮૦, ૧૦૩,.
૧૧૩, ૧૫૪, ૧૫૬, ૧૮°, ૧૮૮, ૨૪૫, ૨૪૮, ૨૬૯,. ૨૯૧, ૨૯૩, ૪૦૭, ૪૨૬,.
૪૯૧ વડલી ૩૯૪ વડાલી ૧૪૩ વડેદરા.(વડઉદ્ર) ૧૭, ૨૬, ૩૬, ૩૮.
૩૯, ૪૬, ૫૩, ૭૯, ૮૧,૮૫, ૯૨, ૯૪, ૧૦૬, ૧૩૧, ૧૪૩, ૧૪૮, ૧૫૦, ૧૫૭, ૧૭૧, ૧૮૩, ૧૯૨, ૨૨૩, ૨૩૭, ૨૬૫, ર૭૭, ૨૯૫, ૩૦૦-૩૧૧, ૩૧૩, ૩૧૫, ૩૫૧, ૩૫૪, ૩૫૭, ૩૬૨,૩૯૧૩૯૭, ૪૦૩, ૪૦૭, ૪૧૯, ૪૪૩-૪૪૫, ૪૮૫ –આર્ટ ગેલેરી ૪૯૧ –બરોડા મ્યુઝિયમ ૪૭૧
૪૭૬, ૪૮૮,૪૮૯ વઢવાણ ૧૨૭–૧૩૨, ૧૬૫, ૩૯૦,
૪૦૧ વનવીરજી ૧૪૭ વનેચટની વાત’ ૩૪૨ વરણ ૪ર૩ વરતેજ ૧૬૬ વરસંગ ૪૩૨ વરસિંહ-કણબી દેસાઈ (પાટડી) ૧૪૯ વરસિંહ-ઝાલા (ધ્રાંગધ્રા) ૧૬૪
Page #615
--------------------------------------------------------------------------
________________
-પ૮]
વરસાજી ૧૩૦ વરાળ ૧૯૨ વરીઆવ ૪૯૬, ૪૯૯ વધમાન (જામનગર) ૩૭૨, ૪૨૩ વધમાન શાહ (મુદ્રા) ૧૧૮, વલસાડ ૩૮૯ - વલંદાઓ ૫, ૨૬, ૧૬૮ “વલાસણ ૧૪૩ • વલી ખાન ૪૦. - વલી ગુજરાતી ૩૩૦ - વલ્લભ ભટ્ટ ૩૧૨ - વલ્લભ ધોળા ૩૬૪ -વલ્લભ વિદ્યાનગર –સરદાર પટેલ યુનિવર્સિટી
મ્યુઝિયમ ૪૭૪ “વલભવેલ ૧૯, ૩૦૮, ૩૬૭ વલભાખ્યાન' ૧૯, ૩૦૪, ૩૬૭ -વલ્લભાચાર્ય ૧૯, ૩૦૪, ૩૦૮, ૩૩૪,
૩૬૫, ૩૬૭, ૩૯૦, ૪૩૭. - વવાણિયા ૧૨૫, ૧૬૨ વસઈ ૫૧, ૧૧૦, ૧૪૭, ૧૮૫, ૨૬૪,
૩૮૯, ૪૯૮ વસંતરાજ શાકુન વૃત્તિ ૨૯૫ વસંતરાય પુરબિયા ૧૨૫, ૧૫ર, ૧૫૩ વસાવડ ૩૬૨, ૪૪૩ વસે ૧૮૦ વસ્તુપાલતેજપાલ રાસ ૩૦૨, ૩૧૬ વહેરજી ૧ લો ૧૨૮
: - જે ૧૨૯, ૧૬૫ વંદીદાદ ૩૮૮ -વાગડ ૧૨૫, ૧૩૧, ૨૯૨, .
વાટાલંકાર” ૨૯૭ વાધ-ખીચી ચૌહાણ (માંડવા) ૧૪૭ વાઘ-ઝાલા ૧૬૪ વાઘ–પરમાર (દાંતા) ૧૩૩ વાઘજી-ખીચી ચૌહાણ (નવા માંડવા)
૧૪૭ વાઘજી-જાડેજા (ધોળ) ૧૨૩ વાઘજી–પરમાર (સંથ) ૧૩૫ વાઘજી કવિ ૩૦૩ વાઘજી મુનિ ૩૦૩ વાઘસિંહજી-ખીચી ચૌહાણ (જના
માંડવા) ૧૪૬ વાઘસિંહ-જુએ રાઘવરાણસિંહ. વાઘેલા ઠાકોર ૧૪૯ વાડિયા ૪૮૫ વાજસૂર ૧૪૦ વાડજ
–કાશ્મીર મહાદેવ ૪૬૮, ૪૬૯ વાડાસિનેર ૧૫૧ વાડીપુર ૩૯૩ વાઢેર વંશ ૧૩૮–૧૪૦ વાત્રક ૭૮, ૪૨૪ “વામનકથા ૩૧૦
વાયડ
-વાવ ૪૧૧ વાલમકુંવર ૧૩૬, ૧૩૭ વાસવદત્તા’ ૨૮૭, ૨૯૫ વાસિષ્ઠસારગીતા' ૩૦૯ વાંકાનેર ૭૬, ૧૨૭–૧૩૧, ૧૬૨,
૧૬૫ વાંસદા ૧૪૭, ૧૪૮, ૩૮૫
Page #616
--------------------------------------------------------------------------
________________
શામયિ
પર૯
વાંસવાડા ૫૩, ૧૩૫, ૧૪૨, ૧૯૩ વિકમસી ૧૩૮ વિક્રમજિત ૫૧, પર, ૫૭, ૫૮,
,
૩૧૮
:
, ,
વિક્રમસિંહ ૧૪૭ વિક્રમાતજી ૪ થી ૧૨૬, ૧૬૩ *
૫માં ૧૨૭ વિચારસરરી' ૪૮૫, ૪૦૬ - વિજયનંદસૂરિ ૧૮, ૨૯૭ વિજયક્ષમારિ ૧૮ વિજયગણિ ૨૯૬
" વિજયદાનસરિ ૩૭૭ - વિજયદેવસૂરિ ૧૫, ૧૮, ૨૯૩, ૨૮૮,
૩૭૧, ૩૭૨, ૪૩૦, ૪૭૦ વિજયદેવસૂરિપ્રબંધ ૧૫ - વિજયદેવસૂરિમહાભ્ય” ૧૫, ૨૯૩ વિજયપાલ ૧૩૭ વિજયપ્રભસૂરિ ૧૫, ૧૭, ૧૮, ૨૯૭
૨૯૯, ૩૦૧, ૩૦૨, ૩૭૨ વિજયપ્રશસ્તિ” ૧૫, ૨૮૯ વિજ્યભદ્રસૂરિ ૩૧૭ વિજયરાજ ૧૩૩ વિજયરાય ભંડારી ૯૩ વિજયસિંહસૂરિ ૨૯૯ વિજયસેનસૂરિ ૧૩, ૧૫, ૨૮૯,
૨૯૧, ૨૯૬, ૩૧૬, ૩૭૦—
૩૭૫, ૪૨૯ ૪૮૬ વિજયહર્ષ ૪૮૬ : ; વિજાપુર ૧૪, ૭૭, ૧૧૩, ૧૪૪,
૧૫૩, ૧૫૪, ૧૫, ૧૮૮, ૨૯૬, ૨૯૭, ૩૬, ૩૭૦,
૪૦૭, ૪૪૩ વિજ્ઞપ્તિત્રિવેણી ૧૭
વિઠ્ઠલનાથજી ૩૦૪, ૩૩૪, ૩૬૫, ૩૬ - વિઠ્ઠલસિંહ ૧૪૭ વિથિંગ્ટન, નિકેલસ ૫૪ વિદ્યાપુર–જુઓ વિજાપુર. વિદ્યાવિજયજી ૧૧, ૨૮૯ વિદ્યાવિલાસપવાડુ ૩૧૭ વિનયચંદ્રસૂરિ ૩૧૭: વિનયવર્ધનગણિ ૨૯૮ વિનયવિજય ઉપાધ્યાય ૧૭, ૧૮,.
