________________
દશમું સમાધી અધ્યયન.
[૭૭
ઉત્તરાધ્યયનમાં ચોથા અધ્યયનમાં પ્રમાદ અપ્રમાદ નામના અધ્યયનને પણ પ્રથમ શબ્દ અસંખયં હેવાથી તે નામે બોલીએ છીએ, ગુણનિષ્પનું નામ આ અધ્યયનનનું સમાધિ છે, તેથી અહીં સમાધિ કહીશું (સમાધિ ગુજરાતીમાં સ્ત્રી લિંગ છે, સં. માં પુલિંગ છે) તે સમાધિ નામ વિગેરે કહીને અહીં આપણે ભાવ સમાધિને અધિકાર કહેવાનું છે,
णाम ठवणा दविए खेत्ते काले तहेव भावे य । एसो उ समाहीए णिक्खेवो छविहो होइ ॥ १०४॥
સમાધિના નિક્ષેપ કહે છે, નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પ્રમાણે સમાધિ નિક્ષેપ છે પ્રકારે છે, “તુ’ અવ્યય ગુણ નિષ્પન્ન નામ (સમાધિ) ના છ નિક્ષેપો થાય છે, તે બતાવે છે, નામ સ્થાપના સુગમ છે, તે છોડી દ્રવ્ય વિગેરે સમાધિ કહે છે. 'पंचनु विसएम सुभेमु दव्बंमि त्ता भवे समाहित्ति ।
खेत्तं तु जम्मिवेत्ते, काले कालो जहिं जो ऊ ॥१०॥ પાંચ શબ્દાદિ મનેહરવિષયમાં કાન વિગેરે પાંચ ઇદ્રિને અનુકુળ (ગમતું) આવતાં મનમાં જે ખુશી (પતિ) થાય છે તે વ્યસમાધિ છે, તેનાથી ઉલટું અસમાધિ છે, અથવા બે દ્રવ્ય કે ઘણાં દળે જેમાં વિરેાધ ન હોય, કે સ્વાદ ન બગડે, પણ સ્વાદ વધે તે દ્રવ્ય,