________________
પંદરમું શ્રી. આદાન નામનું અધ્યયન.
| ૩૬૩
अंताणि धीरा सेवंति तेण अंतकरा इह इह माणुस्सए ठाणे धम्ममाराहिउं परा ॥ १५ ॥
આ અને પુષ્ટ કરે છે, અતા તે વિષય કષાય તૃષ્ણાના નાશ કરવા માટે ઉદ્યાનમાં એકાંતમાં રહે છે, અથવા આહારના અ'ત તે લૂખા સુકા (અ'ત પ્રાંત) આહારને ધીરામહા સત્વવાળા વિષય સુખથી નિસ્પૃહ થયેલા સેવે છે (વાપરે છે) તે પ્રમાણે અંત. પ્રાંત આહાર લેવાથી સંસારથી કે તે સ'સારભ્રમણના કર્મના ક્ષય કરનારા થાય છે આ મનુષ્ય લાકમાં કે આ ક્ષેત્રમાં તે થાય છે, તે તીર્થંકર વિગેરે આવું કરે છે, એટલું જ નહિ પણ બીજા સાધુએ પણ મનુષ્ય લેાકમાં આવેલા સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મને આરાધી ના-કર્મ ભૂમિમાં ગર્ભથી જન્મેલા માણસા સ`ખ્યાતા વર્ષના આયુવાળા સારાં અનુષ્ઠાનની સામગ્રા મેળવીને નિષ્ઠિત અર્થવાળા સદંદ્રથી મુકેલા થાય છે,
णिट्टियट्टा व देवा वा उत्तरीए इयं सुयं
सुयं च मेयमेगेोसें अमणुस्सेसु णो तहा ॥ १६ ॥
ઉપર કહ્યા પ્રમાણે નિષ્ઠિત અર્થવાળા કૃત કૃત્યો થાય છે, કેટલાકને ભેગાવળી કર્મ વિશેષ હેાય તે ત્રણ રત્નેની સામગ્રા છતાં પણ તે ભવમાં મેાક્ષ જતા નથી, પણ તે