૨૭, ૩૧૮ વિભાજી ૧૬૩ વિભીષણ ૪૯૨ વિભાજી જામ ૧૧૯, ૧૨૩ વિમલકીતિ ૨૯૭ વિમલપ્રબંધ' ૩૧૬, ૩૩૮ * વિમલવસહી ૧૬૨ વિરમગામ ૬૬, ૧૦૭, ૧૦૯, ૧૧૦. વિરહગીતા ૩૦૮ વિરાટપર્વ” ૩૦૫, ૩૧૭ વિલાસલહરી” ૩૦૩ વિલિયમ્સ ૪૧૭ વિવાહવૃંદાવન” ર૯૬ વિવેકહર્ષ ઉવાધ્યાય ૧૪, ૨૪, ૨૫
૩૭૧, ૩૭૨, ૩૭૪, ૪૮૬ વિશાલલોચન ૨૯૧ વિશ્રામ પંડિત ૨૯૪ વિશ્વનાથ ૩૦૩ વિશ્વનાથ જાની ૩૧૦ વિષ્ણુદાસ ૩૦૪ વિસાજી ૧૩૫, ૧૬૬ વિસ્પદ ૩૮૮ વિદિ ૨૯૮ વિંઝાણા ૪૬૭
Page #617
--------------------------------------------------------------------------
________________
મુશશ કa
વિધિપુર ૨૯૮ -વીક ખાચર ૧૪૦ વીજલજી ૧૩૮ વિરજી વેરા ૬૮, ૨૬૭, ૩૧, ૧૦૨ વીરપુર ૯૯, ૧૪૭ . "વીરભદ્ર ૧૪૭ વીરમગામ ૧૪૯-૧૫૧, ૧૭૯, ૧૮૪
૧૮૬, ૨૪૫, ૪૦૭ ૪૪૩ -વીરમદેવ ૧૩૪, ૧૪૭, ૧૪૧, ૧૫૫ વિરમપુર ૨૮૧ વિરસિંહ ૧૪૮ વિરસેન ૧૩૩ વીરાબાઈ ૪૨૮ વીરા બારિયા ૧૪૭ “વીસનગર ૭૬, ૭, ૧૧૩, ૧૫૪,
૧૫૬, ૧૮૮,૪૦૭, ૪૬૪ વિસલદેવ ચૌહાણ ૧૫૪ -વીસલનગર-જુઓ વીસનગર વિસાજી ૧૬૩ વીંઝાણ કર૩, ૪૩૩ વૃત્તરત્નાકર” ૨૯૨ વૃંદાવન ૩૨૧ વેજલપુર ૩૧૧ વેણાટ ૩૬૭ વિણકુંવર ૨૫૦ વેણીદાસ ૧૪૯, ૩૧૩. વેણીભાઈને રાસડો” ૧૯ વેદમતી ૧૩૮
વેરીસાલ ૧૩૮ વેળાવદર ૧૩૫ વેંગણપુર ૩૧૩ વૈકુંઠ ૩૦૭ વિધવલભ” ૨૯૯ વૈરાગ્યશતક ૨૯૧ વ્યાધ્રુસેનપુર ૪૮૫, ૪૯૧ વ્યારા ૩૮૯ વ્યાસ, કાંતિલાલ બ. ૪૮૯ વ્રજભૂષણ ૩૯૨ વ્રજભૂષણલાલજી ૪૮૯ બ્રિજરાયજી ૩૬૭ વહાઈટહેડ, આર. બી. ૨૪૧ શક્તિવિલાસ' ૩૧૫ શત્રુશલ્ય, જામ ૪૫, ૧૬૨, ૧૬૪ શત્રુંજય ૧૩, ૧૮, ૨૦, ૨૨,.
૨૬, ૧૨, ૨૮૯, ૩૬૯ ૩૨, ૩૭૪, ૪૨૩-૪૫
૪ર૭, ૪૩૧, ૪૩૨ –અમીઝરા પાર્શ્વનાથ ૪૭૦ –આદીશ્વરનું મંદિર ૪૬૯ -ચૌમુખજીનું મંદિર ૪૬૯ શત્રુંજયમાહાલેખ ૩૦૩ “શબ્દભૂષણ ૩૦૨ “શબ્દરત્નાકર' ૨૯૭ શબ્દાર્ણવવ્યાકરણ ૨૯૪ શમ્સ શેખ ૪૫૩ શરૂદ્દીન ૫૦, ૫ર શરતાનજી ૧૬૫ શરવાણ ૧૪૩, ૧૪૩
રહે રિસાલયે કોસજી ૩૨૯ સલમશાહ ૧૬૨ શલ્યપર્વ ૩૦૭
વેનીસ ૫૦૧
વેરાવળ ૫૦, ૨૬૬,૪૪૩. વેરાવળજી ૧૩૮
Page #618
--------------------------------------------------------------------------
________________
શખર્થિ
-શોજી ૧ લો ૧૩૭
૨ જે ૧૩૭ -શામતખાન ૨૪
શરે પત્તન ૨૨૩ -શંકરાચાર્ય (આઘ) ૩૩૫, ૩૬૪ શંકરાચાર્ય, અનિરુદ્ધાશ્રમ ૪૩૭ શંખલપુર ૪૩૮
બહુચરાજી મંદિર ૪૩૮ શંખેશ્વર ૩૭૦, ૩૭૪, ૪ર૩, ૪ર૪ શંખેશદ્વાર બેટ ૨૧, ૧૬૬, ૪૨૪,
-શંભુરામ ૧૧૪, ૧૧૫ શાઇસ્તખાન ૬૫-૬૭, ૭૨, ૪૪૨ શાખી હાજી ૪૪૮ શાદમાન ૫૦ - શામળ ૧૯, ૨૮૩, ૩૧૩, ૩૬૨
“શામળશાહને વિવાહ” (નાને) ૩૧૦ - શામળાજી ૪૩૯
