________________
૩૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
આરત–મૈથુનથી વિરક્ત છે, તેથી આરત મૈથુન છે, (સ્ત્રી સંગની ઇચ્છા પણ નથી,) તે સ્ત્રી સંગ દૂર થવાથી સંયમમાં દૃઢ છે, અને આયત ચારિત્ર હાવાથી દાંત છે, અને ઇંદ્રિય તથા મનથી સચમમાં યત્ન કરે છે, અને તે પ્રયત્ન કરવાથી દેવાઢ પૂજનમાં તેમનું લક્ષ પણ નથા કે સ્વાદ લે, તે આસ્વાદ ન લેવાથી દ્રવ્યથી દેખીતું ભાગવે, છતાં સાચા સંયમવાળા અર્થાત્ ભગવાન નિલેપ છે, णीवारे व ण लीएजा
छिन्नसोए अणाविले
अणाइले सया दंते સંધિ પત્તે અનેહિમ
ગા
ભુંડને મારવા માટે પકડવાને જેમ લીલું ઘાસ મુકે તેમ આ મૈથુન હેાવાથી તત્વ સમજેલા તેમાં લેપાય નિહ, સંસારનાં પાપ છેદવાથી છિન્ન શ્રોત છે, અને અનાવિલ-નિર્મળ છે અને નિર્મૂળ હાવાથી હમેશાં દાંત છે, તેથી કમ વિવરરૂપ સંધિ (દરવાજા) જે અનુપમ (મેાક્ષના રસ્તા) છે તેને પામ્યા છે.
પ્ર–આ ભગવાન્ મૈથુનથી દૂર કેવી રીતે છે ? ઉ–પ્રભુ એને જાણે છે કે ડુક્કર વિગેરે પશુને મારવાનું આ કસાઇ ખાનામાં પ્રવેશ કરાવવાનું ખાવા મુકેલું સારૂં ઘાસ જેવું છે, એટલે પશુ ઘાસ ખાવાની લાલચે આવતાં