________________
૩૦૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ભડકાથી બળતા ઘરે, બળતે બચાવા કંઈ
દુ:ખ વેઠી જગાડે છે, તે પરમબંધુ લે જોઈ લો जह वा विससंजुत्तं भत्तं निवमिह भोत्तुकामस्स । जोवि सदोसं साहइ सो तस्स जणो परमबंधू ॥२॥ વિષ નાખેલું હોય ભજન, ઘીથી ભરેલું ખાતે જન તેને ઝેરની વાત જે કહે-તે સાચો બંધ હૃદયે રહે રામ
णेता जहा अंधकारंसि राओ. ... मगं ण जाणाति अवरसमाणे से सरिअस्स अब्भुग्गमेणं
मग्गं वियाणाइ पगासियंसि ॥१२॥ સૂ. અ. જેમ નાયક સમુદાય સાથે જાણીતા રસ્તે પણ જતાં રાતમાં વાદળોના ગાઢ અંધકારથી રસ્તે જાણી શકતા નથી, અને ફાંફાં મારે છે, પણ તે નેતા સૂર્ય ઉગતાં અંધારું દૂર થવાથી પ્રકાશમાં આજુ બાજુના સંબંધ. જાણી રસ્તો જાણી લે છે, - ટી. અ. સૂત્ર કાવ્યથી આ બીજો દષ્ટાંત કહે છે, જેમ પાણીથી ભરેલાં વાદળાની કાળW અંધારી રાત્રિમાં વ્યાપેલા અંધકારમાં અટવી વિધેરેમાં રસ્તા જાણનારે લેમ પણ જાણીતા અને જતાં પણ અંધારથી પિતાને હથેળીને પણ ન જે તે માને તે છે કે પર