– ગદાધર મંદિર ૪૩૯, ૪૬૫,
४६६ -શાલિભદ્રસૂરિ ૩૧૬ -શાલિવાહન ૪૮૬, ૪૮૭
શાલિસરિ ૩૧૭ - શાહ અલી ૪૫૩ - શાહઆલમ ૧ લ બહાદુર ૬, ૮૯,
૯૦, ૨૨૧, ૨૨૭, ૨૩૦–
૨૩૩, ૨૪૧, ૨૭૩ શાહઆલમ ૨ જે ૨૨૨, ૨૨૯,
૨૩૬, ૨૩૭, ૨૪૧ શાહઆલમ હ. ૬૪, ૩૨૬ શાહ, ઉમાકાંત ૪૮૮, ૪૮૯
શાહજહાં ૧ લે ૩, ૫-૮, ૧૦, ૧૧,
૧૬, ૨૧, ૨૫, ૨૫-૬૧, ૬૩– ૩૦, ૧૨૦, ૧૨૩, ૧૪૯, ૧૬૬, ૧૭૦, ૨૦૦, ૨૦૪, ૨૧૯-૨૨૧, ૨૨૩, ૨૨૬, ૨૨૯, ૨૩૦, ૨૩૨૨૩૪, ૨૩૯, ૨૪૦, ૨૪, ૨૫૧, ૨૫૯, ૨૬૩, ૨૬૭, ૨૭૦, ૨૭૨, ૨૭૪, ૨૭૫, ૨૮૦, ૩૨૧, ૩૫૪, ૩૭૦, ૩૭૨, ૩૭૪-૩૭૬, ૩૮૨, ૪૭, ૪૦૮, ૪૧૨, ૪૧૬, ૪૨૨,
૪જર શાહજહાં ૨ (રફી-ઉદ-દૌલા) ૯૭,
૨૨૨, ૨૨૯, ૨૩૧, ૨૩૨ શાહજહાં ૩જે ૨૨૨, ૨૨૯ શાહજહાંખાન, નવાબ ૪૫૪, ૫૫ શાહજહાંનામહ ૩ શાહજી--ગૃહિલ (પાલીતાણા) ૧૩૭ શાહજી સૈયદ ૭૯, ૩૮૩ શાહનવાઝખાન સફવી ૬૯-૭૧ શાહપુર ૬૨ શાહબાજખાન મીરબક્ષી ૩૮ શાહબાઝખાન ૬૭, ૬૮ શાહબુદ્દીન મલિક ૧૫૪ શાહમતખાન ૯૦૯૧,૯૩, ૧૭૮ શાહવદખાન ૮, ૯, ૩૫૬ શાહજી ૧૩૬ શાહીબાગ ૨૫ શાહુ ૮૮, ૧૦૪, ૧૭૮૧૮૦–૧૮૨,
- ૧૮૬
Page #619
--------------------------------------------------------------------------
________________
શાહ૨] શાંતિચંદ્ર ઉપાધ્યાય ૧૩, ૧૪,
૨૯૨, ર૮૪, ૩૭૨, ૩૭૬ શાંતિદાસ ઝવેરી ૧૬, ૨૪, ૨૫, - ૬૪, ૬, ૬૮, ૬૯, ૭૧,
૭૨, ૧૦૨, ૨૪૬, ૨૪૭, 1. ૨૭, ૩૦૨, ૩૭૨, ૩૭૪,
૩૫,૪૪૦-૪૪૨,૪૯૨,૫૦૦ શાંતિદાસ શેઠને રાસ” ૧૬ શાંતિસાગર ઉપાધ્યાય ૨૯૯ શિકસ્તા શૈલી ૩૫૦ શિનર ૨૪૬, ૪૭૫ : શિયાણી ૧૨૭, ૧૮, ૧૩૦ શિરોહી ૧૭,૪૧, ૪૪, ૮, ૧૫૭ સિલેબ નામ’ ૨૮૩ શિવ (સવજી) ૧૩૯ શિવદાસ ૩૦૬ .. શિવપુરાણ ૩૧૧, ૩૧૪ “શિવ-ભીલડી સંવાદ' ૩૬૨ શિવમહિમ્ન સ્તોત્ર ૩૬૨ શિવલાલ ૩ર૩, ૩૨૩ શિવવિવાહ' ૩૦૬, ૩૧૩, ૩૬૨ શિવસિંહજી ૧૪૪, ૧૪૫ શિવાનંદ ૩૧૫, ૩૬૨ શિવાજી ૭૨, ૧૩૦, ૧૪૮, ૧૭૪,
૧૭૬, ૨૮૧, ૨૮૨, ૪૧૨,
૪૫૬, ૫૦૧, ૧૦૨ શિવા સાંગણ ૪૩૮ શિશુપાલવધ ર૮૭ શિહાબખાન (શિહાબુદ્દીન અહમઃ
ખાન) ૪૫ . } : શિહાબુદ્દીન અહમદખાન ૪૫, ૨૦૬. શિહેર ૧૩૫-૧૩૭, ૩૬૩, ૪૬૪
“શુકદેવાખ્યાન' ૩૦૪ શુજાતખાન ૭૮–૮૧, ૯૮–૧૨
૧૫૦, ૨૪૬, ૩૨૦, ૩૮૩
૪ર૧, ૪૫–૪૫ર શુજાતજગ ૧૧૧ શુભવજય ૨૯૩
જ ૬૩, ૬૭, ૭૦ શેખ ૨૮૮ શેખ ઉલ્ ઈસ્લામ ૩૨૦ શેખપાટ ૭૩, ૧૬૩ શેખપુર ૪૦૦ શેખમિયાં ૧૫૪ શેખ સિકંદર ૩૨૫ . . શેખુજી (સલીમ જહાંગીર) ૧૨ શેખુલૂ ઈસ્લામ મુહમ્મદ ઈઝામુદ્દીન
A ૩૨૬ શેખાઇ ૧૩૦, ૧૩૨ શેધ, કાશીસુત ૩૦૫ શેરઅફઘાનખાન ૮૦ શેરખાન તૂર ૬૦, ૬૧ શેરખાન ફુલાદી ૩૬, ૩૭, ૩૯,૪૦ શેરખાન (બહાદુરખાન) ૧૫૧ શેરખાન બાબી ૧૦૬, ૧૦૯-૧૧૨.
