________________
૩૨૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જ (તેજસ્વી) સાધુ તથ્ય પરમાર્થવાળું અકૃત્રિમ અવિશ્વાસઘાતક પુરૂષ કે જેનાથી કર્મના બંધને અભાવ છે, અથવા નિર્મમત્વપણાથી તુચ્છ જીથી દુઃખે કરીને પળાય તથા જેમાં અંત પ્રાંત આહાર ખાવાને હોવાથી સંયમ કઠણું છે, તેવું જાણે, સારાં અનુષ્ઠાન કરીને અનુભવથી જાણે, તથા સૂક્ષ્મ બુદ્ધિથી બીજા કરતાં કંઈક વિશેષ સમજીને અથવા પૂજા સત્કાર વિગેરે પામીને તુચ્છ ન થાય, ઉન્માદ ન કરે, તથા પિતાને વખાણે નહિ, અથવા બીજે ન સમજે તે તેની વિશેષ હલના ન કરે, તથા વ્યાખ્યાનના વખતમાં કે ધર્મકથાના સમયમાં અનાવિલ તે લાભ વિગેરેથી નિરપેક્ષ (નિસ્પૃહ) રહે, તથા હમેશાં અકષાયી કેધાદિ રહિત સાધુ બને, હવે વ્યાખ્યાનની વિધિ કહે છે, संकेज याऽसंकितभाव भिक्ख
विभजवायं च वियागरेजा भासादुयं धम्मं समुट्टितहिं
વિયાના સમયમુન્ને મારા જ્યાં શંકા જેવું હોય ત્યાં નિશ્ચયથી ન બોલે કે આમજ છે, તથા બીજાને શંકા પડે એવું ભીક્ષુ ન બોલે, પરંતુ કહેવાની વાત ખુલાસાથી સમજાવે, તેમ બે પ્રકારની સત્યા તથા