Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 387
________________ ૩૭૨] સૂયગડાંગ સૂવ ભાગ ત્રીજે. अभविंसु पुरा धीरा (वीरा) __आगमिस्सावि सुव्वता दुनिबोहस्स मग्गरस પડી તિન્ને રપ तिबेमि इति पनरसमं जंमइयं नामज्झयणं समत्तं | (T. છે. ૬૪૨) હવે બધું સમાપ્ત કરવા કહે છે. પૂર્વે અનાદિકાળમાં ઘણા કમ જીતવામાં મહાવીર (સમર્થો) થયા છે, હમણું મહાવિદેહમાં થાય છે, ભવિષ્યમાં અનંતકાળમાં તેવા કેવળજ્ઞાન પામનારા યથાખ્યાત ચારિત્રવાળા થશે, તેઓએ શું કર્યું, કરે છે, અને કરશે, તે કહે છે, ઘણું મુશ્કેલ એવા જ્ઞાનદર્શન ચારિત્ર–મક્ષ માગેની અંતિમ અવસ્થા પામીને કેવળજ્ઞાની થયા પછી તે જ માર્ગ બીજાઓને કહે છે, તે સંયમ આદરે, અને બીજાને આદરવાને ઉપદેશ કરે, તેથી પિતે સંસારસાગરને તયાં તરે છે અને તરશે, શાસ્ત્રાનુગમ કહ્યો, “પૂર્વ માફક છે, આદાનીય નામનું પંદરમું અધ્યયન પુરૂં થયું.

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405