૧૨૭, ૧૫૦, ૧૫૧, ૧૬ ,,
૧૮૩, ૧૮૬ શેરશાહ ૧૯૮, ૨૦૫, ૨૦૬ શેષમલજી ૧૩૧, ૧૬૫ શેહદેવ ૧૪૮ શોભારામ મહેતા ૩૨૨ , શ્રાદ્ધ ૩૧૦ શ્રીદાસ ૩૨૦
Page #620
--------------------------------------------------------------------------
________________
શ્રીધર ૩૧૬, ૪૮૯ શ્રીધરીગીતા' ૩૬૩
શ્રીનગર ૩૯૯
શ્રીપતરાવ ૧૬૧
શ્રીપતિ ૨૯૬ શ્રીપાલચરિત' ૨૯૮
‘શ્રીપાલરાસ’ ૨૯૮, ૩૧૮, ૪૮૫
શ્રીમાલ (ભીનમાલ) ૩૯૦ ‘શ્રીમાલ પુરાણ’ ૩૯૦ ‘શ્રીરાડજીનું ચરિત’ ૩૧૭
શ્રીલહરી’ ૩૬૪
શ્રીવલ્લભ પાઠક ૧૫, ૨૯૩ શ્રીવાસ્તવ, આશીર્વાદીલાલ ૨૫૪
શ્રીવિઠ્ઠલનાથજી ૩૦૮
શ્રુતસાગર ૨૯૯ શ્રેણિક રાસ ૪૮૫
પડાવશ્યક ૩૧૭
દ્ધિશતક પ્રકરણ’ ૩૧૭
સઆદતખાન નવાબ ૩૨૧
સકસેના, રામબાબુ ૩૩૧
સગરામસ ધજી ૧૬૫ સગાળચરિત્ર' ૩૧૦
‘સગાળશા′ ૩૧૦
સમાઈ ૪૧૧ સતરસાલજી—મૂહિલ (શિહેાર) ૧૩૬
સતલજ કર
શબ્દચિ
સતાજી ૭૨, ૭૩, ૧૨૧
સતારા ૧૭૭, ૧૮૨, ૧૮૬
સતાજી, જામ (નવાનગર) ૧૨૩,
૧૨૬
૪-૬-૩૮
| va
સત્રસાલ, અમ ૧૧૯, ૧૨૦ ‘સદ હિકાયતે શાહી' ૩૨૬સદાશિવ દામોદર ૧૮૯ સદાશિવ રામચંદ્ર ૧૧૪, ૧૮૯
સદાસુખ દહેલવી ૪
સદુલ્લાહખાન વઝીર ૨૦૧ ‘સપ્તશતાથી’ ૨૯૬
સદરખાન બાબી ૮૨-૮૪, ૮૮,
૯૫, ૯૯, ૧૫૦, ૧૫૩, ૧૫૪, ૧૭૭, ૧૮૦
સફ્રીખાન છ ‘સફીનનુસૂસા’દાત' પ્ સબસિંહુજી ૧ લો—ઝાલા (વઢવાણુ)
૧૩૦
રજો-ઝાલા (વઢવાણુ) ૧૩૧, ૧૬૫ સબસિંહુ–પરમાર (સ્થ) ૧૩૫ ‘સભાપવ’ ૩૦૫, ૩૦૬ સમયસુંદરગણિ ૨૯૧, ૩૧૮ સમરિસ’હું ૩૧૬, ૩૭૫ ‘સમરારાસુ’ ૩૧૬ ‘સમસ્યાપૂર્તિ કાવ્ય’ ૩૦૦ સમી ૧૧૩, ૧૫૦,
૧૫૩, ૧૫૪,
૧૮૮, ૩૫૬
સમીપુર ૪૦૦
સરકાર, જદુનાથ ૨૬૨, ૩૨૦ સરખેજ ૮, ૨૫, ૪૭, ૬૩, ૭૦,
૧૦૩, ૨૬૧, ૨૬૭,૨૮૧,૪૦૦
સર્જનજી ૧૩૭
સરતાનજી ૧ લે–ગૂહિલ (પાલીતાણા)
૧૩૦
Page #621
--------------------------------------------------------------------------
________________
૫૯૪]
મુઘલ કાલે
સંગ્રામજી-ઝાલા (વઢવાણ) ૧૩૦ . સંગ્રામજી-વાઢેર (આખા) ૧૩૯,
૨ જે-ગૃહિલ (પાલીતાણા )
૧૩૭ સરતાનજી ૧લે જેઠવા ૧૨૬
૨ જે–જેઠવા ૧૨૭ સરતાનજી-ઝાલા (વાંકાનેર) ૧૨૯ સરદારખાન ૭૧, ૭૩, ૭૪, ૪૪૯
૪૫૦, ૪૮૧ સરદારસિહ ૧૪૩ સરધાર ૧૨૩, ૧૨૪ સરનીલ ૩૮ સરપદડ ૩૧૫ સરબુલંદખાન ૧૦૨-૧૦૫, ૧૦૭,
૧૧૯, ૧૨૧, ૧૨૨, ૧૨૬, ૧ર૭, ૧૩૦, ૧૪૯, ૧૫૦,
૧૫૭, ૧૭૯-૧૮૨, ૨૪૮ સરવૈયા ૧૩૫ સરસ્વતી પુરાણ ૩૯૦ સરોત્રા ૪૧૦ સલાબત મુહમ્મદખાન ૯૯ ૧૨૧,
૧૨૨, ૧૫૦ સલાહુદ્દીન ૩૨૮ સલીમશાહ (જહાંગીર) ર૭૨ સલેમખાન ૧૫૬ સવજી–જુઓ શિવ. સહજકીર્તિ મુનિ ૨૯૪ સહસ્ત્રમલ ૨૯૨ સંખલપુર ૩૬૮, ૩૬૯, ૪૨૪ સંગ, રાણે ૧૪૬ સંગનેર ૪૧ સિંગ્રહણીસત્ર’ ૪૮૪, ૪૮૫, ૪૮૮ સંગ્રામજી-જાડેજા (ગાંડળ) ૧૨૫
સંગ્રામપુર ૩૦૧ સંઘજી ૧૬૬ સંઘપુર રેલ્પ સંજાણ ૩૮૫. ૩૮૭, ૪૯૬ સંત, કવિ ૩૦૫ સંત-પરમાર (સંથ) ૧૩૪ “સંતપ્રિયા ૩૦૦ સંદેસર ૩૧૪ “સંબંધસપ્તતિકા” ૨૯૧ સાગબારા ૧૭૮ સાર ૨૭૭ સાણંદ ૬૭ સાદડી ૨૯૧ સાદરા ૯૯ સાદાત બારહા ૩૨૨ સાધુસુંદરગણિ ર૯૭ સાફીખાન ૫૮, ૫૯ સાબરમતી ૧૮, ૪૫, ૫૭, ૮૮, ૨૯૦ સાબલી–પ્રતાપગઢ ૪૬૯ સાબિતી, જુઓ સાબરમતી સામલદેવ ચૌહાણ ૧૫૪ સામળાજી, ભાયાત ૧૪૩ સામંતસિંહ ૧૩૨ સાયલા ૧૨૭, ૧૩૦, ૧૩૨ “સારસ્વત સૂત્રે ૨૯૪ સારંગજી ૧૩૬, ૧૩૭ સારંગદેવ વાઘેલા ૩૬૪ સારંગપુર ૩૫
