________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
દાબી દેવા, અથવા આ પાઠ છે કે–“તુાં રૂમવૈ ણે વિ8 વોરિડ્યું છે જે બળવડે સંગ્રામને ખરે મેટા સુભટના
સંકટમાં શત્રુના સિન્યને જીતે છે, તે ખરી રીતે વીર્ય નથી, પંરતુ જે શકિતવડે કામ કેપને જીતે છે તે વિર મહાપુરૂષનું વીર્ય આ સંસારમાં કે મનુષ્ય જન્મમાં કેટલાક તીર્થકર વિગેરે (ઉત્તમ પુરૂ) નું વચન મેં સાંભળ્યું છે, અથવા પાઠ છે કે –
___ आयतह मु आदाय एवं वीरस्स वीरियं ।।
આયત તે મેશ કે જેના સુખને કે તેમાં રહેવાસને અંત નથી, તેજ અર્થ કે તેને અર્થ કે પ્રજન સમ્ય - દર્શનજ્ઞાન ચારિત્ર તે આપનાર તીર્થ (મેક્ષ માગે છે તેને
સારી રીતે મેળવીને જે પૈર્ય બળ વડે કામ કે ધાદિ વિગેરે ને જીતવા માટે પરાક્રમ બતાવે છે તેજ વીરનું વીર્ય (શકિતને સદુપયોગ) છે જે પૂર્વે કહેલું કેન્દ્ર નું વીરસ્ટ વીરત્વે વોરનું વીરત્વ શું? તે આ કહ્યું. વળી સાતા ગૌરવ તે સુખ શીલતા ઈદ્રિયેનું સુખ તેમાં નિભૂત તે લાલચ નહિ, તથા કોઇઅગ્નિના જય માટે ઉપશાંત ઠંડા શીતળ એટલે શબ્દાદિ વિષયે અનુકૂળ કે પ્રતિકૃવ તે સારા માઠા આવે તેમાં રાગદ્વેષ ન કરે તેંદ્રિય હોવાથી રાગદ્વેષ રહિત છે, તથા નિહા કે જેના વડે પ્રાણુઓ હણાય તે માયા છે. તે માયા પ્રપંચ રહિત છે, તેમ માન રહિત