Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 390
________________ સોળમું શ્રી ગાથા અધ્યયન [૩૭૫ અર્થાધિકાર ઉપર કહ્યા પ્રમાણે બતાવ્યું. નામનિષ્પન્ન નિક્ષેપામાં ગાથાડશક એવું નામ છે તેમાં ગાથા શબ્દના નિક્ષેપ નિર્યુકિતકાર કહે છે. णाम ठवणा गाहा दव्वगाहा य भावगाहा य पोत्थग पत्तग लिहिया सा होई दव्वगाहा उ नि.१३७॥ ગાથા શબ્દના નામ વિગેરે થાય છે, નામ સ્થાપના સુગમ છેડીને દ્રવ્ય ગાથાનું સ્વરૂપ બતાવે છે. તેમાં જ્ઞ શરીર ભવ્ય શરીરથી જુદી દ્રવ્યગાથા પત્રમાં કે પુસ્તક વિગેરેમાં (લખેલી છાપેલી ગુંથેલી વિગેરે) જાણવી, તે કહે છે, जयति णव णलिण कुवलय वियसिय सयवत्तपत्तदलच्छो वीरो गइंद. मयगल मुललिया गयविक्कयो भगवं ॥१॥ જયવંતા મહાવીર વર્તે છે, તે કેવા છે! નવા કમળ કુવલયનાં ખીલેલાં સેંકડે પાંદડાના સમૂહ સરખા નેત્રવાળા છે, તથા હાથી મદને ગળતે મનેહરચાલે ચાલતું હોય તેવી ગતિવાળા બળવાન ભગવાન છે, લા અથવા આ સોળમું અધ્યયન કાગળ કે પુસ્તકમાં લખી રાખેલું હોય, તે દ્રવ્ય ગાથા છે. હવે ભાવ બતાવે છે, होति पुण भावगाहा सागारुवओग-भावणिप्फना महुराभिहाणजुत्ता तेणं गाहत्तिणं विति ॥नि १३८॥ અર્થ, ભાવગાથા આ પ્રમાણે છે, સાકાર ઉપગમાં ક્ષાપશમિક ભાવમાં થએલી અને કાનને મધુર લાગવાથી

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405