Page #622
--------------------------------------------------------------------------
________________
શબ્દચિ
સારાભાઈ નાગર ૫ સાલસેટ ૧૮૫ સાલ રખાન ૧૫૫ સાવલી ૧૮૩ સાહેબજી ૧૨૪ સાંગણજી ૧૩૮, ૧૩૯ સંગેજી ૧૨૩ સાંડેસરા, ભોગીલાલ ૨૭૭, ૪૮૯ સાંબલપુર ૧૫ર સિકંદરખાન ૧૫૫ સિકંદર, સૈયદ ૧૫૪ સિંકદર, સૌયદ (સિકંદર શેખ) ૩૨૫ સિદ્ધપુર ૭–૯, ૧૭, ૪૧, ૬૨, ૨૩૭
૨૩૮, ૨૯૪, ૨૯૮, ૩૧૧, ૩૬૫, ૩૬૮, ૩૬૯, ૩૮૨,
૩૯૯, ૪૨૪, ૪૪૩, ૪૪૭, સિદ્ધરાજ ૧૩૩, ૨૪૯, ૩૯૨ સિદ્ધાચલ (શત્રુ ય) ૩૭૦ સિદ્ધિચંદ ૧૪, ૧૫, ૨૬, ૨૮૫,
૨૯૫, ૩૭૨ સિનેર ૮૧ સિપહદાર ખાન ૬૧ સિફિર- શુકહ ૭૦ સિયર-ઉલ-મુતબેરિન’ કર સિરિયા ૩૮ સિરોહી ૧૮, ૧૯૩ સિસોદિયા વંશ ૧૩૫, ૧૪૮, ૧૪૯ સિહાડ ૩૬૬ સિહોર ૧૦૫ સિંધલ, સી. આર. ૨૨૪, ૨૩૫,
૨૪૦, ૨૪૧ સિંદૂરકર ૨૯૩
સિંધ ૧૭, ૧૧૭, ૧૧૯, ૧૨૦,
૧૯૯, ૨૬૫ સિંહ યાસ ૪૮૮ સિંહાસનબત્રીસી' ૩૧૪, ૩૧૫ સીઝર ફ્રેડરિક ૪૯૫ સીતપુર ૨૩૭ સીતાસ્વયંવર’ ૨૦૭ સીંદૂજ ૩૧૪ સહેજ ૨૪ સુખરામ મહેતા ૩૨૧ “સુખાવબોધવૃત્તિ’ ૨૯૦ સુજનસિંહ ૧૩૮ સુજશવેલી ભાસ” ૧૬ સુજાતખાન ૧૭૯, ૪૮૧ સુજાનરાય બટાલવી ૪ સુદામાચરિત' (કૃષ્ણકૃત) ૩૦૬ સુદામાચરિત્ર' (જગન્નાથકૃત) ૩૧૨ “સુદામાચરિત્ર' (પ્રેમાનંદકૃત) ૩૧૦ સુદામાચરિત્ર' (ભગવાનદાસ
કાયસ્થકૃત) ૩૦૭ “સુધન્વાખ્યાન' (પઠાકૃત) ૩૦૮ સુધન્વા ખ્યાન” (પ્રેમાનંદ કૃત) ૩૧૦ સુધન્વા આખ્યાન' (મેરા–સુત
ગોવિંદત) ૩૦૯ સુધારીલાલ ૩ સુપેડી ૧૫ર સુબંધુ ર૯૫ “સુબેધિકાવૃત્તિ' ર૯૭ સુભદ્રાહરણ (ગાંવિંદરામકૃત) ૩૦૭ સુભદ્રાહરણું (વલભ ભટ્ટકૃત) ૩૧૨ સુભેરાજ ૧૩૮
Page #623
--------------------------------------------------------------------------
________________
૫૯ ૬ ]
સુમતિવિજય ૩૦૩ સુમતિહ ૨૯૬ સુમરી ૧૧૮
સુમાત્રા ૨૬૪, ૨૬૫
સુમારી ૩૮૯
સુધી કાર
સુરત ૪, ૭, ૮, ૧૦, ૧૧, ૧૭,
૩૮-૪૦,
૧૮, ૨૫, ૩૬, ૫૦, ૧૩, ૧૪, ૫, ૧૮}, }પ, }૭, ૮, ૭૦, ૭૪, ૭૮, ૮૦, ૮૩-૮૫, ૯૦-૯૨, ૯૪–૯૬, ૧૦૧, ૧૦૭, ૧૧૨, ૧૩૦, ૧૩૩, ૧૪૮, ૧૫૭-૧૫૯, ૧૬૮૧૭૯, ૧૧, ૧૮૪, ૧૮૬,
૧૮૭, ૧૯૮, ૧૯૯, ૨૨૪– ૨૨૭, ૨૨૯-૨૩૧, ૨૩૩, ૨૩૬, ૨૪, ૨૫૧, ૨૬૩, ૨૬૫–૨૬૭, ૨૭૧, ૨૭૨, ૨૭૭–૨૮૩, ૨૯૫–૨૯૭, ૨૯૮, ૩૦૭, ૩૦૯, ૩૧૧, ૩૫, ૩૧૯, ૩૨૧, ૩૨૪, ૩૩૦, ૩૩૧, ૩૩૫, ૩૫૪૩૫૬, ૩૫૯, ૩૬૫, ૩૭૫, ૩૮૦, ૩૮૬-૩૮૯, ૩૯૫, ૪૦૩, ૪૦૭, ૪૧૨-૪૧૪, ૪૧૮-૪૨૧, ૪૪૩, ૪૪૭, ૪૫૪, ૪૭૯, ૪૮૫, ૪૯૧, ૪૯૫-૫૦૪
—ઉત્તમરામની શેરીનું જૈન મદિર
૪૭૯
—ચિંતામણિ દેરાસર ૪૭૭
—મુધલસરાઈ ૮
—લાલા ડાકારની પેાળનું જૈન મદિર ૪૭૯
સુરમાલ ૧૩૮
‘સુરેખાહરણ’ ૩૧૧
સુલતાનપુર ૬૧, ૧૩૬ સુલેમાન, શેખ ૩૮૨ સુલેચનાશ્રી ૨૮
સુંદર કામદારની વાર્તા' ૩૧૪ સુંદરજી દીક્ષિત ૩૧૫ સુંદર મેવાડા ૩૧૫ સુંદરલાલ મહેતા ૩૨૧ ‘સુંદર શેઠની કથા' ૩૦૪ સુંદરસૂરિ ૧૭
સુંવાળી ૧૭૧, ૧૭૩, ૧૭૪, ૨૬૫, ૨૭૯, ૪૯૮, ૪૯૯
‘સૂક્તાવલી’ ૨૯૬ ‘સૂક્તિરત્નાકર' ૨૯૫ ‘સૂડાબહેાતરી’ ૩૧૪
સ્પા ૩૦૫
સૂરજસ’હું ૫૦, ૧૩૫
સૂર ભટ્ટે ૩૦૯
સૂરિસંહ ૫૩
‘સૂરીશ્વર અને સમ્રાટ’ ૧૧
સુરેશ ૧૩૪ *પુર–જુઓ સુરત. ‘સૂર્ય સહસ્રનામ’ ૧૪
સૂથ ૧૩૪, ૧૯૩ સેજકજી ૧૩૬, ૧૩૦ સેન, સુરેન્દ્રનાથ ૫૦ સેમરસંગજી ૧૩૭ સેલિમશાહ ૧૬૩
Page #624
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ
૫૭]
સેવકરામ ૧૮૯ સૈફખાન ૫૯-૬૧ સેકેટ્રા ૨૬૪ સોજિત્રા ૧૦૩, ૧૮૦, ૩૦૬, ૩૭૫,
૩૦૭, ૩ર૩, ૪૭૯, ૪૯૮,
૫૦ ૩ સોડદેવ ૧૩૬ સોનગઢ ૯૮, ૧૭૮, ૧૭૯, ૩૮૯ સેમ ૧૪૮ સોમદેવ ૧૪૮ સેમિનાથ ૪૯, ૩૫૬, ૩૬૮ સેમપાલ શાહ ૫૪ સમભાવના ૨૯૮ સેમવિમલસૂરિ ૩૯૩ સોમસાગરસૂરિ ૩૧૭ સેમસુંદરસૂરિ ૧૨, ૩૧૭ સેમસૌભાગ્ય કાવ્ય” ૧૨ સોમાજી ૧૪૯ સેરઠ ૫, ૮, ૩૭, ૪૯, ૫૨, ૬૪,
૭૧, ૭૨, ૮૫, ૯૭, ૧૦૫, ૧૧૦, ૧૫૧, ૧૫૩, ૧૪૭,
૧૯૨ સોલંકી વંશ ૧૪૭ સેહરાબખાન ૧૦૭, ૧૫૦, ૧૫૧,
૨૮૩, ૪૧૪ “સૌંદર્યલહરી ૩૧૫, ક૬૪ સૌરાષ્ટ્ર ૨૦, ૩૫, ૪૦, ૪૫, ૪૭–
૪૯, ૧-૬૩, ૭૦, ૭૧, ૭૩, ૭૫, ૮૦, ૮૫, ૯૪, ૯૯, ૧૦૦, ૧૦૪, ૧૫, ૧૨૦,
૧૨૩, ૧૨૪, ૧૩૨, ૧૩૬, ૧૩૯, ૧૫૦, ૧૫૨, ૧૮૧, ૧૮૪, ૧૯૯, ૨૪૧, ૨૭૭,
૪૭૪, ૪૮૩ સ્કંદપુરાણ” ૩૧૧ તંભતીર્થ–જુઓ ખંભાત. સ્થૂલિભદ્ર ૩૧૬, ૩૧૭ સ્યાદ્વાદમુક્તાવલી” ૩૦૧ “સ્વર્ગારોહણ પર્વ” ૩૧૨ “સ્વર્ગારોહણી” ૩૦૯ હકીકતખાન ૪૧૮ હકીકતુલ હિંદ ૩૨૧ હડાદ ૪૬૮ હદીસ” ૨૦૯ હનુમાન ૨૯૧ હમઝાલા ૩૮ હમદ બુખારી સૈયદ ૩૭,૪૦ હમીદખાન ૧૦૧, ૧૦૨, ૧૦૭,
૧૭૯, ૧૮૦, ૧૮૨ હમીદાબાનુ ૩૯, ૪૪, ૨૩૮ હમીરજી ૧૧૮ હમીરસિંહ ૪૨૯ હરદેવ સ્વામી ૩૧૧ હરધોળજી ૧ લે ૧૨૧, ૧૨૨
૨ જે ૧૨૩ હરબલચોપાઈ ૪૮૬, ૪૮૮ હરભમજી-ગૃહિલ (શિહેર) ૧૩૫ હરભમજી-ઝાલા (શિયાણી) ૧૨૯ હરભાનુ શુકલ ૨૯૬ હરસુખરાય ૮૪ હરસેલ ૧૪૪
Page #625
--------------------------------------------------------------------------
________________
૫૯૮]
મુઘલ કાલ
હરિગ્રહપુર ૧૮ હરિદાસ જૈફવ ૩૦૫ હરિદાસ વણિક ૩૧૧ હરિદાસ વાળંદ હરિદાસ વૈષ્ણવ ૩૦૮ હરિભદ ૨૯૬ હરિભદ્રસૂરિ ૩૦૦ હરિરસ ૩૦૭ હરિયાદ ૩૧૦ ૧ હરિરામ, કવિ ૩૦૭ હરિરામ ગુમાસ્તા ૯૨, ૨૪૬, ૨૭૪ હરિરાય, ગેસ્વિામી ૩૧૧ હરિલીલામૃત” ૩૦૯ હરિશ્ચંદ્રાખ્યાન' ૩૦૬, ૩૬૨, ૩૯૧ હરિસિંહ ૧૩૭ હર્બર્ટ, ટોમસ ૧૭૦, ૨૭૯, ૪૯૮.
૪૯૯, ૫૦૫ હર્ષકીર્તિસૂરિ ૨૯૩ હર્ષસેમ ૪૮૭ હર્ષાણંદ ૩૭૪ હસન અમીર ૩૩૧ હસન અલી ખાં ૨૫૧ હસન ઉલ્લાખાન ૪૧૯ હસન કુલીખાન (નૂરશાહ) ૧૧૫ હસનખાન-હેતાણી (પાલનપુર) ૧૫૫ હસનખાન ૪૧૫ હસન મુહમ્મદ ગુજરાતી ૭૭ હસન રસૈયદ (શેખ હસનજી સુરતી)
૩૨૯ હસમુખરાય ૪ હસ્તામલક ૩૦૦
હસ્તિરુચિ મુનિ ર૯૯ હળવદ ૨૬, ૭૧, ૭૫, ૭૬, ૧૦૫,
૧૧૭, ૧૨૨, ૧૨૭–૧૩૨, ૧૫૦, ૧૬૪, ૨૭૭, ૩૬૩, ४०७
–જૂને રાજમહેલ ૪૭૮, ૪૮૦ હંસમીઠું (મીઠુ મહારાજ) ૩૦૩, ૩૬૩ હંસરત્ન ૩૦૩ હંસરાજ ૧૩૩ હંસરાજ વચ્છરાજ ચાઈ’ ૩૧૭ હંસવિલાસ” ૩૬૩, ૩૬૪ હસદ્ધરણ” ૩૦૮ હાજીપુર ૩૭ હાજી સાહેબ ૪૪૮ હાજી ૧૩૭ હાથમતી ૧૪૦ હાથા સૈયદ ૧૪ર હાદી ૯ હામપર ૧૬૩, ૪૨૩ હામિદ શેખ ૩૩૦ હામીદ સૈયદ ૩૮૦ હાર્ટ, વિલિયમ ૩૩૧ હાલાજી-પડધરી (ગરાસિયા) ૧૨૨,
૧૨૫ હાલાર ૫, ૭૩, ૧૧૭, ૧૨, ૧૮૭ હાલેજી-જાડેજા (કચ્છ) ૧૧૮ હાજી–જાડેજા (ગુંડળ) ૧૨૫, ૧૫ર
૧૫૩ હાલ–પરમાર (મૂળી) ૧૩૨ હાલ ૪૦૬ હિંદુ બેગ મીર ૩૫ હિંમતઅલી ૧૫૧
Page #626
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૯૯ી.
હિંમતનગર ૪૦૦
હીરવિજયપુણ્યખાણ ૧૪ હીરવિજયસૂરિ ૧૧-૧૫, ૨૪, ૨૮,
૨૮૯, ૨૯૪, ૩૭૦, ૩૭ર૩૭૪, ૩૭૭, ૪૦૬, ૪૨૭
૪૨૯, ૪૮૮ હીરવિજયસૂરિના બારબેલને રાસ'
હીરવિજયસૂરિ નિર્વાણ સ્વાધ્યાય ૧૪ હીરવિજયસૂરિને રાસ” ૧૪ હીરવિજયસૂરિ બારમાસ” ૧૪ હીરવિજયસૂરિ શકો ૧૪ હીરસૂરિરાસ ૧૪ હીરસૌભાગ્ય કાવ્ય ૧૨-૧૪, ૨૮
२६४ હીરસૌભાગ્ય મહાકાવ્ય ૨૮૬, ૨૯૦
૩૭૨, ૩૯૪ હીરાણુંદ ૩૧૭ હીરાનંદ શાસ્ત્રી ૪૮૫ હીરાબાઈ ૪૨૮ હુમાયૂ ૧, ૩૪-૩૬, ૧૪૯, ૧૬૮,
૨૩૮, ૩૨૫ હુસેન અલીખાં ૨૫૧ હુસેન શાહ ૧૧૭
‘દૂડી' (કૃષ્ણદાસકૃત) ૩૦૬ દુડી” (પ્રેમાનંદ કૃત) ૩૧૦ હેતમખાન ૧૫૪ હતાણ વંશ ૧૫૪ હેમચંદ્ર ૨૯૨, ૨૯૩, ૩૬૪, હેમદખાનજી ૨૪૭ હેમપ્રકાશ ર૯૭ હેમલધુપ્રક્રિયા ર૯૭ હેમવિજયગણિ ૧૫, ૨૮૯ હૈદર કુલીખાન ૯૩–૯૫, ૯૮-૧૦૦,
૧૦૧, ૧૩૪, ૧૪૭, ૨૫૦,
૨૫૨, ૩ર૧, ૪૧૩, ૪૫૬ હૈદર, શેખ ૪૪૬ હૈદરાબાદ, નિઝામ ૨૩૫, ૨૪૨ હેકિન્સ, વિલિયમ ૧૭૧ હેડીવાળા, શાપુરા ૨૪૧, ૨૪૨,
૩૨૩ હેરમઝ ૨૮૦,૩૨૩ હેલા–ોલીનું આખ્યાન” ૩૦૫ હેલેન્ડ ૧૭૩, ર૭૦, ૨૮૧ Brown, C. J. ૨૩૯ 'History of Gujarat' 320 Studies in Parsi History'
૩૨૩
Page #627
--------------------------------------------------------------------------
Page #628
--------------------------------------------------------------------------
________________
of twelve nautical miles measured from the appropriate base line. The territorial waters of India extend into the sea to a distance Surveyor General of India. @Governmeut of India copyright, 1978. Based upon Survey of India map with the permission of the
Present external boundary of I
h
અ
ાંખોદ્વાર
is :
16,7
કચ્છન
અખાત
બી
કાલાવડ
પોરબંદર
ધોળ
ved
*
• મોરબી
• વાંકાનેર
માંગરોલ
વેરાવળ
• પડQ
1414512
જૂનાગઢ
•થાન
મૂળી
$ 10 #
૦૨ાધનપુર
લાઠી .
*]h
અમરેલી
ઊંઝા .
(મોના તાના કાર ટીવ)
भु
hah:
mem
ભાવનગર
Fargiz
• વીરમગામ
અમદાવાદ
*1103
• cricist
ཚུས་
વડનગર
{ove\n ®
*વીસનગર
ve 'DF,
•guscio
3+3+}*
31m0*
દમણ (કા, મા સાર રીય)
૭.
mais
*નવસારી
• ચાંપાભર
વડોદરા
ભરૂચ
avs *
શા
Page #629
--------------------------------------------------------------------------
________________
Benecos (city) - jouleur
રોજ
resent anternal borencluny el India -.
3
. erelNL
nye. Wsélly so alin. use.
WS
m2lt.
freye
fuwye
weig
visue.
.
.Rini
sterke
RELULE
fuisse
exisu
• relye
.Ws, susle
કોર
હૈ
,
euvenly
kia
Poti
urt
. Filluinte
wc
flest
wint
of twelve nautical miles measured from the appropriate base line. The territorial waters of India extend into the sea to a distance Surveyor General of India. @Government of India copyright, 1978.
Based upon Survey of India map with the permission of the
Fylustesiete
વરસા
Yuna
ukuye
lot vinte
232
Ellion
al
પોર
vist
in wr>
Wat
RED ह
Leifheiedza
,दमन और
is je
caste
Page #630
--------------------------------------------------------------------------
________________
penstein
प्र अ अम आ आमा इइइइ.
aaa*माझाट4 Fminाकामा
33333 ऊ ऊ ऊ
एलपए
ओ औ कककककक खस व ख खब गगग जग चघचच 33. 3. च चचचच
ना
] . तनत लातततत थ यथ दाद६ च ६ त !. घ५५चाध ननननननन पपपपपप
નાગી फफफफ
લિપિ बाब बाबबब भजन जजन । भी सससस म मम मम याय या यय २ र र र र लालसलल लस ल ल ल ल ववववववव হিহি বিৰািয়| बाब बाबा समस सससस ह हह ह हह १/ ११ /१] १९ २ २२ श २ | ३ ३३ ३ ३३
|४|४४ ५५ ५५
६६६६ ७ 9999 GE ९ लहरा
जजजजजजन
5ऊ
साम
टर ठठ 33333 कामम ढा टाढा 9ए ।
Page #631
--------------------------------------------------------------------------
________________
शिथाय
આકૃત્તિ. s t
શી રી |
|
ન નનનનન નની
|૩૭ 6
G.
ગુજરાતી માં
બિ લ બ બ બ | ભીમાબ જ જ
થી ય | ય | | ય
લ
| લ
=
લ
|
|
|
શ શ | {2) ૨૨૨
| | ૨
જનન | જ | -
ર
| ૨ ૨
My
[ટ ટ | ઠ |
-
ડીડ ડ ડ ડ | [4] |ઢ & |
| | |૩૭ ववव
Page #632
--------------------------------------------------------------------------
________________
નારી લિપિ
ત્રિ- વેગેમ્પિ- a વિધિ ઉme |ટી - ૧ :
'nv dj
મુંન્દ્ર- a=8 ઐશ્વઝ-1શે શ્રેષ્યઃણ્યતિ=સે વોચી લો ટ્રિશ્િચ== કી થ૪
$ “
ગુજરાતી લિપિ વગદાકાલિજિબિઝીકી કુ ફ | . કોઝનીજી છા_"મુ ભૂત
%
ક્યાક્ય ક્લલ ધીરકી મં% % %) અચ્ચ કચ્છ જ
= શક્તિ
| = દ્વ= 4 દર
વ્યાખ્યક્ષ શ્વાને
Page #633
--------------------------------------------------------------------------
________________
પદ્મ ૪
شارت
KINOMAND
આકૃતિ ૪
કમાનની અંદર : અરખી લેખ : (ઉપર) ચુથ-નુગ્રા-થુથ શૈલી
(નીચે) થુથ શૈલીમાં કિનારીમાં : ફારસી લેખ : નસ્તાલીક શૈલીમાં
Page #634
--------------------------------------------------------------------------
________________
પટ્ટ
૫
Ophy") ગીત
2-
- -
- - - |
LE ED
اونی روایا
આકૃતિ ૫ (ઉપર) અરબી લેખ ; નખ શૈલીમાં (નીચે) ફારસી લેખ : નસ્તાલીક શૈલીમાં
આકૃતિ ૬ ફારસી લેખ : નસ્તાલીક શૈલીમાં
Page #635
--------------------------------------------------------------------------
________________
h,
{
મળUITE Sweet ** .:: કાંuિlilla
'! TITL
IIIIIIIIIIIIIIII
આકૃતિ ૧૯, લાલ દરવાજે, સુરત
૫,૦-૧૭ v૦-,be
ફૂટે ૨
- ફ૮:૦"
આકૃતિ ૨૫. અમૃતવર્ષિણી વાવ, અમદાવાદ
Page #636
--------------------------------------------------------------------------
________________
૬ ૦
છે
?
૧૨
૧૫
આકૃતિ ૭–૧૬. મુઘલકાલીન સિક્કા છે. અકબર. તાં. અમદાવાદ, ૪૬ ૧૨. ઔરંગઝેબ. ચાં. સુરત. ૧૦૯૫ ૮. જહાંગીર. ચાં. ), (મેષ) ૧૩. જહાંદરશાહ. ચાં. ,, ૧ ૯. શાહજહાં. ચાં. ખંભાત
૧૪. ફરુખશિયર. ચાં, ,, ૧૦. , ચાં. સુરત
૧૫. મુહમદશાહ. અમદાવાદ. ૨૭ ૧૧. મુરાદબુશ, ચાં. સુરત. ૧૦૬૮ ૧૬. અહમદશાહ, કુંબાયત. ૧૧ ૬૪
Page #637
--------------------------------------------------------------------------
________________
પર ૮
આકૃતિ ૧૭. મારી, ખાન સરોવર, પાટણ
Page #638
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૨૦. ત્રણ દરવાજા, ખંભાત
પર્ક ૯
Page #639
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૨૧. શાહીબાગમાંને મહેલ, અમદાવાદ (અશ્રદર્શન)
આકૃતિ ૨૨. શાહીબાગમાંને મહેલ, અમદાવાદ (પૃષ્ઠદર્શન)
Page #640
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૧
ટી.
જિ
આકૃતિ ૨૩. આઝમખાનની સરાઈ, અમદાવાદ
Page #641
--------------------------------------------------------------------------
________________
૫૯ ૧૨
આકૃતિ ૨૬. શત્રુંજય પરનું મંદિરનગર
Page #642
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૨૭. આદીશ્વર મંદિર, શત્રુજ્ય
Page #643
--------------------------------------------------------------------------
________________
૫૪ ૧૪
છે.
આકૃતિ ૨૮. સામનાથનું ખંડેર મંદિર, પ્રભાસ પાટણુ
Page #644
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૨૯. દ્વારકાધીશનું મંદિર, દ્વારકા
૫૪ ૧૫
Page #645
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૬
આકૃતિ ૩૦, બહુચરાજીનું મંદિર, બહુચરાજી
Page #646
--------------------------------------------------------------------------
________________
છે.
Scર
આકૃતિ ૩૧. ગદાધર મંદિરનું તલદર્શન, શામળાજી
Page #647
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૩૨. અબૂ તુરાબને મકબરે, અમદાવાદ
Page #648
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૩૩. શેખ વહુદ્દીનને મકબર, અમદાવાદ
Page #649
--------------------------------------------------------------------------
________________
[])
આકૃતિ
૩૪. જામી મસ્જિદ, સિદ્ધપુર
Page #650
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૨૧
આકૃતિ ૩૫. સરદારખાનની મસ્જિદ, અમદાવાદુ
Page #651
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૩૬. અમદાવાદની સુજતખાનની મસ્જિદ અને મકબરાનું તલમાન
Page #652
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૨૩
ક
ન મ
ર મ
ન કાન કાકા કકક કકકકક કે
ન
:
મા ક ન ન ક ન 'રાઈ.
આકૃતિ ૩૭. નાના એ કુસને મકબરા, અમદાવાદ
આકૃતિ ૩૮. બંગાળી શૈલીની બે દરગાહ, અમદાવાદ
Page #653
--------------------------------------------------------------------------
________________
૫
૨૪
આકૃતિ ૩૯-૪૧. ગદાધર મંદિરની શિલ્પપટ્ટિકાઓ, શામળાજી
Page #654
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૨૫
આકૃતિ ૪૧. દશભુજ ગણેશ, નીલકંઠ મહાદેવ, અમદાવાદ
Page #655
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૨૬
9. C
આકૃતિ ૪૨. ત્રિવિક્રમ, ગારાલ
DOO
આકૃતિ ૪૩. લક્ષ્મી, ખંભાત
આકૃતિ ૪૪.
મહિષમર્દિની, ખંભાત
Page #656
--------------------------------------------------------------------------
________________
૫ ૨૭
આકૃતિ ૪૬. વેણુગોપાલ, અમદાવાદ
આકૃતિ ૪૭. રાધાકૃષ્ણ, અમદાવાદ
આકૃતિ ૪૫. લાલજી, અમદાવાદ
Page #657
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૪૮. સહસ્ત્રફણા પાર્શ્વનાથ, સાબલી
આકૃતિ ૪૯. મહાવીર સ્વામી, અમદાવાદ
Page #658
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૫૦. વિમલનાથ, અમદાવાદ
Page #659
--------------------------------------------------------------------------
________________
૫૮ ૩૦
૫૧. ચામરધારી, વડોદરા મ્યુ.
પર. દીપલમી, વડોદરા મ્યુ.
૫૩. ચામરધારિણી, વડોદરા મ્યુ.
Page #660
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૩૧
આકૃતિ ૫૪. સૌરાષ્ટ્રને દાબડા, ને. યુ., દિલ્હી
Page #661
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૩૨
આકૃતિ ૫૫, તોરણ, વાડીપાર્શ્વનાથ મંદિર, પાટણ
Page #662
--------------------------------------------------------------------------
________________
,
જ
કે એ
છે
ક
જ
છે
આકૃતિ ૫૬. ગંધર્વ અને સુરસુંદરીએ, અમદાવાદ
Page #663
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૩૪
આકૃતિ પ૭, આઈના મહેલની જાળી, ભૂજ
Page #664
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૫૮. જાળી, અલીખાને કાજીની મસ્જિદ, અમદ્દાવાદ્
Page #665
--------------------------------------------------------------------------
________________
પદ ૩૬,
આકૃતિ ૫૯. જહાંગીરના સમયનું વિજ્ઞપ્તિપત્ર પરનું ચિત્ર
Page #666
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૬૦. જહાંગીરના સમયનું વિજ્ઞપ્તિપત્ર પરનું ચિત્ર
કે
આ
તો
છે
બી પી ના પણ કરી શકે છે
"
.
Page #667
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૩૮
આકૃતિ ૬૧. વરાહ અવતારનું ચિત્ર, પાટણ
Page #668
--------------------------------------------------------------------------
_